________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
શાસન પ્રભાવક આચારવ શ્રીમા પાસાગરસુરીશ્વરજી મ. સા. ના ગુજરાતી પ્રવચને પ્રેરણા કે પુસ્તક રુપે શ્રી અરણેય ફાઉન્ડેશન તેનાં પિન-સ્વયં સેવક કાર્યકર્તા શ્રી સુરેશકુમાર અને શ્રી મુકેશકુમાર ના દીક્ષા પ્રસંગે બેંગલોર નગરે સહુ ની સમક્ષ રજુ કરતાં હર્ષ અને માનદ અનુભવે છે.
આ. પૂર્વે પાંચ વર્ષ અગાઉ આ પુસ્તક નું પ્રકાશનમેઝિવય શ્રી પ્રકાશચંદ્ર વિજાપુરવાળા તથા શ્રી જયંતિલાલ પાટણવાલા એ કર્યું હતું. વર્તમાન માં તેની નકલો ઉપલબ્ધ ન હોવાથી અને આચાર્યશ્રી નાં ગુજરાતી પ્રવચનની માંગ ખુબ જ હેવાથી તેનું પુન: પ્રકાશન કરતાં આપને કેમ ભુલી શકાય ?
પુસ્તકનું પ્રીટીંગ કાર્ય ત્વરિત અને સુનર કરી આપવા બદલ બહેમાંગ પ્રીન્ટસના સંચાલકોને ધન્યવાદ
પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ સહગ-દાતા ના આભારી છીએ અમને આશા છે કેચિન્તા ની વાલા માં શેકાતા મનુષ્ય ને પ્રેરણા થી શીતળ છાંયડો મળશે અને પરમાનંદ મંગળ વર્તાશે. એજ આશા સાથે.
For Private And Personal Use Only