________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણું
શ્રાવકને ધાન જેવા નહીં, પણ ગજ-હાથી જેવા બનવા કહ્યું છે. કટકા જેટલા માટે તરુ પિતાની પૂંછડી હલાવે છે, ખુશામત કરે છે; પરંતુ હાથી તે ગૌરવથી મણ લાડવા ખાઈ જાય છે.
મંદિરમાં અર્પણ કરેલા દ્રવ્યથી સંઘ ઊંચે નહીં આવે, પુરુષાર્થથી પ્રાપ્ત કરેલ દ્રવ્યથી સંધ ઊંચે આવશે.
આજે ઘરમાંથી પુરુષાર્થ અને શ્રમ ચાલ્યા ગયા છે. દુઃખની વાત એ છે કે આજે લોકોના ઘરે રસોઈયા આવી ગયા છે. પહેલાં તે સ્ત્રી પોતાના પતિને હાથે રાઈ બનાવીને રાભાવપૂર્વક જમાડતી હતી, પુત્રને વાત્સલ્યભાવે પીરસતી હતી. આજે તો રસોઈયા રોટલી ફેંકીને જમાડે છે!
આજે સદ્દભાવ (પ્રેમ) વાત્સલ્યની ભાવના સ્ત્રીમાંથી ચાલી ગઈ છે, તેથી આહારશુદ્ધિ જવાતી નથી. આહારશુદ્ધિ વિના આચારશુદ્ધિ સંવે ક્યાંથી? મૂર્ણ નાસ્તિ કુતર કરી છે જ્યાં પણ ન હોય ત્યાં હિંસાની શક્યતા છે. જ્યાં હિંસા આવી ત્યાં રે આવ્યા.
ખેરામાં લાલ કીડી આવવાથી વિચાર બગડી જાય છે. કાળેયાથી કોઢ રેગ થાય છે. કેટલાંક સૂક્ષ્મ જંતુથી ખસ, ફેલ્લા વગેરે થાય છે.
આપણે વારંવાર સાંભળીએ છીએ કે હોટેલમાં ચા પીધા પછી ર૦-૨૫ મરી ગયા; શીખંડ ખાધા પછી અનેકને
૧૩૩
For Private And Personal Use Only