SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *| શ્રીપાલચરિત્ર ' શ્રી રત્નશેખરસૂરિએ શ્રીપાલચરિત્રનું સુદર આલેખન કર્યું છે. તેઓ કહે છે: · વીતરાગની વાણીને હું આપવાના છું.' પ્રભુની વાણી સૂર્ય જેવી છે. વીતરાગની વાણીરૂપ સૂર્યપ્રકાશ મળતાં લોકોનાં હૃદયકમળ ખીલી ઊઠે છે. નવપદ્ આલેખન જગતમાં શ્રેષ્ઠ છે. જેવી રીતે ચક્ર મળતાં ચક્રવતી ને છ ખંડ મળી જાય, તેમ ભવ્ય આત્માને છ સિદ્ધચક્ર મળતાં ચૌદરાજલેાક પર વિજય મળે છે. જેના હૃદયમાં સિદ્ધચક્રના પ્રભાવ છે, તે આત્મા ધન્ય અની જાય છે. મયણાસુંદરીએ નવપદની આરાધના કરી, તેનું સૌભાગ્ય સાળે ક્ળાએ ખીલી ઊઠ્યું. પ્રજાપાળ રાજાને એ રાણીઓ હતીઃ સૌભાગ્યસુંદરી અને રૂપસુ દરી, સૌભાગ્યસુંદરીથી સુરસુંદરી નામની રાજકન્યા જન્મી અને રૂપસુંદરીથી મયણાસુંદરી થઈ. મયણા ને સુરસુંદરી અને દરેક કળાને સા અભ્યાસ કરે છે. એક વખત તેમના પિતાએ-પ્રજાપાળ રાજાએ તેમને પ્રશ્ન પૂછ્યો : “ પુણ્યથી શું મળે છે?” r સુરસુંદરીએ ઉતાવળે જવાબ આપ્યા: “ ધન, યૌવન, હાશિયારી, તંદુરસ્તી, મનગમતા પ્રિયતમ, બધુ પુણ્યથી જ મળે છે.” ૦ For Private And Personal Use Only
SR No.008733
Book TitlePrerna
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1982
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy