________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ત પરિમાર્જન -ચિમની ની કાળાશપ્રકાશ છતાંય અધારું ચિત્ત ની કાળાશ, શાન છતાય અપાશે. ચિમની ની ચોખાઈ કરવાથી તેજ પ્રકાશ મેળવી આગળ વધી શકાય. ચિત્ત ની શુદ્ધિ કરવાથી જ્ઞાન પ્રકાર મેળવી આગળ વધી શકાય ઘેર જગલ માં ભુલા પડેલાં સિહ ના બચ્ચા ને ઘેટાનું ટોળું મલભરવાડે લાકડી ઉગામી અને સટાક કરતી એક ફટકારી, બચ્ચાં ના મતિયા મરી ગયા, ઘેટાએ રડવા માંડયા, છેડે પેલું બચુ એ.. ઘણાં દિવસે સિંહણ ની વેધક નજર પડી, દુશા જેથી બચ્ચાં ની, એક ત્રાડ પાડી, બકરાં ભાગવા માંડયાં, જે પેલું સિંહણ નું બચ્ચું-પણ તરત જ તેની માં એ એક તરાપ મારી બચ્ચને ધરબેગ્યુ. બચુ થર થર કાપવા માડયુ, મા એ વાત્સલ્યપણ શબ્દો માં કહુ-બેયડ૨ મા તુ ધેય નથી, સિહ નું બાળક છે. ચાલ ! તમે ખાડ તારો ચાહેર કેપી 4 કાપી મારા જેવો જ છે. સિંહણ બચ્ચાં ને લઈ ગયી તળાવે, પાણી માં પ્રતિબિંબ પડતા સમાન ચહેરે જોતા પલા બચુડા ને મળી ગયી પ્રેરણા અરે! તો સિંહ ની સંતાન છે. ભરવાડ મારે શું બગાડી શકે ? એ તે ગીય દાડયુ- ભરવાડ નજીક અને ત્રાડ પાડી જોર થી, ભરવાડ નાં માતિયાં મરી ગયા અને ધોતિયાં બગડયા જુહા, ૫ બચ્યું તે મરક મલકાવા માંડયુ મન માં સંસાર ના ઘોર જંગલ માં ભૂલા પડેલો અનંત શકિતમાન મનુષ્ય, પિતાને અશક્ત સમજી કરપી. ભરવાડ ના કો- માન માયા રપી ઘેટાંના ટોળા માં ભળી ગયે. ઘણાં દિવસે કરૂણાના મહાસાગર એક મહાપુરૂષ ની પડી નજર ચેતજો. પણ ડરપાક...ભાગવા માંડો સંસારીઓ ના ટોળા માં પણ મહાપણે પ્રવચનરૂપી છલાંગ થી પકડી પાડે. જાત નું ભાન કરાવ્યું. હવે પેન ડરે? એ તો કમ ની સામે ગી અને ગર્જના કરી, અને પેલું બિચારુ. કમ માથે પગ મૂકી ને ઉભી પૂછડી એ ભાયુ ભાગ્યુ. ભાગ્ય. તે એવું લાગ્યું કે પાછું વળી ને જોયું પણ નહીં જીવન ના પરિવર્તન સાટું, આચાર્ય શ્રીમદ પદ્મસાગરસૂરીશ્વરજી મૂસાનાં પ્રેરણાદાયી અદ્દભુત પ્રવચનની પરમપવિત્ર પ્રેરણા થી ચિત્ત-પરિમાર્જન કરી સહુ અવશ્ય આત્મ વિશુદ્ધિ પ્રાપ્ત કરશે કરશે ને કરશો જ, એવી ભાવના સહ સ્નેહપદ્મ: નૂતન વર્ષના અરણેય ની સોનેરી કિરણમાં, બેંગલોર
For Private And Personal Use Only