________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
ત્રણ વા પડી ગયાં: ૧. દેવની માળા કરમાય નહીં, ૨. દેવના આંખની પાંપણ મટકાય નહિ. ૩. દેવ જમીનથી અદ્ધર ચાલે.
આ ત્રણ વાકથી તે કેદમાં પકડાય નહીં, અને ધર્મનું સ્મરણ કરીને તરી ગયે.
કાન આવું શ્રેય સાધક સાંભળવા માટે છે, લોકેની નિંદા સાંભળવા માટે નહિ, પણ શ્રુતજ્ઞાનને આસ્વાદ કરવા માટે છે. જેટલું સાંભળીએ છીએ, તે અજ્ઞાત–મન (SubConscious mind)ની અંદર ભરાઈ રહે છે ને તે પ્રસંગ આવે બહાર આવે છે.
સારુ જેવાનું અને સારું સાંભળવાનું ગયું એટલે માનવીનું અવમૂલ્યાંકન થયું છે. અને પુદ્ગલેનું મૂલ્યાંકન વધી ગયું છું. તેથી આજે માનવી પુદ્ગલના પરિગ્રહ માટે દોટ મૂકે છે, અને અંતે નિરાશા ને નિસાસા મેળવે છે. માનવમાં માનવતા છે, તે માનવતા પ્રતિ બીજા માણસને આદર હવે જોઈએ. રાણા પ્રતાપ ખાતર ભામાશાએ પિતાની બધી જ સંપત્તિ આપી દીધી હતી. માનવ આત્મા ઘતિ જે આદર, દયા, અનુકંપા હેવાં જોઈએ, તેને ઉકેલવાની શક્તિ નથી અથવા તે ઉકેલવાનું મન થતું નથી.
આ માનવભવ કેટલે દુર્લભ છે? જ્યારે ૮૪ લાખ જીવાયોનિમાં ખૂબ જ પુયાઈ
૧૧૦
For Private And Personal Use Only