SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા * છે. આપણી સાથે બધાને નેક્ષગામી બનાવવાના છે. પ્રાપ્ત થયેલ શક્તિને પ્રગતિ પૃથે વિકસાવી અન્યના આત્માને વિકસિત કરવાના ને પ્રગતિમય મનાવવા છે. · વિ જીવ કરું શાસનરિસ’ની ભાવનાને જીવી બતાવવાની છે. તેથી મન ઉચ્ચ ભૂમિકાએ પહોંચશે, ઉદારતા સભર બનશે અને સંકુચિતતા શૂન્યમાં પરિણમશે. મમત્વમાં કોઈ ભાગ પડાવે તે આપણને ગમતુ નથી. ભૌતિક વસ્તુએ દુઃખમય છે, પણ પારમાર્થિકતામાં સુખ છે. એ ષ્ટિ જીવનને આધ્યાત્મિક બનાવે છે. તેથી પ્રગતિમાં પ્રાણ પુરારો. યાદ કરે। શાલિભદ્રના પૂર્વભવને ગરીમ માતાએ માગી લાવેલ વસ્તુની ખીર બનાવી, લાડકા દીકરાને ખાવા માટે ગરમ ખીર થાળીમાં ઠારવા મૂકી. માતા પાણી ભરવા ગઈ. ભૂખ્યા ડાંસ થયેલ ખાળકને થયુ' કે ' કોઈ અતિથિ આવે ને આ ખીરમાં ભાગ આપું, ' પહેલાં અતિથિને આપવાના વિચાર આવે છેને પછી ખાવાના વિચાર આવે છે. ભાવના ઉત્કટ હતી. અતિથિ પધાર્યા આનદની અવધિ ન રહેતાં અધીય ખીર વહોરાવી દીધી. આ શુદ્ધ ભાવનાએ અઢળક સંપત્તિના માલિક શાલિભદ્ર બનાવ્યા. યોગ્ય ભૂમિમાં મીજ વાવવામાં આવે તા એકમાંથી અનેક બીજ ઊગી નીકળે છે. સાધુ મહારાજના ધર્મ ઉપદેશથી ભૂખ્યા ગરીમ ૧૭૦ For Private And Personal Use Only
SR No.008733
Book TitlePrerna
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1982
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy