Book Title: Jain Bhugol nu Tarkshuddha Vigyan
Author(s): Sanjay Vora
Publisher: Jambudvi Vignyan Research Centre
Catalog link: https://jainqq.org/explore/005111/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગોળ તર્કશુદ્ધ વિજ્ઞાન જૈત ધર્મ પ્રમાણેનું વિશ્વ ه درد و توده Personal Use Only જામ પૃથ્વી ગોળ તથી અને ફરતી નથી માર્ગદર્શક: પૂજ્યપાદ પંન્યાસ ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજાના પટ્ટધર શિષ્ય લેખક : શ્રી સંજય વોરા પૂજ્ય આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજ સાહેબ For Private અવકાશયાનો ચંદ્ર ઉપર ગયા તથી પ્રકાશક : શ્રી જંબૂદ્વીપ વિજ્ઞાન રિસર્ચ સેન્ટર (પાલીતાણા) Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ પં.ગુરુદેવ શ્રી અભયસાગરજી મ.સા. પૂ.આ.ભ.શ્રી અશોકસાગરસૂરિજી મ. ગુરુ શિષ્યની જ Rષ્યની જોડી કરે જંબૂ - બૂદ્વીપની ગોઠડી ઉંઝા ગામ પાસે ઉનાવા ગામનાં શ્રેષ્ઠી. બ્રી મૂલચંદભાઈએ પોતાની પત્ની, બે પુત્રો તથા એક પુત્રી સાથે જૈન ધર્મની દીક્ષાનો સ્વીકાર કર્યો તેમાં નાનો પુત્ર જેઓએ સાડા છ વર્ષની ઉંમરે દીક્ષાનો સ્વીકાર કર્યો હતો. જેનું નામ હતું પૂજય મુનિ શ્રી અભયસાગરજી મ. સા. ! બાલ્યવયથી પિતા અને પૂજય ગુરૂમુનિ ખ્રી ધર્મસાગરજી મ.સા.ની ભણાવવાની પ્રેરણા અને મુનિ શ્રી અભયસાગરજી મ.ની ધગણા તથા ચીવટના કારણે પ્રાથમિક, ધાર્મિક તથા વ્યવહારીક અભ્યાસ સાથે સંશોધનની કેડીએ ખૂબ આગળ વધ્યા પ્રાચીન પ્રતો તથા જીર્ણશીર્ણ શાસ્ત્રોની બીપી ઉકેલવાનું ટાસન પડી ગયેલ. તે વ્યસનનો એક ભાગ તેજ ભૂગોળ અને ખગોળનું સંશોધન.. તેઓએ વિશ્વભરની ભૂગોળ, ખગોળનાં સાહિત્ય સાથે તમામ ઈન્સાયકલોપીડીયાનો અભ્યાસ કર્યો અને પર્વતો ઉપર, સમુદ્ર અને જળાશયો તથા ખુલ્લા વિરાટ સપાટ મેદાનોમાં અનેક પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું કે પૃથ્વી ગોળ નથી, પૃથ્વી કરતી નથી અને એપોલોયાન ચંદ્ર ઉપર પહોંચ્યું નથી. આ સિદ્ધાંતોને વિશ્વ સમક્ષ મુકવા પાલીતાણા શ્રી શત્રુંજય મહાતીર્થની તળેટીમાં જંબૂદ્વીપ વિજ્ઞાન સંશોધન કેન્દ્રની સ્થાપના કરી. તેમજ ૩0 થી વધારે ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં પુસ્તકોનાં પ્રકાશન સાથે પ્રયોગો માટે વિવિધ યંત્રો બનાવી વિશ્વને સાચી સમજ આપવાનો પ્રયત્ન કર્યો. તેઓશ્નીનાં સં. ૦૪૩નાં ફા.વ.-૯નાં ઉંઝા મુકામે કાળધર્મ બાદ તેઓશ્નીનાં વિદ્વાન પટ્ટધર શિષ્ય આચાર્ય શ્રી અશોકસાગર સૂરિજી મ.સા. પોતાનાં પૂ.ગુરુદેવશ્રીનાં સ્વપ્નને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી રહૃાા છે. તેનું એક મજાનું સુગંધીદાર પુસ્તક એટલે. “જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન” જે આજના આ વિષયના J4gveગુણોનterછોraઈન વન જેવું સહાયક Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન લેખક: શ્રી સંજય કાંતિલાલ વોરા માર્ગદર્શકઃ પૂજ્યપાદ પંન્યાસ ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજાના પટ્ટધર શિષ્ય । આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજ સાહેબ પૂજ્ય પ્રકાશક : શ્રી જંબૂદ્વીપ વિજ્ઞાન રિસર્ચ સેન્ટર (પાલીતાણા) જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧ For Private Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન લેખક: સંજય વોરા © શ્રીમતી અમિષી સંજયવોરા ૧૩,બી, વશીયર વેલી, અતુલ રોડ, પો. પારનેરા, મુ. વશીયર, જિ. વલસાડ પિન: ૩૯૬૦૦૧ પ્રથમ આવૃત્તિઃ કારતક વદ ૧૪, વિ. સં. ૨૦૬૭ પ્રત: ૧,૦૦૦ મૂલ્ય: ૨૦૦ રૂપિયા લે-આઉટ અને આકૃતિઓઃ નિસર્ગ ગણાત્રા- દીપક ગણાત્રા પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનઃ શ્રી જંબુદ્વીપ વિજ્ઞાન રિસર્ચ સેન્ટર પાલીતાણા, જિ.ભાવનગર, ગુજરાત પિનઃ૩૬૪૨૭૦. ફોન : (૦૨૮૪૮) ૨૫૨૩૦૭ શ્રી જંબૂઢીપ વિજ્ઞાન રિસર્ચ સેન્ટર પ્રકાશિત રસપ્રદ સાહિત્યસૂચિ (૧) ભૂગોળ-વિજ્ઞાન સમીક્ષા (હિન્દી) (૨) સોચો ઓર સમજે (હિન્દી) (૩) ક્યા પૃથ્વી કા આકાર ગોલ હૈ? (હિન્દી) (૪) પૃથ્વી કી ગતિ, એક સમસ્યા (હિન્દી), (૫) પ્રશ્નાવલિ (હિન્દી) (૬) પૃથ્વી કા આકારનિર્ણય (હિન્દી) (૭) ક્યા યહ સચ હોગા (હિન્દી), (૮) કૌન ક્યા કહતા હૈ? (હિન્દી) (૯) પ્રશ્નાવલિ (ગુજરાતી) (૧૦) શું એ ખરું હશે? (ગુજરાતી) (૧૧) કોણશું કહે છે? (ગુજરાતી) (૧૨) પૃથ્વી ખરેખર ગોળ નથી (ગુજરાતી) (૧૩) પૃથ્વીનો આકાર નિર્ણય (ગુજરાતી) ૬ (૧૪) શું પૃથ્વીખરેખર ફરે છે? (ગુજરાતી) (૧૫) એપોલો-૧૧ ક્યાં ઉતયું? (ગુજરાતી) (૧૬) એપોલોની ચંદ્રયાત્રાનું રહસ્ય (ગુજરાતી) (૧૭) સત્ય શું? (ગુજરાતી) (૧૮) આપણી પૃથ્વી (ગુજરાતી) (૧૯) મંગળ સંદેશ (ગુજરાતી) (૨૦)માએપોલો ચાંદ પર પહુંચા? (હિન્દી) (૨૧) એપોલો કી ચંદ્રયાત્રા(હિન્દી) (૨૨) ભૂગોળ-ભમ-ભંજની (સંસ્કૃત) (૨૩) અન્વેનિયર (અંગ્રેજી) (૨૪) હોટ અધર્સ (અંગ્રેજી) (૨૫) ડઝધ અર્થ રિયલી રોટેટ? (અંગ્રેજી) (૨૬) અરિવ્યુ ઓફ ધ અર્થ-શેપ (અંગ્રેજી) (૨૭) વિજ્ઞાનવાદ વિમર્શ (સંસ્કૃત) (૨૮) આપણી સાચી ભૂગોળ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી) જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ પંન્યાસ ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજાના પટ્ટધર શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજ સાહેબનાં આશીર્વચન દેવાધિદેવ પરમાત્મા સદા પુત્સુ કે ચાર બ્નનુ પોઝ દ્વારા ક્લમ) વિશ્વનાં તત્ત્વોને ખળતાથી તતાવ્યા છે જેમાં કવ્યાળુ યોા નમા સ્તોનું કૂખ છે. પુખ્ત થાયૐ પૃથ્વીો] કોપ ની હોય. 3. ખીલથાન મક ઉપય્ પુ ષ તેમા નાખતા ફ પડે છે. પોકારી ગુરુએ વિચાર્યું કે જાત. અમ સર્વ માન પતી જૉ તૉ પછી આત્મા વર્ષન† ફૂન્ય પાપ વિની શ્રૃંધાષી લોકો ભૃષ્ટ પર્ફો ખાતાઁતરચિત દ્રવ્યાનુયોગ રૂપો જ લીધું. જ્ઞ×હ્યું જે ભી એ આધુનિક વિજ્ઞાન તો ડૉ. ખાસ કરી ખા ખોરી પ્રામાં વરની સામ્યતાને પડકારી ના વિષયમાં અનેક પુોશ 1ર્યા. અનેક ભાદામાં પુસ્તકૉ ગુ±ાીત્ત કર્યા નાના વિદ્વાનોની કાયૅ કઈ માં તથા મલનો યોજ્યા ના આધુનિક માન્યતા નું મૂળ મુદ્દે તપાસતીવન તા કેટલા લોટ અને તત્ત્વદેતે. સમ્યગદર્શનની ભૂજાને વિધ્ધનાં ખૂણેખૂલ જન માનત નવા ફ તે માટે ાનદાજની ધગાથા મા જો સ્તવની મના કરી જેમાં પૃષ્ણ ગ્રૂપ ચડું ન વાસ્તવિ પુરીકલ પુો કારા નાભિત કરી શકાય આ માટે વિજ્ઞાન Mબન માં નાવલી નામી તૂશીલ રીલ્સ લાશ લો વોલપ્ત= પુખ્ત કૉ તાપોનાપ નાક઼વ્યાનુયોગ નાં પુર્જાતા ધૃભુ મહાવીને ઝિાતું તો અદ્મા કુદ 34 જા નિઝમ પ્રસાદ નામનાં ના જનાલપનું નિર્માણ ખ( #શ નાજેન્દ્રપાદ ના પુણા નવાર પ્રાતં → તેનું'±લાન્ટ્સન લાકારનું મંદિર ગુરુવારે લિંનન ઇચ્છા મુજબ તે હું કુંતાં દાદા આદાનની વાટ્યુતિમાજીનું પોજન પણ માથું નાકા લિપ્શન” નાપા જૂથોળ” પુસ્તન હૈં, ભા 107 સારી લોન માન્યતા પ્રાપ્ત કર્યા બાદ પ્રપ્તિ પત્રકાર અને તા વિષયનાં જાણકારી જપવોના કા આજૈન ભૂશ્મનનું રત્ન યુ વિજ્ઞાન પુસ્તક જ નાં પુરમાં ન તેના ચિમન સંગે ખાનંદની અનુભૂતિ સુધીમાં ના સુર તત્ત્વપૂર્ણ પુસ્તક નો રૂમ અમારા મો દન રાઈ અને વંશ વધાTM તેથી દે. હતું, કહી કાય સાથે કૂજ્યપાદ શુરુદેવનાં મંગલ કામના નone, જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩ 5 Page #6 -------------------------------------------------------------------------- ________________ II શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । આ પુસ્તકના સહયોગી કરીએ અનુમોદના મનભરી પાવન ગિરિરાજના મહા અભિષેક સાથે જીવનભર દાન ધર્મની ગંગા વહેવડાવી જિનશાસનની પ્રભાવના સાથે પોતાના કુળને ઉજ્જવળ બનાવ્યું છે તેવા સ્વ. શેઠશ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરી સુશ્રાવિકા નલિનીબહેન શાંતિચંદ ઝવેરી જેઓ શ્રીએ પોતાનાં અમૂલ્ય વર્ષો જંબુદ્વીપ સંસ્થાને અર્પણ કરી સંસ્થાને પોતાની બનાવી હતી તેવા સ્વ. શેઠશ્રી વસંતલાલ ઉત્તમચંદ વૈધ (ઊંઝા) સ્વ. શ્રી વિમલાગૌરી વસંતલાલ વૈધ (ઊંઝા) જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૪ For Private Personal Use Only 6 www.jaine||brary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્ટી મંડળનું નિવેદન પ્રસ્તાવના પ્રકરણ ૧ પ્રકરણ ૨ પ્રકરણ : ૩ પ્રકરણઃ ૪ પ્રકરણ ૫ પ્રકરણ ૬ પ્રકરણ ૭ પ્રકરણઃ૮ પ્રકરણઃ ૯ પ્રકરણઃ ૧૦ પ્રકરણઃ૧૧ અનુક્રમણિકા વિભાગ-૧: પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથી પૃથ્વી ગોળ હોવાની કોઇ સાબિતી વિજ્ઞાનીઓ પાસે નથી . પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે એવું પુરવાર કરતા પ્રયોગો દિવસ-રાત અને શિયાળો ઉનાળો શા કારણે થાય છે? પૃથ્વીને દા જેવી ગોળ દર્શાવવા માટે આપવામાં આવતી સાબિતીઓનું વિશ્લેષણ પૃથ્વી ગતિમાન નથી પણ સ્થિર છે . પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું? સૂર્ય-ચન્દ્રગ્રહણ અને ભરતી-ઓટનું કારણ . વર્તમાન પૃથ્વીની લંબાઈ-પહોળાઈ કેટલી છે?. તારાઓનું અંતર માપવાની કાતિપુર્ણ પદ્ધતિઓ, ઉત્તર ધ્રુવનો રહસ્યમય પ્રદેશ .. અમેરિકાની 'ફ્લેટ અર્થ સોસાયટી” પણ પૃથ્વીને સપાટ માને છે ! . વિભાગ-૨: અવકાશયાત્રા અને ચન્દ્રયાત્રાની ભ્રામક વાતો અમેરિકાના અવારી કાર્યક્રમનો પ્રયાસ . એપોલો યાનની અપરંપાર સમસ્યાઓ . . અવકાશ પ્રવાસ બાબતમાં પછાત ‘નાસા’ . . . એપોલો ધાન ચંદ્ર ઉપર ગયું જ નહોતું. એપોલોની બનાવટી ચંદ્રયાત્રાના પુરાવાઓ. પ્રકરણઃ ૧૨ પ્રકરણ : ૧૩ પ્રકરણ : ૧૪ પ્રકરણ: ૧૫ પ્રકરણ : ૧૬ પ્રકરણઃ ૧૭ પ્રકરણઃ ૧૮ પ્રકરણ : ૧૯ ભારતની ચંદ્રયાત્રા પણ ભ્રામક છે. ભારતનો અવકાશી કાર્યક્રમ . . પ્રકરણઃ ૨૦ પ્રકરણઃ ૨૧ દુનિયાના દેશોની ભ્રામક ચંદ્રયાત્રાઓ . રાલ્ફ રેનેનું દસ્તાવેજી પુસ્તકઃ નાસા મૂન્ડ અમેરિકા ચંદ્રયાત્રાની પોકળતા ખોલની ઘટના. . જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૫ . • ૯ ૧૫ 30 ૩૮ ૪૨ પ ૬૦ ૬૪ ૭૦ ૭૨ ૭૬ ૭. ૩ ૯૧ СЧ ૯૯ ૧૦૬ ૧૧૦ ૧૨૭ ૧૩૧ ૧૩૪ ૧૪૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ પ્રકરણઃ ૨૩ પ્રકરણઃ ૨૪ પ્રકરણ ૨૫ પ્રકરણઃ ૨૬ પ્રકરણઃ ૨૭ પ્રકરણઃ ૨૮ પ્રકરણ : ૨ પ્રકરણ:૩૦ પ્રકરણ : ૩૧ પ્રકરણ ૩૨ પ્રકરણ ૩૩ પ્રકરણ ૩૪ પ્રકરણ ૩૫ પ્રકરણ : ૩૬ પ્રકરણ : ૩૭ વિભાગ-૩: જૈન શાસ્ત્રો મુજબ વિશ્વનું સાચું સ્વરૂપ વર્તમાન દુનિયાનું સ્વરૂપ મેરુ પર્વતનું સ્વરૂપ મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન . ભરત ક્ષેત્રનુ વર્ણન . ભરત ચક્રવર્તીની છ ખંડની વિજયયાત્રા . શ્રી અષ્ટાપદજી મહાતીર્થનું સ્થાન . . ભરત ક્ષેત્રની ભૂગોળ . જંબુદ્રીપની ભૂગોળ . અઢી દ્વીપની ભૂગોળ અસંખ્ય દ્વીપસમુદ્રોની ભૂગોળ . અવકાશી પદાર્થોનું સાચું સ્વરૂપ . . દુનિયાના તમામ ધર્મો પૃથ્વીને સ્થિર અને સપાટ માને છે ૧૪ રાજલોકનું વર્ણન . . કાળની ગણતરી અંતરની ગણતરી . ૧૨ આરાનું સ્વરૂપ. વિભાગ-૪ પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથી : ૧૦૧ પુરાવાઓ પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથી : ૧૦૧ પુરાવાઓ. ઓપન બુક એકઝામનું પ્રશ્નપત્ર . જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬ . + ૧૫૧ ૧૫૫ ૧૬૧ ૧૬૬ ૧૭૩ ૧૭૬ ૧૭૮ ૧૮૦ ૧૮૪ ૧૯૩ ૧૯૬ ૨૦૭ ૨૧૧ ૨૧૫ ૨૧૮ ૨૨૧ ૨૨૫ ૨૪૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્ટીમંડળનું નિવેદન જૈન શાસ્ત્રોનાં સત્યોનું જતન કરવાનો પ્રશંસનીય પુરૂષાર્થ જૈન ધર્મ અનાદિ કાળથી પ્રવર્તીરહ્યો છે અને અનંત કાળ સુધી આ પૃથ્વી ઉપર રહીને અનંતા આત્માઓના મોક્ષમાં નિમિત્ત બનવાનો છે. જૈન શાસ્ત્રોમાં જગતનું સ્વરૂપ, ભૂગોળ, ખગોળ, સૂર્ય-ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, દ્વીપો, સમુદ્ર, સ્વર્ગ, નર્ક, પાતાળલોક વગેરે બાબતમાં પાયાની નક્કર હકીકતો આપેલી છે, જે વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ છે. આ વિશ્વનું અને તેમાં વ્યાપ્ત પદાર્થોનું જે ખરું સ્વરૂપ છે, તેનું વર્ણન કરતાં શાસ્ત્રોને જૈન ધર્મમાં દ્રવ્યાનુયોગ તરીકે ઓળખવામાં આવે છે. આ દ્રવ્યોના ગુણોની સૂક્ષ્મ ગણતરીઓને ગણિતાનુયોગ કહેવામાં આવે છે. આ દ્રવ્યોને પારખીને મોક્ષ મેળવવાનો જે પુરૂષાર્થ કરવામાં આવે તેને ચરણકરણાનુયોગ કહેવામાં આવે છે. જેઓ ચરણકરણાનુયોગને સાધીને મોક્ષગામી બન્યા છે, તેવા આત્માઓની કથાને ધર્મકથાનુયોગ કહેવામાં આવે છે. ધર્મના સનાતન સિદ્ધાંતો દ્રવ્યાનુયોગના આધારે ઘડાતા હોય છે. ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગનો ઉદ્દેશ આખરે તો દ્રવ્યાનુયોગને પુષ્ટ કરવાનો હોય છે. આ કારણે જ કાળના વીતવા સાથે ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગમાં પરિવર્તન આવે છે; પણ દ્રવ્યાનુયોગની એકવાક્યતા બદલાતા કાળ સાથે પણ ટકી આવી છે. આધુનિક વિજ્ઞાનની કેટલીક માન્યતાઓને કારણે જૈન ધર્મના દ્રવ્યાનુયોગના પાયા ઉપર જ પ્રહાર થયો છે. આજનું વિજ્ઞાન જૈન ધર્મના દ્રવ્યાનુયોગમાં વર્ણવેલું ભૂગોળ અને ખગોળ જ અમાન્ય કરે છે. તેને કારણે જૈન ધર્મમાં જે સ્વર્ગ, નર્ક, મહાવિદેહ ક્ષેત્રની વાતો છે, તેની સામે સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા છે. આધુનિક વિજ્ઞાનને અને ભૂગોળને જો સાચા માનવામાં આવે તો સ્વર્ગ અને નર્કનું અસ્તિત્વ જ કાલ્પનિક પુરવાર થાય છે. જો સ્વર્ગ, નર્ક અને મોક્ષ જેવી વસ્તુઓ જ ન હોય તો ધર્મ કરવાની કોઇ મહત્તા જ રહેતી નથી. આજનું આધુનિક શિક્ષણ લેનારા જૈનો પણ આધુનિક ભૂગોળની વાતો સાચી માનીને પૃથ્વીને દડા જેવી ગોળ અને ફરતી માનવા લાગ્યા હતા. તેને કારણે તેમને ધર્મશાસ્ત્રોમાં જે સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે વાતો વર્ણવવામાં આવી હતી તેમાં અવિશ્વાસ પેદા થયો અને તેઓ ધર્મથી વિમુખ થવા લાગ્યા હતા. જ્યારે જૈન ધર્મના પ્રખર વિદ્વાન અને ગુરુદેવ પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાના ધ્યાનમાં આ વાત આવી ત્યારે તેમણે આધુનિક ભૂગોળ અને ખગોળનો વિશદ અભ્યાસ કર્યો અને તેમાં રહેલી અનેક વિસંગતતાઓ તર્કબદ્ધ રીતે શોધી કાઢી. આધુનિક ભૂગોળની કેટલીય કપોળકલ્પિત વાતોને જાહેર કરવા અને જૈન ભૂગોળની વૈજ્ઞાનિકતા પુરવાર કરવા તેમણે અનેક ગ્રંથો લખ્યા અને આ વિષયના નિષ્ણાતો સાથે લાંબો પત્રવ્યવહાર કર્યો. ઇ.સ. ૧૯૬૯માં અમેરિકાએ એપોલો યાનને ચંદ્ર ઉપર મોકલવાનું જૂઠાણું વહેતું કર્યું ત્યારે પૂજ્ય ગુરુદેવે ‘નાસા’ સાથે પત્રવ્યવહાર કરીને એપોલો યાન ચંદ્ર ઉપર ગયું હોવાના નક્કર પુરાવા રજૂ કરવાનો પડકાર કર્યો. ‘નાસા’ના વિજ્ઞાનીઓ કોઇ પુરાવા રજૂ કરી શક્યા નહીં.જૈન ભૂગોળની વાતોને પ્રેક્ટિકલ મોડેલો અને પ્રયોગોના માધ્યમથી સમજાવવા માટે પૂજ્ય ગુરુદેવ પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાની પ્રેરણાથી પાલીતાણામાં શ્રી જંબુદ્રીપનું નિર્માણ કરવામાં આવ્યું. પૂજ્ય ગુરુદેવ અભયસાગરજી મહારાજાએ પૃથ્વીના ખરાં સ્વરૂપ અને અમેરિકાની ચંદ્રયાત્રા બાબતમાં જે પુસ્તકો લખ્યાં તેનું અંગ્રેજીમાં પણ ભાષાંતર થયું અને તે પુસ્તકો અમેરિકા પહોંચી ગયાં. અમેરિકામાં ‘ફ્લેટ અર્થ સોસાયટી'નામની સંસ્થા કાર્યરત છે, જેઓ પૃથ્વીને દડા જેવી ગોળ નહીં પણ સપાટ માને છે. આ સંસ્થાના અધ્યક્ષ ચાર્લ્સ જહોનસન પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાનું સાહિત્ય વાંચીને અત્યંત પ્રભાવિત થઇ ગયા. તેમણે પોતાની સંસ્થાનું ‘ફ્લેટ અર્થ ન્યૂઝ’ નામનું સામાયિક પૂજ્ય ગુરુદેવને મોકલી આપ્યું. ચાર્લ્સ જહોનસને પૂજ્ય ગુરુદેવ પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાને ‘ફ્લેટ અર્થ સોસાયટી’ના માનદ સભ્ય બનાવ્યા અને તેમને અમેરિકા આવવા ઉષ્માભર્યું આમંત્રણ પાઠવ્યું. પૂજ્ય ગુરુદેવે જૈન સાધુની મર્યાદાઓનો ખ્યાલ આપતાં ચાર્લ્સ જહોનસનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. ચાર્લ્સ જહોનસને ભારતની સંસ્કૃતિના વખાણ લખતાં આ આમંત્રણ સ્વીકાર્યું પણ તેઓ ભારત આવી શક્યા નહીં. પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાના ભૂગોળ અને ખગોળના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થઇ દેશવિદેશની સંસ્થાઓ દ્વારા તેમને માનદ ડિગ્રીઓ એનાયત કરવામાં આવી. આ ડિગ્રીઓમાં વોશિંગ્ટનની નેશનલ જ્યોગ્રોફિક સોસાયટી, દિલ્હીનું ઓલ ઇન્ડિયા સાયન્સ રિસર્ચ એસોસિયેશન, હૈદરાબાદની ડેક્કન ઇન્સ્ટિટયૂટ ઓફ જ્યોગ્રોફી, અમદાવાદની ઓબ્ઝર્વેટરી ઓફ ગુજરાત વગેરે સંસ્થાઓ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ દ્વારા એનાયત ડિગ્રીઓનો સમાવેશ થાય છે. નાસા' સંસ્થા દ્વારા પૂજ્ય ગુરુદેવની નવાજેશ “ભારતીય વિજ્ઞાની' તરીકે કરવામાં આવી હતી. પૂજ્ય ગુરુદેવ પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજા જ્યારે પૃથ્વી ગોળ હોવાની આધુનિક માન્યતાને પડકારવા લાગ્યા ત્યારે શ્રદ્ધાળુ શ્રાવકો અને જિજ્ઞાસુ વિજ્ઞાનીઓ પણ તેમને પ્રશ્ન કરવા લાગ્યા કે “જો પૃથ્વી ગોળ નથી અને ફરતી નથી તો દિવસરાત શી રીતે થાય છે? તો ઋતુઓનું ચક્ર કેવી રીતે સમજાવી શકાય? ભારત અને અમેરિકા વચ્ચે સમયનું અંતર કેમ સંભવે? ઉત્તર ધ્રુવ ઉપર છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ કેવી રીતે થઇ શકે? પૃથ્વી જો દડા જેવી ગોળ નથી તો કેવી છે? તેનો વાસ્તવિક આકાર કેવો છે?” આ બધા જ સવાલોના જવાબ આપવા પૂજ્ય ગુરુદેવના માર્ગદર્શનથી ઈ.સ. ૧૯૬૬માં કપડવંજ ખાતે માટીમાંથી જંબુદ્વીપનું ૧૦ ઇંચનું મોડેલ બનાવવામાં આવ્યું. જેમાં સૂર્ય-ચંદ્ર વગેરેને મેરુ પર્વતની આસપાસ ફરતા દર્શાવવામાં આવ્યા. આ મોડેલને જોઇને જૈન શ્રેષ્ઠીઓ એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે પૂજ્ય ગુરુદેવ સમક્ષ આ પ્રકારનું મોડેલ પાલીતાણાની તળેટીમાં મોટા સ્વરૂપે બનાવવાની વિનંતી કરી, જેનો લાભ શ્રી શત્રુંજયની યાત્રા કરવા આવતા લાખો જૈનો લઈ શકે. આ વિચારમાંથી જંબુદ્વીપ'નો જન્મ થયો. જંબુદ્વીપ સંસ્થાનો આરંભ થયો તેના થોડા જ સમયમાં ઈ.સ. ૧૯૮૭ માં ઉંઝા મુકામે તેના પ્રેરણાદાતા પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાનો કાળધર્મ થયો. તેઓશ્રીનું અધૂરું કાર્ય કેવી રીતે પૂર્ણ થશે તેની ચિંતા અમને ઘેરી વળી. પરંતુ અમારા સદ્ભાગ્યે પૂજ્ય ગુરુદેવ અભયસાગરજી મહારાજનું અધૂરું કાર્ય તેમના વિદ્વાન, કૃપાપાત્ર અને શાસનપ્રભાવક શિષ્યરત્ન આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજાએ ભારે સૂઝ અને કુનેહપૂર્વક આગળ ધપાવ્યું. સ્વ. પૂજ્ય અભયસાગરજી મહારાજાને પણ પોતાના પટ્ટધર વિદ્વાન શિષ્યરત્ન આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. ક્યારેક તેઓ કહેતા કે “જંબુદ્વીપનું અધૂરું કાર્ય અશોકસાગર પૂરું કરશે.” આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજાએ પણ અન્ય કાર્યોને ગૌણ બનાવી પોતાની તમામ શક્તિ જંબુદ્વીપ'ના વિકાસ પાછળ કેન્દ્રીત કરી છે. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજાના ઉપદેશ અને માર્ગદર્શનથી ‘જંબુદ્વીપ’માં ભવ્ય વિજ્ઞાનભવન અને વેધશાળાની રચના કરવામાં આવી છે. વિજ્ઞાનભવનમાં વીજળી વડે ચાલતાં સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારા ભ્રમણગતિ યંત્રની પણ રચના કરવામાં આવી છે. આ યંત્રને કારણે દિવસ-રાત કેવી રીતે થાય છે તેઓ અને ચંદ્રની કળાઓનો પણ સચોટ ખ્યાલ આવે છે. પૂજ્ય આચાર્ય અશોકસાગરસૂરિજી મહારાજાની પ્રેરણાથી ‘આપણી સાચી ભૂગોળ’ નામનું પુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આ પુસ્તકના આધારે ‘હમારા સચ્ચા ભૂગોલ' નામની ફિલ્મ બનાવવામાં આવી છે, જે વિજ્ઞાનભવનમાં નિયમિત પ્રદર્શિત કરવામાં આવે છે. આ ફિલ્મની હજારો સીડીઓ પણ અત્યાર સુધીમાં વેચાઈ ગઈ છે. પૂજ્ય આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજની પ્રેરણાથી ‘જંબુદ્વીપ’ માસિકનું પ્રકાશન પણ વર્ષો સુધી કરવામાં આવ્યું હતું, જેમાં અનેકવિધ માહિતી પીરસવામાં આવતી હતી. આ ઉપરાંત જૈન ભૂગોળ બાબતમાં અનેક સેમિનારો અને શિબિરોનાં આયોજન પણ કરવામાં આવે છે, જેમાં પંન્યાસશ્રી સૌમ્યચંદ્રસાગરજી મહારાજની ગુરુભક્તિ અનુમોદનીય છે. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજાની પ્રેરણાથી તેમના માર્ગદર્શન હેઠળ જૈન ભૂગોળ અને આધુનિક ભૂગોળનો તુલનાત્મક અભ્યાસ કરીને એક વિસ્તૃત ગ્રંથ તૈયાર કરવાનું કાર્ય પ્રસિદ્ધ જૈન પત્રકાર શ્રી સંજય વોરાને સોંપવામાં આવ્યું હતું. શ્રી સંજય વોરા સાયન્સના ગ્રેજ્યુએટ હોવા ઉપરાંત જૈન ભૂગોળના પણ ઊંડા અભ્યાસી છે. ગુજરાત સમાચારમાં ‘સુપાર્ધ મહેતા'ના ઉપનામે પ્રગટ થતી તેમની લોકપ્રિય કોલમમાં પણ તેઓ અમેરિકાની અને ભારતની ભ્રામક ચંદ્રયાત્રા બાબતમાં પ્રકાશ પાડ્યા કરે છે. શ્રી સંજય વોરાએ એક વર્ષના સંશોધન અને જહેમતના અંતે આ પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં અનેક વૈજ્ઞાનિક પ્રયોગો, તો, આકૃતિઓ અને દલીલો દ્વારા પુરવાર કરવામાં આવ્યું છે કે પૃથ્વી વિશેની આધુનિક વિજ્ઞાનીઓની માન્યતા ભૂલભરેલી અને અતર્કબદ્ધ છે. આ પુસ્તકમાં જૈન ભૂગોળ અંગેની વિગતોનું ઝીણવટભર્યું વાંચન કરીને પરિમાર્જન કરી આપનારા જંબુદ્વીપ પાઠશાળાના વિદ્વાન પંડિતશ્રી અમૃતલાલ કુબડિયાની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ. આ પુસ્તકમાં ભૂગોળ અને ખગોળ બાબતની જૈન ધર્મની માન્યતાઓનું પણ સરળ ભાષામાં નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક શ્રી જૈન સંઘના ચરણોમાં રજૂ કરતાં અમે આનંદનો અનુભવ કરીએ છીએ. આધુનિક વિજ્ઞાનમાં અંધશ્રદ્ધા ધરાવતા સૌ કોઈ આ પુસ્તક વાંચીને જગતના સાચા સ્વરૂપનું જ્ઞાન મેળવીને તેનો ઉપયોગ પોતાના આત્માના ઉદ્ધાર માટે કરે તેવી ભાવના ભાવવા સાથે શ્રી સંજય વોરા પોતાની સેવા અમારી સંસ્થાને ભવિષ્યમાં પણ આપતા રહે તેવી કામના વ્યક્ત કરી એ છીએ. લિખિતંગ, ટ્રસ્ટીમંડળ, શ્રી જંબૂઢીપ વિજ્ઞાન રિસર્ચ સેન્ટર, પાલીતાણા. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન : ૮ For Private & Parsonal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ તુની માંગણીસમી સદીના મધ્યભાગમાં ભારતમાં અંગ્રેજી પદ્ધતિએ શિક્ષણ આપતી સ્કૂલો અને કોલેજોની સ્થાપના થઈ અને તે સાથે આધુનિક પદ્ધતિના ભૂગોળ અને ખગોળનું શિક્ષણ આપણાં બાળકોને આપવાનું શરૂ કરવામાં આવ્યું. આ શિક્ષણમાં એવા પાઠો ભણાવવામાં આવતા હતા કે પૃથ્વી દડા જેવી ગોળ છે, સૂર્ય કરતાં નાની છે અને તે પોતાની ભ્રમણકક્ષામાં તેમ જ સૂર્યની આજુબાજુ પણ ફરે છે. આ પાઠોમાં એવું પણ ભણાવવામાં આવે છે કે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, તે પૃથ્વીની આજુબાજુ ફરે છે અને સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરીને ચમકે છે. આ ઘટનાઓની સમજૂતી માટે ન્યૂટનની ગુરુત્વાકર્ષણની થિયરી પણ વિદ્યાર્થીઓને ભણાવાય છે. પ્રસ્તાવના ભારતમાં લોર્ડ મેકોલેએ અંગ્રેજી પદ્ધતિના ભૌતિકવાદી શિક્ષણનો પાયો નાખ્યો તે અગાઉ આપણી તમામ પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું હતું કે પૃથ્વી થાળી જેવી ગોળ છે, સપાટ છે; અને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ પૃથ્વીની કેન્દ્રમાં આવેલા મેરુ પર્વતની આજુબાજુ પરિભ્રમણ કરે છે. આર્યાવર્તના તમામ ધર્મોમાં પણ પૃથ્વી સ્થિર છે અને સૂર્ય, ચંદ્ર વગેરે પરિભ્રમણ કરે છે, એવા શાશ્વત સત્યનું વર્ણન કરવામાં આવ્યું છે અને આ તર્કશુદ્ધ સત્યનો સમગ્ર આર્યાવર્તની પ્રજાએ બુદ્ધિપૂર્વક સ્વીકાર પણ કર્યો હતો. આ મુજબ જ આપણા દેશમાં ભૂગોળ-ખગોળનું શિક્ષણ અપાતું હતું. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન પંદરમી સદીના યુરોપમાં પણ પૃથ્વી સ્થિર છે, સપાટ છે અને સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ વગેરે પૃથ્વીની આજુબાજુ ફરે છે, એવી જ માન્યતા પ્રચલિત હતી અને તેનો સાર્વત્રિક સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો. કોઈ પણ જાતના વૈજ્ઞાનિક આધાર કે પુરાવા વિના નિકોલસ કોપરનિકસ, જોહાનિસ કેપલર અને ગેલિલિયોએ જ્યારે પૃથ્વી દડા જેવી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ ફરે છે એવી કપોળકલ્પિત માન્યતાનો પ્રચાર કરવા માંડ્યો ત્યારે ખ્રિસ્તી ધર્મગુરુઓએ અને સામાન્ય પ્રજાએ પણ તેનો વિરોધ કર્યો હતો અને તે માન્યતાનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. એકને એક જૂઠાણાંનો વારંવાર પ્રચાર કરવામાં આવે છે ત્યારે પ્રજા તેને સત્ય માની લે છે એ ન્યાયે ઓગણીસમી સદીમાં યુરોપની બહુમતી પ્રજા પણ માનવા લાગી હતી કે પૃથ્વી દડા જેવી ગોળ છે, સૂર્ય કરતાં અનેક ગણી નાની છે, તે પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની આજુબાજુ પણ પરિભ્રમણ કરે છે. ભારતમાં રહેલા બ્રિટિશ શાસકોએ ઈસુની ઓગણીસમી સદીમાં જ્યારે ભારતીય પ્રજાને અંગ્રેજી પદ્ધતિની કેળવણી આપવાનો પ્રારંભ કર્યો ત્યારે આધુનિક ભૂગોળ-ખગોળની આ ખોટી માન્યતાઓ ભારતના વિદ્યાર્થીઓના માથે ઠોકી બેસાડવામાં આવી હતી. ઓગણીસમી સદીનું ભારત લગભગ સંપૂર્ણપણે અંગ્રેજોની ગુલામીનો સ્વીકાર કરી ચૂક્યું હતું. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ઈ.સ. ૧૮૫૭નો બળવો ડામવામાં સફળતા મળી ગઈ હતી. ઈ.સ. ૧૮૫૭ના બળવા પછી ભારતને બ્રિટિશ સંસદના સીધા અંકુશ હેઠળ આણવામાં આવ્યું હતું. પ્રજાને માનસિક રીતે પણ ગુલામ બનાવવા માટે ભારતભરમાં અંગ્રેજી પરતનું આધુનિક શિક્ષણ આપતી સંસ્થાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એ સમયે શુદ્ધ ભારતીય પદ્ધતિએ શિક્ષણ આપતી પાઠશાળાઓ, નીતિશાળાઓ અને ગુરુકુળો મૃતપ્રાયઃ અવસ્થામાં મુકવામાં આવેલી હતી. ભારતીય પ્રજાનો અંતરાત્મા જાણે કે મૂરઝાઈ ગષો હતો. આ પરિસ્થિતિમાં અંગ્રેજી કેળવણી આપતી શાળાઓમાં આપણાં સંતાનોને જ્યારે એમ શીખવવામાં આવ્યું કે પૃથ્વી દડા જેવી ગોળ છે, સૂર્ય કરતાં નાની છે, તે પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની આબાજુ પણ પરિક્ષણ કરે છે, ત્યારે તેને કોઈ પણ જાતના વિરોધ વગર સ્વીકારી હોવામાં આવ્યું હતું. યુરોપમાં ધર્મગુરુ વ તરફથી આ માન્યતાનો જે ઝનૂનથી પ્રતિકાર કરવામાં આવ્યો તેવું ઓગણીસમી સદીના ભારતમાં બન્યું હોય એવું ઈતિહાસમાં નોંધાયું નથી. તેનું કારણ એ હતું કે ભારતની પ્રજા માનસિક રીતે અંગ્રેજોની ગુલામ થઈ ગઈ હતી અને અંગ્રેજી કેળવણી માટે તેમનો મોહ વધી રહ્યો હતો. આજે પણ આ પરિસ્થિતિમાં જરા પણ પરિવર્તન આવ્યું નથી. આજની સ્કૂલોમાં અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને શુદ્ધ ભારતીય પદ્ધતિના ભૂગોળ અને ખગોળના જ્ઞાનથી સંપૂર્ણપણે વંચિત રાખવામાં આવે છે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * હ Page #12 -------------------------------------------------------------------------- ________________ અને યુરોપના દેશોમાંથી આયાત કરવામાં આવેલું અવૈજ્ઞાનિક, તર્કહીન, થયો? આ ધડાકા માટે ક્યાં પરિબળો જવાબદાર હતાં? આ પરિબળો કોણે પેદા પુરવાર ન થયેલું ખોટું જ્ઞાન પીરસવામાં આવે છે. આજની શાળાઓ અને કર્યા? ધડાકા માટેની ઊર્જા ક્યાંથી આવી? આ બધા જ સવાલોના કોઈ જવાબો કોલેજોમાં ભણતા કરોડો વિદ્યાર્થીઓએ કોઈ પણ જાતના તર્કનો કે આજના વિજ્ઞાનીઓ પાસે નથી. સૃષ્ટિના સાચા સ્વરૂપ અને તેની ઉત્ક્રાંતિ વિચારશક્તિનો ઉપયોગ કર્યા વિના સ્વીકારી લેવું પડે છે કે પૃથ્વી દડા જેવી બાબતમાં આજના વિજ્ઞાનીઓની હાલત હવામાં બાચકાં ભરવા જેવી છે. ગોળ છે, સૂર્ય પૃથ્વીથી કરોડો માઈલ દૂર છે, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે આજના વિજ્ઞાનીઓનું જ્ઞાન મર્યાદિત છે, અજ્ઞાન અગાધ છે. અને સૂર્યની આજુબાજુ પણ ફરે છે. - વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવર્તતા અજ્ઞાનનો અને અંધાધૂંધીનો કોઈ ખ્યાલ આજના વિદ્યાર્થીઓ જો પોતાની સાદી સમજણનો ઉપયોગ કરે તો આજના શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો નથી. પણ તેઓને ખ્યાલ આવશે કે પૃથ્વી જો પોતાની ધરી ઉપર એક કલાકના તેમણે તો પૃથ્વી દડા જેવી ગોળ છે, તે પોતાની ધરીની આજુબાજુ ફરે છે, તે ૧,૦૦૦ માઈલની ગતિથી ફરી રહી હોય તો પૃથ્વી ઉપરનાં મનુષ્યો, સૂર્યની આજુબાજુ પણ ફરે છે, વગેરે તર્કહીન વાતો પોતાની બુદ્ધિનો ઉપયોગ પ્રાણીઓ, વાહનો, વૃક્ષો, નદીઓ, સમુદ્રો વગેરે સ્થિર રહી શકે નહીં. પૃથ્વી જો કર્યા વિના અંધવિશ્વાસથી સ્વીકારી લેવાની હોય છે અને તે મુજબ જ પરીક્ષામાં ગોળ-ગોળ ઘૂમી રહી હોય તો વિમાને અમેરિકા જવું ન પડે પણ અમેરિકા ઉત્તરો લખવાના હોય છે. આ શિક્ષણ પદ્ધતિને કારણે આપણા કરોડો વિમાન પાસે આવી જાય. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના ઉટપટાંગ નિયમોનો વિદ્યાર્થીઓ આધુનિક ભૂગોળ-ખગોળની કપોળકલ્પિત વાતોને સત્ય માનતા હવાલો આપીને આ બધી માની ન શકાય તેવી વાતો પરાણે સમજાવી દેવામાં થઈ ગયા છે. આવી છે. હવે આઈનસ્ટાઈને ન્યૂટનની ગુરુત્વાકર્ષણની થિયરીને જ ખોટી લોર્ડ મેકોલેએ ભારતમાં અંગ્રેજી પદ્ધતિની કેળવણીનો પ્રચાર કર્યો સાબિત કરી છે ત્યારે આ બધી જ સમજૂતીઓ છેતરામણી પુરવાર થઈ જાય છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ આઈનસ્ટાઈને ભારતની પ્રજાને તેના ધર્મો ન્યૂટનની ગુરુત્વાકર્ષણની પ્રત્યેની શ્રદ્ધામાંથી ભ્રષ્ટ થિયરીને ખોટી સાબિત કરી તે કરવાનો પણ હતો. આ ઉદ્દેશની પછી પણ અવકાશી પદાર્થોની પૂર્તિમાં આધુનિક પદ્ધતિના ગતિ અને પરિભ્રમણ ભૂગોળ-ખગોળના શિક્ષણે બહુ સમજાવવા માટે ન્યૂટનની જ મહત્ત્વની ભૂમિકા ભજવી થિયરીનો જ આધાર લીધા છે. આર્યાવર્તના તમામ ધર્મોમાં કરવામાં આજના વિજ્ઞાનીઓની જણાવવામાં આવ્યું છે કે બેઈમાની છે. તેઓ જો ન્યૂટનની આપણી પૃથ્વી સ્થિર છે અને તે થિયરીનો ત્યાગ કરી દે તો પૃથ્વી જંબુદ્વીપના નામે ઓળખાય છે. દડા જેવી ગોળ છે અને તે આ જંબૂદ્વીપની આજુબાજુ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ લવણસમુદ્ર આવેલો છે. કરે છે તે થિયરીનો કોઈ જંબૂદ્વીપના મધ્યમાં વિરાટ મેરુ વૈજ્ઞાનિક આધાર જ રહેતો નથી પર્વત છે, જેની આજુબાજુ સૂર્ય, અને તે ખોટી પુરવાર થઈ જાય ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને તારાઓ છે. આઈનસ્ટાઈનની થિયરીને ફરે છે. આ સત્યથી તદ્દન સાચી માની લેવાને કારણે બ્લેક હોલ, ન્યૂટ્રોન સ્ટાર, બિગ બેન્ગ વગેરે વિચિત્ર વિપરીત શિક્ષણ શાળાઓમાં અને કોલેજોમાં આપવામાં આવે છે. વળી આ થિયરીઓ પેદા થઈ છે, જેમાં અનેક પ્રકારના ગૂંચવાડાઓ અને વિરોધાભાસ વાતો વિજ્ઞાનના નામે વિદ્યાર્થીઓના મગજમાં ઠસાવી દેવામાં આવે છે. આ જોવા મળે છે. કારણે આધુનિક કેળવણી લેનારા લગભગ તમામ વિદ્યાર્થીઓ એવું માનવા બિગ બેન્ગની એક વિચિત્ર થિયરી મુજબ આપણું વિશ્વ સતત લાગે છે કે ધર્મશાસ્ત્રોમાં લખેલી વાતો ખોટી છે અને આજના વિજ્ઞાનીઓ સાચા વિસ્તરી રહ્યું છે અને આકાશગંગાઓ એકબીજાથી દૂર જઈ રહી છે. આ છે. ધર્મશાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલા ભૂગોળ, ખગોળ, ગણિત વગેરેને પ્રક્રિયાનો અંત ક્યારે અને કેવી રીતે આવશે તેનો કોઈ વિજ્ઞાની પાસે જવાબ વિજ્ઞાનના પ્રભાવને કારણે ખોટા માનનાર વિદ્યાર્થી પછી ધર્મશાસ્ત્રોની બધી જ નથી. આકાશગંગાઓ એકબીજાથી દૂર જઈ રહી છે, એવી થિયરી જો સાચી વાતો ખોટી માનવા લાગે છે અને તેની ધર્મશ્રદ્ધા જ નષ્ટ થઈ જાય છે. આ રીતે માનીએ તો એવું પણ માનવું પડે કે તેઓ ભૂતકાળમાં એકબીજાની ખૂબ નજીક કેળવણી દ્વારા ભારતની પ્રજાની ધર્મશ્રદ્ધાને નષ્ટ કરવાનો લોર્ડ મેકોલેનો ઉદ્દેશ હતી અને કદાચ એક સાથે હતી. જો વિશ્વના તમામ આકાશી પદાર્થો સૃષ્ટિના સિદ્ધ થઈ ગયો છે. આદિ કાળમાં એક સાથે ઈડાંના આકારમાં રહેલા હતા તો તેઓ કેવી રીતે છૂટા આજના વિદ્યાર્થીઓને હજી ઈશ્વર, આત્મા, પુણ્ય, પાપ, કર્મ, મોક્ષ પડ્યા? આ માટે એવી સમજૂતી આપવામાં આવે છે કે એક મોટો ધડાકો (બિગ વગેરેમાં શ્રદ્ધા ધરાવતા કરવાનું કાર્ય સહેલું છે; પણ સ્વર્ગ અને નર્કનું અસ્તિત્વ, બેન્ગ) થયો અને આકાશગંગાઓ બહાર આવીને એક બીજાથી દૂર જવા માંડી. પૃથ્વીનું સાચું સ્વરૂપ, વિશ્વનું સાચું સ્વરૂપ, સૂર્ય-ચંદ્ર-ગ્રહો-નક્ષત્રો-તારાઓ અહીં પ્રશ્ન એ થશે કે આ ધડાકો શા માટે થયો? આવો ધડાકો પહેલાં કેમ નહોતો આદિની ગતિ વગેરેની ધર્મશાસ્ત્રોમાં લખેલી વાતો સાચી છે એવું સમજાવવું જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ છો?” ખૂબ અઘરું છે. આજના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના એટલા બધા પ્રભાવમાં છે કે આ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આના કારણમાં આપણને શીખવાડવામાં આવ્યું છે દરેક વાતો માટે તેઓ તર્કો અને પુરાવાઓ માંગે છે. નવાઈની વાત એ છે કે કે જ્યારે માત્ર જહાજની ચીમની દેખાય છે તે વખતે પૃથ્વીની ગોળાઈ આડે આધુનિક ભૂગોળ-ખગોળની વાતો સ્વીકારવા માટે તેઓ કોઈ તર્કો કે પુરાવાઓ આવતી હોવાથી જહાજનો નીચેનો બાકીનો ભાગદેખાતો નથી. પછી જેમ જેમ માંગતા નથી. સ્ટીમર તે ગોળાઈને ઓળંગીને નજીક આવતી જશે તેમ તેમ પૃથ્વીની વિદ્વાન અને તેજસ્વી જૈન મુનિશ્રી અભયસાગરજી મહારાજા ઈ.સ. ગોળાઈથી ઢંકાઈ ગયેલા ભાગો દેખાતા જશે. છેવટે જહાજ સંપૂર્ણ ગોળાઈને ૧૯૫૪ની સાલમાં નાગપુર શહેરમાં ચોમાસું ગાળી રહ્યા હતા ત્યારે બનેલી ઓળંગી નજીક આવશે ત્યારે સંપૂર્ણ જહાજ આપણને દેખાશે. એક ઘટનાએ મુનિશ્રીને વિચલિત કરી નાખ્યા. આ માટે આપણને શીખવવામાં આવે છે કે આઠ કિલોમીટરના એક દિવસ નાગપુરની કોલેજના સંચાલકોએ ખૂબ જ આગ્રહ અંતરે ૧.૪૭ મીટરની ગોળાઈ નડે, ૧૦ કિલોમીટરે ૨.૧૬ મીટરની કરીને મુનિશ્રી અભયસાગરજીને પોતાના કેમ્પસમાં બોલાવ્યા અને તેમનું ગોળાઈ અને ૧૦૦ કિલોમીટરે ૧૯૫ મીટર=૬૩૩.૭૫ ફુટની ગોળાઈ પ્રવચન ગોઠવ્યું. મુનિશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે “પુણ્ય કરવાથી નડતી હોવાથી દૂર રહેલી સ્ટીમર ગોળાઈને કારણે આખી દેખાતી નથી. આ રીતે સ્વર્ગમાં જવાય અને પાપ કરવાથી નર્કમાં જવાય.” આ વાત સાંભળી એક સમુદ્રમાં દૂર જતી હોય એવી સ્ટીમરને જોઈએ તો પ્રથમ નીચેનો ભાગ ઢંકાશે. કોલેજિયન ઊભો થઈ ગયો. તેના હાથમાં પછી જેમ જેમ સ્ટીમર દૂર જતી જશે તેમ તેમ પૃથ્વીનો ગોળો હતો. કોલેજિયને મુનિશ્રીને પૂછ્યું સ્ટીમરનો ઉપરનો ભાગ ઢંકાતો જશે અને છેવટે કે“આપ કહો છો કે પુણ્ય કરવાથી સ્વર્ગમાં જવાય માત્ર ચીમની સિવાયનો ભાગ દેખાતો બંધ થઈ અને પાપ કરવાથી નર્કમાં જવાય! આ પૃથ્વીનો :વા દળ - ટાં જશે અને તેનાથી પણ દૂર જતાં સંપૂર્ણ સ્ટીમર ગોળો જુઓ. તેમાં ક્યાંય સ્વર્ગ અને નર્ક દેખાય પૃથ્વીની ગોળાઈની આડમાં ચાલી જવાથી છે? અમારા વિજ્ઞાનીઓએ પૃથ્વીની અનેક વાર દેખાતી બંધ થઈ જશે. પ્રદક્ષિણા કરી છે. તેમને ક્યાંય સ્વર્ગ કે નર્ક જોવા પૃથ્વી ગોળ હોવાના જે અનેક કારણો મળ્યા નથી. તો પછી શા માટે સ્વર્ગ અને નર્કની આપણને શીખવવામાં આવે છે તેમાં આ એક જ ખોટી વાતો કરી માનવજાતમાં ભય પેદા કરી રહ્યા કારણ એવું છે કે જેને આપણે સમુદ્ર કિનારે જઈ દૂરબીન દ્વારા ચકાસી શકીએ. મુનિશ્રી કોલેજિયન યુવાનની આ દલીલથી અભયસાગરજી મહારાજાએ મુંબઈ તથા મુનિશ્રી અભયસાગરજી એકદમ ચોંકી ગયા. ભાવનગરના સમુદ્ર કિનારે આ પુરવાની સારામાં તેમને ખ્યાલ આવ્યો કે ધર્મગ્રંથોમાં જે ભૂગોળ સારા, શક્તિશાળી દૂરબીન દ્વારા ચકાસણી કરી અને ખગોળની વાતો લખી છે તેને વૈજ્ઞાનિક ઢબે તો દૂરથી આપણે જેને ચીમની માનતા હતા તે નવી પેઢીને સમજાવવામાં નહીં આવે તો તેઓને ચીમની માત્ર ન દેખાતા આખી સ્ટીમર સ્પષ્ટ જોઈ ધર્મમાં શ્રદ્ધા પેદા નહીં થાય. મુનિશ્રીએ આ શકાઈ. પછી આ દૃશ્ય અનેક પ્રોફેસરો, યુવાનો દિશામાં કાર્ય કરવાનો સંકલ્પ કર્યો. વગેરેને પણ બતાવ્યું. તેના ફોટાઓ લેવડાવી તે | મુનિશ્રી અભયસાગરજી જૈન પણ બતાવ્યા અને સૌ આશ્ચર્યચક્તિ થયા. જો આગમોના પ્રખર વિદ્વાન હોવા ઉપરાંત અત્યંત પૃથ્વીની ગોળાઈના કારણે સ્ટીમર ઢંકાતી હોય તો તેજસ્વી બુદ્ધિના પણ સ્વામી હતા. જૈન આગમોમાં ભરત ક્ષેત્ર, જંબુદ્વીપ, ૧૪ દૂરબીનની તાકાત નથી કે તે ગોળાઈને સપાટ કરી દે. આ તો સો કિલોમીટર દૂર રાજલોક, સૂર્ય, ચંદ્ર આદિની જે સૂક્ષ્માતિસૂક્ષ્મ વિગતો આવે છે, તેનો રહેલી સ્ટીમર પણ ઉપરથી નીચે સુધી સંપૂર્ણ સ્પષ્ટ જોઈ શકાય છે. સાંગોપાંગ અભ્યાસ તેમણે કર્યો જ હતો. હવે આધુનિક ભૂગોળ-ખગોળના મુનિશ્રી અભયસાગરજી મહારાજા પૃથ્વીના આકાર અને પરિભ્રમણ ગ્રંથો મંગાવી તેમણે તેનો અભ્યાસ કરવા માંડ્યો અને તેની વિચિત્ર અંગેની આધુનિક માન્યતાઓનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યાં જ અમેરિકાએ માન્યતાઓના મૂળમાં ઊંડા ઊતરવા લાગ્યા. આ સંશોધન કરવા તેમણે દેશ- જાહેર કર્યું કે તેનું એપોલો યાન ચંદ્ર ઉપર પહોંચી ગયું છે અને બે વિદેશના વિજ્ઞાનીઓ તેમજ “નાસા' અને તાસ’ જેવી સંસ્થાઓ સાથે અવકાશયાત્રીઓ ચંદ્રની ધરતી ઉપરના ખડકો લઈને પૃથ્વી ઉપર પાછા ફર્યા છે. પત્રવ્યવહારો કર્યા અને યુનિવર્સિટીના કુલપતિઓ સાથે પણ બેઠકો યોજી. આ અમેરિકાએ ચંદ્ર ઉપર એપોલો યાન મોકલવાનો જે દાવો કર્યો હતો તે પૃથ્વી દડા બધા અભ્યાસ પછી તેમણે એવું તારણ કાઢયું કે ધર્મશાસ્ત્રોની વાતો ૧૦૦ ટકા જેવી ગોળ છે, તે સૂર્યની આજુબાજુ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે સાચી અને વૈજ્ઞાનિક છે. છે, એવી થિયરીને આધારે કર્યો હતો. અમેરિકાએ ચંદ્ર ઉપર અવકાશયાન આજની શાળાઓમાં પૃથ્વી ગોળ દડા જેવી છે તે સમજાવવા સૌથી મોકલ્યાની વાત જો સાચી પુરવાર થઈ જાય તો આધુનિક ભૂગોળની બધી વાતો પહેલો પુરાવો આપણને શીખવવામાં આવે છે કે સમુદ્રમાં દૂરથી જહાજ આવતું પણ સાચી પુરવાર થઈ જતી હતી. હોય તો પ્રથમ તેની ટોચ-ચીમની દેખાશે. પછી જેમ જેમ તે જહાજ નજીક એપોલો યાનની ચંદ્રયાત્રા વિશે વિવિધ અખબારોમાં જે ઝીણી આવતું જશે તેમ તેમ તેની નીચેના ભાગો દેખાતા જશે અને નજીક આવશે ત્યારે ઝીણી વાતો પ્રગટ થઈ હતી તેનો સૂક્ષ્મ બુદ્ધિથી અભ્યાસ કરીને તેને તર્કની જહાજ આખું દેખાશે. આપણે સૌ આ રીતે શાળામાં ભણ્યા છીએ અને હજી ફૂટપટ્ટીથી તપાસતાં મુનિશ્રી અભયસાગરજી મહારાજા એવા તારણ ઉપર જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ આવ્યા હતા કે અમેરિકાએ ચંદ્ર ઉપર એપોલો યાન મોકલ્યું હોવાની વાત ખોટી સમજ પ્રાપ્ત કરવા લાગ્યા. આ રીતે નવી પેઢીને વૈજ્ઞાનિક રીતે પ્રાચીન છે અને દુનિયાને ગુમરાહ કરવા માટે અમેરિકા આ જૂઠી વાતનો પ્રચાર કરી રહ્યું ભૂગોળ-ખગોળમાં વિશ્વાસ લેતા કરવાનો મુનિશ્રીનો ઉદ્દેશ સફળ થયો. છે. ઈ.સ. ૧૯૬૯ની સાલમાં એપોલો યાન ચંદ્ર ઉપર ઊતર્યું હોવાનો ઈ.સ. ૧૯૮૭માં પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજાનો અમેરિકાએ દાવો કર્યો તે પછી મુનિશ્રી અભયસાગરજી મહારાજાએ નાસા' સ્વર્ગવાસ થયો તે પછી તેમના વિદ્વાન અને શાસનપ્રભાવક શિષ્યરત્ન તથા ‘તાસ' જેવી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરીને આત્મવિશ્વાસથી જાહેર - આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજાએ તેમનું કાર્ય આગળ ધપાવ્યું. કર્યું હતું કે આ વાત તદન બનાવટી છે. મુનિશ્રી અભયસાગરજીની આ વાત આચાર્યશ્રી અશોકસાગરસૂરિજીના માર્ગદર્શન હેઠળ જંબૂદ્વીપ સંકુલનાં અનેક ભારતનાં અનેક અખબારોમાં પણ પ્રસિદ્ધ થઈ હતી પણ મોટા ભાગના વાચકો અધૂરાં કાર્યો પૂરાં કરવામાં આવ્યાં અને નવી યોજનાઓ સાકાર થતી ગઈ. તેને સાચી માનવા તૈયાર નહોતા. ટૂંક સમયમાં અમેરિકાના રોકેટ વિજ્ઞાની બિલ જંબૂદ્વીપ વિજ્ઞાન રિસર્ચ કેન્દ્ર તરફથી અનેક મોડેલો ઉપરાંત પુસ્તકો દ્વારા પણ કેસિંગે “વી નેવર વેન્ટ ટુ મૂન” નામનું દસ્તાવેજી પુસ્તક લખીને પુરાવા સાથે જૈન ભૂગોળ-ખગોળની વૈજ્ઞાનિક ઢબે સમજૂતી આપી નવી પેઢીની ધર્મશ્રદ્ધાને સાબિત કરી આપ્યું કે એપોલો યાન ચંદ્ર ઉપર ગયું છે એ વાત પદ્ધતિસર મજબૂત બનાવવાની દિશામાં પ્રશસ્ત પુરુષાર્થ કરવામાં આવી રહ્યો છે. ફેલાવવામાં આવેલું જૂઠાણું હતું. ત્યાર પછી તો અમેરિકાની ચંદ્રયાત્રાને જૂઠી પ્રસ્તુત પુસ્તક પણ આ દિશામાં એક નાનકડું પણ મહત્ત્વનું કદમ પુરવાર કરતાં અનેક પુસ્તકો પ્રગટ થયાં છે અને ફિલ્મો બની છે. આજે છે. પૂજ્ય આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજાની પ્રેરણા અને અમેરિકાની કરોડોની વસતિ એવું માનતી થઈ ગઈ છે કે ચંદ્રયાત્રાની વાત એક માર્ગદર્શનના બળથી મને આ પુસ્તક લખવાનું સૌભાગ્ય મળ્યું તેનો મને આનંદ મોટું જૂઠાણું હતી. છે. આ પુસ્તકમાં અત્યંત વિશદપણે આધુનિક ભૂગોળ-ખગોળની એપોલોની ચંદ્રયાત્રાના પ્રકરણ પછી મુનિશ્રી અભયસાગરજીને માન્યતાઓના પાયામાં જઈને તેનું ખંડન કરવામાં આવ્યું છે અને જૈન લાગ્યું કે જ્યાં સુધી જૈન ધર્મમાં આગમોમાં આપણા વિશ્વનું જે ભૂગોળ અને ખગોળની જે સત્ય સાચું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે હકીકતો તર્કબદ્ધ રીતે રજૂ કરવામાં તેનું સરળ ભાષામાં, આકૃતિઓ આવી છે તેને નકશાઓ, યંત્રો, અને ચાર્ટી સાથે નિરૂપણ કરવામાં મોડેલો અને ચાર્ટી દ્વારા વૈજ્ઞાનિક આવ્યું છે. આ પુસ્તકને ઓપન ઢબે સમજાવવામાં નહીં આવે ત્યાં માઈન્ડથી વાંચનાર કોઈ પણ સુધી આધુનિક વિજ્ઞાનથી વ્યક્તિ આધુનિક ભૂગોળઅંજાયેલી પ્રજા તેને સમજી નહીં ખગોળની ભ્રામક માન્યતાઓમાંથી શકે. આ વિચારમાંથી શાશ્વતા બહાર આવશે અને સત્યની ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની દિશામાં આગળ ધપશે તેવો મને તળેટીમાં જંબૂદ્વીપની યોજનાનો વિશ્વાસ છે. પ્રારંભ થયો . મેં નિશ્રી આજે સ્કૂલો અને કોલેજોમાં અભયસાગરજી એ પોતાના આધુનિક અવૈજ્ઞાનિક ભૂગોળઆગમોના તેમ જ આધુનિક ખગોળનો અભ્યાસ કરતાં પ્રત્યેક ભૂગોળ-ખગોળના જ્ઞાનનો વિદ્યાર્થી સુધી આ પુસ્તક ઉપયોગ કરીને જંબૂદ્વીપનું એક વિશાળ ત્રિપરિમાણી મોડેલ તૈયાર કરાવડાવ્યું. પહોંચાડવામાં આવે અને તેને આ પુસ્તકનો અભ્યાસ કરવાની પ્રેરણા કરવામાં આ મોડેલમાં જંબૂદ્વીપની મધ્યમાં એક લાખ યોજન ઊંચો મેરુ પર્વત સ્કેલ આવે તો તેઓ ચોક્કસપણે આ ખોટી માન્યતાના સકંજામાંથી બહાર આવી મુજબ તૈયાર કરાવવામાં આવ્યો. આ મેરુ પર્વતની આજુબાજુ સૂર્ય, ચંદ્ર, ગ્રહો, જશે. આ દિશામાં યોગ્ય પુરુષાર્થ કરવા દરેક ધર્મપ્રેમી આત્માઓને મારી નક્ષત્રો અને તારાઓને યંત્રોની મદદથી ફરતાં દર્શાવવામાં આવ્યા. જંબૂદ્વીપમાં ભલામણ છે. પણ સાત ખંડો અને છ વર્ષધર પર્વતો સ્કેલ મુજબ બનાવવામાં આવ્યા. આ -સંજય વોરા મોડેલનો અભ્યાસ કરનારને પૃથ્વીના સાચા સ્વરૂપનો સહેલાઈથી ખ્યાલ આવી વલસાડ, જ્ઞાનપંચમી, વિ.સં. ૨૦૬૭, જતો હતો. આ ઉપરાંત વિશ્વનું સાચું સ્વરૂપ સમજાવવા માટે ૧૪ રાજલોકનું થ્રી ડાયમેન્શનલ મોડેલ પણ તૈયાર કરાવવામાં આવ્યું. જંબુદ્વીપમાં સૂર્ય-ચંદ્રની ગતિ, દિવસરાત કેવી રીતે થાય છે, ચંદ્રની કળાઓ શા કારણે થાય છે, વગેરે વિષયોની સાચી સમજણ મળે તે માટે જેન શાસ્ત્રોમાં આપેલી માહિતી મુજબ યંત્રોનો ઉપયોગ કરીને મોડેલો બનાવવામાં આવ્યા અને જંબૂદ્વીપના વિજ્ઞાન રિસર્ચ કેન્દ્રમાં ગોઠવવામાં આવ્યા. શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ આવતા લાખો યાત્રિકો દર વર્ષે જંબૂદ્વીપની મુલાકાતે આવવા લાગ્યા અને જૈન ધર્મ પ્રમાણેના ભૂગોળ અને ખગોળની વૈજ્ઞાનિક ઢબે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨ LI | Page #15 -------------------------------------------------------------------------- ________________ ના કરી વિભાગ-૧ રોજ નૂ ી . [ આ પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી ગોળ હોવાની કોઇ સાબિતી વિજ્ઞાનીઓ પાસે નથી અનાદિ કાળથી દુનિયાના તમામ આર્ય અને અનાર્ય ધર્મો પણ પૃથ્વીને સપાટ માને છે. આર્ય ધર્મો પૈકી જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મોમાં પૃથ્વી થાળી જેવી ગોળ અને સપાટ હોવાના સ્પષ્ટ પાઠો મળે છે. ખ્રિસ્તી ધર્મના બાઈબલ અને ઇસ્લામ ધર્મના કુરાનમાં પણ પૃથ્વીને સપાટ જ ગણવામાં આવી છે. પૃથ્વીને થાળી જેવી ગોળ અને સપાટ માનવામાં કોઈ તાર્કિક અથવા વૈજ્ઞાનિક મુશ્કેલી નથી. આપણા સ્વાનુભવથી, નિરીક્ષણથી, સદીઓના પારંપરિક જ્ઞાનથી અને પ્રયોગોથી પણ પૃથ્વીને સ્થિર અને સપાટ સાબિત કરી શકાય તેમ છે. તેથી વિરુદ્ધ પૃથ્વીને દડા જેવી ગોળ અને ફરતી માનવા એરિસ્ટોટલ . માટેનો એક પણ પ્રત્યક્ષ પુરાવો આજ સુધી વિજ્ઞાનીઓ આપી શક્યા નથી. હકીકતમાં ઇતિહાસના કોઈ તબક્કે વિજ્ઞાનીઓ એવું ધર્મગુરુ પાસે રહીને ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. યુક્લિડે સાબિત કરી શક્યા નથી કે પૃથ્વી ગોળ છે અને ફરે છે. પૃથ્વી દડા લખ્યું છે કે વિશ્વના કેન્દ્રમાં પૃથ્વી છે અને બધા ગ્રહો પૃથ્વીની જેવી ગોળ છે અને ફરે છે એ વાત વિજ્ઞાનની દૃષ્ટિએ પણ થિયરી છે, ગોળાકાર કક્ષામાં પ્રદક્ષિણા કરે છે. યુક્લિડ ૨૩ વર્ષની ઉંમરે હકીકત નથી. ગ્રીસના પાટનગર એથેન્સમાં ગયા હતા અને ત્યાં તત્ત્વચિંતક ઈ.સ. પૂર્વે ૬૪૦માં ગ્રીસમાં થાલીજ નામનો દાર્શનિક પ્લેટોના પરિચયમાં આવ્યા હતા. પ્લેટો પણ એવું જ માનતા હતા કે અને ખગોળશાસ્ત્રી થઈ ગયો. થાલીજ એમ માનતો હતો કે પૃથ્વી પૃથ્વી વિશ્વના કેન્દ્રમાં છે અને સૂર્ય-ચંદ્રગ્રહો વગેરે પૃથ્વીની થાળી જેવી ગોળ છે અને તે પાણીમાં તરી રહી છે. ઈ.સ. પૂર્વે પ્રદક્ષિણા કરે છે. ઈસવી સન પૂર્વે ૩૮૪માં ગ્રીસના એક નાનકડા ૫૮૫માં થનારા સૂર્યગ્રહણ વિશે પણ થાલીજે સફળતાથી આગાહી ગામમાં એરિસ્ટોટલનો જન્મ થયો હતો. તેઓ પ્લેટોના શિષ્ય હતા. કરી હતી. આ થાલીજના સમકાલીન ખગોળશાસ્ત્રી અનેક્સિમેંડર એરિસ્ટોટલ પણ માનતા હતા કે પૃથ્વી સ્થિર છે અને તે વિશ્વના પણ પૃથ્વીને ગોળ અને સપાટ માનતા હતા. ઈસવી સન પૂર્વે છઠ્ઠી કેન્દ્રમાં છે. તેમણે એવો તર્ક લગાવ્યો કે આકાશમાં ફેકેલો પથ્થર સદીમાં ગ્રીસમાં જન્મેલા પાયથાગોરસ પણ ગણિતશાસ્ત્રી અને પૃથ્વી ઉપર પાછો આવે છે, માટે પૃથ્વી સ્થિર છે. આ તર્ક આજે પણ ખગોળવિદ્ હતા. આજે પણ સ્કૂલમાં ભણતાં બાળકો ગણિતમાં ખોટો પુરવાર થયો નથી. પાયથાગોરસનો સિદ્ધાંત ભણે છે. પાયથાગોરસની એવી માન્યતા હતી કે પૃથ્વી દડા જેવી ગોળ છે, પણ આ માન્યતા તેઓ પુરવાર કરી એરિસ્ટોટલના કહેવા મુજબ વિશ્વ બે પ્રકારના શક્યા નહોતા. તે સમયે ગ્રીસના વિચારકોને પાયથાગોરસની આ ગોળાઓથી બનેલું છે-એક ગોળાઓ માનવીએ બનાવ્યા છે અને વાત પસંદ ન પડી એટલે તેમણે જીવનના અંતિમ દિવસોમાં નજરકેદ બીજા દેવી છે. માનવીએ બનાવેલા ગોળાઓ પરિવર્તનશીલ છે અને રહેવું પડ્યું હતું. તેમના શિષ્યોનાં ઘરો બાળી મૂકવામાં આવ્યાં હતાં. તેમાં ફેરફાર થઈ શકે છે પણ આકાશીય ગોળાઓ પવિત્ર છે; તેમાં કોઈ પરિવર્તન કરી શકાતું નથી. જ્યારે એરિસ્ટોટલને પૂછવામાં પ્લેટો અને એરિસ્ટોટલ આવતું કે આકાશના ગોળાઓને કોણ ચલાવે છે? ત્યારે તેઓ જવાબ આપતા કે અદૃશ્ય આત્માઓ તેમને ચલાવે છે. પૃથ્વીને સપાટ માનતા હતા એરિસ્ટોટલની આ માન્યતા સૃષ્ટિના સત્યથી ખૂબ જ નજીક હતી. ઈસુની અઢારમી સદી સુધી આ માન્યતા કાયમ રહી હતી. ઈસવી સન પૂર્વે ૪૦૮માં એશિયા માઇનોરમાં યુક્લિડ એરિસ્ટોટલના સમકાલીન એરિસ્ટાર્ચસ નામના ગણિતશાસ્ત્રી થઈ નામના ગણિતશાસ્ત્રીનો જન્મ થયો હતો. તેમણે ઇજિપ્તના એક ગયા. તેમણે પહેલી વખત એવી માન્યતાનો પ્રચાર કર્યો કે સૂર્ય જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫ - ર Page #18 -------------------------------------------------------------------------- ________________ વિશ્વના કેન્દ્રમાં છે અને પૃથ્વી તેમ જ અન્ય ગ્રહો તેની આજુબાજુ બ્રહ્મગુપ્ત પૃથ્વીને સપાટ પ્રદક્ષિણા કરે છે. એરિસ્ટાર્ચસની આ માન્યતાનો કોઈએ સ્વીકાર માનતા હતા નહોતો કર્યો. ઈસવી સનની બીજી સદીમાં ગ્રીસના એકલેક્ઝાન્ડિયા વરાહમિહિર પછી શહેરમાં ક્લોડિયસ ટોલેમસ નામના ખગોળશાસ્ત્રી થઈ ગયા, જેઓ રાજસ્થાનના શ્રીમાળ શહેરમાં ટોલેમીના નામે વધુ જાણીતા છે. ટોલેમીએ લખેલું “અનમાજેસ્ટ' ઈ.સ. ૧૯૬માં બહ્મગુપ્તનો નામનું પુસ્તક ખગોળશાસ્ત્રનો આધારસ્થંભ બની ગયું હતું. જન્મ થયો હતો. તેમણે ટોલેમીએ પણ એરિસ્ટોટલની જ વિચારધારાનો પ્રચાર કર્યો કે પૃથ્વી ખગોળશાસ્ત્ર બાબતમાં બહ્મસ્ટ સ્થિર છે અને તે વિશ્વના કેન્દ્રમાં છે. ભારતમાં જૈન આગમો, બૌદ્ધ સિદ્ધાંત અને ખંડખારૂક નામના ત્રિપિટકો અને વેદોમાં પૃથ્વીનું સ્વરૂપ, સૂર્ય-ચંદ્રની ગતિ અને ગ્રંથોની રચના કરી હતી. આ ગ્રંથોનો અરબી ભાષામાં પણ અનુવાદ ગ્રહોની પ્રદક્ષિણા બાબતમાં સચોટ જાણકારી આપવામાં આવી થયો હતો. બહ્મગુપ્ત પણ વરાહમિહિરની જેમ પૃથ્વીને સ્થિર અને છે. જૈન આગમો પૈકી સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિમાં તો સૂર્ય- વિશ્વનું કેન્દ્ર માનતા હતા. ઈ.સ. ૧૧૧૪માં ભારતમાં ચંદ્રની ગતિ, દિવસ-રાત, ઋતુઓ, મકરસંક્રાંતિ, કર્કસંક્રાંતિ, ગ્રહણ ભાસ્કરાચાર્ય નામના ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીનો જન્મ વગેરેની અત્યંત સચોટ માહિતી આપવામાં આવી છે. આ માહિતી થયો હતો. તેમણે સિદ્ધાંત શિરોમણિ અને કરણ કુતૂહલ નામના આજના ખગોળશાસ્ત્રીઓને પણ આશ્ચર્યમુગ્ધ કરી દે તેવી છે. આ ગ્રંથોની રચના કરી હતી. ભાસ્કરાચાર્ય બીજગણિતના પણ બધા જ ધર્મો પૃથ્વીને સ્થિર અને વિશ્વનું કેન્દ્ર માનતા હતા. નિષ્ણાત હતા. ભારતના પ્રાચીન ખગોળશાસ્ત્રીઓ પૈકી આર્યભટ્ટ સિવાય કોઈએ પૃથ્વી ગોળ છે એવી માન્યતા રજૂ કરી નહોતી. આ આર્યભટ્ટ પૃથ્વીને ગોળ માનતા હતા કારણે જ અવકાશમાં ભારતનો જે સર્વપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છોડવામાં આવ્યો તેને ‘આર્યભટ્ટ' એવું નામ આપવામાં આવ્યું હતું. ભારતમાં ઈસુની પાંચમી સદીમાં આર્યભટ્ટ નિકોલસ કોપરનિક્સ પૃથ્વી નામના ખગોળશાસ્ત્રી થઈ ફરતી હોવાનો તુક્કો લગાવ્યો ગયા. તેમણે પહેલી વખત એવી માન્યતા રજૂ કરી કે પૃથ્વી દડા જેવી ગોળ છે પણ ઈસુની પંદરમી સદી સુધી યુરોપમાં થઈ ગયેલા તમામ સ્થિર છે. આર્યભટ્ટનો જન્મ ખગોળશાસ્ત્રીઓ એરિસ્ટોટલની અને ટોલેમીની થિયરીને વળગી ઈ.સ. ૪૭૬માં બિહારના રહ્યા હતા કે પૃથ્વી સપાટ છે, સ્થિર છે અને વિશ્વનું કેન્દ્ર છે. આ કુસુમપુર નામના ગામમાં થયો માન્યતા ખોટી છે, એવું કહેવાનું સાહસ પંદરમી સદીમાં થયેલા હતો. તેમણે ગણિતમાં નિકોલસ કોપરનિક્સ કર્યું હતું. નિકોલસનો જન્મ ઈ.સ. આવતી “પાઈની કિંમત ૧૪૭૩માં પોલેન્ડમાં થયો હતો. કોપરનિક્સને ૩.૧૪૧૬ બતાવી હતી. આજના ગણિતજ્ઞો પણ ‘પાઈ'ની કિંમત આકાશનિરીક્ષણનો શોખ હતો. એ માટે તેણે પોતાના ઘરની છત લગભગ આટલી જ માને છે. આર્યભટ્ટના સમકાલીન વરાહમિહિર ઉપર જ વેધશાળા બનાવી હતી. હકીકતમાં કોપરનિક્સ પણ અત્યંત પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને જ્યોતિષી હતા. તેઓ ખગોળશાસ્ત્રી નહોતા પણ ગણિતશાસ્ત્રી હતા. તેઓ ચિંતક અને ઉજ્જૈનના રહેનારા હતા. તેમણે બૃહત્સંહિતા નામના જ્યોતિષ દાર્શનિક પણ હતા. તેમણે પોતાની વેધશાળામાં કરેલા નિરીક્ષણના ગ્રંથની રચના કરી હતી. વરાહમિહિર ભારતના પ્રાચીન ધર્મોની આધારે નહીં પણ મગજના તરંગોના આધારે વિચાર્યું કે વિશ્વના માન્યતા મુજબ પૃથ્વીને સ્થિર અને સપાટ માનતા હતા. આ કેન્દ્રમાં પૃથ્વી નથી પણ સૂર્ય છે અને પૃથ્વી સહિતના ગ્રહો તેની માન્યતા મુજબ જ તેમણે પોતાના ગ્રંથમાં સૂર્ય-ચંદ્ર-ગ્રહો-નક્ષત્રો પ્રદક્ષિણા કરે છે. આ માન્યતા માટે તેની પાસે કોઈ પુરાવા નહોતા. વગેરેનું સચોટ ગણિત આપ્યું હતું. એરિસ્ટોટલે પૃથ્વી ફરે છે એ માન્યતાનું ખંડન કરવા જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬ કાન Page #19 -------------------------------------------------------------------------- ________________ સવાલ પૂછ્યો હતો કે પૃથ્વી જો પોતાની ધરીની આજુબાજુ ફરતી હોય તો તેના ભાગો છૂટા પડીને ફેંકાઈ કેમ જતા નથી? એરિસ્ટોટલે એવો સવાલ પણ કર્યો હતો કે પૃથ્વી ફરતી હોય તો આકાશમાં ફેંકવામાં આવેલો પથ્થર તેની મૂળ જગ્યાએ કેમ પાછો આવે છે? આ સવાલોના કોઈ જવાબો બે હજાર વર્ષો સુધી કોઈ આપી શક્યું નહોતું. કોપરનિક્સે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે ‘‘પૃથ્વીની સાથે સાથે તેનું વાયુમંડળ પણ ગોળગોળ ફરે છે, માટે આકાશમાં ફેંકવામાં આવેલો પથ્થર તેના મૂળ સ્થાને પાછો ફરે છે.’’ પૃથ્વી ફરે છે એ તુક્કાનો કોઈ પુરાવો નહોતો એમ તેનું વાયુમંડળ ફરે છે એવા તુક્કાનો પણ કોઈ પુરાવો કોપરનિક્સ પાસે નહોતો. એક ખોટી માન્યતાને સાચી પુરવાર કરવા તેણે બીજી ખોટી માન્યતા આગળ કરી હતી. તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર નહોતો. આ માન્યતા માત્ર કલ્પના જ હતી. પોતાની અવેજ્ઞાનિક અને અતાર્કિક કલ્પનાના આધારે કોપરનિક્સે મધ્યમાં સૂર્ય અને તેની આજુબાજુ ભ્રમણ કરતા ગ્રહોનું કલ્પનાચિત્ર પણ બનાવી નાખ્યું. આ ગ્રહોમાં પૃથ્વીને પણ એક ગ્રહ તરીકે દર્શાવવામાં આવી હતી. કોપરનિક્સે ત્યારે એવી કલ્પના કરી હતી કે પૃથ્વી એક જ દિવસમાં સૂર્યની આજુબાજુ એક પ્રદક્ષિણા કરે છે. કોપરનિક્સે જ્યારે વિચાર્યું કે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, ત્યારે એક મુશ્કેલી ઊભી થઈ. પૃથ્વી જો આકાશમાં પરિભ્રમણ કરતી હોય તો તે અમુક તારાઓની નજીક આવે ત્યારે એ તારાઓ એકદમ પ્રકાશિત દેખાવા જોઈએ અને દૂર જાય ત્યારે ઝાંખા પડી જવા જોઈએ. આવું હકીકતમાં બનતું નથી, જેને કારણે પૃથ્વીના પરિભ્રમણની વાત ખોટી સાબિત થઈ જતી હતી. પોતાની ભૂલ કબૂલ કરવાને બદલે કોપરનિક્સે એક બીજી ભૂલ કરી કે તારાઓ પૃથ્વીથી એટલા બધા દૂર છે કે પૃથ્વીના ફરવાને કારણે તેમના પ્રકાશમાં કોઈ ફરક પડતો નથી. કોપરનિક્સમાં આ પુસ્તકનું પ્રકાશન કરવાની હિમ્મત નહોતી નિકોલસ કોપરનિક્સ ઇટાલીની રાજધાની રોમ શહેરમાં પ્રોફેસર હતો. ઈ.સ. ૧૫૦૦ની સાલમાં તેણે પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ પૃથ્વીના પરિભ્રમણ વિશેની પોતાની થિયરી રજૂ કરી. કોપરનિક્સને ખ્યાલ આવ્યો કે ઇટાલીમાં રહીને આ થિયરીનો વધુ પ્રચાર કરવાનું શક્ય નથી, કારણ કે રોમન કેથોલિક ચર્ચનું વડું મથક વેટિકન રોમમાં આવેલું છે. ખ્રિસ્તી વડા ધર્મગુરુ પોપની નારાજગીના ડરથી તે પોતાના વતન પોલેન્ડમાં પાછો ફર્યો. અહીં પણ ચર્ચનો ભારે પ્રભાવ હતો. આ કારણે કોપરનિક્સમાં તેના વિચારોનો સમાવેશ કરતું પુસ્તક પ્રસિદ્ધ કરવાની હિમ્મત નહોતી. છેવટે તેણે પૃથ્વીના પરિભ્રમણ વિશેના પોતાના વિચારો ‘રિવોલ્યુશન ઓફ ધી હેવન્સી બોડીઝ’ નામના પુસ્તકમાં શબ્દબદ્ધ કર્યા અને આ પુસ્તક પોપને જ અર્પણ કર્યું. હજી પણ કોપરનિક્સમાં આ પુસ્તકનું પ્રકાશન કરવાની હિમ્મત નહોતી. તેણે આ પુસ્તક ન્યુરેમ્બર્ગ રહેતા પોતાના મિત્ર ઓસિયાન્ડરને પ્રસિદ્ધ કરવા મોકલી આપ્યું. ઓસિયાન્ડરમાં કોપરનિક્સનું પુસ્તક પ્રકાશિત કરવાની હિમ્મત નહોતી. તેણે આ પુસ્તકની પ્રસ્તાવનામાં પોપને ઉદ્દેશીને લખ્યું કે આ નવો વિચાર રજૂ કરવા માટે તેમણે કોપરનિક્સને માફ કરી દેવો જોઈએ. આ પુસ્તકમાં તેમણે એમ પણ લખ્યું કે કોપરનિક્સે આ વિચાર એક હકીકત તરીકે નહીં પણ કલ્પના તરીકે રજૂ કર્યો છે. ઈ.સ. ૧૫૪૩ની ૨૪મી મેના દિવસે આ પુસ્તક છપાઈને વયોવૃદ્ધ કોપરનિક્સના હાથમાં આવ્યું ત્યારે તે મૃત્યુ પથારીએ હતો. આ પુસ્તક તેના હાથમાં આવ્યું તેના થોડા જ કલાકોમાં કોપરનિક્સનું મૃત્યુ થયું. એ વખતે યુરોપમાં રોમન કેથોલિક ચર્ચનો પ્રભાવ એટલો જોરદાર હતો કે કોપરનિક્સની કબર ઉપર જે તકતી મારવામાં આવી હતી તેમાં પણ ક્યાંય તેના વિવાદાસ્પદ પુસ્તકનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. કોપરનિક્સના મિત્રોને પણ ખબર હતી કે પૃથ્વી વિશેની બાઇબલની માન્યતાનો વિરોધ કરવાનું શું પરિણામ આવી શકે છે. કોપરનિક્સના પુસ્તકનો રોમન કેથોલિક ચર્ચે કોઈ વિરોધ ન કર્યો પણ ઉપેક્ષા જ કરી. આ પુસ્તકની પ્રસ્તાવનામાં ઓસિયાન્ડરે લખ્યું હતું કે આ માત્ર કલ્પના છે, તેની ચર્ચ ઉપર ધારી અસર થઈ. ઈ.સ. ૧૬ ૧ ૬ માં જ્યારે ગેલિલિયોએ દૂરબીન બનાવી અવકાશનું નિરીક્ષણ કર્યું અને કોપરનિક્સની કલ્પના સાચી છે, એવો ધડાકો કર્યો ત્યારે રોમન કેથોલિક ચર્ચ એકદમ કોપરનિક્સના અને ગેલિલિયોના વિરોધમાં આવી ગયું. એ વખતે ખ્રિસ્તી પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના વડા પાદરી માર્ટિન લ્યુથર હતા. તેમણે એક વખત કોપરનિક્સની થિયરી બાબતમાં વ્યંગ કરતાં કહ્યું હતું કે ‘‘આ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭ For Private Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ બેવકૂફ પૃથ્વીને ઊંધી કરવા માગે છે. અત્યારે વિશ્વના કેન્દ્રમાં આ ઉપરથી ટાયકો એવા તારણ ઉપર આવ્યો હતો કે સૂર્ય, ચંદ્ર આપણી પૃથ્વી છે. તેને બદલે આ બેવકૂફ સૂર્યને વિશ્વના કેન્દ્ર તરીકે પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે પણ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. ટાયકો પ્રસ્થાપિત કરીને ટેબલને ઊંધું કરવા માગે છે.” આ રીતે પ્રોટેસ્ટન્ટ પોતાના નિરીક્ષણના આધારે આ તારણ ઉપર આવ્યો હતો. ચર્ચ કોપરનિક્સના વિરોધમાં હતું. જોહાનિસ કેપ્લર ટાયકો બ્રાહનો શિષ્ય હતો ટાયકો બ્રાહે પૃથ્વીને સપાટ માનતો હતો ખગોળશાસ્ત્રના વિષયમાં અનેક નવી કલ્પનાઓ રજૂ ખગોળશાસ્ત્રમાં કરનારા કેપ્લરનો જન્મ ઈ.સ. ૧૫૭૧માં જર્મનીમાં થયો નિરીક્ષણના આધારે હતો.યુરોપની ટ્યૂનબિન યુનિવર્સિટીમાં તેઓ ભણતા હતા ત્યારે ઊથલપાથલ મચાવનારા તેમના મેસ્ટિલીન નામના પ્રોફેસરે કેપ્લરને કોપરનિક્સની થિયરીનો વિજ્ઞાનીઓમાં ટાયકો બ્રાહેનો અભ્યાસ કરાવ્યો. એ વખતના પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ કોપરનિક્સની સમાવેશ થાય છે. ટાયકો સૂર્યકેન્દ્રી વિચારધારાના કટ્ટર વિરોધી હતા. કેપ્લરે એવી કલ્પના કરી બ્રાહેનો જન્મ કોપરનિક્સના કે પૃથ્વી ઉપરનો મનુષ્ય આકાશમાં કોઈ ગ્રહ ઉપર જઈને જુએ તો અવસાન પછી અઢી વર્ષે, તેને પૃથ્વી ફરતી દેખાવી જોઈએ. હકીકતમાં આ કલ્પના ઈ.સ. ૧૫૪૬માં ડેન્માર્કમાં અવાસ્તવિક હતી, કારણ કે પૃથ્વી આ ગ્રહો કરતાં હજારો-લાખો થયો હતો. ટાયકો ડેન્માર્કના ગણી મોટી છે. વિમાનમાં ઉમરાવ પરિવારનો નબીરો બેસીને આકાશમાં ઊડતા હતો. ટાયકોએ અવકાશી મનુષ્યને પૃથ્વી ફરતી નથી પદાર્થોના વેધ લેવા માટે દેખાતી તેમ અન્ય ગ્રહ ધાતુનાં યંત્રો બનાવ્યાં હતાં અને તેના વડે તેઓ નિયમિત આકાશનું ઉપરથી પૃથ્વી ફરતી ન બારીકાઈથી નિરીક્ષણ કરતા હતા. ઈ.સ. ૧૫૭૭માં ટાયકોએ દેખાય કારણ કે બન્નેના યુરોપના આકાશમાં એક ધૂમકેતુ જોયો. આ ધૂમકેતુનો અભ્યાસ કદમાં બહુ ફરક છે. કરીને તેમણે જાહેર કર્યું કે તેની ભ્રમણકક્ષા વર્તુળાકાર નથી પણ ઈ. સ. ૧ ૫ ૮ ૩ માં અંડાકાર છે. ટાયકોએ સ્વિટ્ઝરલેન્ડના વીન નામના ટાપુમાં જોહાનિસકેપ્લરે પોતાની આ યુરોપની સર્વપ્રથમ વેધશાળાની સ્થાપના કરી. અહીં રહી તેમણે તરંગી કલ્પનાને આધારે એક ૨૦ વર્ષ સુધી આકાશનું નિરીક્ષણ કર્યું. એ વખતે દૂરબીનની શોધ નિબંધ લખ્યો, પણ આ ન થઈ હોવાથી ટાયકોએ વેધશાળાની મદદથી આકાશનું નિરીક્ષણ નિબંધ કોપરનિક્સની કર્યું. કલ્પનાને આધારે હોવાથી યુનિવર્સિટીના અધિકારીઓએ તેને એરિસ્ટોટલ અને ટોલેમીએ પૃથ્વીને વિશ્વના કેન્દ્ર તરીકે પ્રકાશિત કર્યો નહીં. હવે કેપ્લર વિજ્ઞાનનું સંશોધન કરવાને બદલે માની હતી એ વાત ટાયકોએ પોતાના નિરીક્ષણથી સાબિત કરી કલ્પનાની દુનિયામાં જ વિહાર કરવા લાગ્યા. આશરે ૧૫ વર્ષ પછી આપી હતી. એરિસ્ટોટલ અને ટોલેમીએ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તેમણે “સોમ્નિયમ' નામની પહેલી વિજ્ઞાન કલ્પનાકથા (સાયન્સ તારાઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે, એમ કહ્યું હતું. ટાયકોએ જોયું કે ફિક્શન) લખી, જેમાં સત્ય હકીકતોને બદલે કલ્પનાઓ જ ગ્રહોની ગતિ વક્ર છે અને તેઓ પૃથ્વીની વર્તુળાકાર ભ્રમણકક્ષામાં ચગાવવામાં આવી હતી. ગતિ કરતા હોવાનું જણાતું નથી. બીજી બાજુ ટાયકો કોપરનિક્સની નિકોલસ કોપરનિક્સને એક પ્રશ્ન સતત સતાવી રહ્યો હતો લ્પના સાથે સંમત નહોતો કે પૃથ્વી અને ગ્રહો સૂર્યની આજુબાજુ કે અવકાશી પિંડોને કોણ ચલાવે છે? આ પ્રશ્ન હવે કેપ્લરને પણ પરિભ્રમણ કરે છે. ટાયકો પણ માનતો હતો કે પૃથ્વી જો સૂર્યની સતાવવા લાગ્યો. કોપરનિક્સે એવું માની લીધું હતું કે અવકાશી આજુબાજુ પરિભ્રમણ કરતી હોય તો નજીકના તારાઓના પ્રકાશમાં પિંડો સૂર્યની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે એ તેમનો વધઘટ થવી જોઈએ અને તેમનું સ્થાન પણ બદલાતું દેખાવું જોઈએ. કુદરતી ગુણધર્મ છે અથવા તેની પાછળ કોઈ દૈવી શક્તિ છે. આ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૮ For Private & Parsonal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વાત કેપ્લરના મગજમાં બેસતી નહોતી. કેપ્લરે ઈ.સ. ૧૬૦૯ની સાલમાં પોતાની કલ્પના અને કેપ્લર આકાશનું સતત નિરીક્ષણ કરતો હતો. આ નિરીક્ષણોનું અતાર્કિક મિશ્રણ કરીને ‘ન્યુ એસ્ટ્રોનોમી' નામના નિરીક્ષણ ઉપરથી તેને સવાલ થયો કે જે ગ્રહો આકાશમાં સૂર્યથી દૂર પુસ્તકનું પ્રકાશન કર્યું. આ પુસ્તકમાં ટાયકોએ પોતાની વેધશાળામાં જણાય છે, તેઓ શા માટે ધીમી ગતિએ સૂર્યની પ્રદક્ષિણા કરે છે? કરેલાં નિરીક્ષણોનો ઉપયોગ કરીને કેપ્લરે એવું સાબિત કરવાની તેમણે એવી માન્યતા રજૂ કરી કે બધા ગ્રહોની ગતિ એક સમાન છે, કોશિશ કરી કે સૂર્ય વિશ્વનું કેન્દ્ર છે અને બધા ગ્રહો તેની આજુબાજુ પણ શનિ અને ગુરુ દૂર હોવાથી તેમને સૂર્યની પ્રદક્ષિણા કરતાં વધુ ફરે છે. સમય લાગે છે. જ્યારે કેપ્લરે શનિ અને ગુરુના પ્રદક્ષિણાકાળની જોહાનિસ કેપ્લરે પોતાના પુસ્તકમાં એરિસ્ટોટલ અને તુલના કરી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે શનિનો સમય ગુરુના સમય ટોલેમીના સિદ્ધાંતોની વિરુદ્ધમાં અને કોપરનિક્સની માન્યતાની કરતાં બમણો નથી પણ અઢીગણો છે. કેપ્લરે એવી કલ્પના કરી કે તરફેણમાં દલીલો કરી. તેમણે લખ્યું છે કે “સૂર્ય અને ચંદ્ર વક્રી સૂર્યમાં એવી કોઈ શક્તિ છે, જેના આધારે આ ગ્રહો સૂર્યની નથી થતા, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી અને અન્ય ગ્રહો આજુબાજુ પરિભ્રમણ કરે છે. કેપ્લર એવું માનતો હતો કે સૂર્યની સૂર્યની પ્રદક્ષિણા કરે છે.” આ તર્ક અત્યંત વિચિત્ર છે. સૂર્ય અને નજીકના ગ્રહો ઉપર તેની શક્તિની અસર વધુ હોવાથી તેઓ વધુ ચંદ્ર વક્રી ન થતા હોય તેના ઉપરથી એવું કેમ સાબિત થાય કે પૃથ્વી ઝડપથી પ્રદક્ષિણા કરે છે અને દૂરના ગ્રહો ઉપર સૂર્યની શક્તિની સૂર્યની પ્રદક્ષિણા કરે છે? અને પૃથ્વી જો આ નિયમ મુજબ સૂર્યની અસર ઓછી થતી હોવાથી તેઓ ધીમે પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરતી હોય તો તે ચંદ્રની પણ પ્રદક્ષિણા કરતી હોવી જોહાનિસ કેપ્લરે ‘મિસ્ટેરિયમ કોસ્મોગ્રાફી' નામનું જોઈએ, કારણ કે ચંદ્ર પણ વક્રી થતો નથી. એવું કયા આધારે માની પુસ્તક લખીને તેમાં વિશ્વ વિશેની પોતાની માન્યતાની રજૂઆત કરી લેવાય કે પૃથ્વી સૂર્યની જ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્રની પ્રદક્ષિણા હતી. કેપ્લરે પોતાનું આ પુસ્તક ગેલિલિયોને અને ટાયકો બ્રાહેને નથી કરતી? હકીકતમાં ચંદ્ર અને સૂર્ય જ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. પણ મોકલ્યું હતું. કેપ્લરના વિચારો વિશે કોઈ અભિપ્રાય ન આપતાં આ હકીકતો ખોટી સાબિત કરવા કેપ્લર પાસે કોઈ તર્ક કે પુરાવા ગેલિલિયોએ લખ્યું કે “તમારા જેવો મિત્ર મળવાનો મને ખૂબ નહોતા. આનંદ છે.” ટાયકોએ પણ કેપ્લરનું પુસ્તક વાંચ્યું પણ તેમની કેપ્લરે તેના ગુરુ ટાયકોના કહેવાથી મંગળ ગ્રહનું સૂર્યકેન્દ્રી વિચારધારા સાથે તેઓ સંમત નહોતા થયા. ઈ.સ. અધ્યયન શરૂ કર્યું અને તે એવા વિચિત્ર તારણ ઉપર આવ્યો કે ૧૫૯૭માં ટાયકો પોતાની વેધશાળા છોડીને યંત્રો અને નિરીક્ષણો મંગળ ગ્રહ પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. તેણે પહેલી વખત એવું સાથે બોહેનિયાના પ્રાગ શહેરમાં આવીને વસ્યા હતા. કેપ્લર નિરીક્ષણ કર્યું કે મંગળ વર્તુળાકાર નહીં પણ અંડાકાર ભ્રમણકક્ષામાં પોતાની કાલ્પનિક માન્યતાઓને પ્રયોગો વડે ચકાસવા માગતા હતા. સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આ માત્ર કેપ્લરની કલ્પના હતી કે આ માટે તેમને એક વેધશાળાની જરૂર હતી, જે યુરોપમાં માત્રટાયકો ભ્રમણા હતી, જેને તે સાચી માનતો હોવાથી તેણે પોતાના પુસ્તકમાં પાસે જ હતી. આ કારણે ઈ.સ. ૧૬૦૦માં કેપ્લર પ્રાગમાં આવેલી પણ એ મુજબ રજૂઆત કરી હતી. મંગળ ગ્રહ માટે કેપ્લરે જે ટાયકોની વેધશાળામાં અભ્યાસ કરવા આવી ગયા. કલ્પના કરી તે પછી ગુરુ અને શનિ સુધીના ગ્રહો ઉપર પણ લાગુ કરી. આ ખોટી કલ્પનાને આધારે તેણે રજૂઆત કરી કે પૃથ્વી જોહાનિસ કેપ્લર ટાયકો બ્રાહેનો વારસદાર બન્યો સહિતના ગ્રહો અંડાકાર ભ્રમણકક્ષામાં સૂર્યની આજુબાજુ ફરે છે. એક રીતે નિકોલસ કોપરનિક્સે પોતાના પુસ્તકમાં જે લખ્યું હતું ટૂંક સમયમાં ટાયકોએ પોતાના ઉત્તરાધિકારી તરીકે તેનું જ પુનરાવર્તન કેપ્લરે કર્યું હતું. તેણે કોઈ નવી વાત કરી નહોતી. કેપ્લરની નિમણૂક કરી. ટાયકોએ કેપ્લરને સલાહ આપી કે માત્ર કોપરનિક્સ ભુલાઈ ગયો હતો જ્યારે કેપ્લરનું પુસ્તક ખૂબ વંચાયું કલ્પનાના ઘોડાઓ દોડાવવાથી સૃષ્ટિનાં ગૂઢ રહસ્યો ઉકેલી શકાય હતું. નહીં; એ માટે પ્રાયોગિક પુરાવાઓ હોવા પણ જરૂરી છે. ઈ.સ. જોહાનિસ કેપ્લરે એક વખત ચુંબકત્વ વિશે ગિલ્બર્ટનું ૧૬૦૧ની સાલમાં ટાયકોનું મૃત્યુ થયું. ટાયકોએ પોતાના સમગ્ર પુસ્તક વાંચ્યું. આ પુસ્તક વાંચીને તેણે એવી કલ્પના કરી કે પૃથ્વી જીવન દરમિયાન અવકાશી પિંડોનાં નિરીક્ષણ દ્વારા જે વિગતો ચંદ્રને પોતાની તરફ ખેંચે છે અને ચંદ્ર પૃથ્વીને પોતાની તરફ ખેંચે છે. એકઠી કરી હતી તેનો વારસો હવે કેપ્લરના હાથમાં આવ્યો. ટાયકોએ જો આ કલ્પના સાચી હોય તો પૃથ્વી અને ચંદ્ર એકબીજામાં મળી જે વિગતો એકઠી કરી હતી તેને કેપ્લરે પુસ્તકના રૂપમાં પ્રસિદ્ધ કરી. જવા જોઈએ. પૃથ્વીના સમુદ્રોમાં જે ભરતી-ઓટ થાય છે તેની જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯ For Private & Parsonal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પાછળ પણ ચંદ્ર કારણરૂપ છે, એવી ખોટી માન્યતાનો કેપ્લરે પ્રચાર કર્યો. તેનું કારણ એ હતું કે ચંદ્રની કળા મુજબ સમુદ્રમાં ભરતીઓટના સમયમાં પરિવર્તન થતું હતું. જોકે ચંદ્ર અને ભરતી-ઓટ વચ્ચે કાર્ય-કારણ ભાવનો સંબંધ પ્રસ્થાપિત કરવામાં કેપ્લરને સફળતા નહોતી મળી. વર્ષો પછી ન્યુટને જે ગુરુત્વાકર્ષણ બળની કલ્પના કરી એ બળનો મૂળ વિચાર કેપ્લરનો હતો. કેપ્લરે એમ પણ કહ્યું કે અંતર વધે છે તેમ આ બળની અસર ઘટે છે. કેટલાક વિજ્ઞાનીઓ એવા હોય છે કે જેઓ જગતને અસત્ય તરફથી પ્રકાશ તરફ લઈ જાય છે. કેટલાક અજ્ઞાનીઓ એવા હોય છે કે જેઓ જગતને પ્રકાશમાંથી અંધકાર તરફ લઈ જાય છે પણ પોતે એવા જ ભ્રમમાં હોય છે કે તેઓ બધાને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જઈ રહ્યા છે. જોહાનિસ કેપ્લર આવો એક અજ્ઞાની હતો. હજારો-લાખો વર્ષોથી પૃથ્વીના મનુષ્યો જે સનાતન સત્યોને જાણતા હતા કે સ્વીકારતા હતા તેનાથી ઊંધી વાતો તેના દિમાગમાં આવી. આ વાતોનો પ્રચાર કરવા માટે તેણે જે તર્કો આપ્યા તે અણિશુદ્ધ નહોતા અને પુરાવાઓ આપ્યા તે પાંગળા હતા. યુરોપની પ્રજાના દુર્ભાગ્યે લોકો કેપ્લરને વિજ્ઞાની અને સંશોધક માનતા હતા. હકીકતમાં તે કલ્પનાની દુનિયામાં જીવતો એક પાગલ હતો. તે કાળે યુરોપમાં કોઈ વિજ્ઞાની ન હોવાથી કેપ્લરને પડકારનાર કોઈ હતું નહીં. ગેલિલિયો ગેલિલિ પૃથ્વીને ફરતી માનતો હતો દૂરબીનની શોધ કરીને કોપરનિક્સ અને કેપ્લરનાં જૂઠાણાંઓને આગળ ધપાવનાર કહેવાતા ખગોળશાસ્ત્રી ગેલિલિયો ગેલિલિનો જન્મ ઈ.સ. ૧૫૬૪ની ૧૬મી ફેબ્રુઆરીએ ઇટાલીના પિત્ઝા શહેરમાં થયો હતો, જે તેના વિખ્યાત ઢળતા મિનારા માટે મશહૂર છે. ગેલિલિયોએ ગણિતનો અભ્યાસ કર્યો હતો. તેની નિયુક્તિ પિત્ઝા યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કરવામાં આવી હતી. ઈ.સ. ૧૬૦૯માં ગેલિલિયોએ પોતાનું દૂરબીન બનાવ્યું. તેમણે પોતાના દૂરબીનથી આકાશનું અવલોકન કરવાની શરૂઆત કરી. રાત્રિના સમયે આકાશમાં જ્યાં ખાલી જગ્યા દેખાતી હતી ત્યાં તેણે દૂરબીનથી તારાઓ જોયા. તેણે આકાશગંગામાં લાખો તારાઓ જોયા. વેનિસના લોકોને આ દૂરબીન પૃથ્વી ઉપર. દૂરની વસ્તુઓ જોવા માટે અને દરિયાઈ યાત્રા માટે ઉપયોગી જણાયું પણ ગેલિલિયો તેનાથી આકાશદર્શન કરી રહ્યો હતો. એક દિવસ ગેલિલિયો દૂરબીન વડે ગુરુના ગ્રહનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે તેને નજીકમાં એક રેખા ઉપર ચાર તારા દેખાયા. આ તારાઓ પ્રતિદિન પોતાની જગ્યા બદલતા હતા. એક દિવસ આ ચારે તારાઓ ગુરુના ગ્રહની પાછળ ખોવાઈ ગયા અને થોડા દિવસ પછી પાછા બહાર આવ્યા. આ ઉપરથી ગેલિલિયોએ તારણ કાઢ્યું કે આ તારાઓ હકીકતમાં ગુરુના ઉપગ્રહો છે. અમુક તારાઓ ગુરુના ગ્રહની પ્રદક્ષિણા કરતા હોય તેમાં કંઈ ખોટી વાત નહોતી. સપ્તર્ષિના તારાઓ જેમ ધ્રુવના તારાની પ્રદક્ષિણા કરે છે તેમ અમુક તારાઓ ગુરુની પણ પ્રદક્ષિણા કરે છે. આ નિરીક્ષણ ઉપરથી ગેલિલિયો કોઈ પણ જાતના તર્ક અથવા પુરાવા વિના એવા તારણ ઉપર આવ્યો કે ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી સહિતના ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. ગુરુને ઉપગ્રહો હોય તેનાથી આ વાત સાબિત થતી નહોતી પણ ગેલિલિયોએ એવું માની લીધું. આગળ જતાં ગેલિલિયોએ એવું પણ શોધી કાઢ્યું કે શુક્ર પણ ચંદ્રની જેમ કળા કરે છે. પોતાના દૂરબીન વડે ગેલિલિયોએ સૂર્યની સપાટી ઉપર કાળાં ટપકાઓ જોયાં. આ ટપકાઓને તેણે સૂર્યકલંક તરીકે ઓળખાવ્યાં. તેણે જોયું કે આ ટપકાઓ દરરોજ પોતાનું સ્થાન બદલે છે. હકીકતમાં સૂર્યનો જ્યારે ઉદય થતો હોય ત્યારે આપણી આંખોને સૂર્યનો એક તરફનો ભાગ દેખાય છે, તે મધ્ય આકાશમાં હોય ત્યારે તેનો માત્ર નીચેનો ભાગ દેખાય છે અને તેનો અસ્ત થતો હોય ત્યારે આપણને તેનો બીજી તરફનો ભાગ દેખાય છે. સૂર્યનો આકાર અર્ધા કાપેલા તરબૂચ જેવો છે, જેને કારણે ટપકાઓ ખસતાં દેખાય છે. આ હકીકતની જાણ બિચારા ગેલિલિયોને નહોતી એટલે તેણે કલ્પના કરી કે સૂર્ય પોતાની ધરી ઉપર ફરે છે, માટે ટપકાઓનાં સ્થાન બદલાય છે. ભ્રમણાનો ભોગ બનેલો ગેલિલિયો પોતાની ભ્રમણાને જ સત્ય માનવા લાગ્યો. કેપ્લર અને ગેલિલિયો સમકાલીન હતા પણ ક્યારેય મળ્યા હોય એવી નોંધ મળતી નથી. ગેલિલિયોએ પોતાના દૂરબીનમાંથી શનિના ગ્રહ તરફ જોયું તો તેને શનિનો આકાર વિચિત્ર જણાયો પણ શનિના ગ્રહની આજુબાજુ વલયો છે તેનો ખ્યાલ ગેલિલિયોને આવ્યો નહોતો. ગેલિલિયોએ પોતાના દૂરબીન દ્વારા જે કોઈ નિરીક્ષણો કર્યાં હતાં તેનું વર્ણન ‘ધ સ્ટોરી મેસેન્જર' નામના પુસ્તકમાં કર્યું છે. દૂરબીન દ્વારા ગેલિલિયોએ જે નિરીક્ષણો કર્યાં તે સાચાં હતાં પણ તેના દ્વારા તેઓ જે તારણો ઉપર આવ્યા તે ખોટાં હતાં. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦ www.jaine||brary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ હતો. ગુના ગ્રહને ઉપગ્રહો છે માટે પૃથ્વી સૂર્યનો ગ્રહ છે એવું તારણ દ્વારા એવું ફરમાન કાઢવામાં આવ્યું કે જેઓ આ વાતનો પ્રચાર કરશે અતાર્કિક હતું. સૂર્યની સપાટી ઉપરના ડાઘાઓનું સ્થાન બદલાય છે કે વાંચશે તેને પણ શિક્ષા કરવામાં આવશે. ગેલિલિયો જ્યારે પિન્ઝા માટે સૂર્ય પોતાની ધરી ઉપર ફરે છે એવું તારણ પણ અતાર્કિક હતું. પાછો ફર્યો ત્યારે તેને ખબર પડી કે યુનિવર્સિટીમાં તેને પગાર આમ બનવાનાં બીજાં અનેક કારણો હોઈ શકે, જેની કલ્પના આપવાનું બંધ કરવામાં આવ્યું છે. આખા યુરોપના ધર્મગુરુઓ ગેલિલિયોએ કરી નહોતી. ગેલિલિયો વિજ્ઞાની નહોતો પણ અજ્ઞાની ગેલિલિયોના વિરોધમાં થઈ ગયા. તેનો ફાયદો પણ ગેલિલિયોને થયો. જેટલા લોકો તેને નહોતા ઓળખતા એ બધા તેને ઓળખવા - નિકોલસ કોપરનિક્સ ‘રિવોલ્યુશન ઓફ ધ હેવન્સી લાગ્યા. આ રીતે આડકતરી રીતે તેની થિયરીનો પ્રચાર વધવા લાગ્યો. બોડીઝ’ નામનું પુસ્તક લખીને પહેલી વખત કલ્પના કરી હતી કે આ રીતે ખ્રિસ્તી પાદરીઓએ જ અજાણપણે ગેલિલિયોને મહાન પૃથ્વી દડા જેવી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ ફરે છે. બનાવી દીધો. કોપરનિક્સનું આ પુસ્તક ઈ.સ. ૧૫૪૩માં પ્રકાશિત થયું તે પછી ખ્રિસ્તી પાદરીઓ દ્વારા ગેલિલિયોનો જે વિરોધ કરવામાં તરત જ તેનું અવસાન થયું હતું. ખ્રિસ્તી ધર્મગુરુઓએ આ પુસ્તકની આવ્યો તે મુખ્યત્વે ધાર્મિક ભૂમિકાએ જ હતો. તેમાં વૈજ્ઞાનિક અને તેમાં લખેલી વાતોની ઉપેક્ષા જ કરી હતી કારણ કે યુરોપમાં બહુ દલીલો અને તર્કોનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવતો હતો. આ ઓછા લોકોએ આ પુસ્તક વાંચ્યું હતું અને તેની વાતો સાથે બહુ કારણે યુરોપમાં વિજ્ઞાન વિરુદ્ધ ધર્મનો માહોલ ઊભો થયો હતો. ઓછા વિદ્વાનો સંમત થતા હતા. જ્યારે ગેલિલિયોએ દૂરબીનની હકીકતમાં ગેલિલિયો જે વાતો કરી રહ્યો હતો તે વૈજ્ઞાનિક દૃષ્ટિએ શોધ કરી અને તેના દ્વારા કોપરનિક્સની કલ્પનાને સાચી સાબિત પણ પુરવાર થઈ શકે તેમ નહોતી. આ વાતો માત્ર અટકળો જ હતી, કરવાની કોશિશ કરી ત્યારે ખ્રિસ્તી ધર્મગુરુઓ સજાગ થઈ ગયા અને જેના કોઈ સ્વતંત્ર પુરાવાઓ નહોતા. એ વખતે એવા કોઈ યુરોપની પ્રજા ઉપર ગેલિલિયોની ખોટી વાતોનો પ્રભાવ ન પડે તે વિજ્ઞાનીઓ યુરોપમાં મોજૂદ નહોતા જેઓ વૈજ્ઞાનિક દલીલોથી માટે ગેલિલિયોનો જોરશોરથી વિરોધ કરવા લાગ્યા. આ વિરોધમાં ગેલિલિયોની વાત ખોટી સાબિત કરી શકે. આ કારણે ઘણા લોકો મુખ્ય ભૂમિકા ધાર્મિક હતી. એ સમયે કોઈએ વૈજ્ઞાનિક ભૂમિકાએ એવું માનવા લાગ્યા કે વૈજ્ઞાનિક દષ્ટિએ ગેલિલિયો સાચો છે, પણ ગેલિલિયોનો વિરોધ નહોતો કર્યો. ખ્રિસ્તી પાદરીઓ માત્ર ધાર્મિક ભૂમિકાએ તેનો વિરોધ કરી રહ્યા છે. ખ્રિસ્તી પાદરીઓ એવી દલીલ કરતા હતા કે બાઇબલમાં તેમાં પણ ગેલિલિયો દ્વારા દૂરબીનની શોધ કરવામાં આવી તેનાથી લખ્યું છે કે આકાશમાં સાત ગ્રહો છે, માટે ગુરુને ઉપગ્રહો હોઈ શકે પ્રજા અંજાઈ ગઈ હતી અને મંત્રમુગ્ધ બનેલી પ્રજા અર્ધસત્યો તેમ જ જ નહીં. ગેલિલિયો લોકોને પોતાના દૂરબીન વડે ગુરુના ઉપગ્રહો અસત્યોને સત્ય માનવા લાગી હતી. બતાવતો હતો ત્યારે ચર્ચના પાદરીઓ એવી દલીલ કરતા હતા કે આ ગેલિલિયોએ પોતાના વિચારો જે પુસ્તકમાં લખ્યા હતા ઉપગ્રહો તો શેતાને સર્જેલી માયાજાળ છે. એવામાં ગેલિલિયોએ તેને પ્રગટ કરવા ઉપર ચર્ચે પ્રતિબંધ ફરમાવી દીધો હતો. છેવટે દૂરબીન વડે ચંદ્રની ધરતી ઉપરના ડાઘા જોયા. તેણે જાહેર કર્યું કે આ જ્યારે ગેલિલિયોએ આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું કે તેના પહાડો અને ખાડાઓ છે. તેણે એમ પણ જાહેર કર્યું કે ચંદ્ર વિચારો માત્ર કલ્પનાવિહાર છે અને તે ટોલેમીની માન્યતાથી વિરુદ્ધ સ્વયંપ્રકાશિત નથી પણ તે સૂર્યના પ્રકાશનું પરાવર્તન જ કરે છે. નથી ત્યારે તેને આ પુસ્તક પ્રગટ કરવાની છૂટ આપવામાં આવી. ગેલિલિયોની આ માન્યતા માટે પણ કોઈ વૈજ્ઞાનિક તર્ક કે આધાર ઈ.સ. ૧૬૩૨માં ગેલિલિયોનું પુસ્તક “ડાયલોગો’ નામે પ્રસિદ્ધ નહોતો. કોઈ પ્રયોગો કે સાંયોગિક પુરાવા દ્વારા તેણે આ વાત થયું, જેમાં ઉપર મુજબની પ્રસ્તાવના મૂકવામાં આવી હતી. યુરોપની સાબિત કરી નહોતી. આ વાત બાઇબલની એવી પંક્તિથી વિરુદ્ધની પ્રજાએ આ પ્રસ્તાવનાને હસી કાઢી પણ પુસ્તકમાં રજૂ કરાયેલી હતી કે “ચંદ્ર એક મોટો પ્રકાશ છે.” ગેલિલિયોની વાતને વૈજ્ઞાનિક થિયરી તેઓ સાચી માનવા લાગ્યા. આ કારણે પોપ અર્બન આઠમા નહીં પણ ધાર્મિક ભૂમિકાએ જ પડકારવામાં આવી હતી. રોષે ભરાયા અને તેમણે ગેલિલિયો સામે ખટલો માંડવાનો આદેશ ગેલિલિયો દ્વારા પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર બાબતમાં જે પ્રચાર કર્યો. આ કારણે ગેલિલિયોએ પોપના ઘૂંટણિયે પડીને માફી માગતા થતો હતો તે વાત ખ્રિસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ હોવાથી જાહેર કર્યું કે “હું ગેલિલિયો, પવિત્ર બાઇબલને મારી આંખો ઉપર વેટિકનના પોપે ઈ.સ. ૧૬ ૧પમાં તેને રોમમાં બોલાવ્યો અને રાખીને માફી માગતા કહું છું કે પૃથ્વી ફરે છે એવી મારી ભૂલભરેલી આજ્ઞા કરી કે “સૂર્ય વિશ્વનું કેન્દ્ર છે અને પૃથ્વી ફરે છે એવી વાતોનો માન્યતાનો હું ત્યાગ કરું છું.” પ્રચાર શબ્દો દ્વારા કે લખાણો દ્વારા કરવો નહીં.” પોપ પોલ પાંચમા આ દિવસ પછી ગેલિલિયોને તેના પરિવાર અને મિત્રોથી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ છૂટો પાડી દેવામાં આવ્યો. પોતાની વૃદ્ધાવસ્થામાં તે બીમાર પડી પોતાની તરફ ખેંચે છે. જો ત્યારે જ ન્યુટને પોતાના રસોડાની ગયો હતો, આંધળો થઈ ગયો હતો અને લાચાર હતો તો પણ તેને ચિમનીમાંથી આકાશ તરફ જતો ધુમાડો જોયો હોત તો ન્યુટનની આ એકાંતવાસની સજામાં રાહત આપવામાં ન આવી. યુરોપની બધી જ ખોટી માન્યતા દૂર થઈ ગઈ હોત કે પૃથ્વી બધા જ પદાર્થોને પોતાની યુનિવર્સિટીઓમાં ગેલિલિયોના વિચારો ભણાવવા ઉપર પ્રતિબંધ તરફ ખેંચે છે. આ કલ્પનાને સત્ય માની ન્યુટને વિચાર્યું કે આવી જ મૂકી દેવામાં આવ્યો. એક વખત યુરોપની બધી યુનિવર્સિટીના રીતે પૃથ્વીનું આકર્ષણબળ ચંદ્ર ઉપર લાગતું હોવાથી તે પૃથ્વીની ગણિતશાસ્ત્રના અને ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપકોને એકઠા કરવામાં પ્રદક્ષિણા કરે છે. આ સરખામણી પણ જરાય તર્કશુદ્ધ નહોતી. આવ્યા અને તેમના હાથમાં પોપનો આજ્ઞાપત્ર પકડાવી દેવામાં પૃથ્વી જો ચંદ્રને સફરજનની જેમ પોતાની તરફ આકર્ષતી હોય તો આવ્યો કે જો તેઓ ગેલિલિયોના વિચારોનો પ્રચાર કરશે તો તેમની ચંદ્ર પણ જમીન ઉપર પડવો જોઈએ. આવું શા માટે નથી બનતું એ પણ હાલત ગેલિલિયો જેવી થશે. બીજી બાજુ કોપરનિક્સ, કેપ્લર સમજાવવા માટે ન્યુટને બીજી કલ્પનાઓ કરી. અને ગેલિલિયોને ખોટા સાબિત કરતાં અનેક પુસ્તકો ચર્ચની આઇઝેક ન્યુટને ઈ.સ. ૧૬ ૬૪માં પૃથ્વીના પ્રેરણાથી પ્રગટ થવા લાગ્યાં. ઈ.સ. ૧૬૪૨ની ૮ જાન્યુઆરીએ આકર્ષણબળની કલ્પના કરી પણ તેમને પોતાની આ કલ્પના ખરી ગેલિલિયોનું અવસાન થયું. ગેલિલિયોને પોપની આજ્ઞા મુજબ કોઈ છે, એવો વિશ્વાસ નહોતો. આ કારણે તેમણે ૨૦ વર્ષ સુધી પ્રયોગો અજ્ઞાત સ્થળે દફનાવી દેવામાં આવ્યો અને તેની કબર ઉપર કોઈ કર્યા પણ પોતાની કલ્પના દુનિયા સમક્ષ રજૂ ન કરી. છેવટે ઈ.સ. તકતી મારવાની પણ છૂટ ન અપાઈ. ૧૬૮૪માં ન્યુટનના મિત્ર એડમન્ડ હેલીએ પોતાના ખર્ચે ન્યુટનનું પુસ્તક ‘ખ્રિસિપિયા મેથેમેટિકા' છપાવ્યું. જેમાં ન્યૂટનના ગુરુત્વાકર્ષણના વિચારની પહેલી વખત રજૂઆત કરવામાં આવી આઇઝેક ન્યુટને ગુરુત્વાકર્ષણની હતી. ન્યૂટને પોતાના ગતિના નિયમો બનાવ્યા અને તેની મદદથી થિયરી શોધી હતી સમજાવ્યું કે સૂર્ય, ચંદ્ર, ગ્રહો વગેરે આકાશી પદાર્થો દૈવી શક્તિથી નહીં પણ આ ગતિના નિયમો મુજબ એક મોટા યંત્રની જેમ ઈ.સ. ૧૬૪૨માં ગેલિલિયોનું મૃત્યુ થયું અને એ જ વર્ષે પરિભ્રમણ કરે છે. આ નિયમોનો ઉપયોગ કરી ન્યૂટને ગ્રહો, ન્યુટનનો જન્મ થયો. કોપરનિક્સ, કેપ્લર અને ગેલિલિયોએ પૃથ્વી ઉપગ્રહો અને તારાઓનું વજન માપવાની રીત પણ શોધી હોવાનો ગોળ હોવાની અને સૂર્યની આજુબાજુ ફરતી હોવાની જે કલ્પનાનો દાવો કર્યો. ન્યુટને એ પણ શોધી કાઢ્યું કે ધૂમકેતુઓ ગ્રહો છે પણ પ્રચાર કર્યો હતો તેને વધુ નક્કર બનાવવાનું અને આગળ વધારવાનું તેમની ભ્રમણકક્ષા અતિપરવલય પ્રકારની છે. કાર્ય આઇઝેક ન્યૂટને કર્યું. ન્યુટનને બચપણથી જલઘટિકા યંત્ર, આઇઝેક ન્યુટને પોતાના ગુરુત્વાકર્ષણના નિયમને સાચો સૂર્યઘટિકાયંત્ર, છાયાયંત્ર, પવનચક્કી વગેરે બનાવવાનો શોખ હતો. માનીને ઘણી બધી નવી વાતો કરી. ન્યુટનના ગુરુત્વાકર્ષણનો તે રાત્રિના સમયે આકાશમાં પતંગ ઉડાવતો અને તેની સાથે સિદ્ધાંત જો સાચો હોય તો તારાઓ પણ ગ્રહોની જેમ સૂર્યના કાગળની પૂંછડી બાંધી દેતો હતો. આ જોઈને લોકોને ભ્રમ થતો કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ હોવા જોઈએ. કોઈ તારાઓ સૂર્યની આકાશમાંથી ધૂમકેતુ ઊતરી આવ્યો છે. ઈ.સ. ૧૬૬ ૧માં ન્યૂટન પ્રદક્ષિણા કરતા હોય એવું જણાતું નહોતું. આ કારણે ન્યુટને એક કેમ્બ્રિજની ટ્રિનીટી કોલેજમાં દાખલ થયો. અહીં અસત્ય પુરવાર કરવા બીજું અસત્ય રજૂ કર્યું કે રહીને તેણે કોપરનિક્સ, કેપ્લર અને ગેલિલિયો તારાઓ શનિ કરતાં હજારો-લાખો ગણા દૂર જેવા ખગોળશાસ્ત્રીઓના ગ્રંથોનો અભ્યાસ કર્યો હોવાથી તેના ઉપર સૂર્યના ગુરુત્વાકર્ષણની અસર અને તેના પ્રભાવે તે પણ પૃથ્વી સૂર્યની થતી નથી. હવે જો તારાઓ આટલા દૂર હોય તો આજુબાજુ ફરે છે, એમ માનવા લાગ્યો. તેઓ સૂર્યના પ્રકાશનું પુનરાવર્તન કેવી રીતે કરી ઈ.સ. ૧૬૬૪માં ન્યુટન બગીચામાં શકે? આ મૂંઝવણનો ઉકેલ શોધવા ન્યુટને કહી બેઠો બેઠો ચિંતન કરી રહ્યો હતો. ત્યાં તેણે વૃક્ષ દીધું કે તારાઓ સ્વયંપ્રકાશિત છે. આગળ જઈ ઉપરથી સફરજન નીચે પડતાં જોયું. આ ઉપરથી તેણે એવું પણ ગણું માર્યું કે તારાઓ સૂર્ય જેવા જ ન્યુટને વિચાર્યું કે પૃથ્વીમાં જરૂર કોઈ પ્રકારનું છે. એક વધુ ગમ્યું માર્યું કે તારાઓની પણ આકર્ષણબળ હોવું જોઈએ, જે બધા જ પદાર્થોને ગ્રહમાળા હોય છે. જોકે આજ સુધી કોઈ તારાની જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ કોઈ ગ્રહમાળા શોધવામાં આવી નથી. એમ કહેવાય છે કે ન્યુટનના ગુરુત્વાકર્ષણના અને ગતિના નિયમોને કારણે પૃથ્વી, સૂર્ય, ચંદ્ર વગેરેની ગતિઓની સમજૂતી મળી રહે છે. ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ પૃથ્વી ચંદ્રને પોતાની તરફ ખેંચે છે. તો પછી ચંદ્ર પૃથ્વી ઉપર પડી જતો કેમ નથી? તેના ઉત્તરમાં ન્યુટન કહે છે કે ચંદ્ર પોતાની ધરી ઉપર પણ ફરતો હોવાથી તેમાં કેન્દ્રત્યાગી બળ પેદા થાય છે. આ કેન્દ્રત્યાગી બળ તેને પૃથ્વીથી દૂર લઈ જવાની કોશિશ કરે છે. આ બે બળની સમતુલા થતાં ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે. ન્યુટનની ગતિના પહેલા નિયમ મુજબ સ્થિર વસ્તુ સ્થિર રહે છે અને ગતિમાન વસ્તુ ગતિમાં રહે છે. આ કારણે સૂર્ય,ચંદ્ર વગેરે અવકાશમાં ગતિમાન રહે છે; પરંતુ તેમને સર્વપ્રથમ ગતિ કોણે આપી તેનો કોઈ જવાબ ન્યુટન આપી શકતો નથી. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જો પ્રચંડ હોય તો ધુમાડો કેમ આ બળનો મુકાબલો કરે છે તેનો જવાબ પણ ન્યુટન પાસે નથી. ન્યુટનની થિયરી મુજબ ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે અને પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. તો પછી સૂર્ય કેવી રીતે આકાશમાં સ્થિર રહી શકે છે? ન્યુટને એવી કલ્પના કરી છે કે આખી સૂર્યમાળા પણ વિશ્વના કોઈ કેન્દ્રની પ્રદક્ષિણા કરી રહી છે. જો સૂર્યને પણ ગતિમાન બતાડવામાં ન આવે તો ન્યુટનની થિયરી ખોટી સાબિત થઈ જાય છે. આ કારણે સૂર્યને પણ કોઈની પ્રદક્ષિણા કરતો બતાડવો પડે છે. હવે સવાલ એ થાય છે કે સૂર્ય કોની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે? એ જો કોઈ મોટો સૂર્ય હોય તો તે પણ સ્થિર રહી ન શકે. તેને વળી કોઈ મોટા સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરતો બતાડવો પડે. આનો કોઈ અંત જ આવે નહીં. આ કારણે ન્યુટન છેવટે એવું વિચિત્ર વિધાન કરે છે કે વિશ્વ અનંત છે, તેનો કોઈ અંત નથી. ન્યુટનની થિયરી આ કારણે પોતાના જ ભારથી ખોટી સાબિત થાય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને ન્યુટનની થિયરી ખોટી સાબિત કરી હતી આઇઝેક ન્યુટને પૃથ્વીનાં ગુરુત્વાકર્ષણ બળની જે કલ્પના કરી એ કલ્પના આશરે ૨૦૦ વર્ષ સુધી બધા જ વિજ્ઞાનીઓ સાચી માનતા હતા. વીસમી સદીમાં પેદા થયેલા વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમો ખોટા સાબિત કર્યા અને તેના સ્થાને નવા નિયમો સ્થાપિત કર્યા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન યહૂદી હતા. તેમનો જન્મ ઈ.સ. ૧૮૭૯માં જર્મનીનાં એક ગામડામાં થયો હતો. જન્મ પછી એક વર્ષે તેમનો પરિવાર મ્યુનિકમાં રહેવા ગયો. અહીં આઇન્સ્ટાઇનના પિતાએ ઈલેક્ટ્રિક સાધનોની દુકાન ખોલી. આ ધંધો ન ચાલ્યો એટલે તેમનો પરિવાર દુકાન બંધ કરીને ઇટાલી રહેવા ચાલ્યો ગયો. આઇન્સ્ટાઇનનું સ્કૂલનું શિક્ષણ સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું. ઈ.સ. ૧૯૦૦ની સાલમાં તેમને ગણિત અને ભૌતિકવિજ્ઞાનમાં ડિપ્લોમા મળ્યો. આઇન્સ્ટાઇને ઈ.સ. ૧૯૧૫માં તેની વિખ્યાત રિલેટિવિટિ (સાપેક્ષતા)ની થિયરી રજૂ કરી અને જાહેર કર્યું કે પદાર્થનું રૂપાંતર ઊર્જામાં કરી શકાય છે. આ સાથે આઇન્સ્ટાઇને દુનિયાને ઈ=એમસીવર્ગ એવું સમીકરણ આપ્યું. ત્યાર પછી તેણે શોધી કાઢ્યું કે પ્રકાશ પણ ફોટોન નામના કણોનો બનેલો છે. ઈ.સ. ૧૯૧૭માં આઇન્સ્ટાઇને પોતાના સાપેક્ષતાના સિદ્ધાંતને અવકાશી પદાર્થો અને બ્રહ્માંડમાં લાગુ કર્યો. ન્યુટનની થિયરી એમ કહેતી હતી કે કોઈ પણ બે પદાર્થ વચ્ચે આકર્ષણબળ હોય છે. આ બળનો આધાર બે વસ્તુઓના દળ અને અંતર ઉપર છે. જેમ પદાર્થનું દળ વધે છે તેમ તેનું આકર્ષણબળ વધે છે, પણ અંતર વધે છે તેમ આકર્ષણબળ તેના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. આ બળને કારણે સ્થિર અથવા ગતિમાન પદાર્થમાં પ્રવેગ પેદા થાય છે, એમ ન્યુટન કહે છે. ન્યુટનની થિયરી એમ કહેતી હતી કે જો બે ગતિમાન પદાર્થો એક જ સમતલમાં સીધી રેખામાં સમાંતર ગતિ કરતા હોય તો તેમની વચ્ચે આકર્ષણ પેદા થાય છે, જેના કારણે તેમનો પથબદલાય છે અને છેવટે તેઓ ભેગા થઈ જાય છે. આ વાતને અલગ રીતે રજૂ કરતાં આઇન્સ્ટાઇને કહ્યું કે આ બે પદાર્થો વચ્ચે કોઈ આકર્ષણબળ નથી. હકીકતમાં તેઓ એક સમતલમાં પ્રવાસ કરવાને જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩ www.jaine||brary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ B બદલે ગોળા ઉપર દોરવામાં આવેલી બે સમાંતર રેખાઓ ઉપર પ્રવાસ કરી રહ્યા છે. આ બે રેખાઓ સમાંતર હોવા છતાં અલગ અલગ સમતલમાં હોવાને કારણે મળી જાય છે અને કોઈ પ્રકારના આકર્ષણબળ વિના બે પદાર્થો એકબીજા સાથે મળી જાય છે. આઇન્સ્ટાઇન કહે છે કે બે પદાર્થો વચ્ચે આકર્ષણબળ નથી પણ સ્થળ-કાળની પરિસ્થિતિને કારણે તેઓ એકબીજાની નજીક આવી જાય છે. આ આઇન્સ્ટાઇનની થિયરી મુજબ અવકાશમાં ગુરુત્વાકર્ષણ જેવું કોઈ બળ જ નથી. તેને બદલે સ્થળ-કાળમાં થતાં સ્ખલનને કારણે પદાર્થો એકબીજાની નજીક આવે છે. આ મુજબ કોઈ મોટા ગોળાની નજીક રહેલા નાના ગોળાઓ સ્થળ-કાળના સ્ખલનને કારણે મોટા ગોળા ઉપર પડે છે અને તેની આજુબાજુ પ્રદક્ષિણા કરવા લાગે છે. અવકાશમાં રહેલા પ્રત્યેક પદાર્થ ઉપર સ્થળ(સ્પેસ) અને કાળ(ટાઇમ)ની અસર થતી હોય છે, જેને કારણે તેઓ નિશ્ચિત પ્રકારની ગતિ કરતા હોય છે. આ ગતિ પાછળ ગુરુત્વાકર્ષણ બળ જેવું કોઈ બળ કામ કરતું નથી, એમ આઇન્સ્ટાઇન કહે છે. કારણે આઇન્સ્ટાઇને જે શોધ કરી તે ન્યુટનની થિયરીથી એકદમ ભિન્ન છે. આઇન્સ્ટાઇનની આ શોધને કારણે અવકારામાં ગુરુત્વાકર્ષણનાં મોજાં, બ્લેક હોલ વગેરે કલ્પનાઓનો જન્મ થયો. ન્યુટનની ગુરુત્વાકર્ષણની થિયરી મુજબ શુક્રનો તારો સૂર્યની આજુબાજુ લંબગોળ આકારના પ્રદક્ષિણાપથમાં ફરે છે. આ લંબગોળનાં બે મધ્યબિંદુ હોય છે અને સૂર્ય બે પૈકી એક મધ્યબિંદુએ ગોઠવાયેલો હોય છે. આઇન્સ્ટાઇનની થિયરી મુજબ શુકનો ગ્રહ સૂર્યની આજુબાજુ એક જ લંબગોળ ભ્રમણકક્ષામાં નથી ફરતો પણ તેની દરેક ભ્રમણકક્ષા અગાઉની ભ્રમણકક્ષા કરતાં જરાક દૂર હોય છે. આ આ ભ્રમણકક્ષા કાચબા છાપ મચ્છર અગરબત્તીના આકારની હોય છે. શુક્રનો ગ્રહ અમુક ચોક્કસ સમય સુધી ભ્રમણકક્ષામાં બહારની બાજુ ખસ્યા કરે છે અને ચોક્કસ સમય સુધી અંદરની બાજુ ખસ્યા કરે છે. આ ચક્ર નિરંતર ચાલ્યા જ કરે છે. જ્યારે એક કરતાં વધુ ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા હોય ત્યારે એકબીજાની અસરને કારણે તેમની ભ્રમણકક્ષામાં જરાક ફરક આવે છે, એમ આઇન્સ્ટાઇન કહે છે. ગોળાકાર સપાટી ઉપર પ્રકાશ સીધી લીટીમાં ગતિ નથી કરતો અત્યાર સુધી વિજ્ઞાનીઓ એમ માનતા હતા કે પ્રકાશ સીધી લીટીમાં જ ગતિ કરે છે. આઇન્સ્ટાઇને શોધી કાઢ્યું કે જે રીતે ગોળા ઉપર દોરવામાં આવેલી બે સમાંતર રેખાઓ ઉપર મુસાફરી કરતા પદાર્થો સ્થળ અને કાળના સ્ખલનને કારણે નજીક આવી જાય છે તેવી જ રીતે ગોળાકાર સપાટી ઉપર મુસાફરી કરતાં પ્રકાશનાં કિરણો પણ પોતાના માર્ગથી વિચલિત થઈ જાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે પ્રકાશના માર્ગમાં જો ફુટબોલનો દડો રાખવામાં આવ્યો હોય તો પ્રકાશનાં કિરણો દડા તરફ વળે છે, જેને કારણે દીવાલ ઉપર દડાનો પડછાયો પડતો નથી અથવા ઝાંખો પડે છે. આજના વિજ્ઞાનીઓ કહે છે કે ચંદ્રનો પડછાયો પૃથ્વી ઉપર પડવાથી સૂર્યગ્રહણ થાય છે. હવે ચંદ્ર ગોળા જેવો હોવાથી સૂર્યનાં કિરણો તેની આજુબાજુ વાંકા વળીને પૃથ્વી ઉપર પહોંચે તો પૃથ્વી ઉપર પડછાયો પડે જ નહીં. મહાન વિજ્ઞાની ગણાતા આઈઝેક ન્યૂટને જ્યારે પહેલી વખત ગુરૂત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો ત્યારે વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. ગુરૂત્વાકર્ષણની શોધને વિશ્વના એક મહાન વૈજ્ઞાનિક આવિષ્કાર તરીકે નવાજવામાં આવી હતી. લગભગ આ સમયે જ પૃથ્વી દડા જેવી ગોળ છે અને તે પોતાની ધરીની તેમ જ સૂર્યની આજુબાજુ ફરે છે, એવી થિયરી પણ પ્રચલિત બની રહી હતી. આ વિચિત્ર જણાતી પ્રક્રિયા સમજાવવા માટે ન્યૂટનના ગતિના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ નિયમો અને ગુરૂત્વાકર્ષણનો સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી બની ગયા હતા. બીજા શબ્દોમાં કહીએ તો ગુરૂત્વાકર્ષણની શોધને કારણે જ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, એવી થિયરીને વૈજ્ઞાનિક આધાર મળ્યો હતો. ન્યૂટનની થિયરી ન હોત તો આ વાત સ્વીકારવા કોઈ તૈયાર ન થાત. આલ્બર્ટ આઈન્સ્ટાઈને રિલેટિવિટીનો સિદ્ધાંત શોધીને ભૂતકાળની અનેક મહાન ગણાતી વૈજ્ઞાનિક શોધોનાં પણ સૂપડાં સાફ કરી નાખ્યાં હતાં. ન્યૂટનની ગુરુત્વાકર્ષણની થિયરી પણ તેમાંની એક હતી. આઈન્સ્ટાઈને સ્પષ્ટ કહ્યું કે આ દુનિયામાં ગુરૂત્વાકર્ષણ જેવા કોઈ બળનું અસ્તિત્વ જ નથી. આ ગુરૂત્વાકર્ષણ બળની કોઈ અસર વિના પૃથ્વી કેવી રીતે સૂર્યની આજુબાજુ ફરી શકે છે, તે રિલેટિવિટીના સિદ્ધાંત મુજબ સમજાવવામાં આઈન્સ્ટાઈનને સફળતા મળી હતી. જોકે આપણે તો આઈન્સ્ટાઈનની આ થિયરીને પણ અંતિમ સત્ય માની લેવાની જરૂર નથી. આઈન્સ્ટાઈને જેમ ન્યૂટનને ખોટો સાબિત કર્યો તે રીતે આવતી કાલે આઈન્સ્ટાઈનને ખોટો સાબિત કરનાર કોઈ વિજ્ઞાની પાકશે ત્યારે આપણે કોને સાચો માનીશું? અહીં આપણે ચર્ચા આઈન્સ્ટાઈનની થિયરી સાચી છે કે નહીં તેની નથી કરવી પણ આઈન્સ્ટાઈને ન્યૂટનની થિયરીને કેવી રીતે ખોટી સાબિત કરી તેની કરવી છે. આઈન્સ્ટાઈનની થિયરીમાં હવે જો આ ચાદરની મધ્યમાં કોઈ ક્રિકેટ બોલ મૂકવામાં આવે તો દૂરના અવકાશી પદાર્થો ઉપર ભૂતિયા બળ જેવા કાલ્પનિક તેની વચમાં એક ખાડો પડશે અને થોડી ચાદર આ બોલની ગુરૂત્વાકર્ષણ બળને નકારી કાઢવામાં આવ્યું છે. ન્યૂટનના પેલા આજુબાજુ વિંટળાઈ જવાને કારણે આખી ચાદરમાં ખેંચાણયુક્ત પ્રખ્યાત પ્રસંગમાં સફરજન ઝાડ ઉપરથી પૃથ્વી ઉપર પડે છે. તેનું કરચલીઓ પડશે. આ ચાદરમાં જે સળ પડ્યા હશે, તેનું કારણ પૃથ્વીમાં પેદા થયેલું કોઈ ગુરૂત્વાકર્ષણ બળ નહોતું પણ ખેંચાણબળ સ્વાભાવિક રીતે ક્રિકેટના બોલ તરફ જ હશે. હવે જો સફરજનનો નીચે તરફ ગતિ કરવાનો સ્વભાવ હતો. આ રીતે આ ચાદર ઉપર ક્યાંક પણ એક ટેબલ ટેનિસનો બોલ મૂકવામાં આઈન્સ્ટાઈને વિશ્વની કોઈ પણ ગતિવિધિમાં ગુરૂત્વાકર્ષણ બળના આવે તો તે સ્વાભાવિક રીતે જ ક્રિકેટના બોલની દિશામાં જ ધસી અસ્તિત્વને જ નકારી કાઢ્યું હતું અને તેને બદલે આ દરેક પ્રક્રિયા જશે. હવે જો આ ચાદર પારદર્શક હોય અને નરી આંખે જોઈ શકાય માટે તર્કબદ્ધ કારણો આપ્યાં હતાં, જેમાં ગુરૂત્વાકર્ષણની કોઈ તેવી ન હોય તો જોનારને સ્વાભાવિક રીતે જ એવું લાગશે કે પેલો ભૂમિકા નહોતી. ક્રિકેટનો બોલ ટેબલ ટેનિસના બોલને પોતાની તરફ ખેંચી રહ્યો છે, ચંદ્ર અને બીજા કૃત્રિમ ઉપગ્રહો શા માટે પૃથ્વી તરફ જે હકીકત નથી. આઈન્સ્ટાઈને સમજાવ્યું કે પૃથ્વીએ પણ આકર્ષાય છે અને પૃથ્વીની આજુબાજુ ફરે છે તે સમજાવવા માટે અવકાશની ચાદરને આ રીતે પોતાની આજુબાજુ લપેટી લીધી છે. આઈન્સ્ટાઈને ખૂબ જ રસપ્રદ થિયરી રજૂ કરી હતી. એક નાનકડા આઈન્સ્ટાઈનની થિયરી મુજબ પૃથ્વી પોતાની ધરી ઉપર ચક્કર અને સરળ ઉદાહરણ વડે આઈન્સ્ટાઈનની આ થિયરી સમજવાની ચક્કર ફરે છે એટલે અવકાશની લપેટાયેલી ચાદરમાં પણ વમળ કોશિષ કરી જોઈએ. પેદા થાય છે. આ વમળને આઈન્સ્ટાઈનની ભાષામાં “ફ્રેમ ફેગિંગ” કહેવામાં આવે છે. આ ફેમ ડ્રેગિંગની અસર ચંદ્ર અને આઇન્સ્ટાઇનની ફ્રેમ ડ્રેગિંગની થિયરી કૃત્રિમ ઉપગ્રહો ઉપર પણ થાય છે. ન્યૂટને અવકાશી પદાર્થોની ગતિની તાર્કિક સમજૂતી બે માણસો એક ચાદરના ચાર ખૂણા તાણીને ઊભા છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ આપવા જે રીતે ગુરૂત્વાકર્ષણની થિયરી શોધી કાઢી તેવી રીતે ગોળાની હિલચાલ અમુક ચોક્કસ સમય માટે નોંધવામાં આવશે. આ આઈન્સ્ટાઈને આ ફ્રેમડેગિંગની થિયરી શોધી કાઢી હતી. આ થિયરી પ્રયોગ ઉપરથી આલ્બર્ટ આઈન્સ્ટાઈને જે થિયરી રજૂ કરી હતી, તે પણ અંતિમ સત્ય છે, એવું વિજ્ઞાનીઓ આજે પણ માનતા નથી. હકીકતમાં સાચી હતી કે નહીં તેનો વિજ્ઞાનીઓને ખ્યાલ આવશે. અને એટલે જ અમેરિકાની ‘નાસા' સંસ્થાએ આઈન્સ્ટાઈનની આ આલ્બર્ટ આઈન્સ્ટાઈને “ફ્રેમ ફેગિંગ'ની જે થિયરી રજૂ થિયરીને ચકાસવા માટે ૭૦ કરોડ અમેરિકન ડોલર (આશરે કરી તે માત્ર લોજિક અને ગણિત ઉપર આધારિત હતી. તેના ૩૫૦૦ કરોડ રૂપિયા) ને ખર્ચે અવકાશમાં એક કૃત્રિમ ઉપગ્રહ સમયમાં એવા ઉપકરણો મોજૂદ નહોતા, કે જેના વડે આ થિયરીની મોકલ્યો છે, જેનું નામ ‘ધ ગ્રેવિટી પ્રોબ-બી’ એવું રાખવામાં આવ્યું સત્યતાની ચકાસણી કરી શકાય. આ કારણે જ આજે પણ ન્યૂટનના છે. આ ઉપગ્રહ ઉપર ગુરૂત્વાકર્ષણની ચકાસણી કરવાનાં ઉપકરણો ગુરૂત્વાકર્ષણના નિયમો સાચા માનવામાં આવે છે અને સ્કૂલના ગોઠવવા પાછળ અને તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં તરતો મૂકવા માટે વિદ્યાર્થીઓને પણ તે ભણાવવામાં આવે છે. હવે જો ‘નાસા'ના વિજ્ઞાનીઓ ૪૫ વર્ષથી મહેનત કરી રહ્યા હતા. આઈન્સ્ટાઈનની થિયરી પ્રયોગો દ્વારા સાચી પુરવાર થઈ જાય તો અમેરિકાનો ‘ધ ગ્રેવિટી પ્રોબ - બી” નામનો સેટેલાઈટ ન્યૂટનનું આવી બનશે. પછી ન્યૂટનના ગુરૂત્વાકર્ષણના નિયમોની આઈન્સ્ટાઈનની થિયરીની કેવી રીતે ચકાસણી કરશે તે જાણવું ખૂબ કોઈ કિંમત રહેશે નહીં. અને જો આઈન્સ્ટાઈનની થિયરી સાચી રસપ્રદ છે. આ કૃત્રિમ ઉપગ્રહમાં ક્વાર્ઝના બનેલા ચાર પુરવાર ન થઈ તો ? તો પણ ન્યૂટનની થિયરી સામે આઈન્સ્ટાઈને ગાયરોસ્કોપ મૂકવામાં આવ્યા છે. આ ગાયરોસ્કોપ એક એવું ઊભો કરેલો પ્રશ્નાર્થ ઊભો જ રહેશે. ઉપકરણ છે, જેમાં એક ધાતુની રિંગમાં એક પૈડું એવી રીતે અવકાશી પદાર્થોની તથાકથિત ગતિ સમજાવવા માટે કે ગોઠવવામાં આવ્યું હોય છે કે પૈડું પોતાની ધરીની આજુબાજુ ફરી ન્યૂટને કે આઈન્સ્ટાઈને જે થિયરીઓ રજૂ કરી હતી તે પણ માત્ર શકે. આ ધાતુની રિંગની ધરી કોઈ પણ દિશામાં ફરવા માટે મુક્ત થિયરીઓ જ હતી, અંતિમ સત્ય નહીં, એટલું તારણ તો આપણે હોય છે. જ્યારે આ પૈડાને જોરથી ગોળ ફેરવવામાં આવે છે ત્યારે તે અત્યાર સુધીની ચર્ચા ઉપરથી જરૂર કાઢી શકીશું. આવતી કાલે જો પોતાના પરિભ્રમણના સમતલમાં જ ફરે છે. અવકાશમાં આ કોઈ નવો વિજ્ઞાની પેદા થાય અને ત્રીજી થિયરી રજૂ કરે તો ન્યૂટન ગાયરોસ્કોપની સૂક્ષ્મ હિલચાલ ઉપરથી આઈન્સ્ટાઈન જે ‘ફ્રેમ અને આઈન્સ્ટાઈન બંનેની થિયરી નકામી થઈ જાય. આ કારણે જ ગિંગ’ બળની વાત કરે છે, તેની ચકાસણી કરી શકાય છે. વિજ્ઞાનની કોઈ વાતને અંતિમ સત્ય તરીકે કદી સ્વીકારી શકાય નહીં. આઈન્સ્ટાઈન જે “ફ્રેમ ફેગિંગ’ ફોર્સની વાત કરે છે, તેની વિજ્ઞાનીઓને જે માનવું હોય તે માને, જે સત્ય છે તે કાયમ માટે અસર એટલી બધી સૂક્ષ્મ છે કે ૧૬ કિલોમીટર દૂરથી જો જોવામાં સત્ય જ રહેવાનું છે. વિજ્ઞાનીઓ જે વાત ન માનતા હોય તેનું આ આવે તો ગાયરોસ્કોપના પૈડાની ધરીમાં એક દોરા જેટલો ફરક પડે છે. દુનિયામાં અસ્તિત્વ જ ન હોય તેમ માની લેવામાં મૂર્ખાઈ છે. આ ગાયરોસ્કોપની ધરીને જો કોઈ ચોક્કસ તારા સામે ગોઠવવામાં આવે તો અનંત કાળ સુધી એ તેમ જ રહેવી જોઈએ. પરંતુ બ્લેક હોલની વિચિત્ર કાલ્પનિક થિયરી આઈન્સ્ટાઈનની થિયરી મુજબ પૃથ્વીની વમળ જેવી અસરને કારણે ગાયરોસ્કોપની ધરી એકદમ થોડી આડી થવી જોઈએ. પૃથ્વી ઉપર આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને તો બીજા અનેક બળો અસ્તિત્વમાં હોવાથી આ પ્રયોગ પૃથ્વી ઉપર આજના વિજ્ઞાનીઓએ બ્લેક હોલ તરીકે ઓળખાતા તારાઓ પણ થઈ શકે તેમ જ નથી. આ કારણે અમેરિકાએ આવા ચાર અત્યંત શોધી કાઢ્યા છે. આ મુજબ અવકાશમાં એવાં કેટલાંક સ્થળો છે, જે સંવેદનશીલ ગાયરોસ્કોપ સાથે અવકાશમાં સેટેલાઈટ મોકલ્યો છે. પ્રકાશને પણ પોતાની અંદર ખેંચી લેતા હોવાથી તેની અંદરથી અવકાશમાં પણ હવામાન કે ઠંડીગરમીના ફેરફારોની અસર આ પ્રકાશ પણ બહાર આવી શકતો નથી. જો અવકાશમાં તારાઓનો ગાયરોસ્કોપ ઉપર ન થાય તે માટે તેને સંપૂર્ણ શૂન્યાવકાશમાં અને કોઈ સમૂહ તદ્દન ખાલી જણાતી જગ્યાની આજુબાજુ પ્રદક્ષિણા કરી ઝિરો ડિગ્રી તાપમાને રાખવામાં આવ્યા છે. આ માટે એક મોટું રહ્યો હોય તો તેના કેન્દ્રમાં બ્લેક હોલ હોવાની શક્યતા રહેલી છે, થર્મોસ પણ સેટેલાઈટમાં રાખવામાં આવ્યું છે, જેમાં ક્વાર્ઝના એમ વિજ્ઞાનીઓ કહે છે. વિજ્ઞાનની પરિભાષામાં કોઈ પણ ગાયરોસ્કોપ ગોઠવવામાં આવ્યા છે. ‘નાસા'એ કોઈ વૈજ્ઞાનિક અવકાશી પદાર્થના આકર્ષણબળની અસરમાંથી મુક્ત થવા માટે જે થિયરીની ચકાસણી માટે હાથ ધરેલું આ મોટામાં મોટું મિશન છે. વેગની જરૂર પડે તેને એસ્કેપ વેલોસિટી કહેવામાં આવે છે. આવી અત્યંત સૂક્ષ્મ વિજાણુ યંત્રો વડે બાહ્ય અવકાશમાં ગાયરોસ્કોપના સૌથી વધુ ગતિ પ્રકાશની હોઈ શકે છે. જે અવકાશી પદાર્થની જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૬ નr , , કરે છે નિકી ' ની - 1 Page #29 -------------------------------------------------------------------------- ________________ એસ્કેપ વેલોસિટી પ્રકાશની ગતિ કરતાં પણ વધુ હોય તેને આઇનસ્ટાઇનની થિયરી સામે વિજ્ઞાનીઓ બ્લેક હોલ તરીકે ઓળખે છે. ગુજરાતી વિજ્ઞાનીનો પડકાર - વિજ્ઞાનીઓ કહે છે કે કોઈ પણ અવકાશી પદાર્થની એસ્કેપ વેલોસિટીનો આધાર તેની ઘનતા ઉપર હોય છે. પદાર્થની વિજ્ઞાનીઓ આજે એક સિદ્ધાંત શોધી કાઢે છે અને ઘનતા જેમ વધુ તેમ તેની એસ્કેપ વેલોસિટી પણ વધુ હોય છે. બ્લેક આવતી કાલે તેને ખોટો જાહેર કરે છે. વિજ્ઞાન સતત પરિવર્તનશીલ હોલ તરીકે ઓળખાતા તારાઓની ઘનતા એટલી બધી હોય છે કે છે અને તેના સિદ્ધાંતો સતત બદલાયા કરે છે. તેને શ્રેષ્ઠ ઉદાહરણ તેમની એસ્કેપ વેલોસિટી પ્રકાશની ઝડપ કરતાં પણ વધુ હોય છે. પૃથ્વી વિગેરે ગ્રહોની સૂર્યની આજુબાજુની ગતિ સમજાવવા માટે આ કારણે તેની અંદરથી પ્રકાશ પણ બહાર આવી શકતો નથી. વિજ્ઞાનીઓ દ્વારા ઘડી કાઢવામાં આવતા સિદ્ધાંતો છે. કોપરનિકસે વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્ય પૃથ્વી કરતાં ૧૨ લાખ ગણો મોટો છે, સૌથી પહેલા જાહેર કર્યું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તેની આજુબાજુ પણ તેનો બધો જ પદાર્થ ત્રણ કિલોમીટર ત્રિજ્યા ધરાવતા બ્લેક ફરી રહી છે, ત્યારે એક કોયડો હતો કે પૃથ્વી કયા બળના આધારે હોલમાં સમાઈ જાય એટલી બધી બ્લેક હોલની ઘનતા હોય છે. સર્યની આજબાજ કરી શકે છે અને બળ તેને સર્યમાળામાંથી હકીકતમાં બ્લેક હોલને દૂરબીન દ્વારા જોઈ શકાતા નથી પણ છટકી જતા રોકે છે? આ કોયડો આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણના વિજ્ઞાનીઓ કહે છે કે તેની આજુબાજુના તારાઓની ગતિ ઉપરથી સિદ્ધાંતો અવકાશી પદાર્થોને લાગુ કરી ઉકેલી આપ્યો હતો. બ્લેક હોલનો અણસાર આવે છે. ન્યૂટનની થિયરી મુજબ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, જેને કારણે આલ્બર્ટ આઇન્સ્ટાઇને ઈ.સ. ૧૯૧૫માં જનરલ કેન્દ્રત્યાગી બળ પેદા થાય છે. આ કેન્દ્રત્યાગી બળ પૃથ્વીને સૂર્યથી થિયરી ઓફ રિલેટિવિટીની શોધ કરી. આ અગાઉ તેમણે દર્શાવ્યું દૂર લઇ જવાની કોશિષ કરે છે. બીજી બાજુ સૂર્ય પોતાના હતું કે પ્રકાશ ઉપર પણ ગુરુત્વાકર્ષણની અસર થાય છે. તેના થોડા ગુત્વાકર્ષણ બળની અસરથી પૃથ્વીને પોતાની તરફ ખેંચવાની જ મહિનાઓ પછી આઇન્સ્ટાઇનની થિયરીને આધારે કાર્લ કોશિષ કરે છે, જેને કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે. આ ક્વાર્ઝચાઇલ્ડ નામના વિજ્ઞાનીએ અવકાશમાં બ્લેક હોલનું કેન્દ્રત્યાગી અને કેન્દ્રગામી બળોની સંયુક્ત અસરને કારણે પૃથ્વી અસ્તિત્વ હોવાની સંભાવના રજૂ કરી. ઈ.સ. ૧૯૩૦માં ભારતીય મૂળના વિજ્ઞાની સુબ્રમણ્યમ ચંદ્રશેખરે શોધી કાઢ્યું કે સૂર્ય કરતાં દોઢું દળ ધરાવતા તારાઓ બ્લેક હોલમાં રૂપાંતરિત થઈ શકે છે. વિજ્ઞાનીઓ કહે છે કે બ્લેક હોલના કેન્દ્રમાં કોઈ પણ પદાર્થનું એટલું બધું સંકોચન થઈ જાય છે કે તેની ઘનતા અનંત થઈ જાય છે અને કદ શૂન્ય થઈ જાય છે. આ શૂન્ય કદના સ્થાનને વિજ્ઞાનની ભાષામાં ગ્રેવિટેશનલ સિમ્યુલારિટીના નામે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનીઓ કહે છે કે તારાઓમાં જ્યારે બળતણ ખૂટી જાય છે ત્યારે તેઓ પોતાના જ વજનથી તૂટી પડવાનો આરંભ થાય છે. આ કારણે તારાની ઘનતા વધવા માંડે છે અને તેનું કદ ઘટવા લાગે છે. જે તારાઓ અગાઉ ૨૦ સૂર્ય જેટલું કદ ધરાવતા હતા તેમનું કદ હવે પાંચ સૂર્ય જેટલું રહી જાય છે. એક તબક્કો એવો આવે છે કે આ તારાઓની ઘનતા વધી જતાં તેમાંથી પ્રકાશ નીકળતો બંધ થઈ જાય છે અને તે બ્લેક હોલ બની જાય છે. આ બ્લેક હોલની થિયરી તારાઓ સૂર્ય કરતાં વિશાળ છે, અત્યંત દૂર છે અને સૂર્ય પૃથ્વી કરતાં અનેક ગણો મોટો છે, એવી પૂર્વધારણાઓના આધારે રચાયેલી છે. વિજ્ઞાનીઓ આજે સૂર્યનું અને તારાઓનું જેટલું કદ માને છે તેના કરતાં તેનું કદ ક્યાંય ઓછું હોવાથી બ્લેક હોલ માત્ર ડો. પંકજ જોશી કલ્પના જ છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૨૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ સૂર્યની આસપાસ લંબગોળાકાર ભ્રમણકક્ષામાં ફર્યા કરે છે.થોડા આવતી હતી.વિચિત્રતા એ હતી કે આ બન્ને થિયરીઓ પરસ્પર સમય પછી આલ્બર્ટ આઇનસ્ટાઇને ન્યૂટનની આ થિયરીને ખોટી વિરોધાભાસી હોવા છતાં છેલ્લાં ૬૦ વર્ષથી વિશ્વના વિજ્ઞાનીઓ સાબિત કરી આપી. આ બન્ને થિયરીને સાચી માનીને ચાલતા હતા. વિજ્ઞાનીઓ - આઇનસ્ટાઇનની થિયરી મુજબ સૂર્યમાં કોઇ દાયકાઓથી આ બન્ને થિયરીઓનો સમન્વય કરે તેવી ‘થિયરી ઓફ ગુરુત્વાકર્ષણ છે જ નહીં. આપણું અંતરીક્ષ ચારે બાજુથી તાણી એવરીથિંગ' શોધી કાઢવાનો પ્રયાસ કરતા હતા પણ તેમને સફળતા રાખવામાં આવેલી ચાદર જેવું છે. સૂર્ય તેમાં બખોલ બનાવીને બેઠો મળતી નહોતી.પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં સંશોધન કરતાં છે અને પોતાની ધરીની આસપાસ ફરી રહ્યો છે. સૂર્યના આ અભય અષ્ટકર અને તેમના સાથીદારોએ અણુ-પરમાણુ અને ભ્રમણને કારણે અવકાશી ચાદરમાં પણ ઘૂમરી ચડતી હોય તેવો અવકાશી પદાર્થોની ગતિવિધિઓને સમજાવવા માટે ‘સૂપ ક્વોન્ટમ” માહોલ સર્જાય છે અને તેની અસર હેઠળ પૃથ્વી વિગેરે ગ્રહો સૂર્યની નામની થિયરી શોધી કાઢી હતી. વિશ્વના અનેક નામાંકિત આજુબાજુ ફરે છે. વિજ્ઞાનીઓએ આઇનસ્ટાઇનની આ થિયરીને વિજ્ઞાનીઓના ગળે આ થિયરી ઉતરી ગઇ હતી પણ જ્યાં સુધી કોઇ પણ સ્વીકારી લીધી.આ થિયરી મુજબ કોઇ તારો જો સંકોચાવા પણ થિયરી પ્રયોગ દ્વારા સાબિત ન થાય ત્યાં સુધી તેને વિજ્ઞાનીઓ લાગે તો તેનું કદ ઘટવા લાગે અને ગુરુત્વાકર્ષણ બળ સતત વધવા સ્વીકારવા તૈયાર થતા નથી. આ થિયરીને વ્યવહારમાં સાબિત કરી લાગે. આ બળ એક તબક્કે એટલું બધું વધી જાય છે કે આ આપવાનો પડકાર શ્રી પંકજ જોશીએ તેમના સાથીદારો સાથે મળીને તારામાંથી પ્રકાશનાં કિરણો પણ બહાર નીકળી શકે નહીં અને અંતે ઉપાડી લીધો હતો. તારો એક બ્લેક હોલ બની જાય. આઇનસ્ટાઇનની થિયરી જો. - ડો. પંકજ જોશીએ પોતાના સાથીદારો સાથે મળીને સૂર્ય સાચી માનીએ તો આ બ્લેક હોલની થિયરી પણ સ્વીકારવી જ પડે કરતાં અનેક ગણું દળ ધરાવતા મૃત્યુ ભણી ધસી રહેલા તારાનું તેમ હતું. હવે શ્રી પંકજ જોશી નામના ગુજરાતી વિજ્ઞાનીએ તારાનું નિરીક્ષણ કર્યું હતું અને એવી આગાહી કરી હતી કે આ તારો બ્લેક બ્લેક હોલમાં રૂપાંતર થવાની થિયરીને જ ખોટી સાબિત કરી હોલમાં રૂપાંતરીત થવાને બદલે વિસ્ફોટ પામશે અને તેનો તમામ આપતાં આઇનસ્ટાઇનની રિલેટીવિટીની થિયરી સામે જ પડકાર પદાર્થ અવકાશમાં ફેંકાઇ જશે. તેમણે વૈજ્ઞાનિક ગણતરીઓ કરીને ઊભો થયો છે. એવું પુરવાર કરી આપ્યું કે તારાના ખતમ થવાના અંતિમ તબક્કામાં ગુજરાતના ભાવનગર શહેરમાં જન્મેલા પંકજ જોશી સ્પેસ-ટાઇમનો વળાંક એટલો વિસ્તૃત બને છે કે તેમાં પોતાના આદર્શ તરીકે ગાંધીજી અને આઇનસ્ટાઇનને માને છે. આઇનસ્ટાઇનની “જનરલ રિલેટીવિટી થિયરી” ખોટી સાબિત થાય તેમના પિતાશ્રી સ્વાતંત્ર્ય સંગ્રામના લડયા હતા. સૌરાષ્ટ્ર છે અને ‘ક્વોન્ટમ ગ્રેવિટી થિયરી’ મુજબ આગળની ઘટનાઓ ઘટે યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેઓ છે. ડો. પંકજ જોશીએ ખરતા તારાનું નિરીક્ષણ કરીને પુરવાર કર્યું કે મુંબઇની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ નામની કોઇ પણ તારો નાશ પામવાનો હોય તે અગાઉ તેના પ્રકાશમાં પહેલા સંસ્થામાં એસ્ટ્રોફિઝિસ્ટ તરીકે જોડાયા. તેમને બ્લેક હોલની ઘટાડો થાય છે અને પછી તે એકાએક ઝળહળી ઉઠે છે અને તેમાંથી થિયરીમાં રસ પડવા લાગ્યો. તેમણે પી.એચ.ડી.ની ડિગ્રી લીધા ભારે ઉર્જા ધરાવતાં ગામા કિરણો, કોસ્મિક કિરણો અને ન્યુટ્રિનો પછી યુરોપ અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં સંશોધક તરીકે ત્રણ તરીકે ઓળખાતી રજકણોનો ધોધ છૂટે છે. આ ઘટના સાબિત કરે છે વર્ષ વિતાવ્યાં. ભારત આવ્યા પછી તેમણે બ્લેક હોલની થિયરીના કે અવકાશી પદાર્થોને પણ ક્વોન્ટમ થિયરી લાગુ પડે છે અને રહસ્ય ઉપરથી પડદો ઉઠાવવા સંશોધન શરૂ કર્યું. બ્લેક હોલની આઇનસ્ટાઇનની જનરલ રિલેટીવિટી થિયરી' લાગુ પડતી નથી. ડો. થિયરી આઇનસ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંતની પેદાશ છે. આ પંકજ જોશીના આ સંશોધનને તાજેતરમાં ‘ફિઝિકલ રિયૂ લેટર્સ' થિયરી મુજબ કોઇ તારો સૂર્યના દળ કરતાં ચાર કે પાંચ ગણું દળ જેવા પ્રતિષ્ઠિત વિજ્ઞાન જર્નલમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ધરાવતો હોય અને તે સંકોચાવા લાગે તો તેની ઘનતા અનંત થઇ આઇનસ્ટાઇને આજથી આશરે ૬૦ વર્ષ અગાઉ જાય છે અને તેમાંથી પ્રકાશનું કિરણ પણ બહાર છટકી શકતું નથી. “જનરલ થિયરી ઓફ રિલેટીવિટી’ શોધી કાઢી પણ અવકાશી અત્યાર સુધી વિજ્ઞાનમાં અવકાશી પદાર્થોની ગતિને પદાર્થોની બાબતમાં તેનું કુદરતની પ્રયોગશાળામાં આજ સુધી સમજાવવા માટે આઇનસ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંતની મદદ પરીક્ષણ થઇ શક્યું નથી. હવે ડો. પંકજ જોશીએ પ્રયોગો કરીને લેવામાં આવતી હતી અને પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન વિગેરેનું સાબિત કર્યું છે કે અવકાશી પદાર્થોની ગતિ બાબતમાં પણ ક્વોન્ટમ પરિભ્રમણ સમજાવવા માટે ક્વોન્ટમ થિયરી પ્રમાણભૂત માનવામાં થિયરી જ લાગુ પડે છે. હવે ઇ.સ.૨૦૧૦ સુધીમાં એક્સટ્રીમ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૮ છે, જે એક Page #31 -------------------------------------------------------------------------- ________________ યુનિવર્સ સ્પેસ ઓન્ઝર્વેટરીની યોજના કાર્યરત થવાની છે. આ તારાઓનો અભ્યાસ કરીને મૂળભૂત સત્ય શોધી કાઢવાનું નક્કી વેધશાળા દ્વારા જો ડો.પંકજ જોશીના અવલોકનને સમર્થન પ્રાપ્ત થશે કર્યું.” તો આલ્બર્ટ આઇનસ્ટાઇનની જનરલ રિલેટીવિટીની થિયરીને ડો. પંકજ જોશીએ મૃત્યુ ભણી ધસી જતા તારા બાબતમાં પડકારનાર પ્રથમ વિજ્ઞાની તરીકે ડો.પંકજ જોશી પંકાઇ જશે. પોતાનું આ સંશોધન પહેલવહેલા ઇ.સ.૧૯૯૬ની સાલમાં પ્રગટ પોતાના સંશોધન બાબતમાં ડો.પંકજ જોશી કહે છે કર્યું હતું. તેને દુનિયાની નજરે ચડતાં આઠ વર્ષ લાગ્યાં હતાં. હજી કે,“બ્લેક હોલની થિયરીમાં કોઇ પણ માહિતી તેમાંથી બહાર જ ન વિશ્વના અગ્રણી વિજ્ઞાનીઓ ડો. જોશીની વાતને સો ટકા સ્વીકૃતિ આવી શકે તેવી વાત મને વિચિત્ર જણાતી હતી. ક્વોન્ટમ આપતા નથી. આવી સ્વીકૃતિ આપે તો તો સ્કૂલોમાં મિકેનિક્સનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે માહિતીનો નાશ શક્ય જ આઇનસ્ટાઇનનો સાપેક્ષવાદ પણ ભણાવવાનું બંધ કરવું પડે. નથી. વળી બ્લેક હોલના પાયામાં અમર્યાદિત ઘનતાનો સિદ્ધાંત છે, વિજ્ઞાનના વિશ્વમાં કોઇ શોધને સાચી સાબિત કરવા માટે જેમ વર્ષો જેમાં ભૌતિકશાસ્ત્રના બધા જ નિયમો ખોટા સાબિત થઇ જાય છે. સુધી પુરૂષાર્થ કરવો પડે છે તેમ સાચી માનવામાં આવતી પ્રસ્થાપિત આ વિરોધાભાસને કેવી રીતે હલ કરવો તે કોઈ જાણતું નહોતું. હું આ શોધને ખોટી સાબિત કરવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડે છે. સમસ્યાના મૂળમાં જવા માંગતો હતો. ઇ.સ. ૧૯૮૦ના દાયકામાં ડો. પંકજ જોશી અને તેમના સાથીદારો અત્યારે આ કપરા હું કેમ્બ્રિજ ખાતે મહાન ખગોળશાસ્ત્રી સ્ટીફન હોકિંગ્સને મળ્યો તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે. અત્યારે તો એટલું નક્કી છે કે બ્લેક ત્યારે મેં તેમની સલાહ માંગી. તેમનો પ્રતિભાવ જરાય ઉત્સાપ્રેરક હોલની બાબતમાં ડો. પંકજ જોશી અને તેમના સાથીદારો જે કંઇ નહોતો. તેમણે મને ચેતવણી આપી કે, આ કોયડો અત્યંત જટિલ સંશોધન કરી રહ્યા છે, તેના પ્રત્યે આખી દુનિયાના વિજ્ઞાનીઓની છે; તેને ઉકેલવાની કોશિષ કરવાને બદલે તમારે ફિંગ થિયરી તરફ નજર છે. આ ગુજરાતી વિજ્ઞાનીએ ફરી એક વખત સાબિત કરી તમારું લક્ષ્ય કેન્દ્રિત કરવું જોઇએ.’ આ કારણે તો હું મારી વાતમાં આપ્યું છે કે વિજ્ઞાનીઓ કોઇ સિદ્ધાંતને ગમે તેટલો મહાન માનતા અત્યંત મજબૂત બની ગયો. મેં કુદરત પાસે પાછા જવાનું અને હોય તો પણ તેને અંતિમ સત્ય તરીકે સ્વીકારી લેવાની જરૂર નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૯ For Private & Parsonal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે એવું પુરવાર કરતા પ્રયોગો hકર ય પૃથ્વી જો દડા જેવી ગોળ હોય અને તેનો પરિઘ ૧૦ ૩૬૦૦૦ કિલોમીટર હોય તો પૃથ્વી ઉપર જેટલું પાણી છે તેની ૨૬૬ ફૂટ સપાટી પણ અમુક અંશે બહિર્ગોળ હોવી જોઈએ. આ પાણીનો દરેક ૬૦૦ ફૂટ ભાગ એક વર્તુળની કમાન જેવો હોવો જોઈએ. આ કમાનની ટોચ ૧૦૬૬ ફૂટ ઉપરથી બન્ને બાજુ નીચે ઊતરતાં એક માઇલ દીઠ આઠ ઇંચ જેટલો ૧૬૬૬ ફૂટ ખાડો થવો જોઈએ. બીજા માઇલમાં આ નીચાણ ૩૨ ઇંચ જેટલું ૨૪૦૦ ફૂટ અને ત્રીજા માઇલમાં ૭૨ ઇંચ અથવા ૬ ફૂટ થવું જોઈએ. આ વાત ૩૨૬૬ ફૂટ નીચેની આકૃતિમાં સમજાવાઈ છે. ૮૦ ૪૨૬૬ ફૂટ ૫૪૦૦ ફૂટ ૧૦૦ ૧૨૦ ૯૬૦૦ ફૂટ અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ કેટલાક માઇલ પછી તો ઊંડાઈ એટલી વધી જાય છે કે તેનું અસ્તિત્વ અને પ્રમાણ આપણે ખૂબ આસાનીથી અનુભવી શકીએ. ઉપરની આકૃતિમાં “ટી’ બિંદુથી “૧' બિંદુ સુધીનું અંતર એક માઇલ છે. “૧” અને “એ” વચ્ચેની ઊંડાઈ ૮ ઇંચ છે. પછી પાણીની સપાટી ઉપર પૃથ્વીના તથાકથિત ગોળાકારનું ‘૨” અને “બી” વચ્ચેની ઊંડાઈ ૩૨ ઇંચ છે અને “૩’ અને ‘સી’ માપ કાઢવા માટે પ્રયોગો કરી શકાય છે. આ પ્રયોગો જો દરિયાની વચ્ચેની ઊંડાઈ ૭૨ ઇંચ છે. પ્રથમ માઇલ પછી જેટલા માઇલ સપાટી ઉપર કરવામાં આવે તો મોજાઓને કારણે અને દરિયાની અંતર હોય તેનો વર્ગ કરીને તેને આઠ ઇંચથી ગુણીએ એટલી તેની વધ-ઘટ થતી સપાટીને કારણે તેમાં અવરોધ આવી શકે છે. ઊંડાઈ બને છે. જોકે પ્રથમ એક હજાર માઇલ પછી આ નિયમમાં ઇંગ્લેંડના ડો. પેરેલક્ષે આ કારણે પ્રયોગો કરવા માટે સ્થિર પાણી ફેરફાર કરવાની આવશ્યકતા રહે છે. નીચેના ટેબલમાં ૧થી ૧૦૦ પસંદ કર્યું હતું. આવું સ્થિર પાણી તેમને કેમ્બ્રિજ કાઉન્ટીની ‘ઓલ્ડ માઇલ સુધી વિભિન્ન અંતરમાં કેટલી ઊંડાઈ જોવા મળે તેનું સચોટ બેડફોર્ડ” નામની નહેર અથવા કૃત્રિમ નદીમાં મળી ગયું હતું. આ ગણિત આપવામાં આવ્યું છેઃ નહેરની લંબાઈ આશરે ૨૦ માઇલ જેટલી છે અને અમુક અપવાદને બાદ કરતાં સીધી લીટીમાં જ બનાવવામાં આવેલી છે. આ નહેરનું માઇલ ઊંડાઈ પાણી લગભગ સ્થિર છે અને તેમાં વચ્ચે ક્યાંય દરવાજા આવતા ૮ ઇંચ નથી. આ કારણે આ પાણીમાં ક્યાંય ગોળાકાર છે કે નહીં તે ૩૨ ઇંચ આસાનીથી નક્કી થઈ શકે છે. ૬ ફૂટ પ્રયોગ-૧ એક હોડીમાં લાકડી ઉપર એક ઝંડો એવી રીતે લગાડવામાં આવ્યો હતો કે પાણીની સપાટીથી આ ઝંડાની ઊંચાઈ પાંચ સ્ટ જેટલી રહે. આ હોડીને ઓલ્ડ બેડફોર્ડ નહેર ઉપર આવેલા વેલ્શ ડેમ નામના સ્થળેથી છ માઇલ દૂર આવેલા વેત્ની બ્રિજ નામના સ્થળ તરફ રવાના કરવામાં આવી હતી. ડો. પેરેલક્ષ પાણીમાં ઊતર્યા હતા અને પાણીની સપાટીથી આશરે ૮ ઇંચની ઊંચાઈએ ટેલિસ્કોપ . છે જ o ૨ m ૧ ૦ ૦ ૦ ૧ જ જ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ રાખીને તેમણે દૂર જઈ રહેલી હોડીનું નિરીક્ષણ કર્યું હતું. આ હોડી ફટની ઊંચાઈએ ઝંડાઓ લગાવ્યા હતા. આ હરોળમાં છેલ્લા ઝંડાની વેત્ની બ્રિજ પહોંચી ત્યાં સુધી હોડી અને તેની ઉપરનો ઝંડો બાજુમાં આઠ ફૂટની ઊંચાઈએ ૩ ફુટનો એક ચોરસ ઝંડો પણ સ્પષ્ટપણે દૃશ્યમાન હતા. જો પૃથ્વી ખરેખર બહિર્ગોળ આકાર લગાવ્યો હતો. ધરાવતી હોય તો આપણને નીચે મુજબનું પરિણામ જોવા મળ્યું હોત ડો. પેરેલ એક સારા ટેલિસ્કોપની મદદથી આ ઝંડાઓને ૬ માઈલ ૫ માઈલ પટ માઈલ નિહાળ્યા ત્યારે તેમની દૃષ્ટિ સીધી દિશામાં મોટા ઝંડાના નીચેના ભાગ સુધી પહોંચી ગઈ હતી. ડો. પેરેલક્ષે પોતાનું ટેલિસ્કોપ ‘સી’ ઉપરની આકૃતિમાં “એબી’ એટલે ૬ માઇલ લંબાઈની બિંદુ ઉપર જમીનથી ૫ ફૂટની ઊંચાઈએ ગોઠવ્યું હતું અને ‘ડી’ બિંદુ પાણીની કમાન છે. ડો. પેરેલક્ષ “એ” બિંદુ ઉપર પાણીની સપાટીથી ઉપર ઝંડાની ઊંચાઈ પણ ૫ ફૂટ હતી. આકૃતિ-૪માં ‘એબી’ સીધી ૮ ઇંચની ઊંચાઈએ દૂરબીન લઈને ‘એસી’ દિશામાં જોઈ રહ્યા છે. રેખા છે, કારણ કે દરેક ઝંડાની ઊંચાઈ સરખી છે. ‘એબી' અને ડો. પેરેડક્ષની નજર નહેરના પાણીમાં એક માઇલ દૂર ‘ટી’ બિંદુએ ‘સીડી' સમાંતર છે, માટે “સીડી’ પણ સીધી રેખા છે. આ ઉપરથી પાણી સાથે ટકરાશે, કારણ કે એક માઇલના અંતરે પાણીની ઊંચાઈ રાશે, કારણ કે એક માઇલના અતર પાણાની ઉચાઈ સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. પણ ૮ ઇંચ હશે. આ ‘ટી’ બિંદુથી “બીબિંદુનું અંતર ૫ માઇલહશે. આજના વિજ્ઞાનીઓની થિયરી મુજબ જો પૃથ્વીની સપાટી પૃથ્વીની તથાકથિત ત્રિજ્યા મુજબ આ ૫ માઇલમાં પાણીની ઊંડાઈ બહિર્ગોળ હોય તો નીચે મુજબની પરિસ્થિતિ પેદા થવી જોઈએ. ૧૬ ફૂટ ૮ ઇંચ જેટલી હોવી જોઈએ. હોડી ઉપર જે ઝંડો લગાડવામાં આવ્યો છે તેની ઊંચાઈ ૫ ફુટ જેટલી છે. આ ઝંડાની ઊંડાઈ ‘ટી’ બિંદુથી ૧૧ ફૂટ ૮ ઇંચ જેટલી હોવી જોઈએ. આટલી ઊંડાઈએ રહેલી હોડી સ્વાભાવિક રીતે જ દેખાવી ન જોઈએ. પરંતુ ડો. પેરેલક્ષને ૬ માઇલ દૂર રહેલી હોડી અને તેનો ઝંડો સ્પષ્ટપણે દેખાતાં હતાં. તેના ઉપરથી સાબિત થઈ ગયું હતું કે પાણીની સપાટી પૃથ્વીની અને પૃથ્વી ઉપરના પાણીની સપાટી જો બહિર્ગોળ નહોતી પણ સપાટ હતી. આ ખરી પરિસ્થિતિનો ખ્યાલ બહિર્ગોળ હોય તો ‘સી’ બિંદુથી “ડી” બિંદુ તરફ જતાં પાણીની આકૃતિ ઉપરથી આવે છે. ઊંડાઈ વધવી જોઈએ. આ મુજબ પ્રથમ અને બીજા ઝંડાને આધારે દૃષ્ટિની દિશા ‘એબી’ નક્કી થઈ જવી જોઈએ અને ત્રીજો ઝંડો બીજા ૬ માઈલ ઝંડા કરતાં ૮ ઇંચ નીચે હોવો જોઈએ. આક્રમે ચોથો ઝંડો ૩૨ ઇંચ, પાંચમો ઝંડો ૬ ફટ, છઠ્ઠો ઝંડો ૧૦ ફટ ૮ ઇંચ અને સાતમો ઝંડો ૧૬ ફૂટ ૮ ઇંચની ઊંડાઈએ હોવો જોઈએ. આ ગણતરીએ છેલ્લા ડો. પેરેલક્ષે જે પ્રયોગ ઓલ્ડ બેડફોર્ડ નહેર ઉપર કર્યો હતો ઝંડાની ટોચ દૃષ્ટિરેખા ‘એબી'થી ૧૩ ફટ ૮ ઇંચ નીચે હોવી જોઈએ. એ પ્રયોગ આજે આપણે નર્મદા કે તાપી નદીની નહેરમાં પણ કરીને જો પૃથ્વી ખરેખર બહિર્ગોળ હોય તો ઉપર મુજબની સ્થિતિ પેદા થવી જે , આપણી જાતે સાબિત કરી શકીએ છીએ કે પૃથ્વી બહિર્ગોળ નથી જોઈએ પણ ખરેખર તેમ બન્યું નહોતું. આ ઉપરથી સાબિત થાય છે પણ સપાટ છે. કે પૃથ્વી બહિર્ગોળ છે એ એક કપોળકલ્પિત થિયરી છે અને તેને પ્રયોગ-૨ સાબિત કરી શકાય તેમ નથી. જો તર્ક, પ્રમાણ અને ગણિતની પૃથ્વી બહિર્ગોળ નથી પણ સપાટ છે તે સાબિત કરવા માટે દૃષ્ટિએ વિચારીએ તો આ જૂઠાણું ટકી શકે તેમ નથી. પૃથ્વીને કોઈ ડો. પેરેલક્ષે ઓલ્ડ બેડફોર્ડ નહેરમાં જ નીચે મુજબનો બીજો પ્રયોગ પણ સાબિતી વિના ગોળ માની લેવી એ વૈજ્ઞાનિક મિજાજની વિરુદ્ધ પણ કર્યો હતો. તેમણે આ નહેરમાં એકબીજાથી એક માઇલના અંતરે છે. છ હોડીઓ ઊભી રાખી હતી અને દરેકમાં પાણીની સપાટીથી પાંચ ડો. પેરેલલે ઉપરના પ્રયોગો ઈ.સ. ૧૮૩૮ના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩૧ www.ainelibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉનાળામાં કર્યા હતા. અગાઉના શિયાળામાં ઓલ્ડ બેડફોર્ડ નહેરનું પ્રયોગ-૪ પાણી સંપૂર્ણપણે થીજી ગયું હતું. આ વખતે તેમણે અનેક વખત બેડફોર્ડ નહેરના ઉત્તર છેડે વેત્ની બ્રિજ અને ઓલ્ડ બરફ ઉપર પડ્યા રહીને ટેલિસ્કોપની મદદથી ચારથી આઠ માઇલના બેડફોર્ડ બ્રિજની વચ્ચે એક થિયોડોલાઇટ (સ્પિરિટ લેવલની પટ્ટી) અંતરે બરફ ઉપર સ્કેટિંગ કરતા લોકોનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ આ ગોઠવવામાં આવ્યું હતું. આ થિયોડોલાઇટ ઉપરથી બન્ને દિશામાં નહેરના કિનારે આવેલા લાકડાના કામચલાઉ મકાનમાં સતત નવ ૩-૩ માઇલ દૂર આવેલા બ્રિજો જોવામાં આવ્યા ત્યારે તે એક જ મહિના રહ્યા હતા અને તેમણે ઉપરના પ્રયોગો વારંવાર કર્યા હતા. સીધી રેખામાં જોવા મળ્યા હતા. આ બધાં જ પ્રયોગો અને નિરીક્ષણોના અંતે તેઓ એક જ નિષ્કર્ષ - ૩ માઈલ ટી ૩ માઈલ ઉપર આવ્યા હતા કે પૃથ્વી બહિર્ગોળ નથી પણ સપાટ છે. પૃથ્વી દડા જેવી ગોળ છે એ આજના વિજ્ઞાનીઓની એક સૌથી મોટી અવૈજ્ઞાનિક માન્યતા છે. પ્રયોગ-૩ હવે જો ‘ટ’ બિંદુ “બી-બી'થી ત્રણ માઇલના અંતરે હોય ઓલ્ડ બેડફોર્ડ નહેર ઉપર એક બ્રિજ બાંધવામાં આવ્યો હતો, જે તો ‘ટી’ બિંદુથી બન્ને બ્રિજ ૬-૬ ફૂટ નીચે હોવા જોઈએ. તા બ્રિજ નીચેથી નહેરનું પાણી પસાર થતું હતું. આ બ્રિજની કમાન સી...... ટી .. સી ઉપર પાણીની સપાટીથી ૬ ફૂટ ૬ ઇંચની ઊંચાઈએ એક સ્પષ્ટ વાંચી શકાય તેવું નોટિસબોર્ડ લગાવવામાં આવ્યું હતું. આ બ્રિજથી બરાબર ૬ માઇલ દૂર વેલ્બી બ્રિજ આવેલો હતો. આ બ્રિજ પાસે ચડેલી એક છીછરી હોડીમાં પાણીની સપાટીથી ૮ ઇંચની ઊંચાઈએ હકીકતમાં “ટી’ બિંદુથી બન્ને બ્રિજ એક જ સીધી રેખામાં એક ટેલિસ્કોપ ફિટ કરવામાં આવ્યું હતું. આ ટેલિસ્કોપની મદદથી જોવા મળે છે. પૃથ્વી જો ખરેખર ગોળ હોય તો આવું બને જ નહીં, છ માઇલના અંતરે આવેલું નોટિસબોર્ડ સ્પષ્ટ વાંચી શકાતું હતું. આ જેના ઉપરથી સાબિત થઈ જાય છે કે પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે. હોડી જેમ જેમ ઓલ્ડ બેફોર્ડ બ્રિજની નજીક ગઈ તેમ તેમ લખાણ પ્રયોગ-૫ વધુ સ્પષ્ટ બનતું ગયું. આ પ્રયોગ ઉપરથી સ્પષ્ટ થતું હતું કે નહેરમાં કોઈ વ્યકિત જમીન ઉપર ઊભા ઊભા દરિયાની ક્ષિતિજ પાણીની સ્થિતિ સપાટ હતી. નિહાળે તો ડાબી અને જમણી બાજુ વચ્ચેની ક્ષિતિજ ગોળાકાર નથી དག་ દેખાતી પણ સીધી રેખામાં જ દેખાય છે. દરિયાની ક્ષિતિજ સીધી દેખાય છે એટલું જ નહીં, તેને પ્રયોગ વડે સીધી સાબિત પણ કરી શકાય તેમ છે. આ માટે નીચેનો પ્રયોગ કોઈ પણ કરી શકે છે. જો આજના વિજ્ઞાનીઓની માન્યતા મુજબ પૃથ્વીની સપાટી બહિર્ગોળ હોત તો આઠ ઇંચની ઊંચાઈ ઉપર ગોઠવેલા ટેલિસ્કોપ વડે માત્ર એક માઇલ દૂરથી જ નોટિસબોર્ડ વાંચી શકાયું હોત. બાકીના પાંચ માઇલમાં પાણીની ઊંડાઈ ૧૬ ફૂટ ૮ ઇંચ જેટલી વધી ગઈ હોય. એટલે જે નોટિસબોર્ડ પાણીની સપાટીથી ૬ ફટ ૬ ઇંચની ઊંચાઈએ હોય તે હકીકતમાં દૃષ્ટિરેખા (ક્ષિતિજ)થી દરિયાકિનારે કોઈ પણ ઊંચાઈ ઉપર ત્રિપો. સ્ટેન્ડની ૧૦ ફૂટ ૨ ઇંચ નીચે હોવું જોઈએ અને દેખાવું જોઈએ નહીં. મદદથી એક ૧૨ ફૂટ લાંબું લાકડાનું પાટિયું આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. આ પાટિયાનો ઉપરનો ભાગ એકદમ સીધો અને લીસો હોવો જોઈએ. હવે આ પાટિયાની પાછળથી તેની ઉપર તમારી આંખને ગોઠવી દરિયા તરફ જુઓ, દરિયાની ક્ષિતિજ ૧૨ ફૂટ લંબાઈના પાટિયાને બરાબર સમાંતર જોવા મળશે. હવે તમારી આ નોટિસબોર્ડ ૬ માઇલ દૂરથી પણ દેખાતું હતું તેના આંખને ડાબી અથવા જમણી દિશામાં ઘુમાવી લાકડાના છેડાની ઉપરથી સાબિત થઈ ગયું હતું કે પૃથ્વી બહિર્ગોળ નથી પણ સપાટ છે. બહારના સમુદ્રની ક્ષિતિજ પણ નિહાળો. બન્ને બાજુ આશરે ૧૦ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩૨ For Private & Parsonal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ માઇલનો દરિયો તમે આસાનીથી નિહાળી શકશો. આ દરિયાની ક્ષિતિજ પણ લાકડાને સમાંતર સીધી રેખા જ જોવા મળશે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો દરિયાનું પાણી બહિર્ગોળ આકારનું હોવું જોઈએ અને આ રીતે સીધી રેખામાં ક્ષિતિજ બિલકુલ દેખાવી જોઈએ નહીં. આ દલીલનો જવાબ આપવા ડો. પેરેલ આ જ પ્રયોગ જરા અલગ રીતે કરીને સાબિત કર્યું કે નહેરનું પાણી ખરેખર સપાટ છે. દરિયામાં જો બન્ને દિશામાં ૧૦ માઇલ જઈએ તો તેને કારણે ૬૬ ફૂટ જેટલો ગોળાકાર પેદા થઈ જાય. પૃથ્વી જો બહિર્ગોળ હોય તો દરિયાની ક્ષિતિજ પણ લાકડાના પાટિયાને સમાંતર નહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ થિયોડોલાઇટને “એ” બિંદુ પણ તેના કેન્દ્રની બન્ને બાજુએ નીચે તરફ ઢળતી દેખાવી જોઈએ. ઉપર ગોઠવવામાં આવ્યો છે અને તેનું સ્પિરિટ લેવલ મેળવવામાં જો દરિયાની સપાટી ઉપર ડાબી બાજથી કોઈ સ્ટીમર આવ્યું છે. હવે ‘બી' બિંદુ ઉપર ઝંડો મૂકવામાં આવ્યો છે. તેની આવતી હોય તો તે ૬૬ ફૂટનો ઢાળ ચડતી હોય તેવું દેખાવું જોઈએ પાછળ ‘સી’ બિંદુએ ક્રોસના આકારે લાકડી ગોઠવવામાં આવી છે. જમણી તરફ જઈ રહી હોય તો ૪૮ કટનો ઢાળ ઊતરતી આ ત્રણેય વસ્તુઓ સમાંતર રાખવામાં આવી છે. દેખાવી જોઈએ. આવું કદી જોવા નથી મળતું, જેના ઉપરથી સાબિત હવે થિયોડોલાઇટને ખસેડીને બી’ બિંદુએ મૂકવામાં આવે થાય છે કે પૃથ્વી બહિર્ગોળ નથી પણ સપાટ છે. છે; ઝંડાની લાકડીને ‘સી’ બિંદુએ મૂકવામાં આવે છે અને ક્રોસના પ્રયોગ-૬ આકારની લાકડીને ‘ડી’ બિંદુએ મૂકવામાં આવે છે. આ રીતે ‘એડો. પેરેલક્ષે ઓલ્ડ બેડફોર્ડ નહેરના પાણીની સપાટી બી-સી’ સીધી રેખાને ‘ડી’ સુધી ક્ષિતિજ સમાંતર લંબાવી દેવામાં ક્ષિતિજ સમાંતર છે અને બહિર્ગોળ નથી એવું પુરવાર કરવા માટે આવી છે. હવે “બી' બિંદુ ઉપરથી પસાર થતી દૃષ્ટિરેખા વર્તુળનો અનેક પ્રયોગો કર્યા હતા. એક પ્રયોગમાં તેમણે ફોરવર્ડ લેવલિંગ ટેન્જન્ટ હોવાની સંભાવના પણ રહેતી નથી, કારણ કે ‘સી’ બિંદુનો પ્રોસેસથી છ માઇલ લંબાઈની નહેરનો સર્વે કર્યો હતો. આ પદ્ધતિમાં ક્રોસ પણ તેની સમાંતર છે. થિયોડોલાઇટની મદદથી ૪૪૦ વાર લંબાઈની નહેરનું નિરીક્ષણ હવે થિયોડોલાઇટને ‘સી’ બિંદુ ઉપર મૂકવામાં આવે છે, કરવામાં આવે છે અને ક્રમશઃ આખી નહેરનો સર્વે કરવામાં આવે છે. ઝંડાની લાકડીને ‘ડી’ બિંદુ ઉપર અને ક્રોસ લાકડીને ‘ઈ’ બિંદુએ દર વખતે ૪૪૦ વારના અંતરે ઇન્સ્ટમેન્ટને આગળ લઈ જવામાં મૂકવામાં આવે છે. આ રીતે ‘એ-બી-સી-ડી-ઇ’ બિંદુઓ સમાંતર આવે છે. આ રીતે સર્વે કરતાં આખી નહેર સમાંતર જણાઈ હતી અને અને મળે છે. આ પ્રકારે છ માઇલની સમગ્ર નહેરનો સર્વે કરવામાં આવ્યો તેમાં ક્યાંય ગોળાકાર દેખાયો નહોતો. ત્યારે પણ તે સમાંતર જ જણાઈ હતી, જેના પરથી સાબિત થતું હતું આ સર્વેનાં પરિણામો જ્યારે સર્વેયરોને જણાવવામાં કે પૃથ્વી સપાટ જ છે. આવ્યાં ત્યારે તેમણે એવી દલીલ કરી હતી કે થિયોડોલાઇટને પ્રયોગ-૭ પૃથ્વીની ત્રિજ્યાની સમાંતર ગોઠવવામાં આવે છે ત્યારે દૃષ્ટિરેખા વોટરલૂના દરિયાકિનારે જમીનથી ૬ ફૂટની ઊંચાઈએ તની સાથે ૯૦ અંશનો ખૂણો બનાવે છે, જે વર્તુળના ટેન્શન્ટના એક ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યું હતું. એક ૮૦ ફુટ ઊંચાઈની સ્વરૂપમાં હોય છે. હવે જ્યારે ઇન્સ્ટમેન્ટ ૪૪૦ વાર દૂર લઈ સ્ટીમરને ડબ્લિનની દિશામાં રવાના કરવામાં આવી. બરાબર જવામાં આવે છે ત્યારે દષ્ટિરેખા ફરી તે સ્થળે વર્તળના ટેન્શન્ટના કાટખૂણે ગતિ કરી રહેલી આ સ્ટીમરની ઝડપ એક કલાકના આઠ સ્વરૂપમાં હોય છે. આ રીતે દૃષ્ટિરેખા પણ બહિર્ગોળ બની જતી માઇલની હતી. બરાબર ચાર કલાક પછી આ સ્ટીમર ટેલિસ્કોપની હોવાથી તે પાણીની બહિર્ગોળ સપાટીને સમાંતર દેખાય છે. દૃષ્ટિમર્યાદામાંથી દેખાતી બંધ થઈ ગઈ. સ્ટીમર દેખાતી બંધ થઈ તેની એક મિનિટ અગાઉ સુધી તેની ટોચનો ભાગ ટેલિસ્કોપ વડે જોઈ શકાતો હતો. ૬ ફૂટની ઊંચાઈના ટેલિસ્કોપ વડે બહિર્ગોળ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન ૩૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ સપાટી ઉપર ત્રણ માઇલ દૂરની વસ્તુ જ જોઈ શકાય, કારણ કે ત્રણ હોટેલના પહેલા માળેથી ક્ષિતિજ “એચ-૧’ બિંદુમાં જોવા માઇલમાં ગોળાકારની ઊંચાઈ ૬ ફૂટ જેટલી થઈ જાય છે. હવે મળે. બીજા માળેથી નિરીક્ષણ કરતાં ક્ષિતિજ નીચે સરકીને ‘એચસ્ટીમર એક કલાકના આઠ માઇલની ઝડપે ચાર કલાકમાં ૩૨ ૨’ બિંદુમાં જોવા મળે અને ત્રીજા માળેથી વધુ નીચે “એચ-૩' માઇલનું અંતર કાપ્યા પછી દેખાતી બંધ થઈ હતી. આ ૩૨ બિંદુમાં જોવા મળે. જોનારની ઊંચાઈ જેમ વધે તેમ ક્ષિતિજ નીચે માઇલમાંથી ત્રણ માઇલનું અંતર બાદ કરતાં ૨૯ માઇલમાં સરકતી દેખાવી જોઈએ. પરંતુ હકીકતમાં કદી તેવું જોવા મળતું નથી, બહિર્ગોળ સપાટીની ઊંડાઈ ૫૬૦ ફટ થવી જોઈએ. તેમાંથી જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી બહિર્ગોળ નથી પણ તદ્દન સ્ટીમરની ૮૦ ફ્ટ ઊંચાઈ બાદ કરીએ તો સ્ટીમરની ટોચ દરિયાની સપાટ છે. ક્ષિતિજથી ૪૮૦ ફૂટ નીચે હોવી જોઈએ. ક્ષિતિજથી ૪૮૦ ફૂટ પ્રયોગ-૯ નીચેની સ્ટીમર કદી જોઈ શકાય ખરી? આ પ્રયોગ સાબિત કરે છે કે કોઈ પણ બલૂન અથવા વિમાન જ્યારે હવામાં ઊંચે ચડે છે પૃથ્વી સપાટ છે. ત્યારે તેને ક્ષિતિજ પણ પોતાની સમાંતર ઊંચી ચડતી જોવા મળે છે. પ્રયોગ-૮ બલૂન કે વિમાનમાં બેઠેલા યાત્રિકને એવો ભાસ થાય છે કે તેની બ્રિટનની સસેક્સ કાઉન્ટીના બ્રાઇટન શહેરમાં નીચેની જમીન અથવા સમુદ્ર અંતર્ગોળ કાચ છે અને ઉપરનું આકાશ સમુદ્રકિનારે ગ્રાન્ડ હોટેલ આવેલી છે. આ હોટેલના પહેલા માળની બહિર્ગોળ કાચ છે. આ અંતર્ગોળ અને બહિર્ગોળ કાચ જ્યાં મળે છે બારીમાં એક ટેલિસ્કોપ ગોઠવીને દરિયાની સપાટીનું નિરીક્ષણ તે બિંદુ બલૂનની સમાંતર હોય છે અને તે ક્ષિતિજ તરીકે દેખાય છે. કરવામાં આવ્યું હતું. એવો આભાસ થતો હતો કે દરિયાનું પાણી આ પ્રકારનો ભ્રમ ત્યારે જ થાય જ્યારે પૃથ્વી સપાટ હોય. જમીનથી ઉપરની દિશામાં ઊંચકાઈ રહ્યું છે અને દૃષ્ટિરેખાને ‘એચ- એ ૧' બિંદુમાં ક્ષિતિજ ઉપર છેદી રહ્યું છે. હવે ટેલિસ્કોપને હોટેલના બીજા માળે લઈ જવામાં આવ્યું હતું અને દરિયાની ક્ષિતિજ નિહાળવામાં આવી હતી. આ વખતે ક્ષિતિજ જરા ઊંચકાઈને ‘એચ-૨' બિંદુ ઉપર આવી ગઈ હતી. હવે ત્રીજા માળેથી દરિયાને નિહાળતાં ક્ષિતિજ “એચ-૩' બિંદુ ઉપર જણાઈ હતી. એચ ૩ જો પૃથ્વી આજના વિજ્ઞાનીઓ માને છે તેવી ગોળ હોય તો કોઈ પણ બલૂન અથવા વિમાન આકાશમાં ઊંચે ચડે ત્યારે નીચે મુજબની પરિસ્થિતિ દેખાવી જોઈએ: છે........ - રા ... આજે ફ મ ને સી સ્ટે ૨ માઈલ | ૨૦,૦૦૦ જેટ એચ. જો દરિયાની સપાટી જમીનને સમાંતર હોય તો જ આ પ્રકારનું નિરીક્ષણ કરી શકાય છે. જો દરિયાની સપાટી બહિર્ગોળ હોય તો નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળેઃ જ્યારે કોઈ બલૂન કે વિમાન બે માઇલની ઊંચાઈએ પહોંચે ત્યારે જો પૃથ્વી બહિર્ગોળ હોય તો તેમાં બેઠેલા યાત્રિકથી ક્ષિતિજનું અંતર ૧૨૭ માઇલ હોવું જોઈએ. આટલી ઊંચાઈએ તેની સમાંતર દૃષ્ટિરેખા ‘એબી’થી સમુદ્રની ક્ષિતિજનું અંતર ૨૦,૦૦૦ ફૂટ નીચે હોવું જોઈએ. આટલા મોટા અંતરની નોંધ કોઈ પણ આકાશી પ્રવાસી લીધા વિના રહી શકે નહીં. હકીકતમાં આકાશમાં ઊડનારને આવી કોઈ ખાઈ જોવા મળતી નથી, જેના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી બહિર્ગોળ નથી પણ એકદમ સપાટ રુ ઉપર ચડે છે અને ઓટ આવે ત્યારે ૩ ફૂટ નીચે ઊતરે છે. ભૂમધ્ય સમુદ્ર શતો સમુદ્ર ૨૪ ફેક્ટ સ = = પ્રયોગ-૧૦. ઈગ્લેન્ડમાં લંડન અને લિવરપુલ વચ્ચે જે રેલવેલાઇન છે, તે બર્મિંગહામ થઈને પસાર થાય છે અને તેની લંબાઈ ૧૮૦ માઇલ છે. અહીં ડીડી’ નહેરના તળિયાની સમાંતર રેખા છે, જે એએચ એ-એ-એ (નહેરની સપાટી) રેખાને સમાંતર જાય છે. આ ઉપરથી સાબિત થાય છે કે રાતા સમુદ્રના પાણીની સરેરાશ સપાટી, સુએઝની નહેરની ૧૦૦ માઇલ લંબાઈમાં રહેલું પાણી અને ભૂમધ્ય સમુદ્રની સપાટી એક જ સીધી લાઇનમાં છે. જો પૃથ્વી ગોળ આ રેલવેલાઇનનું સ્વરૂપ આકૃતિ મુજબ છે. તેમાં “એ- હોય તો સુએઝની નહેરનું કેન્દ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રથી હા એચ-બી’ રેલવેના પાટાની લંબાઈ અને ઊંચાઈ તેના પર * ૫૦-૫૦ માઇલ દૂર હોવાને કારણે આ બન્ને સમુદ્રથી ૧૬૦૦ આરોહઅવરોહ સહિત દર્શાવે છે. ‘સી’ બિંદુ ઉપર મર્સીનામની નદી જૂના કાચા 0 ફૂટની ઊંચાઈએ વર્તુળની કમાનના શિખર જેવું હોવું જોઈએ. અને ‘ડી’ બિંદુ ઉપર થેમ્સનદી આવેલી છે. “સીડી' સમાંતર રેખા છે, જેના આધારે બધાં માપ લેવામાં આવ્યાં છે. બર્મિંગહામ સ્ટેશન એચ’ બિંદુએ છે, જે “સીડી’ રેખાથી ૨૪૦ ફૂટની ઊંચાઈએ આવેલું છે. હકીકતમાં સુએઝની નહેર ભૂમધ્ય સમુદ્ર અને રાતા હવે જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો રેખા “સીડી’ સમુદ્રને સમતળ છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ વર્તુળની કમાનના આકારમાં ડી ડી ડી' હોવી જોઈએ. આ કમાનનું શિખર ૫૪૦૦ ફૂટ ઊંચું હોવું જોઈએ. પ્રયોગ-૧૧ જો આપણે કોઈ જહાજના તૂતક ઉપર ઊભા રહીએ અથવા તેના કૂવાથંભ ઉપર ચઢીએ બલૂનમાં આકાશમાં ચઢીને સમુદ્ર તરફ જોઈએ તો ખ્યાલ આવશે કે દરિયાની સપાટી એક ઢોળાવયુક્ત સપાટ પદાર્થ જેવી છે, જે નીચેથી શરૂ થઈને આપણી આંખના લેવલ સુધી પહોંચે છે અને આપણી દૃષ્ટિરેખાને છેદે છે. આ ઊંચાઈમાં બર્મિંગહામ સ્ટેશનની ૨૪૦ ફૂટની ઊંચાઈ ઉમેરતાં તે થેમ્સ નદીના સ્તરથી પ૬૪૦ ફૂટની ઊંચાઈએ હોવું જોઈએ. પરંતુ હકીકતમાં બર્મિંગહામ સ્ટેશનની ઊંચાઈ લંડન બ્રિજ ખાતેના ટ્રિનિટી વોટરમાર્કથી ૨૪૦ ફૂટ જેટલી જ છે. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ હોવાની બધી થિયરીઓ અવાસ્તવિક છે. દુનિયાની કોઈ પણ રેલવેને આ દૃષ્ટિએ જોવામાં આવશે તો આ વાત સાબિત થઈ જશે. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતી સુએઝ નહેર જે રીતે બાંધવામાં આવી તે પણ પૃથ્વીના સપાટ હોવાનો પુરાવો છે. આ નહેર 100 માઇલ લાંબી છે અને તેમાં ક્યાંય દરવાજાઓ મૂકવામાં જો એક દર્પણને દરિયાની સામે ઊભો ગોઠવવામાં આવે આવ્યા નથી. એટલે કે આ નહેર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને તો દરિયાની ક્ષિતિજ પણ તેમાં સીધી રેખા ‘એચ-એચ' મુજબ જોડતો એક સેતુ છે. ભૂમધ્ય સમુદ્ર રાતા સમુદ્ર કરતાં સરેરાશપણે છ દેખાશે. આ રેખા હંમેશાં આપણી આંખના લેવલ ઉપર જ રહેશે. જો ઇંચ ઊંચો છે; પરંતુ રાતા સમુદ્રમાં ભરતી આવે ત્યારે તેનો સ્તર ૪ કોઈ વ્યક્તિ જહાજના કૂવાથંભ ઉપર ચડી જશે અથવા દરિયાની 8 : ૫૪૦ ફુટ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩૫ For Private & Parsonal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે આવેલા કોઈ ટાપુની ટેકરી ઉપર ચડશે તો ચારે બાજુનો દરિયો ઉપર આવી ગયેલો અને તેને વીંટળાઈ વળેલો જણાશે. દરિયાની વચ્ચે ઊંચાઈ ઉપર રહેલા મનુષ્યને એવો ભાસ થશે કે નીચેનો દરિયો જબરદસ્ત મોટો અંતર્ગોળ કાચ છે અને તેની ઊંચાઈ વધે છે તેમ દરિયાની ક્ષિતિજો વિસ્તરે છે અને ઊંચાઈના ઘટવા સાથે તે સંકોચાય છે. જેઓ નિયમિત દરિયામાં મુસાફરી કરે છે તેમનો આ નિયમિત અનુભવ છે અને તેમને વધુ કાંઈ સમજાવવાની આવશ્યકતા નથી. જોકે બલૂનમાં દરિયાની સફર કરવાનો અનુભવ બહુ ઓછા લોકોએ લીધો હોવાથી જેમણે આવો અનુભવ લીધો છે તેમનું લખાણ પણ વાંચવું જોઈએ. “અમે જેમ બલૂનમાં બેસીને દરિયાની સપાટીથી ઊંચા જતા ગયા તેમ નીચેની સપાટી અમને અંતર્ગોળ કાચ જેવી જણાવા લાગી. અમે જ્યારે દોઢ માઇલ ઉપર ગયા ત્યારે અમને એવું થયું કે અમે એક બહિર્ગોળ અને અંતર્ગોળ કાચની વચ્ચે છીએ.’’ “ અમે બલૂનમાં સારી ઊંચાઈએ પહોંચ્યા ત્યારે જોયું કે ક્ષિતિજ પણ અમારી આંખના લેવલ સુધી ઉપર આવી રહી છે. તેને કારણે પૃથ્વીની સપાટી બહિર્ગોળને બદલે અંતર્ગોળ દેખાતી હતી. અમે જ્યારે નીચે ઊતરી રહ્યા હતા ત્યારે ક્ષિતિજ સંકોચાઈ રહી હોય તેવું જણાતું હતું અને બલૂન સ્થિર હોવાના ભાસ થતો હતો.’’ અમેરિકાના અવકાશયાત્રી એલિયોટ બાલ્ટિમોર ખાતેની પોતાની બલૂનયાત્રાનું વર્ણન કરતાં લખે છે કે “અગાઉ મેં એવું ક્યારેય કહ્યું નહોતું કે પૃથ્વીના ગોળાકાર વિશે સૌથી શંકાશીલ વ્યક્તિ અવકાશયાત્રી હોય છે. બલૂનમાંથી પૃથ્વીને જોઈએ ત્યારે તે મોટા સમતળ જેવી દેખાય છે, જેનો ઊંડામાં ઊંડો ભાગ આપણી નીચે હોય છે. આપણે જેમ ઊંચે ચડીએ છીએ તેમ નીચેની પૃથ્વી ડૂબતી હોય અને ક્ષિતિજ આપણી સાથે ઉપર ચડતી હોય તેવો ભાસ થાય છે. “કોઈ વ્યક્તિ આકાશમાં પ્રવાસ કરી રહી હોય તેને પૃથ્વી અંતર્ગોળ કાચ જેવી દેખાય છે. ક્ષિતિજ તેને એક સળંગ વર્તુળ જેવી દેખાય છે. બલૂન જેમ ઊંચે ચડે છે તેમ આ ક્ષિતિજ પણ ઉપર ચડે છે. બલૂનના યાત્રિકને તેના માથા ઉપરનું આકાશ બહિર્ગોળ કાચ જેવું દેખાય છે અને નીચેની પૃથ્વી અંતર્ગોળ કાચ જેવી દેખાય છે. આ બન્ને કાચ ક્ષિતિજમાં ભેગા થતા હોય તેવો ભાસ થાય છે.’’ પૃથ્વી જો ખરેખર આજના વિજ્ઞાનીઓ માને છે એવી બહિર્ગોળ હોય તો દૃષ્ટિભ્રમણાને કારણે તે સપાટ દેખાવી જોઈએ, પણ આકાશમાંથી પૃથ્વી અંતર્ગોળ દેખાય છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. આજની તારીખમાં વિમાનમાં ઊડનારાઓ પણ આ પ્રકારની દૃષ્ટિભ્રમણાનો અનુભવ કરી શકે છે. પૃથ્વીના બહિર્ગોળ હોવાની વાતો અનુભવથી સિદ્ધ થતી નથી. પ્રયોગ-૧૨ પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે, એવું સાબિત કરવા ડો. પેરેલક્ષે ૧૯મી સદીમાં ઇંગ્લેન્ડના દરિયાકિનારે અનેક પ્રયોગો કર્યા હતા. તેમાંનો એક પ્રયોગ તેમણે સસેક્સ કાઉન્ટીના બ્રાઇટન બંદરે નીચે મુજબ કર્યો હતો. બ્રાઇટન બંદરના પૂર્વ ભાગમાં જમીન ઉપર એક સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું અને તેની ઉપર એક લાકડાનો ક્વોડ્રન્ટ (વર્તુળનો ચોથો ભાગ) એવી રીતે લટકાવવામાં આવ્યો હતો કે તેનો ઉપરનો ભાગ પ્લમ્બ લાઇન (ઓળંબો)થી કાટખૂણે રહે. આ ક્વોડ્રન્ટને પહેલાં પૂર્વ, પછી દક્ષિણ અને છેવટે પશ્ચિમ તરફ ઘુમાવવામાં આવ્યો હતો. દરેક વખતે તેના ઉપરના ભાગમાંથી જોતાં દૃષ્ટિરેખા ક્ષિતિજને જ મળતી દેખાઈ હતી. આકૃતિમાં ‘એચ-એચ’ ક્ષિતિજ છે. આ ક્વોડ્રન્ટની સમુદ્રની સપાટીથી ઊંચાઈ ૩૪ ફૂટ હતી. હવે જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો દરિયાનું પાણી નીચેની દિશામાં ૩૪ ફૂટનો વળાંક ધરાવતું હોત. ત્યારે ક્ષિતિજ બન્ને દિશામાં સાત-સાત માઇલ દૂર હોત અને નિરીક્ષકની નીચે ૩૪ ફૂટ હોત. ક્વોડ્રન્ટની ઊંચાઈ ૩૪ ફૂટ ગણતાં ક્ષિતિજ નિરીક્ષક કરતાં ૬૮ ફૂટ નીચે હોવી જોઈએ. આ પ્રકારનું કોઈ નીચાણ જોવા મળતું ન હોવાથી સાબિત થયું હતું કે પૃથ્વી બહિર્ગોળ નથી. પ્રયોગ-૧૩ બ્રિટનના કેન્ટ પરગણામાં શૂટર્સ હિલ નામની એક ટેકરી આવેલી છે. આ ટેકરીની ટોચ ઉપર એક થિયોડોલાઇટ (સ્પિરિટ લેવલ પટ્ટી) મૂકવામાં આવે છે. આ થિયોડોલાઇટનું લેવલ મેળવીને તેના ઉપરથી ૧૨ માઇલ દૂર આવેલી હેમ્પસ્ટેડ ટેકરીને જોવામાં આવે છે. આ બે ટેકરીઓની વચ્ચે સેન્ટ પોલ નામનું ચર્ચ આવેલું છે. શૂટર્સ હિલથી સેન્ટ પોલનું અંતર ૭ માઇલ છે અને સેન્ટ પોલથી હેમ્પસ્ટેડ હિલનું અંતર પાંચ માઇલ છે. આ ત્રણેય સ્થળોની ઊંચાઈ ૪૧૨ ફૂટ છે. શૂટર્સ હિલ ઉપરથી નિરીક્ષણ કરતાં સેન્ટ પોલનું ચર્ચ અને હેમ્પસ્ટેડ હિલ એક જ લાઈનમાં દેખાય છે. ૭ માઈલ Л ૫ માઇલ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન ૩૬ For Private Personal Use Only www.jaine||brary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ જો પૃથ્વી સપાટને બદલે ગોળ હોત તો સેન્ટ પોલનું ચર્ચ દરિયાકિનારે ઊભેલા દર્શક સામે જો એક સમાંતર રેખા દૃષ્ટિરેખાની ૩૨ ફૂટ અને હેમ્પસ્ટેડ હિલ ૯૬ ફૂટ નીચે હોવાને દોરવામાં આવે તો તે જમીનના આરોહઅવરોહની જેમ ક્ષિતિજના કારણે દેખાઈન શકત. નીચે સરકવાની પણ નોંધ લઈ શકે. આકૃતિમાં સમાંતર રેખા ‘એસ-એસ છે અને ‘એચ-એચ' ક્ષિતિજને દર્શાવતી રેખા છે. ... મી ફિગર : ૪૩ એસ............ " પ્રયોગ-૧૪ સમુદ્રની ક્ષિતિજ ઉપર દૂર દૂર સુધી આપણે નજર એચ . નાખીએ છીએ ત્યારે પણ આ ક્ષિતિજ આપણને એક સીધી લીટીમાં જ દેખાય છે, કદી ગોળાકાર દેખાતી નથી. આઈઝલ ઓફ મેન ઉપરથી જે લિવરપુલનો વિસ્તાર ૨ ઊભા દેખાય છે, તેની પહોળાઈ આશરે ૫૦ માઇલ જેટલી છે. આટલી રહીને સમુદ્ર તરફ જોતાં દરિયામાં ‘વાઇટ’ નામનો ટાપુ દેખાય છે. પહોળાઈમાં પૃથ્વીનો ગોળાકાર ૪૧૬ ફટ થવો જોઈએ. આટલો આ ટાપુની પહોળાઈ ૨૨ માઇલ છે. દરિયાકિનારે ટેકરી ઉપરથી મોટો ગોળાકાર નરી આંખે કે ટેલિસ્કોપ વડે દેખાયા વિના એ જ જોતાં આ જમીન પણ સીધી લીટીમાં જ દેખાય છે. નહીં. આવો ગોળાકાર આપણને દેખાતો નથી, કારણ કે તેનું આ દરિયાકિનારે સારો અસ્તિત્વ જ નથી. તેનું તારણ એ છે કે પૃથ્વી ગોળ નથી. થિયોડોલાઇટ ગોઠવવામાં આવશે જેઓ “પૃથ્વી ગોળ છે' એવી માન્યતા ધરાવે છે, તેમને ખ્યાલ આવશે કે આ ટાપુ આપણે સવાલ કરવો જોઈએ કે સમુદ્રમાં સ્ટીમરમાં બેસીને જ્યારે ઉપરની જમીન અને તેની બન્ને , કિનારો જોવામાં આવે છે, ત્યારે તે કેમ ગોળાકાર નથી જોવા મળતો? બાજએ આવેલો સમુદ્ર પણ સીધી જો આપણી નજર સામે કોઈ ટેકરી હોય તો તેના ચડાવ-ઉતાર લીટીમાં છે. આપણે સહેલાઇથી જોઈ શકીએ છીએ. તો પછી શા માટે પૃથ્વીનો જો પૃથ્વી ગોળ હોય તો આટલો મોટો ઢાળ આપણને દેખાતો નથી? કારણકે પૃથ્વી સપાટ છે. ‘વાઈટ' ટાપુના પૂર્વ અને પશ્ચિમ ખૂણાઓ કેન્દ્રથી ૮૦ ફૂટ નીચે હોવા જોઈએ. લિવરપુલ નજીક બિડસ્ટોન હિલ ખાતે એક દીવાદાંડી આવેલી છે. આ દીવાદાંડી ઉપર ચડીને જ્યારે સમુદ્રમાં આવેલો “આઈઝલ ઓફ મેન' નામનો ટાપુ જોવામાં આવે ત્યારે આટાપુ પણ ક્ષિતિજ સમાંતર રેખા ઉપર એક સીધી લીટીમાં જ જોવા મળે છે. આઈઝલ ઓફ મેન ઉપર આવેલા ડગ્લાસ હાર્બર ઉપરથી આકાશ સ્વચ્છ હોય ત્યારે ૫૦ માઇલ દૂર આવેલો નોર્થ વેલ્સનો કિનારો એક સીધી લીટીમાં જ દેખાય છે. જો પૃથ્વી ગોળ હોય તો આ કિનારો પણ ગોળાકાર દેખાવો જોઈએ. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૩૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ દિવસ-રાત અને શિયાળો-ઉનાળો શા કારણે થાય છે? એન એ ખૂબ જાણીતી બાબત છે કે પ્રકાશ અને ગરમી દરેક દિશામાં એકસરખા પ્રમાણમાં ફેલાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ૨૧મી ડિસેમ્બરના દિવસે સૂર્ય સૌથી બહારના વર્તુળમાં હોય છે. આ વખતે એવું જોવામાં આવે છે કે ઉત્તર ધ્રુવથી દક્ષિણે ૨૦ અક્ષાંશ ઉપર સૂર્યાસ્ત થયા પછી પણ સંધ્યા ખીલે છે અને પ્રકાશ આસ્તે આસ્તે ઓછો થાય છે. હવે આપણે જો વર્તુળ ‘બી’ માંથી વર્તુળ નોંધ : આકૃતિમાં સૂર્યને ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા કરતો દર્શાવવામાં આવ્યો છે, પણ જૈન ભૂગોળ મુજબ હકીકતમાં સૂર્ય મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. ૧,૨,૩ ને ત્રિજ્યા લઈને ૪,૫,૬ વર્તુળ ફરીએ તો આપણે સૌથી ટૂંકા દિવસે ક્યાં સૂર્યનો પ્રકાશ પડે છે, તેનો ખ્યાલ આવે છે. હવે સૂર્ય પોતાની પ્રદક્ષિણાનો પથ ક્રમશઃ ઓછો કરતો ૨૧ જૂનના દિવસે સૌથી અંદરના વર્તુળમાં આવી પહોંચે છે. આ વર્તુળની ત્રિજ્યા ૭,૮,૯ છે, જે સૌથી લાંબા દિવસે સૂર્યનો પ્રકાશ ક્યાં સુધી પહોંચશે તેનો ખ્યાલ આપે છે. આકૃતિ ઉપરથી ખ્યાલ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩૮ www.jaine||brary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ આવે છે કે સૌથી ટૂંકા દિવસે પ્રકાશ આર્કટિક વર્તુળ ૧,૨,૩ સુધી અને આ પ્રક્રિયામાં ઉત્તર ધ્રુવ બિંદુ ઉપર સતત પ્રકાશ રહે છે. જ પહોંચે છે અને તેથી દૂરના બધા વિસ્તારોમાં અંધારું છવાઈ જાય આકૃતિમાં એ-એ-એ વડે ૨૧મી ડિસેમ્બરે સૂર્યના દૈનિક છે. અને સૂર્ય જ્યારે તીરની દિશામાં આગળ વધે છે ત્યારે તેના પથને દર્શાવવામાં આવ્યો છે અને બી-બી-બી વડે ૨૧ જૂને સૂર્યના પ્રકાશવર્તુળના સીમાડાઓ આ વર્તુળથી સતત દૂર જ રહે છે. આ પથને દર્શાવવામાં આવ્યો છે. આકૃતિમાં ‘એન’ એટલે ઉત્તર ધ્રુવ, કારણે જ્યારે આખી પૃથ્વી ઉપર ૨૪ કલાકમાં એક વખત દિવસનો ‘એસ’ એટલે સૂર્ય અને ‘ઈ’ એટલે ગ્રેટ બ્રિટન છે. ૧,૨,૩ પ્રકાશ જોવા મળે છે ત્યારે ઉત્તર ધ્રુવનો પ્રદેશ સતત અંધકારમાં રહે આર્કટિક સર્કલ છે અને ૪,૫,૬ તે દિવસે સૂર્યનો પ્રકાશ જ્યાં સુધી છે. પરંતુ જ્યારે પછીના છ મહિનામાં સૂર્ય અંદરના વર્તુળમાં આવે પહોંચે તેનું નિદર્શન છે. છે ત્યારે પ્રકાશ આર્કટિક સર્કલ ૧,૨,૩ની પણ આગળ પહોંચે છે દક્ષિણ બરફ પ્ર દક્ષિણ બરફ ISLANKISH) IT'SHYAKSI ફેટ) 1] નોંધ : આકૃતિમાં સૂર્યને ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા કરતો દર્શાવવામાં આવ્યો છે, 'પણ જૈન ભૂગોળ મુજબ હકીકતમાં સૂર્ય મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ બરફ દક્ષિણ બરફ 'PAIYYYYYSICAS અને 0 12 ]? છ નોંધઃ આકૃતિમાં સૂર્યને ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા કરતો દર્શાવવામાં આવ્યો છે, પણ જૈન ભૂગોળ મુજબ હકીકતમાં સૂર્ય મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. ૨૧મી ડિસેમ્બરે સૂર્ય ૨૪ કલાકમાં એ-એ-એ વર્તુળમાં છે તેમાં બપોર હોય છે અને ઉત્તર કેન્દ્રથી દૂર મધ્યરાત્રિ હોય છે. ફરે છે. આ દિવસે પૃથ્વીના દરેક ભાગમાં સવાર, બપોર, સાંજ અને આ ઉપરથી ખ્યાલ આવશે કે સૂર્ય તીરની દિશામાં રાત થાય છે પણ ૧,૨,૩ અંતર્ગત આર્કટિક સર્કલમાં સવાર, જમણેથી ડાબે ગતિ કરે છે ત્યારે ૨૪ કલાકમાં એ-એ-એ વર્તુળ બપોર, સાંજ થતા નથી. આ પ્રદેશ મહિનાઓ સુધી અંધકારમાં જ પૂરું કરે છે ત્યારે તેનો પ્રકાશ જ્યાં પહોંચે છે ત્યાં સવાર, બપોર, ડૂબેલો રહે છે. સૂર્ય જ્યારે ક્રમશઃ અંદરના વર્તુળની નજીક આવે છે સાંજ, રાત વગેરે દરેક જગ્યાએ ક્રમસર થાય છે. ત્યારે ઉત્તર કેન્દ્ર ઉપર વધુ ને વધુ પ્રકાશ ફેકે છે. હવે છ મહિના સુધી સૂર્યનો પ્રદક્ષિણાપથસતત નાનો થતો અહીં ૪ બિંદુએ જે પ્રકાશ છે તે સવારની ઉષાનો પ્રકાશ જાય છે અને ૨૧મી જૂને તે સૌથી નાનો હોય છે. આ પ્રદક્ષિણાપથ છે અને ૬ બિંદુને જે પ્રકાશ છે તે સાંજની સંધ્યાનો પ્રકાશ છે. લી-બી બી વડે દર્શાવવામાં આવ્યો છે. આ વખતે સૂર્ય નજીક સુર્યના પ્રકાશના વર્તુળની નીચે જે રેખા દોરવામાં આવી હોવાને કાપી તેનો પ્રકાશ કર કેન્દ્ર ‘એન' ઉપર અને તેનાથી પણ Page #43 -------------------------------------------------------------------------- ________________ દૂર પડે છે. આ વખતે પણ પૃથ્વીના વિવિધ ભાગોમાં અગાઉની જેમ ક્રમશઃ સવાર, બપોર, સાંજ, રાત વગેરે થાય છે પણ ઉત્તર કેન્દ્ર મહિનાઓ સુધી સતત પ્રકાશમાન જ રહે છે. આકૃતિ ઉપરથી એ વાતનો પણ ખ્યાલ આવે છે કે સૂર્ય જ્યારે બાહ્ય વર્તુળ ‘એ’માં હોય ત્યારે ઇંગ્લેન્ડ ઉપર જે પ્રકાશનો શેરડો પડે છે તે પાતળો હોય છે પણ સૂર્ય જ્યારે આંતરિક વર્તુળ ‘બી’માં હોય ત્યારે આ શેરડો જાડો હોય છે. આ કારણે પ્રથમ સ્થિતિમાં ઇંગ્લેન્ડમાં દિવસ નાનો હોય છે અને ઠંડી વધુ હોય છે . બીજી સ્થિતિમાં દિવસ મોટો હોય છે અને ગરમી વધુ હોય છે.આ રીતે દિવસ અને રાત; સવાર, બપોર, સાંજ; શિયાળો અને ઉનાળો; ઉષા અને સંધ્યા; ઉત્તર કેન્દ્ર ઉપર છ મહિનાના દિવસ અને છ મહિનાની રાત્રિ; આ બધાનું કારણ સૂર્યની પ્રદક્ષિણા છે અને તેના આંતરિક અથવા બાહ્ય વર્તુળમાં પરિભ્રમણ છે. આ બધું જ વર્ણન ઉત્તરના કેન્દ્ર અને સૂર્યની નીચે આવેલા પ્રદેશો વચ્ચે લાગુ પડે છે. જે પ્રદેશો ઉપરથી સૂર્ય કાટખૂણે પસાર થાય છે, તેની દક્ષિણે જે મહાસાગરો અને ટાપુઓ આવેલા છે, તેને આ હકીકત લાગુ પડતી નથી. દક્ષિણના પ્રદેશોમાં ઉત્તરના પ્રદેશોની જેમ સવાર, બપોર, સાંજ, રાત વગેરે થતાં નથી. ઉત્તરના કેન્દ્ર તરફ સૂર્ય આવતો હોય કે તેનાથી દૂર જતો હોય તેના કારણે છ મહિનાનાં દિવસ-રાત જોવા મળે છે, પણ દક્ષિણમાં આવું જોવા મળતું નથી. દક્ષિણમાં તો સૂર્ય અમુક અંતર સુધી પોતાનો પ્રકાશ ફેંકે છે, જેનાથી આગળ અંધારું જ હોય છે. દક્ષિણમાં ક્યાંય છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત હોય એવા પુરાવા મળતા નથી. ઉત્તર કેન્દ્રમાં છ મહિનાના ઉનાળા દરમિયાન વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ જીવંત થઈ જાય છે, પણ દક્ષિણના પ્રદેશોમાં એવું જોવા મળતું નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૪૧ For Private Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને દડા જેવી ગોળ દર્શાવવા માટે આપવામાં આવતી સાબિતીઓનું વિશ્લેષણ ‘પૃથ્વી દડા જેવી ગોળ છે' એ માત્ર એક ધારણા છે. કોપરનિક્સ જેવા કેટલાક ખગોળશાસ્ત્રીઓએ કેટલીક અવકાશી ઘટનાઓને સમજાવવા માટે આ થિયરી વહેતી કરી હતી પણ આ થિયરીને ક્યારેય વૈજ્ઞાનિક પદ્ધતિએ સાબિત કરવામાં આવી નથી. કોપરનિક્સને માનનારા ખગોળશાસ્ત્રીઓ હંમેશાં એવી ભાષા બોલતા આવ્યા છે કે “આ ઘટના પૃથ્વી ગોળ હોય તો જ બની શકેને?’’ ન આજના વિજ્ઞાનીઓ દ્વારા ‘પૃથ્વી દડા જેવી ગોળ છે’ એ થિયરી પુરવાર કરવા માટે જે ઉદાહરણો આપવામાં આવે છે તે ઘટનાઓ પૃથ્વી દડા જેવી ગોળ ન માનીએ તો પણ પુરવાર થઈ શકે છે. કોઈ સ્ટીમર દરિયાકિનારેથી દૂર જઈ રહી હોય ત્યારે પ્રથમ તેનો નીચેનો ભાગ અને છેલ્લે ટોચનો ભાગ અદૃશ્ય થાય છે એ ઘટનાને પૃથ્વીને દડા જેવી ગોળ કલ્પી લીધા વિના પણ વૈજ્ઞાનિક રીતે સમજાવી શકાય તેમ છે. આ ઘટનાને સમજવા માટે તેની પાછળ જે અલગ વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરી રહ્યો છે તેને સર્વ પ્રથમ સમજવો જોઈએ. દૃષ્ટિસાપેક્ષતા (લો ઓફ પરસ્પેક્ટિવ)નો સિદ્ધાંત : જ્યારે કોઈ પણ વસ્તુ અથવા તેના કોઈ ભાગને આંખથી એટલી દૂર લઈ જવામાં આવે કે તેના વ્યાસ (ડાયામીટર) વડે આંખ સાથે એક ડિગ્રીના ૬૦મા ભાગ કરતાં પણ ઓછો ખૂણો બનાવવામાં આવે ત્યારે આ વસ્તુ અથવા તેનો ભાગ દેખાતો બંધ થઈ જાય છે. આ સિદ્ધાંતની સમજૂતી એવી છે કે આંખની નજીક આવેલી વસ્તુ વધુમાં વધુ ૧૧૦ ડિગ્રીનો ખૂણો બનાવે ત્યાં સુધી જ આંખ તેને જોઈ શકે છે. વધુ નજીક આવતી વસ્તુ ૧૧૦ ડિગ્રી કરતાં વધુ ખૂણો બનાવે તો આંખ તેને જોઈ શકતી નથી. તેવી રીતે દૂર પહોંચેલી અથવા રહેલી વસ્તુ આંખ સાથે ૧ ડિગ્રીના ૬૦મા ભાગ જેટલો અથવા એક મિનિટનો ખૂણો બનાવે ત્યાં સુધી જ આંખ તેને નિહાળી શકે છે. તેથી ઓછો ખૂણો બનાવતી વસ્તુને આંખ જોઈ શકતી નથી. આ ગણતરીએ એક ઇંચનો વ્યાસ ધરાવતી કોઈ ચીજને આંખથી ૩૦૦૦ ઇંચ અથવા ૨૫૦ ફૂટ દૂર લઈ જવામાં આવે ત્યાં સુધી જ આંખ તેને જોઈ શકે છે. ત્યાર બાદ આ વસ્તુ દેખાતી બંધ થઈ જાય છે. દરિયાના કિનારેથી દૂર જતી સ્ટીમરમાં આ દૃષ્ટિસાપેક્ષતાનો સિદ્ધાંત કામ કરે છે. આ સિદ્ધાંત ઉપરથી ફલિત થાય છે કેઃ (૧) કોઈ ચીજ જેટલી મોટી હોય એટલા પ્રમાણમાં તેને વધુ દૂર લઈ જવામાં આવે ત્યારે તે આંખ વડે દેખાતી બંધ થઈ જાય છે. (૨) કોઈ પણ બે ચીજો અથવા એક જ ચીજના બે ભાગો વચ્ચે જેમ અંતર વધુ હોય તેમ તેમને એક જ બિંદુએ મળતા દેખાવા માટે વધુ દૂર સુધી લઈ જવા પડે છે. (૩) કોઈ પણ વસ્તુ દૃષ્ટિથી દૂર જઈ રહી હોય ત્યારે તેનો જે વિલક્ષણ ભાગ હોય છે તે આખી વસ્તુ અથવા તેના કોઈ વધુ મોટા ભાગ કરતાં પહેલાં અદૃશ્ય થઈ જાય છે. આ ત્રણ પૈકી પ્રથમ બે અવલોકનો સ્વયંસિદ્ધ છે, જ્યારે ત્રીજા નિયમની સાબિતી માટે નીચેની આકૃતિનો ઉપયોગ કરી શકાયઃ બી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૪૨ સી અહીં ‘એ’ એક ફૂટનો વ્યાસ ધરાવતું એક કાર્ડબોર્ડ છે, જેમાં મધ્યબિંદુમાં એક ઇંચ વ્યાસનું વર્તુળ છોડીને કાળો રંગ કરવામાં આવ્યો છે. આ કાર્ડબોર્ડને જ્યારે અવલોકન કરનારથી આશરે ૧૦૦ ફૂટ દૂર લઈ જવામાં આવશે ત્યારે ‘બી’માં દર્શાવ્યા મુજબ મધ્યનું સફેદ વર્તુળ નાનું થઈ ગયેલું જણાશે. હવે આ કાર્ડબોર્ડને વધુ દૂર લઈ જવામાં આવશે ત્યારે ‘સી’માં દર્શાવ્યા મુજબ મધ્યનું સફેદ વર્તુળ દેખાતું જ બંધ થઈ જશે. આવી જ રીતે કાર્ડબોર્ડમાં નીચે એક ઇંચ ઊંચાઈવાળો ભાગ સફેદ રાખવામાં આવશે ત્યારે નીચેના ભાગ ‘એ-બી-સી’માં દર્શાવ્યા મુજબ અદશ્ય થઈ જશે. www.jaine||brary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ XII|||| થશે. આ છોકરી હજી વધુ દૂર જશે ત્યારે ફ્રોક પણ દેખાતું બંધ થશે. છેલ્લે છોકરીનું માત્ર માથું જ દેખાશે. છે. આ TER | વારાણસીમાદરી આ પ્રકારની ભ્રમણા આપણને વ્યવહારમાં અનેક કોઈ ટ્રેન જ્યારે દૂર જઈ રહી હોય ત્યારે આશરે બે માઇલ જગ્યાએ જોવા મળે છે. પછી ટ્રેનનાં પૈડાં દેખાતાં બંધ થશે. ટ્રેન વધુ દૂર જશે ત્યારે એન્જિનની માત્ર ચિમની જ દેખાતી હશે અને એકદમ દૂરથી ટ્રેનનો માત્ર ધુમાડો જ દેખાતો હશે. આ પણ આપણી દૃષ્ટિની મર્યાદાને ડબલ્યુ કારણે થાય છે. આટલી સાબિતીઓ પછી હવે દરિયાકિનારે દૂર જતી સ્ટીમરનો નીચેનો ભાગ શા માટે પહેલા અદૃશ્ય થઈ જાય છે તે એકસરખી ઊંચાઈ ધરાવતાં વૃક્ષો જ્યારે એક જ સીધી સમજવામાં આપણને સરળતા રહેશે. આ નિયમ મુજબ “કોઈ પણ લાઇનમાં ઊભાં હોય ત્યારે આપણને નજીકના વૃક્ષની ઊંચાઈ વધુ ચીજ જ્યારે આપણાથી દૂર જઈ રહી હોય ત્યારે તેનો જે સપાટીની દેખાય છે અને દૂરના વૃક્ષની ઊંચાઈ ઓછી દેખાય છે. વૃક્ષોની નજીકનો ભાગ હોય છે તે ઉપરના ભાગની અપેક્ષાએ પહેલા અદશ્ય હરોળ જ્યારે ખૂબ જ લાંબી હોય ત્યારે આપણને છેક છેલ્લે રહેલું થઈ જાય છે.” વૃક્ષતો સાવ ટપકા જેવું દેખાય છે. ડબલ્યુ. * ; ઈ ............ સી ડબલ્યુ ડી આ આકૃતિમાં રેખાખંડ “એબી’ સ્ટીમરની ટોચની ઊંચાઈ દર્શાવે છે. રેખાખંડ “સીડી' દરિયાની સમતલ સપાટી છે અને એક હરોળમાં જ્યારે ઘણાબધા બત્તીના થાંભલા ઊભા ‘ઇએચ' દૃષ્ટિરેખા છે. દૃષ્ટિસાપેક્ષતાના નિયમ મુજબ દરિયાનું હોય ત્યારે નજીકના થાંભલા કરતાં દૂરના થાંભલાની ઊંચાઈ ઓછી દેખાય છે. કેમેરા વડે આ થાંભલાઓની તસવીર ખેંચવામાં આવે પાણી ઉપર આવતું દેખાય છે અને દૃષ્ટિરેખાને ‘એચમાં મળે છે, જે ક્ષિતિજ છે. સ્ટીમર આપણને ‘સીએચ'ની દિશામાં ચડતી દેખાય છે. ત્યારે પણ આવો જ ભ્રમ થાય છે. થાંભલો જેમ દૂર હોય તેમ તેનો નીચેનો ભાગ દેખાતો બંધ થાય છે. સ્ટીમર જ્યારે “એચ પાસે આવે છે ત્યારે તેનો નીચેનો ભાગ આંખ સાથે એક ડિગ્રીના ૬૦મા ભાગ કરતાં પણ ઓછો ખૂણો બનાવે છે અને તે દેખાતો બંધ થઈ જાય છે. આ વખતે સ્ટીમરના બીજા ભાગો અને ટોચનો ભાગ આંખ સાથે મોટા ખૂણા બનાવતા હોવાથી હજી જોઈ શકાય છે. સ્ટીમર જ્યારે વધુ આગળ ધપે છે ત્યારે તેની ટોચનો ભાગ ‘એડબલ્યુની દિશામાં નીચે જતો જાય છે અને છેવટે અદશ્ય બને છે. કોઈ ફ્રોક પહેરેલી છોકરી રસ્તા ઉપર આપણાથી દર જઈ જેઓ પૃથ્વીને ગોળ માને છે તેઓ એવી દલીલ કરે છે કે રહી હોય ત્યારે છોકરી આશરે ૧૦૦ વાર દૂર જાય ત્યારે તેના પગ સ્ટીમરનો નીચેનો ભાગ આંખ વડે દેખાતો બંધ થાય ત્યાર પછી જો દેખાતા બંધ થશે અને ફ્રોક જમીનને અડી રહ્યું હોય તેવો આભાસ દરિયાકિનારે આવેલી ટેકરી ઉપર ચડવામાં આવે તો અદશ્ય થઈ '' કરાર જામકાજw EngpaWYNESIA જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૪૩ For Private & Parsonal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ગયેલો ભાગ ફરીથી જોઈ શકાય છે. વિજ્ઞાનીઓ કહે છે. આ પ્રક્રિયાને બરાબર સમજવામાં આવશે તો આ દલીલ પણ ભૂલભરેલી છે. હકીકતમાં ટેકરી ઉપર ખ્યાલ આવશે કે ગોળાની નહીં પણ સપાટ પૃથ્વીની પણ ચડવાને કારણે દૃષ્ટિની મર્યાદા વધી જાય છે અને અદૃશ્ય થઈ ગયેલો “પ્રદક્ષિણા કરી શકાય છે. ભાગ ફરી દેખાય છે. ઉપરની આકૃતિમાં “એન” પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે, જેની નજીકમાં ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. આકૃતિમાં “એ”,“ એસ' વગેરે જે તીર દર્શાવવામાં આવ્યાં છે એ તમામ ઉત્તર દિશા સન્મુખ છે અને ‘ઈ’, ‘ડબલ્યુ નિશાની ધરાવતાં તીર પૂર્વ અને પશ્ચિમ દિશા સન્મુખ છે. આકૃતિ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે “એ” અને અહીં દૃષ્ટિરેખા “ઇએચ'ની ઊંચાઈ વધુ હોવાથી “એચ' એસ’ એટલે કે ઉત્તર અને દક્ષિણ ખરેખરી દિશાઓ છે, જ્યારે ‘ઈ’ બિંદુ એટલે કે ક્ષિતિજ દૂર સુધી લંબાય છે, જેને કારણે સ્ટીમનો અને “ડબલ્યુ (પૂર્વ અને પશ્ચિમ) સાપેક્ષ દિશાઓ છે. એટલે કે નીચેનો ભાગ પણ જોઈ શકાય છે. ઉત્તર અને દક્ષિણ દિશાના કાટખૂણે આવેલી દિશાઓ પૂર્વ અને હકીકતમાં સ્ટીમરનો નીચેનો ભાગ દેખાતો બંધ થઈ ગયો પશ્ચિમ તરીકે ઓળખાય છે. હોય તે પછી આંખ સામે દૂરબીન લગાવવામાં આવે તો આ ભાગ હવે આપણે રેખા “એનએએસ' ને લંડનના રેખાંશ તરીકે ફરીથી જોવા મળે છે, કારણ કે દૂરબીનને કારણે આંખની દૃષ્ટિમર્યાદા ગણીએ છીએ. આ રેખાંશ ઉપર તીર “ડબલ્યુઈ’ પૂર્વ-પશ્ચિમ દિશા વધી જાય છે. જો આ ભાગ પૃથ્વીની ગોળાઈને કારણે દેખાતો બંધ સૂચવે છે. તીર ૧, ૨થી દર્શાવવામાં આવેલી એક સ્ટીમર ધારો કે થયો છેય તો દૂરબીનથી પાછો જોઈ શકાય જ નહીં. પશ્ચિમ દિશામાં મુસાફરી કરી રહી છે. આ રીતે મુસાફરી કરીને તે આ રેખાંશ ૩, ૪, એન ઉપર આવે છે ત્યારે તે આ રેખાંશ સાથે જે ના પૃથ્વી ગોળ છેવાની: ", , ખૂણો બનાવે છે તે ૯૦ અંશ કરતાં મોટો હોય છે. આ કારણે થિયરી કાલ્પનિક છે - અમરના હોકાયંત્રની સોય ઉત્તર દિશાને બદલે ઉત્તર-પૂર્વ દિશા - તરફ વળે છે. જો આ સ્ટીમર ખરેખરી પશ્ચિમ દિશામાં મુસાફરી કરે ' ' . તો તેનાં માર્ગ ૨, ૧, ૫ હશે અને ઉત્તર ધ્રુવને ઉત્તરમાં રાખીને તે . વિના વિલીનો પૃથ્વી શેથ હોવાનો પુરાવો છૂ, * પીતાની મુસાફરી આગળ ધપાવી શકશે જ નહીં. આ કારણે ૩, ૪, કરતાં કહે છે કે એક સ્ટીમર કથા હિના પૂર્વ અભિખ હિમાં જ - એન રેખાંશ ઉપર આવેલી સ્ટીમરે પોતાનું માથું તીર ૬, ૭ની પાકશ કરે છે તેવટે તે થી બીક રાય તે દિશામાં ધમાવવું જ પડશે. આ રીતે સ્ટીમરે પોતાનું માથું સતત વેબા જાય છે. આ ક્રિયાને પૃથ્વીની પ્રદક્ષિા હેવામાં એકાયંત્રની પશ્ચિમ દિશામાં રાખવા માટે ટર્ન લીધા કરવો પડશે. અાવે છે જે પૃની દડા જેવી ગોળણેય તો જ શક્ય બને છે એમ ' સ્ટીમર જ્યારે લંડનના રેખાંશને ૯૦ અંશે આવેલી રેખા પર આવશે ત્યારે તેનો રસ્તો ઈ, ડબલ્યુ, ૮ની દિશામાં હશે. ફરી ૯૦ ડિગ્રી ‘ફરશે ત્યારે તેનો રસ્તો છે, ડબલ્યુ, ૯ની દિશામાં હશે. આગલા ૯૦ અંશમાં તેનો રસ્તો ઈ, ડબલ્યુ, ૧૦ બની જશે અને વધુ ૯૦ અંશ વળતાં તે પોતાની મૂળ જગ્યાએ આવી જશે. આ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ પણ સ્ટીમર જ્યારે પૂર્વથી પશ્ચિમ અથવા પશ્ચિમથી પૂર્વ દિશામાં મુસાફરી કરી રહી હોય ત્યારે તેનો માર્ગ હકીકતમાં વર્તુળની પરિઘ જેવો હોય છે. અથવા એમ કહી શકાય કે સપાટ સમુદ્રમાં તે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે, જેને કારણે વર્તુળ પૂરું થતાં જ તે પોતાના મૂળ સ્થાને આવી જાય છે. આવું બનવા માટે પૃથ્વી દડા જેવી ગોળ હોય એ બિલકુલ જરૂરી નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૪૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ એરોપ્લેન કઈ રીતે પૃથ્વીની “પ્રદક્ષિણા કરે છે, એ ઘટનાને આજના વિજ્ઞાનીઓ પૃથ્વી ગોળ હોવાની સાબિતી તરીકે સમજવા માટે આપણે એક ગોળાકાર ટેબલની મદદ લઈએ. આ ગણાવે છે. હકીકતમાં સપાટ એવી પૃથ્વીની પણ જે રીતે ‘પ્રદક્ષિણા' ટેબલની મધ્યમાં આપણે એક ટાંકણી ભરાવીએ, જે ચુંબકીય ઉત્તર થઈ શકે છે તેમ પૂર્વ-પશ્ચિમમાં મુસાફરી દરમિયાન સમયની લાભધ્રુવનું કામ કરશે. આ ટાંકણી સાથે આપણે ટેબલની ધાર તરફ જતો હાનિ સાબિત કરવા માટે પણ પૃથ્વી દડા જેવી ગોળ છે, એવું માનવું એક દોરો બાંધીએ. આ દોરો આપણા માટે રેખાંશની ગરજ સારશે, અનિવાર્ય નથી. પૃથ્વી સપાટ હોય તો પણ સમયની આ લાભજે ઉત્તર ધ્રુવમાંથી પસાર થતો હશે. હવે આ દોરા સાથે આપણે ૯૦ હાનિ સમજાવી શકાય તેમ છે. અંશના ખૂણે એક પેન્સિલ બાંધીએ, જે આપણા માટે એરોપ્લેનની અહીં “એલ’ એક સ્ટીમર છે જે ગ્રીનિચના રેખાંશ ગરજ સારશે. હવે આપણે આ પેન્સિલને ફરાવતા ફરાવતા જો તેને ‘વીએન” ઉપર ઊભી છે અને પૂર્વ દિશામાં મુસાફરી કરવા માટે દોરા સાથે કાટખૂણે જ રાખવી હશે તો તેને આપણે વર્તુળાકાર રસ્તે તૈયાર છે. અહીં ‘એસ’ સુર્ય છે, જે પૂર્વથી પશ્ચિમની દિશામાં જ ફરાવવી પડશે અને તે પોતાના આરંભબિંદુ ઉપર વિરુદ્ધ મુસાફરી કરે છે. સૂર્ય અને સ્ટીમર ચોક્કસ દિવસે એક જ રેખા ઉપર દિશામાંથી જ પાછી ફરશે. હકીકતમાં પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં હોય છે; હવે જો સ્ટીમર સ્થિર હોય તો સૂર્ય તીરની દિશામાં મુસાફરી સતત મુસાફરી કરવાનો અર્થ જ એવો થાય છે કે સ્ટીમરે પોતાનું કરે છે. આ સૂર્ય ૨૪ કલાકમાં તેની મૂળ જગ્યાએ આવીને સ્ટીમરને માથું સતત ચુંબકીય ઉત્તર ધ્રુવથી કાટખૂણે રાખવું જોઈએ. જો કોઈ મળશે. હવે આ ૨૪ કલાક દરમિયાન જો સ્ટીમર મુસાફરી કરીને સ્ટીમર અથવા એરોપ્લેન આ રીતે પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં “એક્સ’ બિંદુએ પહોંચી ગઈ હોય અને આ બિંદુ ૪૫ રેખાંશ જેટલું મુસાફરી કરે તો તેનો માર્ગ વર્તુળાકાર જ રહેશે. દૂર હોય તો બીજા દિવસનો સૂર્ય તેને ૩ કલાક વહેલો મળશે. અથવા તો ૨૧ કલાકમાં જ મળશે, કારણે ૧૫ રેખાંશ બરાબર એક કલાક પશ્ચિમ દિશામાં મુસાફરી કરવાથી જેટલો સમય થાય છે. આ રીતે સ્ટીમરને ૩ કલાકનો ફાયદો થયો હોવાનું કહેવાય છે. હવે આગલા દિવસે સ્ટીમર ‘વાય’ બિંદુએ સમય કેમ ઓછો થાય છે? આવી હશે અને તેને ૬ કલાકનો લાભ થયો હશે. આ રીતે પૂર્વ દિશામાં મુસાફરી કરતી સ્ટીમર ‘ઝેડ’ બિંદુએ આવશે ત્યારે તેને દરિયામાં મુસાફરી કરતા ખલાસીઓ એવું માને છે કે પૂર્વ ૧૨ કલાકનો લાભ થયો હશે. આ રીતે કમાન ૧,૨,૩ પસાર દિશામાં પ્રવાસ કરવાથી તેમને સમયનો ‘ફાયદો' થાય છે અને કરીને તે જ્યારે ‘વી’ બિંદુ અથવા પ્રારંભ બિંદુએ પહોંચશે ત્યારે તેને પશ્ચિમ દિશામાં મુસાફરી કરવાથી સમયનું નુકસાન થાય છે.આ ૨૪ કલાકનો કે એક દિવસનો લાભ થયો હશે. હવે જો સ્ટીમર પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં આઠ દિવસ મુસાફરી કરે તો તેને ૨૪ કલાકનું નુકસાન થયું ગણાશે. આપણે જોઈ શકીએ છીએ કે આ લાભ અથવા હાનિ કાલ્પનિક છે અને તેને પૃથ્વીના ગોળાકાર સાથે કંઈ નિસબત નથી. પૃથ્વી સપાટ હોય તો પણ પૃથ્વીની પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા કરતાં સ્ટીમર અથવા એરોપ્લેનમાં આ પ્રક્રિયા જોઈ શકાય છે. આધુનિક ભાષામાં આ રીતે મુસાફરી કરવાથી સમયની જે લાભ-હાનિ થાય તેને જેટ-લેગ તરીકે ઓળખવામાં આવે છે. - વાય ધ્રુવના તારાનું નીચે આવવું T - -- પૃથ્વીનો ગોળાકાર પુરવાર કરવા માટે એક સાબિતી એવી આપવામાં આવે છે કે જેમ આપણે વિષુવવૃત્ત તરફ જઈએ છીએ તેમ ધ્રુવનો તારો ક્ષિતિજમાં નીચે ઊતરતો જાય છે અને વિષુવવૃત્ત પસાર વીએન ... * " એલ. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૪૫ For Private & Parsonal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ થતાં જ તે દેખાતો બંધ થાય છે અથવા ક્ષિતિજની હેઠળ ડૂબી જાય છે. આપણે અગાઉ અનેક ઘટનાઓમાં જોયું છે તેમ જ્યારે કોઈ ચીજ દૂર થતી જાય ત્યારે દૃષ્ટિ-સાપેક્ષતાના નિયમ મુજબ તે નીચે ને નીચે જતી હોય તેવો ભાસ થાય છે. ધ્રુવના તારાને બદલે કોઈ પણ ટેકરી, ટાવર, દીવાદાંડી અથવા ઊંચી ઇમારતથી આપણે દૂર જતા રહીશું તો પણ આપણને આ પ્રકારનો ભ્રમ થશે. કોઈ પણ ચીજથી આપણે દૂર જઈએ ત્યારે તેની તરફ જે ખૂણે જોઈએ છીએ તે ખૂણો ઘટતો જાય છે. છેવટે આ ખૂણો એટલો બધો ઘટી જાય છે કે વસ્તુ આપણને ક્ષિતિજમાં અલોપ થતી જણાય છે. ઉત્તર ધ્રુવ ઉપર ધ્રુવનો તારો આપણને બરાબર માથા ઉપર દેખાય છે, એટલે તેની સાથે આપણી સૃષ્ટિ બરાબર ૯૦ અંશનો ખૂણો બનાવે છે. આપણે જેમ જેમ દક્ષિણ દિશામાં જતા જઈએ તેમ તેમ આ ખૂણો ઓછો થતો જાય છે અને ધ્રુવનો તારો ક્ષિતિજ તરફ જતો દેખાય છે. જે સ્થળ જેટલા અક્ષાંશ ઉપર આવ્યું હોય એટલા અક્ષાંશ ઉપર ધ્રુવનો તારો દેખાય છે. કોઈ પણ જગ્યાના અક્ષાંશ શોધવા માટે પણ ધ્રુવનો તારો ઉપયોગમાં લેવાય છે. વિષુવવૃત્ત ઉપર પહોંચતાં ધ્રુવનો તારો દષ્ટિમર્યાદાની બહાર જતાં ક્ષિતિજમાં ડૂબી જતો હોય તેવો ભાસ થાય છે. વિષુવવૃત્તની દક્ષિણ દિશામાં ધ્રુવનો તારો બિલકુલ જ દેખાતો નથી. આ પ્રક્રિયા દૃષ્ટિસાપેક્ષતાના સિદ્ધાંત વડે સમજાવી શકાય તેવી છે. તેના માટે પૃથ્વીને ગોળ માનવાની કોઈ જરૂર નથી. બે રેખાંશ વચ્ચેનું અંતર પૃથ્વી ગોળ છે, એવું માનનારા વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે ઉત્તર ધ્રુવમાંથી જે રેખાંશ નીકળે છે તે બે રેખાંશ વચ્ચેનું અંતર દક્ષિણ દિશામાં જતાં વધતું જાય છે અને છેવટે વિષુવવૃત્ત ઉપર આ અંતર મહત્તમ બની જાય છે. વિજ્ઞાનીઓ કહે છે કે વિષુવવૃત્તની દક્ષિણે આ અંતર ઓછું થતું જાય છે, કારણ કે પૃથ્વી દડા જેવી ગોળ છે. આ દલીલનો ઉત્તર એવો છે કે ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત વચ્ચે આવેલા રેખાંશો વચ્ચેનું અંતર હકીકતમાં માપવામાં આવ્યું છે, પણ વિષુવવૃત્તની દક્ષિણે આવેલા રેખાંશો વચ્ચેનું અંતર કદી પણ માપવામાં આવ્યું નથી. આ અંતર જો ખરેખર માપવામાં આવ્યું હોય અને ઘટતું જતું હોય તો પૃથ્વી દડા જેવી ગોળ છે એવું માની શકાય, પણ હકીકત કંઈક અલગ જ છે. આ થિયરીની ચકાસણી કરવાનો એક જ ઉપાય છે કે વિષુવવૃત્તની દક્ષિણે આવેલાં બે રેખાંશ વચ્ચેનું અંતર ખરેખર માપવું. આ માટે કોઈ બે સ્થળ વચ્ચે સૂર્યોદયના સમયમાં ચાર મિનિટનો ફરક હોય, એટલે કે તેમના રેખાંશમાં ૧ અંશનો ફરક હોય, તેમનું પૂર્વ-પશ્ચિમ અંતર માપવું જોઈએ. આ બે સ્થળો એક જ અક્ષાંશ ઉપર આવેલાં હોવાં જોઈએ. જો આપણને વિષુવવૃત્તની દક્ષિણે એક જ અક્ષાંશ ઉપર આવેલાં બે સ્થળો વચ્ચેનું અંતર ખબર હોય અથવા બન્ને સ્થળોના સૂર્યોદય અથવા સૂર્યાસ્તના સમય વચ્ચેનો તફાવત ખબર હોય તો આપણે આ થિયરીની ચકાસણી કરી શકીએ. ઈ.સ. ૧૮૭૨ની સાલમાં ઓસ્ટ્રેલિયન હેન્ડબુકમાં ન્યુ ઝીલેન્ડનો જે નકશો છપાયો હતો તેમાંથી આપણને આ બન્ને પ્રકારની વિગતો ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. આ નકશામાં એવું જણાવવામાં આવ્યું છે કે સિડની અને નેલ્સન વચ્ચેનું અંતર ૧૪૦૦ દરિયાઈ માઇલ અથવા જમીન ઉપરના ૧૬ ૩૩ માઇલ જેટલું છે. આ અંતરમાંથી કેપ ફેરવેલની પ્રદક્ષિણામાં વેડફાતા ૫૦ માઇલ કાઢી નાખીએ અને ૩૩ માઇલ ટાસ્માનના અખાતમાં મુસાફરી કરવા માટેના કાઢી નાખીએ તો સિડની અને નેલ્સન વચ્ચેનું પૂર્વ-પશ્ચિમ અંતર ૧૫૫૦ માઇલ જેટલું થાય છે. આ બન્ને શહેરો એક જ અક્ષાંશ ઉપર છે અને તેમનાં રેખાંશો વચ્ચે ૨૨ અંશ બે મિનિટ અને ૧૪ સેકન્ડનું અંતર છે. ઉપરની હકીકતોના આધારે ગણિત કરીએ કે ૨ ૨ અંશ ૨ મિનિટ ૧૪ સેકન્ડમાં ૧૫૫૦ માઇલ થાય તો ૩૬૦ અંશમાં કેટલા માઇલ થાય? જવાબ છે, ૨૫,૧૮૨ માઇલ. આ રીતે આ અંતરનો ૩૬૦મો ભાગ એક અંશ થાય છે અને તે આશરે ૭૦ માઇલ જેટલું થાય છે. પરંતુ જો પૃથ્વી ગોળ હોય તો સિડનીના અક્ષાંશ ઉપર બે રેખાંશ વચ્ચેનું અંતર ૫૮ માઇલ જેટલું જ હોવું જોઈએ. આપણે જોયું કે સિડનીના અક્ષાંશ ઉપર બે રેખાંશ વચ્ચે જેટલું અંતર હોવું જોઈએ તેના કરતાં ૧૨ માઇલનું અંતર વધુ છે. આજના વિજ્ઞાનીઓની માન્યતા મુજબ સિડનીના અક્ષાંશે પૃથ્વીના ગોળાનો પરિઘ ૨૦,૯૨૦ માઇલ જ હોવો જોઈએ, જે હકીકતમાં ૨૫,૧૮૨ માઇલ છે. આ રીતે થિયરી અને હકીકત વચ્ચે ૪૨૬૨ માઇલનો તફાવત આવે છે. હકીકતમાં વિષુવવૃત્ત ઉપર પૃથ્વીનો પરિઘ ૨૫,૦૦૦ માઇલ હોવાનું માનવામાં આવે છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો દક્ષિણ ગોળાર્ધમાં આ પરિઘ ઘટતો હોવો જોઈએ, પણ અહીં તો હકીકતમાં તે વધતો જોવા મળે છે. આવી જ રીતે આપણે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન અને ન્યુ ઝીલેન્ડના બ્લફ હાર્બર વચ્ચેનું પૂર્વ-પશ્ચિમ અંતર લઈએ તો તે ૧૬૩૩ માઇલ છે. તેમાંથી બ્લફ હાર્બર પહોંચવા માટેના ત્રિકોણ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૪૬ For Private Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ રૂટના ૫૦માઇલ બાદ કરીને ગણતરી કરીએ તો ૪૨ અક્ષાંશ ઉપર કરતા ભારતીય ખલાસીઓ જ્યારે કેપ ઓફ ગુડ હોપની પૂર્વમાં હોય બે રેખાંશ વચ્ચેનું અંતર ૭૦ માઇલ જોવા મળે છે. પૃથ્વી જો દડા ત્યારે તેમને એવો ભ્રમ થાય છે કે તેઓ પશ્ચિમમાં પહોંચી ગયા છે. જેવી ગોળ હોય તો આટલા અક્ષાંશે બે રેખાંશ વચ્ચેનું અંતર ૫૪ આ રીતે તેઓ આફ્રિકાના કિનારે ઘસડાઈ જાય ત્યાં સુધી તેઓ એવું માઇલ હોવું જોઈએ, જે હકીકતમાં ૧૬ માઇલ વધુ છે. માનતા હોય છે કે તેઓ આફ્રિકાનો કિનારો છોડીને આગળ વધી આ બે ઉદાહરણો પરથી આપણને ખ્યાલ આવે છે કે ચૂક્યા છે. આ રીતે ઘણી સ્ટીમરો દરિયામાં અંતરની ખોટી સિડની અને નેલ્સન વચ્ચે બે રેખાંશ વચ્ચે જેટલું અંતર છે તેના માપણીને કારણે કિનારા ઉપર અથડાઈને નાશ પામી છે, જેનું કારણ કરતાં પણ વધુ અંતર બ્લફ હાર્બરની જગ્યાએ જોવા મળે છે, જે પૃથ્વી દડા જેવી ગોળ હોવાની અત્યંત ભૂલભરેલી અને અવૈજ્ઞાનિક હકીકતમાં પૃથ્વીના ગોળાકારને કારણે ઓછું થવું જોઈએ. બ્લફ માન્યતા છે. હાર્બર ખાતે પૃથ્વીના ખરેખરા પરિઘ અને ધારવામાં આવેલા પરિઘ વચ્ચે ૭૪૬૬ માઇલનો તફાવત આવે છે. પૃથ્વી જો દડા જેવી દીવાદાંડી દૂરથી કેમ દેખાય છે? ગોળ હોય તો વિષુવવૃત્તથી દક્ષિણે જતાં પૃથ્વીનો પરિઘ ઉત્તરોત્તર _T . ૩૦ માઈલ છે . ૩૦ માઈલ .... બ્રિટનમાં આવેલી સેન્ટ જ્યોર્જની ખાડી આશરે ૬૦ માઇલ પહોળી છે. તેના એક છેડે હોલિટેડ અને બીજા છેડે કિંગ્સટાઉન હાર્બર આવેલાં છે. હોલિટેડના છેડા ઉપર એક ૪૪ ફટ ઘટતો જવો જોઈએ, પણ હકીકતમાં તે વધતો હોવાના નક્કર ઊંચી દીવાદાંડી આવેલી છે અને કિંગ્સટાઉન ખાતે ૬૮ ફૂટ ઊંચી બે પુરાવાઓ મળે છે. દીવાદાંડીઓ આવેલી છે. આ ખાડીની વચ્ચે કોઈ સ્ટીમર ઊભી હોય આકૃતિમાં આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને જેવી માને છે તો બન્ને છેડેથી તેનું અંતર ૩૦-૩૦ માઇલ જેટલું હોય છે. આ તેવી પૃથ્વી દર્શાવવામાં આવી છે. આ નકશા મુજબ ન્યુ ઝીલેન્ડના સ્ટીમરની ઊંચાઈ સમુદ્રના પાણીથી ૨૪ ફૂટ હોય તો પૃથ્વીની દક્ષિણ છેડે આવેલા બ્લફ હાર્બરમાં પૃથ્વીનો પરિઘ આશરે ગોળાઈને ધ્યાનમાં લેતાં સ્ટીમર પરથી છ માઇલ દૂર ક્ષિતિજ મળવી ૧૭,૬૦૦ માઇલ હોવો જોઈએ પરંતુ હકીકતમાં તે ૨૫,૨૦૦ જોઈએ. આ ૩૦ માઇલમાંથી ૬ માઇલ હોલિડની દિશામાં બાદ માઇલ છે. આ હકીકતની સમજૂતી આકૃતિ-૯૧માં પૃથ્વીનો જે કરતાં ૨૪ માઇલ થાય છે. પૃથ્વીની તથાકથિત ગોળાઈને ધ્યાનમાં નકશો દર્શાવવામાં આવ્યો છે તેના ઉપરથી જ આપી શકાય તેમ છે. લેતાં ૨૪ માઇલમાં પૃથ્વીની ઊંડાઈ ૩૮૪ ફટ થવી જોઈએ. આ ઉપરની ગણતરીઓ આશરે છે, પણ બે ગણતરીઓ વચ્ચે ગણતરીએ સ્ટીમરમાં બેસનારને કિંગ્સટાઉનની લાઇટ ક્ષિતિજથી ૭,૬૦૦ માઇલનો તફાવત હોવાથી ગણતરીની સૂક્ષ્મ ભૂલ હોય ૩૧૬ ફૂટ નીચે અને હોલિહેડની લાઇટ ૩૪૦ ફૂટ નીચે દેખાવી તો પણ આટલો મોટો તફાવત શક્ય જ નથી. દક્ષિણમાં જતાં બે જોઈએ. રેખાંશ વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ થાળી જેવી ગોળ છે. એસ ૨૪ માઈલ = - એચ. ૨૪ માઈલ છે. હિન્દી મહાસાગરમાં પ્રવાસ કરતાં ભારતીય ખલાસીઓ દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વીને ગેળ માનીને પ્રવાસ કરતા હોય છે, ત્યારે તેમણે જેટલું અંતર કાપવાનું ધાર્યું હોય છે, તેના કરતાં હકીકતમાં જો પૃથ્વી ખરેખર ગોળ હોય તો ઉપરની આકૃતિમાં જે ઓછું અંતર કાપ્યું હોય છે, કારણ કે બે રેખાંશ વચ્ચે ઓછું અંતર પરિસ્થિતિ દર્શાવી છે તે જોવા મળવી જોઈએ. અહીં દૃષ્ટિરેખા હોવાનું તેઓ માનતા હોય છે. આ કારણે દક્ષિણ ગોળાર્ધમાં મુસાફરી ‘એચએસ’ હોવી જોઈએ, જે ક્ષિતિજને ‘એચ' બિંદુએ મળે છે. આ જો , જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૪૭ For Private & Parsonal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિરેખા બન્ને દીવાદાંડીઓ કરતાં ૩૦૦ ફૂટ વધુ ઉપરથી પસાર થવી જોઈએ. બીજા શબ્દોમાં બન્ને દીવાદાંડીઓ દૃષ્ટિરેખાથી ૩૦૦ ફૂટ કરતાં વધુ નીચે હોવી જોઈએ. હજી વધુ સ્પષ્ટતા કરીએ તો સ્ટીમરના દર્શક અને દીવાદાંડી વચ્ચે ૩૦૦ ફૂટ કરતાં વધુ ઊંચી પાણીની દીવાલ હોવી જોઈએ. હકીકતમાં ૩૦ માઇલ દૂરથી આ બન્ને દીવાદાંડીઓ ખાસાનીથી જોઈ શકાય છે, જે એમ સૂચવે છે કે દર્શક અને દીવાદાંડી વચ્ચે પાણીની ગોળાઈને કારણે ઊભી થતી કોઈ દીવાલ નથી, એટલે કે પાણીની ગોળાઈ અને પૃથ્વીની ગોળાઈ એક કાલ્પનિક વસ્તુ છે. દીવાદાંડીના ઉદાહરણથી આ વાત સિદ્ધ થઈ જાય છે. વિશ્વમાં આજે પણ અનેક એવી દીવાદાંડીઓ આવેલી છે, જેને વહાણવટીઓ માઇલો દૂરથી જોઈ શકે છે. યુરોપમાં મ્બર નદીના મુખપ્રદેશ પાસે ૯૩ ફૂટ ઊંચાઈએ એક દીવાદાંડી આવેલી છે. આ દીવાદાંડી સમુદ્રમાં ૩૦ માઇલ દૂરથી દેખાય છે. સ્ટીમર ઉપર ઊભેલા ખલાસીની સમુદ્રની સપાટીથી ઊંચાઈ ૧૬ ફૂટ ગણીએ તો આ ૩૦ માઇલમાંથી પાંચ માઇલ ઓછા કરવા પડે. આ ૨૫ માઇલમાં પૃથ્વીની કહેવાની ગોળાઈને કારણે ૪૧ ૬ ફૂટ ઊંચી પાણીની દીવાલ બનવી જોઈએ. તેમાંથી દીવાદાંડીની ૯૩ ફ્ટની ઊંચાઈ બાદ કરતાં સ્ટીમર અને દીવાદાંડી વચ્ચે ૩૨ ૩ ફૂટની ઊંચી દીવાલ ઘેવી જોઈએ. બીજી શબ્દોમાં સ્ટીમર ઉપર ઊભેલા ખલાસીની દૃષ્ટિરેખાથી દીવાદાંડી ૩૨૩ ફૂટ નીચે હોવી જોઈએ. આ દીવાદાંડી પણ ૩૦ માઇલ દૂરથી સ્પષ્ટ જોઈ શકાય છે. જો પૃથ્વી ગોળ હોય તો આ દીવાદાંડી ૩૦ માઇલ દૂરથી જોઈ શકાય જ નહીં. નોર્વેના દક્ષિણ કિનારે એગેરો નામની દીવાદાંડી આવેલી છે. ૧૫૪ ફૂટ ઊંચી આ દીવાદાંડી ૨૮ માઇલ દૂરથી જોઈ શકાય છે. જો યોગ્ય ગણતરી કરવામાં આવે તો ખ્યાલ આવશે કે ના દીવાદાંડી દષ્ટિરેખાથી ૨૩૦ ફૂટ નીચે હોવી જોઈએ. ફ્રાન્સના દક્ષિણ કિનારે ડન્કર્સ નામની દીવાદાંડી આવેલી છે. આ દીવાદાંડીની ઊંચાઈ ૧૯૪ ફૂટ છે અને તે ૨૮ માઇલ દૂરથી દેખાય છે. સામાન્ય અંકગણિત એમ કહે છે કે જો પૃથ્વી ગોળ હોય તો આ દીવાદાંડી ષ્ટિરેખાથી ૧૯૦ ફૂટ નીચે હોવી જોઈએ. ફ્રાન્સના પશ્ચિમ કાંઠે કોર્ટોનન નામની દીવાદાંડી આવેલી છે. આ દીવાદાંડીની ઊંચાઈ ૨૦૭ ફૂટ છે અને તે ૩૧ માઇલ દૂરથી દેખાય છે. પૃથ્વી જો ગોળ હોય તો આ દીવાદાંડી ક્ષિતિજથી ૨૮૦ ફૂટ નીચે હોવી જોઈએ. મદ્રાસના દરિયાકિનારે આવેલી ૧૩૨ ફૂટ ઊંચી દીવાદાંડી ૨૮ માઇલ દૂરથી દેખાય છે. પૃથ્વી જો ગોળ હોય તો આ દીવાદાંડી ક્ષિતિજથી ૨૫૦ ફૂટ નીચે હોવી જોઈએ. ન્યુ ઝીલેન્ડમાં આવેલી પોર્ટ નિકોલસન દીવાદાંડી ૪૨૦ ફુટ ઊંચી છે અને તે ૩૫ મા દૂરથી જોઈ શકાય છે. દરિયાનું પાણી જો બહિર્ગોળ હોય તો આ દીવાદાંડી ક્ષિતિજથી ૨૨૦ ટ નીચે હોવી જોઈએ. ન્યુ ફાઉન્ડલેન્ડના કેપ બોનાવીસ્ટા ખાતે આવેલી દીવાદાંડી ૧૫૦ ફૂટ ઊંચી છે અને તે ૩૫ માઇલ દૂરથી જોઈ શકાય છે. જો પૃથ્વી બહિર્ગોળ હોય તો આ દીવાદાંડી ક્ષિતિજની ૪૯૧ ફૂટ નીચે હોવી જોઈએ. ઘણા લોકો એવી દલીલ કરે છે કે દીવાદાંડી તરફથી આવતાં પ્રકાશનાં કિરણોનું વક્રીભવન થતું હોવાને કારણે ક્ષિતિજમાં રહેલી દીવાદાંડી પણ ક્ષિતિજની ઉપર દેખાય છે. આ દક્ષીતને સાચી માની લઈએ તો પણ વક્રીભવનનું પ્રમાણ ઊંચાઈના ૮-૧૦ ટકાથી વધુ નથી હોતું. છેલ્લા કિસ્સામાં દીવાદાંડીની ઊંચાઈ ૧૫૦ છૂટ હતી. તેમાં ૧૫ ફૂટ વક્રીભવનના ઉમેરીએ તો પણ ઊંચાઈ ૧૬ ૫ ફૂટ જ થાય. આ પછી પણ દીવાદાંડી ક્ષિતિજથી ૪૭૬ ફૂટ નીચે હોવી જોઈએ, પણ હકીકતમાં તે ક્ષિતિજીની ઉપર દેખાય છે, કારણ કે પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે. ઘણા લોકો એવી દલીલ કરે છે કે જે ચીજ ઘણા માઇલ દૂર હોય તેની બાબતમાં વક્રીભવન ખૂબ વધી જાય છે. હકીકતમાં પ્રકાશનું વક્રીભવન પ્રકાશ જ્યારે બે અલગ માધ્યમોમાંથી પસાર થતો હોય ત્યારે જ થાય છે. એક વાસણમાં રૂપિયાનો સિક્કો મૂકવામાં આવે અને પાણી ન ભરવામાં આવે તો કોઈ વક્રીભવન થતું નથી. પરંતુ જ્યારે પાણી ભરવામાં આવે ત્યારે પ્રકાશ પ્રથમ પાણીમાંથી અને પછી હવામાંથી પસાર થતો હોવાથી જ વક્રીભવન થાય છે. દીવાદાંડીની બાબતમાં નિરીક્ષક અને દીવાદાંડી બન્ને એક જ માધ્યમમાં હોવાથી વક્રીભવન થતું નથી. હા, વાના સ્તરોની જુદી-જુદી ઘનતાને કારણે વક્રીભવન થઈ શકે છે ખરું, પણ એ નગણ્ય હોય છે. માટે દરિયામાં દૂરથી દીવાદાંડી દેખાવાની ઘટનામાં વક્રીભવનનુ કારણ જરાય મહત્ત્વનું નથી. બોગદા વડે મળતી સાબિતી કોઈ પણ જમીનમાં અથવા ખાસ કરીને ટેકરી ઉપર બોગદું ખોદવામાં આવે છે ત્યારે પણ પૃથ્વી સપાટ હોવાની સાબિતી મળી હે છે. યુરોપમાં ઓગણીસમી સદીમાં માઉન્ટ ફૈજસ નામના પર્વત જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૪૮ Page #51 -------------------------------------------------------------------------- ________________ હતો. ક ઉપર એક બોગદું તૈયાર કરવામાં આવ્યું હતું. ફ્રાન્સની બાજુએ ઘટનાને પૃથ્વીના ગોળાકારની સાબિતી માને છે. વિજ્ઞાનીઓ કહે છે આપ્સ પર્વત ઉપર આવેલા પ્રવેશદ્વારની સમુદ્રની સપાટીથી ઊંચાઈ કે પૃથ્વી એકદમ દડા જેવી ગોળ નથી પણ તે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ૩૯૪૬ ફૂટ હતી અને ઇટાલીની બાજુના પ્રવેશદ્વારની ઊંચાઈ ઉપર સહેજ સંકોચાયેલો ગોળો છે. ન્યુટને એવી ગણતરી કરી હતી ૪૩૮૧ ફૂટ હતી. આ બોગદાની લંબાઈ ૪૦,૦૦૦ ફૂટ અથવા કે પૃથ્વીનો વિષુવવૃત્ત ઉપર જેટલો વ્યાસ છે તેના ૨૩૫માં ભાગ આઠ માઇલ જેટલી હતી. આ બોગદાના ફ્રાન્સના છેડેથી તેના જેટલો ઓછો વ્યાસ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર છે. અથવા ધ્રુવીય શિખરની ઊંચાઈ ૪૪૫ ફ્ટ હતી અને ઇટાલીના છેડેથી ૪૩૫ ફૂટ અને વિષુવવૃત્તીય વ્યાસનો ગુણોત્તર ૬૮૦૬૯૨ જેટલો છે. હતી. આ બોગદું બનાવવા માટે જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં હ્યુજિસ નામના વિજ્ઞાનીએ આ ગુણોત્તર ૫૭૭૨૮૭૫નું આપ્યું “પૃથ્વી સપાટ છે,”એવી માન્યતાનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતું. તેના કહેવા મુજબ બે જગ્યાના વ્યાસમાં એક તૃતીયાંશ ફરક હતો. આ બોગદાના બને છેડે વેધશાળાઓ ઊભી કરવામાં આજે પણ પૃથ્વીનાં બે સ્થળો વચ્ચેના વ્યાસ બાબતમાં આવી હતી અને નિરીક્ષણો નોંધવામાં આવ્યાં હતાં. તેમાં જોવામાં વિજ્ઞાનીઓમાં મતભેદ જોવા મળે છે. કેટલાક વિજ્ઞાનીઓ આ તફાવતને એટલો મોટો માને છે કે તેઓ પૃથ્વીને નારંગી જેવી નહીં પણ ટમેટા જેવી ગોળ માને છે. તેમના મતે ધ્રુવ પ્રદેશ ઉપર પૃથ્વીનો વ્યાસ અડધા જેટલો જ છે. વિજ્ઞાનીઓ કહે છે કે વિષુવવૃત્ત ઉપર ૩૯.૦૨૭ ઇંચનું લોલક જેટલી સેકન્ડમાં એક રાઉન્ડ પૂરો કરે છે, એટલી સેકન્ડ માટે ઉત્તર ધ્રુવ ઉપર ૩૯.૧૯૭ ઇંચનું લોલક જોઈએ. આ ઉપરથી તેઓ એવા નિષ્કર્ષ ઉપર આવે છે કે પૃથ્વીનો આકાર નારંગી જેવો છે, કારણ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર તે જરાક ચપટી છે. આ આવ્યું હતું કે બોગદાનો જે સૌથી ઊંચો ભાગ હતો તેના કરતાં દલીલનો પાયો એવો છે કે પૃથ્વીનો આકાર દડા જેવો ગોળ છે. તેઓ ૪૪૫ ફૂટ નીચે ફ્રાન્સ તરફનો દરવાજો હતો અને ૪૩૫ ફુટ નીચે એવું માને છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર આ દડાના મધ્ય ભાગમાં ઇટાલી તરફનો દરવાજો હતો. રહેલું છે. કોઈ પણ ચીજ કેન્દ્રથી વધુ નજીક હોય તેમ તેના ઉપર જો પૃથ્વી ગોળ હોય તો ઇટાલી તરફનો દરવાજો ૪૨ ફટ ગુરુત્વાકર્ષણ બળની અસર વધુ થાય છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નીચાણમાં હોવો જોઈએ અને તે ૧૦ કુટને બદલે ૫૨ ટ નીચે ઉપર મૂકવામાં આવેલું લોલક ચપટા આકારને કારણે પૃથ્વીના દેખાવો જોઈએ. હકીકતમાં આવું દેખાયું નહોતું. જેના ઉપરથી કહેવાતા કેન્દ્રની વધુ નજીક હોવાથી વધુ ઝડપથી આંદોલિત થાય છે. સાબિત થતું હતું કે માઉન્ટ જસના પાયાની જે રેખા હતી તે આ વાત ત્યારે જ સાચી પુરવાર થાય છે, જ્યારે પૃથ્વી દડા જેવી બહિર્ગોળ નહોતી પણ સીધી હતી. સમુદ્રની સપાટી પણ બહિર્ગોળ ગોળ છે એવું સાબિત થાય. પૃથ્વી દડા જેવી ગોળ છે, એ માત્ર એક નહોતી પણ સપાટ હતી. આ ઉપરથી સાબિત થતું હતું કે પૃથ્વી કપોળકલ્પિત ધારણા છે. હજી સુધી તેનું એક પણ વૈજ્ઞાનિક પ્રમાણ સપાટ છે. આપવામાં આવ્યું નથી. પૃથ્વી જો દડા જેવી ગોળ સાબિત ન થતી હોય તો તે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં ચપટી છે, એવું સાબિત કરવાનો કોઈ મતલબ રહેતો નથી. જ્યાં સુધી પૃથ્વીના ગોળાકારની નક્કર પૃથ્વીના ગોળાકારના સાબિતી આપવામાં ન આવે ત્યાં સુધી તે દડા જેવી, નારંગી જેવી કે પુરાવાઓ ભૂલભરેલા છે ટમેટા જેવી ગોળ છે; એવી ચર્ચા નિરર્થક છે. જેઓ એવી દલીલ કરે છે કે લોલક વિષુવવૃત્તની જ્યારે એકસરખી લંબાઈના લોલકને વિષુવવૃત્ત અને સરખામણીએ ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં વધુ ઝડપથી આંદોલિત ઉત્તર ધ્રુવ ઉપર મુક્ત રીતે ફરવા દેવામાં આવે છે ત્યારે તે ઉત્તર ધ્રુવ થાય છે, તેમની એ સમજાવવાની ફરજ છે કે આવું શા કારણે થાય છે. ઉપર વધુ ઝડપથી આંદોલિત થાય છે. ઘણા વિજ્ઞાનીઓ આ તેમણે પહેલાં તો એ પુરવાર કરવું જોઈએ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૪૯ For Private & Parsonal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ બળમાં ફેરફાર સિવાયનું કોઈ કારણ આ માટે જવાબદાર નથી. આવું તેની ગતિમાં જે ફરક આવે છે તેમાં મુખ્ય કારણ સ્થાનિક સંયોગો છે. ક્યારેય પુરવાર કરવામાં આવ્યું નથી; એ માટે ક્યારેય પ્રયત્ન પણ આ કારણે આઇઝેક ન્યુટનની ગુરુત્વાકર્ષણની થિયરી પણ કલ્પના કરવામાં આવ્યો નથી અને ધારી લેવામાં આવ્યું છે કે તેના માટે જ સાબિત થાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ જવાબદાર છે. એમ. એમ. પિકાર્ટ અને ડે લા હાઇર જેવા બે નામાંકિત પૃથ્વી પ્રવાહી પદાર્થની બનેલી છે? ફ્રેન્ચ વિજ્ઞાનીઓએ સૂચવ્યું છે કે વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશોના ઉષ્ણતામાનમાં જે ફરક હોય છે, તેના કારણે પણ લોલકની ગતિમાં કેટલાક વિજ્ઞાનીઓ કહે છે કે પ્રવાહી અથવા અર્ધ-પ્રવાહી ફરક પડી શકે છે. વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશના તાપમાનમાં એટલો પદાર્થને જ્યારે ગોળ-ગોળ ફેરવવામાં આવે છે ત્યારે તે દડા જેવો મોટો તફાવત હોય છે કે તેને કારણે લોલકની ગતિમાં તફાવત પેદા ગોળ આકાર ધારણ કરી લે છે. આ માટે તેઓ વરસાદના પાણીનાં થઈ શકે છે. ટીપાં, ઝાકળબિંદુ, પારો, પીગળેલું સીસું વગેરેનાં ઉદાહરણો આપે ઉષ્ણતામાનમાં ફેરફાર થાય તેની સાથે દરેક નક્કર છે. તેઓ એમ પણ કહે છે કે આકાશમાંથી જ્યારે બરફના કરા પડે છે પદાર્થના કદમાં ફેરફાર થતો હોય છે. કોઈ પણ ધાતુને જ્યારે ગરમી ત્યારે તેનો આકાર પણ ગોળ હોય છે. આ કારણે પૃથ્વી પણ ગોળ છે, આપવામાં આવે ત્યારે તે પ્રસરે છે અને ઠંડી પાડવામાં આવે ત્યારે તે એ તેઓ કહે છે. સંકોચાય છે. લંડન શહેર ૫૧ અક્ષાંશ ઉપર આવેલું છે. તેનું એ વાત સાચી નથી કે દરેક ગતિમાન પ્રવાહી પદાર્થ ઉષ્ણતામાન ૬૨ અંશ ફેરનહીટ હોય ત્યારે લોલકની લંબાઈ ગોળાકાર ધારણ કરી લે છે. બરફના કરાની વાત કરીએ તો બધા કરા ૩૯.૧ ૩૯૨૯ ઇંચ જેટલી હોય છે. વિષુવવૃત્ત તરફ જતા આ ગોળાકાર નથી હોતા પણ અલગ-અલગ આકાર ધારણ કરે છે. લંબાઈ વધે છે અને ઉત્તર ધ્રુવ તરફ જતાં ઘટે છે, જેને કારણે તે ઉત્તર વરસાદનાં અને ઝાકળનાં ટીપાં આકાશમાંથી પડતાં હોય ત્યારે ધ્રુવ નજીક ઝડપથી ફરે છે. તેમનો આકાર કેવો છે તેનો બરાબર નિર્ણય આપણે કરી નથી શકતા, લોલકની ગતિ માપવા માટે તે સ્થળના ઉષ્ણતામાન પણ તેઓ સપાટી ઉપર પડે છે ત્યારે ગોળાકાર ધારણ કરી લે છે એ ઉપરાંત ત્યાંની હવાની ઘનતા પણ ધ્યાનમાં લેવી જોઈએ. ખુલ્લી આપણા સામાન્ય નિરીક્ષણની બાબત છે. પણ તેનું કારણ “સરફેસ હવામાં લોલક ધીમેથી ગતિ કરે છે, પણ શૂન્યાવકાશમાં તે ઝડપથી ટેન્શન' નામનું બળ છે. જ્યારે એક ઊંચા ટાવર ઉપરથી પીગળેલાં ગતિ કરે છે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે લોલકની ગતિમાં ફેરફાર કીશાને કાં પાણીમાં ક્વામાં આવે છે ત્યારે તેનું રૂપાંતર ગોળામાં થવાનાં બે અન્ય કારણો પણ છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેનું એક થઈ જાય છે, તેને પણ આ વાતની સાબિતી માનવામાં આવે છે. માત્ર સંભવિત કારણ નથી. હકીકતમાં આ રીતે પડતાં સીસાના ગોળાઓ પૈકી ૨૦-૨૫ ટકા એવું પણ જોવામાં આવ્યું છે કે લોલકની ગતિ તે અનિયમિત આકારના હોવાથી તેને ભઠ્ઠીમાં પાછા મોકલવામાં આવે વિસ્તારના વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના પ્રભાવ ઉપર પણ આધાર રાખે છે. છે. સરફેસ ટેન્શનનું બળ નાના જથ્થામાં રહેલા પ્રવાહી પદાર્થ ઉપર જ્યારે શક્તિશાળી વિદ્યુતચુંબકીય મોજાંઓ હાજર હોય ત્યારે , જ લાગુ પડે છે. જો ટાવર ઉપરથી સીસાના મોટા ટુકડાઓ નીચે લોલક ઝડપથી ગતિ કરે છે. આ કારણે એકસરખા અક્ષાંશે, ફેંકવામાં આવે તો તેઓ ગોળાકાર ધારણ નહીં કરે. જ્યારે નાનાં એકસરખા ઉષ્ણતામાને અને તદ્દન શૂન્યાવકાશમાં પ્રયોગો કરવામાં કાણાંવાળી ચાળણીમાંથી પીગળેલું સીસું પસાર કરવામાં આવે ત્યારે આવે તો પણ અલગ વિદ્યુતચુંબકીય ક્ષેત્રને લીધે લોલકના આંદોલન જ તે ગોળાકાર ધારણ કરે છે. જ્યારે વરસાદ પણ ધોધમાર આવે સમયમાં ફરક જોવા મળી શકે છે. ત્યારે તે ગોળાકાર ટીપાંના રૂપમાં નથી હોતો. આ રીતે પૃથ્વીના ગોળ સર આઇઝેક ન્યુટને એવું માની લીધું કે પૃથ્વી ગોળ છે, ડોકાનો વધુ એક પાતો છે, હોવાનો વધુ એક પુરાવો પણ કાલ્પનિક સાબિત થાય છે. પૃથ્વી ફરે છે અને પૃથ્વી પ્રવાહી પદાર્થની બનેલી છે. આ ધારણાને આધારે તેમણે કહ્યું કે વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશ ઉપર પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે તફાવત વ્યાસનો ગુણોત્તર ૨૩૦ઃ૨૨૯ જેટલો છે. પૃથ્વીના ૧૩૧ અલગ સ્થળે કરવામાં આવેલા લોલકના પ્રયોગો એમ સૂચવે છે કે જો પૃથ્વી ખરેખર દડા જેવી ગોળ હોય, સૂર્યની આજુબાજુ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૫૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણકક્ષામાં ફરતી હોય અને તેની ધરી નમેલી હોય તો ન્યુટનની કોશિષ કરી રહ્યા હતા. સવારનો પ્રકાશ થાય તે પહેલાં ધુમ્મસને થિયરી મુજબ ઉત્તર અને દક્ષિણ બને ધ્રુવ ઉપર છ મહિનાના દિવસ કારણે બધી જ વસ્તુઓ અદશ્ય બની ગઈ હતી.” અને છ મહિનાની રાહ જોવા મળવી જોઈએ. હકીકતમાં ઉત્તર ધ્રુવ “૨૨ જાન્યુઆરીની રાત પછી ૨૩મીની સવારે બે ઉપર આ મુજબ જ છ મહિનાનાં દિવસ-રાત જોવા મળે છે, પણ વાગ્યે સૂર્યનો ઉદય થયો, જેનો ઝળહળતો પ્રકાશ હતો.” દક્ષિણ ધ્રુવ ઉપર છ મહિનાનાં દિવસ-રાત હોવાનો એક પણ પુરાવો કેપ્ટન સર જે.સી. રોસ પોતાનાં “સાઉથસી વોયેજિસ’ હજી સુધી વિજ્ઞાનીઓને મળ્યો નથી. નામના પુસ્તકમાં પૃષ્ઠ ૨૫૨ ઉપર લખે છે કે “અમે ૨૧ જે ખલાસીઓએ એન્ટાર્કટિક સર્કલની પ્રદક્ષિણા કરવાનો ફેબ્રુઆરીએ ૭૧ ડિગ્રી અક્ષાંશ (દક્ષિણ) ઉપર પહોંચ્યા. રાતે નવ પ્રયાસ કર્યો છે, તેમનાં કેટલાક છૂટાછવાયાં નિવેદનોનો ઉપયોગ કલાકે ઘોર અંધકાર છવાઈ ગયો હતો. આ કારણે અમે દિવસના આ વાતની સાબિતી તરીકે કરવામાં આવે છે; પણ આ નિવેદનોનું અજવાળાની રાહ જોતા ઊભા રહ્યા.” બારીકાઈથી નિરીક્ષણ કરતાં કંઈક અલગ જ હકીકતો જાણવા મળે આ વર્ણન ઉપરથી ખ્યાલ આવે છે કે એન્ટાર્કટિક સર્કલમાં ત્યાંના ઉનાળા દરમિયાન પણ દિવસ અને રાત થાય છે. કમાન્ડર દક્ષિણ ધ્રુવ ઉપર છ મહિનાનાં દિવસ-રાત હોય છે, એવી વિèસે જે “છ અઠવાડિયાનાં સૂર્યપ્રકાશ'ની વાત કરી તેનો અર્થ થિયરીના સમર્થનમાં અમેરિકાના નૌકાદળના કમાન્ડર વિલ્કસનું એટલો જ થાય છે કે આ છ અઠવાડિયામાં દિવસ દરમિયાન તેમને નીચેનું વિધાન ટાંકવામાં આવે છેઃ સતત સૂર્યપ્રકાશ જોવા મળતો હતો. આ ખલાસીઓના વર્ણન છ અઠવાડિયાનો સમય જહાજના તૂતક ઉપર ઉપરથી એટલો જ ખ્યાલ આવે છે કે દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં ઉનાળા વિતાવ્યો. આ છ અઠવાડિયાં દરમિયાન સતત સૂર્યપ્રકાશ હોવાને દરમિયાન દિવસ ખૂબ મોટો અને રાત નાની હોય છે. કારણે મારી નોકરી સતત ચાલુ રહી હતી.” ઉપરના વિધાનનો અર્થ એવો કરવામાં આવે છે કે દક્ષિણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવનું આકાશદર્શન ધ્રુવ નજીક સતત છ અઠવાડિયાં સુધી સૂર્ય જોવા મળ્યો હતો. આ વિધાનને જો શાબ્દિક રીતે લેવામાં આવે તો તેનો એવો અર્થ નીકળે વિષુવવૃત્તની ઉત્તરે જેટલા પણ પ્રદેશો આવેલા છે એ છે, પણ હકીકતમાં કમાન્ડર વિલ્કસનો કહેવાનો અર્થ બીજો હતો. તમામ પ્રદેશોમાં ધ્રુવનો તારો દેખાય છે અને મોટા ભાગનાં નક્ષત્રો તેમનું જહાજ ડિસેમ્બરમાં સિડનીથી નીકળ્યું અને ફેબ્રુઆરીના આ ધ્રુવના તારાની આજુબાજુ ઘૂમતા જોવા મળે છે. વિષુવવૃત્ત ઉપર અંતમાં પાછું આવ્યું હતું. તેઓ ૧૦ જાન્યુઆરીએ ૬૪ અક્ષાંશ આ ધ્રુવનો તારો ઉત્તર દિશામાં ક્ષિતિજ ઉપર દેખાય છે. આપણે (દક્ષિણ) ઉપર પહોંચ્યા હતા અને ૧૯ ફેબ્રુઆરીએ ૬૩ અક્ષાંશ જેમ જેમ ઉત્તર દિશામાં આગળ વધતા જઈએ તેમ ધ્રુવનો તારો ઉપર પાછા ફર્યા હતા.આ કારણે તેઓ એન્ટાર્કટિક સર્કલની ક્ષિતિજ ઉપર વધુ ને વધુ ઊંચો જોવા મળે છે. છેવટે જ્યારે આપણે આજુબાજુ માત્ર છ અઠવાડિયા માટે જ રહ્યા હતા. ૧૧ ઉત્તર ધ્રુવ બિંદુ ઉપર આવી પહોંચીએ ત્યારે આપણને ધ્રુવનો તારો જાન્યુઆરીએ તેઓ ૬૪ ડિગ્રી ૧૧ મિનિટ અક્ષાંશ ઉપર પહોંચ્યા બરાબર માથા ઉપર કાટખૂણે દેખાય છે. હતા, જ્યાંથી તેમણે નીચે મુજબનોંધ કરી હતીઃ જેઓ પૃથ્વીને દડા જેવી ગોળ માને છે તેઓ એવી દલીલ ૧૧ જાન્યુઆરી, રાત્રિના ૧૦. અમે સવારના કરે છે કે જે રીતે ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવનો તારો છે તેમ દક્ષિણ પ્રકાશની રાહ જોઈ રહ્યા હતા. રાત ખૂબ સુંદર હતી અને બધું જ ગોળાર્ધમાં દક્ષિણ ધવનો તારો પણ છે જેની આજબાજ દક્ષિણ ઊંઘમાં ડુબી ગયું હોય તેવો ભાસ થતો હતો. અમે ચાર વાગ્યા સુધી ગોળાર્ધમાં આવેલાં નક્ષત્રો પ્રદક્ષિણા કરે છે. આપણે ખરેખર ઉત્તર પડી રહ્યા. ૧૨મીની સવાર પડી, પ્રકાશ ફેલાયો.” પ્રદેશમાં અને દક્ષિણ પ્રદેશમાં તારાઓનું અને નક્ષત્રોનું અવલોકન ફરીથી ૧૬ જાન્યુઆરીએ તઓ ૬૫ ડિગ્રા ૮ કરીએ ત્યારે કંઈક અલગ જ હકીકતો જાણવા મળે છે. મિનિટ(દક્ષિણ) અક્ષાંશ ઉપર પહોંચ્યા ત્યારે લખ્યું હતું એ ખૂબ જાણીતી વાત છે કે સપ્તર્ષિ વગેરે અનેક રાત્રિના દસ વાગ્યાની કેટલીક મિનિટો અગાઉ સૂર્ય તારા સમૂહો અને નક્ષત્રો ઉત્તર દિશામાં ધ્રુવના તારાની આજુબાજુ આથમી ગયો હતો. આ રાતે અમે વધુ ને વધુ દક્ષિણમાં જવાની પરિભ્રમણ કરતાં જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં આ તારાઓ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • પ૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ આપણને ઉત્તર-પૂર્વ દિશામાં ઊગતા અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં આથમતા જોવા મળે છે. પૃથ્વીના વિષુવવૃત્તની દક્ષિણે આવેલા પ્રદેશમાં ઉત્તર ધ્રુવનો તારો દેખાતો નથી પણ ‘સિગ્મા ઓક્ટેન્ટિસ’ નામનો ઓછો પ્રકાશ ધરાવતો તારો દેખાય છે, જેને દક્ષિણ ધ્રુવના તારા તરીકે ઓળખવામાં આવે છે. આ દક્ષિણ ધ્રુવના તારાની આજુબાજુ દક્ષિણ દિશામાં આવેલાં અમુક નક્ષત્રો ફરતાં પણ જોવા મળે છે. જોકે આટલા ઉપરથી પૃથ્વી ગોળ છે એવું સાબિત થતું નથી. વિષુવવૃત્તની ઉત્તરે આવેલી પૃથ્વીના કોઈ પણ અક્ષાંશ ઉપરથી જે રીતે ધ્રુવનો તારો અને તેની આજુબાજુ ફરતાં નક્ષત્રો જોઈ શકાય છે, તેમ દક્ષિણ પ્રદેશમાં દરેક અક્ષાંશ ઉપરથી દક્ષિણ ધ્રુવનો તારો અને તેની આજુબાજુ ફરતાં નક્ષત્રો જોઈ શકાતાં નથી. જો પૃથ્વી ખરેખર ગોળ હોય અને ફરતી હોય તો દક્ષિણ પ્રદેશમાં પણ તમામ અક્ષાંશ ઉપરથી દક્ષિણ ધ્રુવનો તારો દેખાવો જોઈએ. વળી આ તારો આપેલા અક્ષાંશના તમામ રેખાંશ ઉપરથી એકસરખી ઊંચાઈએ દેખાવો જોઈએ. હકીકત કંઈક અલગ જ છે. એન્ટાર્કટિકા ખંડની મુલાકાતે જનારા સર જેમ્સ ક્લાર્ક રોસ્સ લખે છે કે તેઓ વિષુવવૃત્તની દક્ષિણે ૮ ડિગ્રી અક્ષાંશ ઉપર પહોંચ્યા ત્યાં સુધી ૩૦ ડિગ્રી રેખાંશ ઉપર તેમને દક્ષિણ ધ્રુવનો તારો દેખાયો નહોતો. કાર્લ વોર્ન નામના યાત્રિકને તે ૧૪ ડિગ્રી અક્ષાંશે દેખાયો હતો. કેટલાક ખલાસીઓ કહે છે કે તેમને ૧૬ ડિગ્રી દક્ષિણ અક્ષાંશ ઉપર આ તારો પહેલવહેલો જોવા મળ્યો હતો. ૧૬ ડિગ્રી અક્ષાંશ ઉપર પણ આ તારો માત્ર ક્ષિતિજ ઉપર જ જોવા મળ્યો હતો. દક્ષિણ પ્રદેશમાં જોવા મળતા અનેક તારાઓની ગતિનો અભ્યાસ કરીશું તો જાણવા મળશે કે તેઓ પણ ઉત્તર ધ્રુવના તારાને કેન્દ્રમાં રાખીને જ ગતિ કરી રહ્યા છે. આ તારાઓ પણ ઉત્તર-પૂર્વમાં ઊગે છે અને દક્ષિણ પશ્ચિમમાં આથમે છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર ગોળાર્ધમાં જે પ્રકારે તારાઓની ગતિ હોય તેનાથી ઊલટી દિશામાં દક્ષિણ ગોળાર્ધના તારાઓ ફરતા દેખાવા જોઈએ. અહીં તો દક્ષિણ ગોળાર્ધના તારાઓ પણ પૂર્વથી પશ્ચિમ દિશામાં જ ફરતા જોવા મળે છે. તેનું કારણ એ છે કે દક્ષિણમાં કોઈ ગોળાર્ધ નથી પણ પૃથ્વી બધે જ સપાટ છે. તારાઓની એકસરખી ગતિ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ન્યુટનની થિયરી અને નેપચ્યુન ગ્રહ આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ વગેરે ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી પણ એક ગ્રહ છે. આ વાત સર આઇઝેક ન્યુટને પોતાની ગુરુત્વાકર્ષણની થિયરીના સમર્થનમાં ઉપજાવી કાઢી હતી. એવું કહેવાય છે કે ઓગણીસમી સદીમાં ન્યુટનની ગુરુત્વાકર્ષણની થિયરીને આધારે ફ્રાન્સના લિ વેરિયર નામના ગણિતશાસ્ત્રીએ એવી શોધ કરી હતી કે સૂર્યમાળામાં યુરેનસ પછી પણ કોઈ ગ્રહ અસ્તિત્વમાં છે. ઈ.સ. ૧૭૮૧માં સર વિલિયમ હર્ષલ નામના વિજ્ઞાનીએ યુરેનસ નામના ગ્રહની શોધ કરી હતી. ઈ.સ. ૧૭૮૧ અને ૧૮૨૦ વચ્ચે એની ગતિનું સતત અવલોકન કરવામાં આવ્યું હતું. આ ૪૦ વર્ષના નિરીક્ષણ પછી પણ તેની ગતિના ચોક્કસ કોઠાઓ બનાવવામાં વિજ્ઞાનીઓ સફળ થયા નહોતા. આ કારણે વિજ્ઞાનીઓને એવી શંકા ગઈ હતી કે યુરેનસ (હર્ષલ)નો ગ્રહ કોઈ અન્ય ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અસર હેઠળ છે. કોઈ વિજ્ઞાની એવું માનતા હતા કે યુરેનસની ગતિને અવરોધતું કોઈ માધ્યમ તેની આજુબાજુ છે. કોઈ વિજ્ઞાનીની ધારણા હતી કે યુરેનસની સાથે તેનો કોઈ ઉપગ્રહ છે, જેના ગુરુત્વાકર્ષણ બળને કારણે યુરેનસની ગતિમાં ફેરફાર થાય છે. ઘણા વળી એમ કહેતા હતા કે યુરેનસ ગ્રહ સૂર્યથી એટલો બધો દૂર છે કે તેને કારણે ગુરુત્વાકર્ષણ બળ એકદમ ઘટી જાય છે. અમુક વિજ્ઞાનીઓ એવું કહેતા હતા કે યુરેનસ પછી પણ કોઈ ગ્રહ હોવો જોઈએ, જેના ગુરુત્વાકર્ષણ બળની અસરને કારણે યુરેનસની ગતિ અનિયમિત બની જાય છે. આ ચર્ચા વચ્ચે લિ વેરિયર નામના ફ્રેન્ચ ગણિતશાસ્ત્રીએ યુરેનસની ગતિની અનિયમિતતાને આધારે એક નવા ગ્રહની કલ્પના કરી હતી અને તેનું દળ, સૂર્યથી અંતર, પ્રદક્ષિણાનો સમય વગેરે ગણિતની રીતે નક્કી કરી રાખ્યા હતા. લિ વેરિયરનું પ્રથમ સંશોધનપત્ર ઈ.સ. ૧૮૪૫ના ૧૦મી નવેમ્બરે અને બીજું ઈ.સ. ૧૮૪૬ની પહેલી જૂને બહાર પાડવામાં આવ્યું હતું. આ વર્ષની ૨૩મી સપ્ટેમ્બરે બર્લિનમાં ડો. ગેલેએ એક એવો ગ્રહ શોધી કાઢ્યો હતો જે વેરિયરની થિયરી મુજબ જ હતો. આ શોધને કારણે ન્યુટનની ગુરુત્વાકર્ષણની થિયરીમાં શ્રદ્ધા ધરાવતા વિજ્ઞાનીઓ હર્ષમાં આવી ગયા હતા. જોકે આ હર્ષાવેશનો બે વર્ષ પછી અંત આવી ગયો હતો, જ્યારે ફ્રાન્સના જ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૫૨ For Private Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ એમ. બેબીનેટ નામના ગણિતશાસ્ત્રીએ નવા શોધવામાં આવેલા આ પ્રકારનો દૃષ્ટિભ્રમ એક લાંબા ઓરડાના ઉપરના અને ગ્રહના દળ, અંતર, સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણાનો સમય વગેરેના નીચેના ભાગની બાબતમાં, બોગદાના બીજા છેડાની બાબતમાં અને આંકડાઓ બહાર પાડ્યા હતા. આ આંકડાઓ અને વેરિયરના રેલવેના બે સમાંતર પાટાની બાબતમાં પણ જોવા મળે છે. ગણિત વચ્ચે કોઈ જ મેળ બેસતો નહોતો. આ ઉપરથી ખ્યાલ આકૃતિમાં એ, બી અને સી, ડી રેલવેના બે સમાંતર આવ્યો હતો કે દૂરબીનથી જોવામાં આવેલો ગ્રહ વેરિયરની પાટાઓ છે. હવે જો “જી” બિંદુ ઉપર કોઈ નિરીક્ષક હોય તો તેને આ કલ્પનાનો ગ્રહનહોતો. બે પાટાઓ “એચ બિંદુએ એકબીજાને મળતા જોવા મળશે. તેનું લિ વેરિયરે જે ગ્રહની કલ્પના કરી હતી તેના કારણે નીચે મુજબ છેઃ પ્રદક્ષિણાપથપૃથ્વીના તથાકથિત પ્રદક્ષિણાપથથી ૩૬ ગણો મોટો હવે ધારો કે નિરીક્ષક પોતાની આંખ વડે ૧ અને ૨ બિંદુ હતો, જ્યારે દૂરબીનથી જોવામાં આવેલા નેપચ્યન ગ્રહનો સુધી જ જુએ છે. આ વખતે આંખ સાથે ‘૧,જી, ૨’ જેટલો જ પ્રદક્ષિણાપથ ૩૦ ગણો જ મોટો હતો. આ રીતે વેરિયરના ગ્રહના ખૂણો બને છે. આંખ જ્યારે જરાક વધુ દૂર ૩,૪ સુધી જુએ છે ત્યારે અને નેપથ્યનના પ્રદક્ષિણાપથમાં ૨૦ કરોડ માઇલનું અંતર જોવા આંખ સાથે ‘૩,જી,૪' જેટલો ખૂણો બને છે, જે અગાઉના ખૂણા મળ્યું હતું. વેરિયરે નવા ગ્રહનું દળ પૃથ્વીના તથાકથિત દળ કરતાં કરતાં નાનો હોય છે. આંખ જ્યારે હજી વધુ દૂર ૫,૬ સુધી જુએ છે ૩૮ ગણું મોટું ગયું હતું. હકીકતમાં જે નેપચ્ચન દેખાયો તેનું દળ ત્યારે આંખ સાથે ‘૫,જી,૬' જેટલો ખૂણો બને છે, જે અગાઉના બે આ ગણતરીના ત્રીજા ભાગ જેટલું જ હતું. વેરિયરની ગણતરી મુજબ ખૂણાઓ કરતાં પણ નાનો હોય છે. આ રીતે આંખ જેમ વધુ ને વધુ તેનો ગ્રહ સૂર્યની આજુબાજુ એક પ્રદક્ષિણા ૨૧૭ વર્ષમાં કરતો દૂર જુએ છે, તેમ આંખ સાથેનો ખૂણો નાનો બનતો જાય છે. છેવટે હતો, પણ જે નેપચ્ચન ગ્રહ શોધવામાં આવ્યો હતો તે સૂર્યની એક તબક્કે આ ખૂણો એટલો બધો નાનો થઈ જાય છે કે આંખને પ્રદક્ષિણા ૧૬ ૬ વર્ષમાં જ કરતો હતો. આ ઉપરથી સાબિત થયું એવો ભ્રમ થાય છે કે આ ખૂણો શૂન્ય છે અને બન્ને પાટાઓ ભેગા હતું કે વેરિયરે જે ગ્રહની કલ્પના કરી એ નેપચ્યન નહોતો અને થઈ ગયા છે. ન્યુટનની થિયરીને આધારે તેણે જે ગણિત કર્યું એ ખોટું પુરવાર થયું ======= ===એચ હતું. સી રેલવેના પાટા અને દૃષ્ટિસાપેક્ષતા હવે જો આ બે પાટાઓ પૈકી એકનો આકાર વર્તુળની અહીં બે સવાલો થયા વિના રહેતા નથી. એક, જો પૃથ્વી કમાન જેવો હોય અને તે બીજા પાટાથી દૂર જતો હોય તો તેની અસર સપાટ હોય તો દરિયાની સપાટી શા માટે હંમેશાં આપણી આંખ ઉપર અલગ જ પડશે. દૃષ્ટિરેખાને સમાંતર જ રહે છે? શું પૃથ્વી ગોળ હોત તો પણ આ આ આકૃતિમાં રેખા ‘જી,૪' વર્તુળની કમાનને કાટખૂણો પ્રકારની ભ્રમણા ન જોવા મળતું? બનાવશે અને ક્યારેય ‘એચ’ બિંદુની નજીક આવશે નહીં. આવી જ એ સાદી હકીકત છે કે જ્યારે બે લીટીઓ લાંબા અંતર રીતે ૫ ની સામે ૬ બિંદુ ઉપર દોરવામાં આવેલી રેખાની બાબતમાં સુધી સમાંતર જઈ રહી હોય અને આંખોને તે બેની વચ્ચે એક છેડે પણ બનશે. આ રીતે કમાન ઉપરની કોઈ રેખા ‘ટી’ બિંદુથી ઉપર મૂકવામાં આવે ત્યારે આ બે લાઇનો બીજે છેડે એકબીજાની નજીક . નહીં આવે. આવતી હોય અથવા એકબીજામાં મળી જતી હોય તેવો ભાસ થાય અહીં આપણે જો ‘એ-બી'ને આકાશ ગણીએ અને “સીડી'ને તથાકથિત બહિર્ગોળ પૃથ્વીની સપાટી ગણીએ તો ખ્યાલ આવશે કે રેખા “એ-બી' નીચે આવીને આંખના લેવલ ‘એચ'ને મળશે પણ રેખા “સી-ડી' કદી પણ ઉપર આવીને ‘જી-એચ’ રેખાને નહીં મળે. આ કારણે દરિયાની સપાટી જો બહિર્ગોળ હોય તો ક્ષિતિજ ઉપર દૃષ્ટિરેખા અને દરિયાની સપાટી કદી મળતી દેખાય જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૫૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ નહીં. ઉપરની ચર્ચા ઉપરથી એવા નિષ્કર્ષ ઉપર આવી શકાય કેઃ હોવાથી પણ સાબિત થાય છે કે તેનો આકાર વર્તુળ છે. (૧) જે રેખાઓ એકબીજાને સમાંતર જતી હોય તેઓ લાંબા અંતર (૩) ડીપ સેક્ટર નામના સાધનની મદદથી આપણે કોઈ પણ પછી એકબીજીને મળતી હોય તેવો ભ્રમ આંખને થાય છે. દિશામાં તેનો વ્યાસ માપીશું તો તે સરખો જ આવશે, જેના ઉપરથી (૨) દૃષ્ટિરેખા, સમુદ્રની સપાટી અને આકાશની સપાટી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ છે.” એકબીજાને સમાંતર હોય છે. આ દલીલનો જવાબ આપતાં ડો. પેરેલક્ષ કહે છે કે “કોઈ (૩) આ કારણે ક્ષિતિજ ઉપર આકાશ અને સમુદ્ર મળતા દેખાય છે. પણ સ્થળેથી સમુદ્રની ક્ષિતિજ જોવામાં આવે ત્યારે તેનો આકાર (૪) જે રેખાઓ દૂર જઈને એકબીજી સાથે મળતી દેખાતી હોય તેવો વર્તુળ તરીકે જ જોવામાં આવે છે, તેમાં કોઈ બેમત નથી, પણ તેમાં ભાસ થાય છે તેઓ સમાંતર હોય છે. એક વિસંવાદ પણ છે. આપણે જ્યારે નીચેના સ્તર ઉપર ઊભા (૫) જમીનની કે દરિયાની સપાટી દૃષ્ટિરેખા સાથે મળતી હોય તેવો રહીને દરિયામાં જોઈએ ત્યારે આપણને વર્તુળનો જે વ્યાસ દેખાય છે ભાસ થાય છે. તે ઊંચેના સ્તર ઉપર ઊભા રહીને જોતાં ઘટી જાય છે. બીજા (૬) આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વીની સપાટી દૃષ્ટિરેખાને શબ્દોમાં આપણે જેમ આકાશમાં ઉપર જઈએ તેમ પૃથ્વીનો વ્યાસ સમાંતર છે. ઘટતો જણાય છે પણ આપણને પૃથ્વીનો જેટલો ભાગ દેખાતો હોય (૭) આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વીની સપાટી સીધી રેખામાં તેમાં વધારો થતો જણાય છે. હવે જ્યારે કોઈ ચીજને આપણે ગમે છે. ઉપરની ચર્ચા પરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે. એચ એન ડીપ સેક્ટરના પુરાવાની ચકાસણી એલ ડીપ સેક્ટર નામના સાધન દ્વારા જે નિરીક્ષણો કરવામાં આવે છે તેના આધારે એવું સાબિત કરવાની કોશિશ કરવામાં આવે છે કે પૃથ્વી ગોળ છે. આ દલીલો ઉપલક દૃષ્ટિએ ખૂબ પ્રભાવશાળી જણાય છે પણ જરા ઊંડા ઊતરતાં જ તેની પોકળતાનો ખ્યાલ આવી જાય છે. સર જોન એફ. ડબલ્યુ. હર્ષલ નામના વિજ્ઞાની માને છે કે ભૂમિતિ દ્વારા પૃથ્વી ગોળ હોવાની મળતી આ સૌથી મહત્ત્વની સાબિતી છે. તેઓ કહે છે કે “આપણે જોઈએ કે પૃથ્વીના આકાર બાબતમાં જ્ઞાન મેળવવા આપણી પાસે કયા સંયોગો છે? જો આપણે દરિયામાં જમીન પણ ન દેખાય એટલા દર ચાલ્યા જઈએ અને જહાજના તૂતક ઉપર ઊભા રહીને સમુદ્રની સપાટી જોઈએ તો તેનો અંત એક સ્પષ્ટ રેખામાં આવતો જણાશે, જે વર્તુળાકાર હોય છે અને આપણું જહાજ આ વર્તુળના કેન્દ્રમાં હોય છે. આ રેખા ખરેખર વર્તુળાકાર છે એની સાબિતી આપણને નીચેની ત્રણ રીતે મળે છેઃ (૧) આ રેખાની બધી જ બાજુઓ એકસરખી હોવાથી સાબિત થાય છે કે તે વર્તુળ છે. (૨) આ રેખાનાં બધાં જ બિંદુઓ આપણાથી સરખા અંતરે આવેલાં સરખા કરે ત્યાં ત્યાંથી જોઈએ ત્યારે તે વર્તુળાકાર જ દેખાતી હોય તો તેનો આકાર દડા જેવા ગોળ જ હોવો જોઈએ. આ વાત સાચી માનીને આપણે નીચેની આકૃતિની મદદથી આ વાત સમજવાની કોશિશ કરીએ આકૃતિમાં પૃથ્વીનું ચિત્રણ “એલ-એચ-એન-કર્યું બિંદુઓ વડે કરવામાં આવ્યું છે. “એ” અને “બી” પૃથ્વીના બે અલગ સ્થળે, અલગ-અલગ ઊંચાઈ ઉપર આવેલાં કેન્દ્રો છે. આ બન્ને બિંદુઓ ઉપરથી વર્તુળને કાટખૂણે “એ-એચ', “એ-એન”, “બીએલ’ અને ‘બી-ક્યુ રેખાઓ દોરવામાં આવી છે. “એ” અને “બી” અલ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • પ૪ i Page #57 -------------------------------------------------------------------------- ________________ કેન્દ્ર ઉપર ઊભેલા નિરીક્ષકો આ ચાર રેખાઓ મુજબ ક્ષિતિજનું દેખાય છે. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ અવલોકન કરશે. જ્યારે રેખા ‘એ-એચ’ ‘ઓબિંદુથી પસાર થતી નથી પણ સપાટ છે. ‘એન’ તરફ જશે ત્યારે તેના દ્વારા જે વર્તુળ થશે તે ‘એ બિંદુ ઉપરના સમુદ્રની મધ્યમાં રહીને જ્યારે આપણે ચારે બાજુની નિરીક્ષકને દેખાતી પૃથ્વી છે. આ પૃથ્વીનો કોણીય વ્યાસ “એચ- ક્ષિતિજ નિહાળીએ ત્યારે તે ગોળાકાર દેખાય છે તેનું કારણ પૃથ્વીનો એ-એન’થી બનતો ખૂણો હશે. “ડીપ સેક્ટર’ નામના યંત્રની ગોળાકાર નથી પણ આપણી દૃષ્ટિની મર્યાદા છે. આપણી દૃષ્ટિ બધી મદદથી આ ખૂણો માપી શકાય છે. જ દિશાઓમાં એકસરખા અંતર સુધી જ નિહાળી શકતી હોવાથી એ સ્વાભાવિક છે કે “એ'ની ઊંચાઈ “બી” કરતાં વધુ દૃષ્ટિરેખા જે બિંદુઓએ ક્ષિતિજને મળે તે બિંદુઓનો સમૂહ હોવાથી ‘એ-એચ’ અને ‘એ-એન’ કરતાં બી-એલ’ અને ‘બી- વર્તુળાકારે ગોઠવાયો હોવાનો ભાસ થાય છે. જેવી આપણી ઊંચાઈ ક્યુ'ની લંબાઈ ઓછી હોવી જોઈએ અને ‘એચ-એ-એન થી બનતા વધે કે તરત જ આપણી દૃષ્ટિમર્યાદા વધે છે, માટે દરિયાનો જે ભાગ ખૂણા કરતાં “એલ-બી-ક્યુ'થી બનતો ખૂણો મોટો હોવો જોઈએ. આપણને પહેલાં નહોતો દેખાતો તે હવે જોવા મળે છે; પણ આ વૃદ્ધિ બીજા શબ્દોમાં આપણે જેમ ઉપર ચડતા જઈએ તેમ પૃથ્વીનો પામેલી દૃષ્ટિમર્યાદાની રેખા પણ અગાઉ જણાવ્યા મુજબ વર્તુળાકાર કોણીય વ્યાસ વધતો જવો જોઈએ. હોવાથી આપણને નવી ક્ષિતિજ પણ વર્તુળાકાર જ દેખાય છે. સેંકડો હવે ખરી હકીકત એ છે કે આપણે આકાશમાં જેમ ઉપર માઇલના વિસ્તારમાં ફેલાયેલા કોઈ ચોરસ તળાવની વચ્ચે ઊભા જઈએ છીએ તેમ પૃથ્વીનો વ્યાસ વધવાને બદલે ઘટતો હોવાનું રહીને આપણે ચારે બાજુ નિહાળીએ તો આપણને એ તળાવ પણ જણાય છે. ઊંચાઈ ઉપર ગયા પછી ક્ષિતિજને જોવા માટે ગોળાકાર જ દેખાય છે, પણ તેના ઉપરથી એવું સાબિત નથી થતું કે ટેલિસ્કોપને નીચે નમાવવાની બિલકુલ જરૂર પડતી નથી. આ તળાવ થાળી જેવું કે દડા જેવું ગોળ છે. દૃષ્ટિસાપેક્ષતાના નિયમને કારણે ક્ષિતિજ આંખોની સીધી રેખામાં જ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • પપ Page #58 -------------------------------------------------------------------------- ________________ આજના વિજ્ઞાનીઓ માને છે કે પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ એક કલાકના ૧,૦૦૦ માઇલની ઝડપથી ફરે છે, જેને અંગ્રેજીમાં ‘એક્ઝીઅલ મોશન' કહેવામાં આવે છે. તેની સાથે સાથે પૃથ્વી સૂર્યની આજુબાજુ લંબગોળ ભ્રમણકક્ષામાં પણ ફરે છે, જેને અંગ્રેજીમાં ‘ઓર્બટલ મોશન' કહેવામાં આવે છે. પૃથ્વી ગતિમાન નથી પણ હકીકતમાં સ્થિર છે, એવું સાબિત કરવા માટે ડો. પેરેલક્ષે ઓગણીસમી સદીમાં કેટલાક પ્રયોગો કર્યા હતા, જેનો જવાબ આજના વિજ્ઞાનીઓ પણ આપી શક્યા નથી. આ પ્રયોગો, તેનું ગણિત અને તેની પાછળના તર્કનો અભ્યાસ કરતાં આપણા મગજમાં કોઈ જ શંકા રહેતી નથી કે પૃથ્વી સ્થિર છે. પ્રયોગ-૧ જમીન ઉપર લોખંડની એક તોપ એવી રીતે ગોઠવવામાં આવી હતી કે તેનું નાળચું આકાશ તરફ રહે અને પૃથ્વીને બરાબર કાટખૂણે રહે. આ તોપનું માત્ર નાળચું જ બહાર રહે એ રીતે તેને જમીનમાં દાટી દેવામાં આવી હતી, જેથી ગોળો છોડતી વખતે તોપ જરાપણ વિચલિત થાય નહીં. આ રીતે જમીનમાં તોપને ગોઠવ્યા અગાઉ તેમાં ગોળો અને પાઉડર ભરી દેવામાં આવ્યાં હતાં. આ તોપને ફોડવા માટેની રસ્સી બહાર કાઢીને રાખવામાં આવી હતી. બી પૃથ્વી ગતિમાન નથી પણ સ્થિર છે અસ બી .સી ચોક્કસ સમયે રસ્સીને આગ ચાંપવામાં આવી હતી અને તોપ ફોડનાર દૂર ચાલ્યો ગયો હતો. થોડી વારમાં તોપ ફૂટી. તોપનો ગોળો ‘એબી’ની દિશામાં ગયો હતો અને બરાબર ૩૦ સેકન્ડ પછી ‘સી’ બિંદુ પર આવીને પડ્યો હતો. આ ‘સી’ બિંદુ ‘એ’ બિંદુથી માત્ર ૮ ઇંચના અંતરે જ હતું. આ પ્રયોગ અનેક વાર કરવામાં આવ્યો હતો. દર વખતે તોપનો ગોળો તોપની એકદમ નજીક જ પડ્યો હતો. આ ગોળો વધુમાં વધુ બે ફૂટ દૂર પડ્યો હતો. તેને પૃથ્વી ઉપર પાછા આવવામાં સરેરાશ ૨૮ સેકન્ડનો સમય લાગ્યો હતો. આ પ્રયોગ ઉપરથી સાબિત થયું હતું કે પૃથ્વીના જે હિસ્સા ઉપર તોપ ગોઠવવામાં આવી હતી તે હિસ્સાએ ૨૮ સેકન્ડ દરમિયાન જરા પણ ગતિ કરી નહોતી. જો આજના વિજ્ઞાનીઓ માને છે એ મુજબ પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં કલાકના ૬૦૦ માઇલ (ઇંગ્લેંડના અક્ષાંશ ઉપર)ની ઝડપે ગતિ કરતી હોય તો આકૃતિ-૪૯માં જે પ્રક્રિયા દર્શાવવામાં આવી છે, તેવું બન્યું હોત. તોપમાંથી ગોળાને ‘એસી’ દિશામાં છોડવામાં આવ્યો છે. આ ગોળા ઉપર બે પ્રકારનાં બળ કામ કરી રહ્યાં છે. પહેલું બળ તોપનો ધક્કો છે, જે ‘એસી’ દિશામાં કામ કરી રહ્યું છે. બીજું બળ પૃથ્વીની ગતિ છે, જે ‘એબી’ દિશામાં કામ કરી રહ્યું છે. આ બન્ને બળની સંયુક્ત અસરને કારણે તોપનો ગોળો ‘એડી’ દિશામાં જવો જોઈએ. તોપનો ગોળો ‘ડી’ બિંદુ ઉપર પહોંચે ત્યાં સુધીમાં પૃથ્વીના સંભવિત પરિભ્રમણને કારણે તોપ ‘બી’ બિંદુ ઉપર આવી ગઈ હોવી જોઈએ. હવે તોપનો ગોળો નીચેની દિશામાં આવે છે ત્યારે તેની ઉપર માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ કામ કરી રહ્યું છે, જે નીચેની દિશામાં છે. તોપનો ગોળો ‘ડીબી’ જેટલું અંતર કાપે ત્યાં પૃથ્વીની ગતિને કારણે તોપ ‘એસ’ બિંદુ ઉપર આવી ગઈ હોવી જોઈએ. આ રીતે તોપનો ગોળો ૨૮ સેકન્ડ પછી પૃથ્વીને ‘બી’ બિંદુની નીચે સ્પર્શ કરશે ત્યારે તોપ ‘એસ’ બિંદુ ઉપર આવી ગઈ હશે. આ ૨૮ સેકન્ડમાં તોપ પૃથ્વીની ૬૦૦ માઇલ/કલાકની ગતિ મુજબ તેના મૂળ સ્થાનથી ૮ ૪૦૦ ફૂટ અથવા દોઢ માઇલથી દૂર આવી ગઈ હોવી જોઈએ. એટલે તોપ કરતાં ગોળો દોઢ માઇલ દૂર પડવો જોઈએ. હકીકતમાં તોપનો ગોળો ૨૮ સેકન્ડ પછી તોપની એકદમ નજીક જ આવીને પડે છે, જે એમ સૂચવે છે કે આ ૨૮ સેકન્ડમાં તોપ તેની મૂળ જગ્યાએથી જરા પણ ખસી નથી. આ પ્રયોગ ઉપરથી નિર્ણાયકપણે સાબિત થાય છે કે પૃથ્વી ગતિમાન નથી પણ સ્થિર છે. આજના વિજ્ઞાનીઓ પાસે આ વૈજ્ઞાનિક પ્રયોગનો કોઈ ખુલાસો છે ખરો? પ્રયોગ-૨ એક ટ્રેન ગતિમાં હોય ત્યારે કોઈ વ્યક્તિ ટ્રેન જે દિશામાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૫૬ www.jaine||brary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ જઈ રહી હોય તે જ દિશામાં ગોળી છોડે તો તે ગોળી અમુક અંતરે વાતાવરણની બહાર રહેલા ચન્દ્રને કે સૂર્યને આધાર તરીકે ગણીએ જઈને પડે છે. હવે આ જ વ્યક્તિ ટ્રેન જે દિશામાં ગતિ કરી રહી છે તો આપણને ઘણી વખત આકાશમાં વાદળાઓ પૂર્વથી પશ્ચિમ તેની વિરુદ્ધ દિશામાં ગોળી છોડશે તો આ ગોળી અગાઉના અંતર અથવા ઉત્તરથી દક્ષિણ અથવા દક્ષિણથી ઉત્તર દિશામાં ગતિ કરતાં કરતાં ઓછા જ અંતરે જઈને પડશે. જોવા મળે છે. પૃથ્વી જો પશ્ચિમથી પૂર્વ દિશામાં કલાકના ૧૦૦૦ જો કોઈ વ્યક્તિ ઘોડા ઉપર બેસીને ઘોડો જે દિશામાં જઈ માઇલના વેગથી ગતિ કરતી હોય તો આ વાદળાં પણ માત્ર પશ્ચિમથી રહ્યો હોય તે દિશામાં કૂદકો મારશે તો તે વધુ અંતર કાપી શકશે. આ પૂર્વ એટલી જ ઝડપે ગતિ કરતાં હોવા જોઈએ. હકીકતમાં આપણે જ વ્યક્તિ ઘોડાની ગતિની વિરુદ્ધ દિશામાં કૂદકો મારશે તો તે ઓછું એક જ સમયે અમુક ઊંચાઈ ઉપર રહેલાં વાદળાઓને પૂર્વથી પશ્ચિમ અંતર કાપી શકશે. દિશામાં ગતિ કરતાં જોઈએ છીએ તો બીજી ઊંચાઈ ઉપર રહેલાં તેનું કારણ એ છે કે ગતિમાન પદાર્થની દિશામાં ગોળી વાદળાઓ તેથી વિરુદ્ધ પશ્ચિમથી પૂર્વ દિશામાં પણ ગતિ કરતાં હોય છોડવામાં આવે ત્યારે બે ગતિનો સરવાળો થાય છે, જ્યારે વિરુદ્ધ છે. અવકાશયાત્રીઓના અનુભવ કહે છે કે જુદા જુદા સ્તર ઉપર દિશામાં ગતિની બાદબાકી થાય છે. જુદી જુદી દિશામાં પવનનો પ્રવાહ ચાલતો હોય છે. હવે આપણે જો એવું માની લઈએ કે પૃથ્વી ગોળાકાર છે સૈકાઓ પહેલાં યુરોપમાં થઈ ગયેલા ચિંતક બિશપ અને પશ્ચિમથી પૂર્વ દિશામાં કલાકના ૬૦૦ માઇલની ઝડપે ફરી વિલ્કિન્સે પૃથ્વીના પરિભ્રમણની વાતો સાંભળીને સૂચન કર્યું હતું કે રહી છે તો જ્યારે પૂર્વ દિશામાં ગોળી છોડવામાં આવે ત્યારે આ “આકાશમાં મોટું બલૂન એવી રીતે મોકલવું જોઈએ કે તે હવાના ગોળો પશ્ચિમ દિશામાં છોડવામાં આવતા ગોળા કરતાં વધુ દૂર જવો વિવિધ પ્રવાહો સામે સ્થિર રહી શકે. અમુક ઊંચાઈ ઉપર ગયા પછી જોઈએ. પરંતુ અત્યંત અનુભવી તોપચીઓ પણ કહે છે કે તેઓ પૂર્વ આ બલૂનને એકદમ સ્થિર કરી દેવું જોઈએ. જો પૃથ્વી ફરતી હોય તો દિશામાં ગોળો છોડે કે પશ્ચિમ દિશામાં, તેની ગતિમાં કે અંતરમાં થોડા કલાકોમાં અપેક્ષિત સ્થળ સામે ચાલીને બલૂનની નીચે આવી કોઈ ફરક જોવા મળતો નથી. જાય એટલે બલૂનને જમીનની ઉપર ઉતારી દેવું જોઈએ. આ પ્રકારે જે સૈનિકો ચાલુ રણગાડીમાં બેસીને તોપ ફોડતા હોય છે લંડનથી ન્યુ યોર્ક કોઈ પણ જાતની મુસાફરી કર્યા વિના પહોંચી તેઓ કહે છે કે રણગાડી જે દિશામાં જતી હોય તે દિશામાં તોપના શકાય.” જો પૃથ્વી ખરેખર ઇંગ્લેન્ડના અક્ષાંશ ઉપર કલાકના ગોળા વધુ દૂર જાય છે, જ્યારે વિરુદ્ધ દિશામાં છોડવામાં આવેલા ૬૦૦ માઇલની ઝડપે ફરતી હોય તો આજે પણ આસાનીથી આ ગોળા ઓછા દૂર જાય છે. પૃથ્વીની બાબતમાં આવું કાંઈ જ બનતું ન રીતે મુસાફરી કરી શકાતી હોત. એવું નથી બનતું, કારણ કે પૃથ્વી હોવાથી સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર છે. ગતિમાન નથી પણ સ્થિર છે. પ્રયોગ-૩. આજના વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી નથી કલાકના એક હજાર માઇલ (વિષુવવૃત્ત ઉપર)ની ઝડપે ભ્રમણ કરે છે અને પોતાની સાથે આજુબાજુની હવાને પણ સાથે ઘસડી જાય છે. હજારો વર્ષોથી આપણે એવી સાચી માન્યતા ધરાવતા હતા આ કારણે પૃથ્વી જે દિશામાં પરિભ્રમણ કરે છે તે દિશામાં તેનું કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા આકાશમાં વાતાવરણ પણ એટલી જ ઝડપે પરિભ્રમણ કરે છે. જો પૃથ્વીની પરિભ્રમણ કરે છે. આજના વિજ્ઞાનીઓ કોઈ પણ જાતની વૈજ્ઞાનિક સાથે તેનું વાતાવરણ પણ પશ્ચિમથી પૂર્વ દિશામાં ગતિ કરતું હોય તો અને તર્કબદ્ધ સાબિતી વિના એવી વિચિત્ર માન્યતા ધરાવે છે કે પૃથ્વી આ વાતાવરણમાં જેટલી ચીજવસ્તુઓ છે તે પણ પશ્ચિમથી પૂર્વ પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની પણ પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી દિશામાં ગતિ કરતી હોવી જોઈએ. સ્થિર પાણીમાં બૂચનો એક ટુકડો પોતાની ધરી ઉપર ફરતી નથી એ વાત આપણે દાખલા, દલીલો, સ્થિર જ રહે છે. પરંતુ જો આ પાણીને કોઈ પણ દિશામાં ગતિ તર્ક અને ગણિતના માધ્યમથી સાબિત કરી લીધી છે. હવે પૃથ્વી આપવામાં આવે તો બૂચનો ટુકડો પણ તે દિશામાં એટલી જ ઝડપે ખરેખર સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે કે કેમ, એ મુદ્દાની ગતિ કરે છે. એટલે જો પૃથ્વી પણ પશ્ચિમથી પૂર્વ દિશામાં ગતિ કરતી આપણે ચકાસણી કરીએ. હોય તો તેના વાતાવરણના બધા સ્તરો અને તેમાં રહેલાં વાદળો પણ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી નથી એ વાત સાબિત પશ્ચિમથી પૂર્વ દિશામાં જ એકસરખી ગતિ કરતાં હોવાં જોઈએ. કરવા માટે આપણે એક પ્રયોગ કરીએ. હકીકત તેનાથી કાંઈક અલગ જ છે. જો આપણે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • પ૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ એસ * > સી ટી ટી. એ HE Iબી એ. - બી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આશરે છ ફૂટ લંબાઈના બે ધાતુના નળાકાર લ્યો. આ બે નળાકારને એકબીજાને તદ્દન સમાંતર, આ આકૃતિમાં “એસ’ સૂર્ય છે, “એ” જૂન મહિનામાં એક વારના અંતરે એક લાકડાની ફ્રેમ ઉપર ફિટ કરો. આ લાકડાની પૃથ્વીનું સ્થાન છે, “બી” ડિસેમ્બર મહિનામાં પૃથ્વીનું સ્થાન છે અને ફ્રેમને એક પથ્થર ઉપર ફિટ કરો. હવે આ લાકડાની ફ્રેમને એવી રીતે “ડી” આકાશનો કોઈ જાણીતો તારો છે. કોપરનિક્સ એવું પુરવાર ઘુમાવો કે આ બન્ને નળાકાર આકાશમાં કોઈ જાણીતા તારાની કરવા માગતો હતો કે કોઈ જાણીતા તારાને છ મહિના પછી જોવામાં દિશામાં રહે. હવે આ બન્ને નળાકારની નીચે “એ” અને બી’ બિંદુએ આવે તો તેનું સ્થાન બદલાઈ ગયું હશે. આ મુજબ જૂન મહિનામાં એક-એક નિરીક્ષકને ગોઠવો. હવે “એ” બિંદુએ બેઠેલો નિરીક્ષક જાણીતો તારો ‘એડી’ દિશામાં જોવા મળ્યો હતો. બરાબર છ મહિના આકાશમાં તારાને ઊગતો જુએ ત્યારે તે એક ડંકો વગાડે છે. આ પછી ફરીથી જાણીતા તારાનું ટેલિસ્કોપ વડે નિરીક્ષણ કરવામાં તારો “બી” બિંદુએ બેઠેલા નિરીક્ષકને દેખાય ત્યારે તે પણ ડંકો વગાડે આવ્યું હતું. ત્યારે પણ આ તારો ‘બીસી'ની જ દિશામાં જોવા મળ્યો છે. આ બે ડંકા વચ્ચે અમુક સેકન્ડ પસાર થઈ જશે. હવે તારો જેમ હતો. કોપરનિક્સ એવું ધારતો હતો કે છ મહિના પછી પૃથ્વી ફરી આકાશમાં ઉપર ચડે તેમ લાકડાની ફ્રેમને પણ ઘુમાવ્યા કરો. દરેક ગઈ હોવાથી તારો “બીડી’ની દિશામાં જોવા મળશે. કોપરનિક્સની વખતે “એ” બિંદુ તેમ જ “બી” બિંદુએ તારો દેખાય તેની વચ્ચે અમુક ધારણા એવી હતી કે ટેલિસ્કોપનો ખૂણો કેટલી ડિગ્રી બદલાયો તેના સેકન્ડનું અંતર રહેશે. જો એક વારના અંતરે આવેલા બન્ને ઉપરથી પૃથ્વી “એબી' દિશામાં કેટલી દૂર ગઈ તેનું માપ મળશે અને નળાકારમાંથી આ તારો એકસાથે જોવો હશે તો બેમાંથી એક આ માપ ઉપરથી તારો પૃથ્વીથી કેટલો દૂર છે, તેનું અંતર પણ શોધી નળાકારને થોડો વાંકો કરવો પડશે. શકાશે. આ લાકડાની ફ્રેમને અને નળાકારને છ મહિના સુધી એમ ઉપરનો પ્રયોગ અનેક વખત કરવામાં આવ્યો છે અને દરેક જ રહેવા દો. છ મહિના પછી પ્રયોગનું પુનરાવર્તન કરો. છ મહિના વખતે એક જ સરખું પરિણામ જોવા મળ્યું છે. એક પણ વખત પછી પણ ચોક્કસ તારો અગાઉની જગ્યાએ ઊગતો જોવા મળશે. “એડી” અને “બીસી'ની દિશામાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તેનો અર્થ એવો થાય છે કે છ મહિનામાં પૃથ્વી જો પોતાની જગ્યા ભૂમિતિ અને ખગોળના તમામ સિદ્ધાંતો એમ કહે છે કે છ મહિનામાં ઉપરથી જરા પણ ખસી હોય તો આ નળાકારની ગોઠવણી બદલવી જો પૃથ્વી ખરેખર “એ” થી “બી' સુધી સ્થળાંતરિત થઈ હોય તો સ્થિર પડત. આ ગોઠવણી બદલવી નથી પડી તેના ઉપરથી સાબિત થઈ તારો ‘ડી’ હવે બીડી’ની દિશામાં જ જોવા મળવો જોઈએ. આ જાય છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરતી નથી પણ પ્રયોગના કારણે “પૃથ્વી ફરે છે” એવી થિયરી ખોટી છે એવું અનાદિ કાળથી સ્થિર જ છે. સ્વીકારવાને બદલે વિજ્ઞાનીઓ ભારે ઝનૂનથી પોતાની ખોટી વાત કોપરનિક્સ એવું પુરવાર કરવા માગતો હતો કે પૃથ્વી પકડી રાખે છે. સૂર્યની આજુબાજુ લંબગોળ કક્ષામાં પરિભ્રમણ કરે છે. હવે આ વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે પૃથ્વી અને કરી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૫૮ For Private & Parsonal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્થિર તારા વચ્ચેનું અંતર ‘એડી' એટલું બધું અમર્યાદિત છે કે પૃથ્વી મળ્યો છે. પરંતુ અલગ-અલગ વિજ્ઞાનીઓ દ્વારા જે અંશો એ” બિંદુથી “બી’ બિંદુ તરફ ખસે તો પણ સ્થિર તારાને જોવાના આપવામાં આવે છે તેમાં એટલો બધો તફાવત છે કે તેના આધારે ખૂણામાં કોઈ ફરક પડતો નથી. કોઈ ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવી શકાય તેમ નથી. આ કારણે જ આ પ્રયોગ પહેલી વખત થયો તે પછી અનેક ટાઇકો, બ્રાહે અને કેપ્લર જેવા તે સમયના વિજ્ઞાનીઓએ વિજ્ઞાનીઓએ એવા દાવા કર્યા છે કે છ મહિનામાં પૃથ્વીની બે કોપરનિક્સની થિયરી ફગાવી દીધી હતી. ડો. બ્રેડલીએ કહ્યું હતું કે પરિસ્થિતિઓને કારણે ખૂણામાં ખૂબ જ નાનકડો ફેરફાર જોવા આ ફરક માત્ર ગણતરીની ભૂલને કારણે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૫૯ For Private & Parsonal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું? હવે એ વાત સાબિત થઈ ચૂકી છે કે પૃથ્વી સપાટ છે અને ત્રિકોણના આકારનું કાર્ડબોર્ડ લો. આ કાર્ડબોર્ડને “બીસીડી' તરીકે સ્થિર છે. આ કારણે પૃથ્વીથી સૂર્યનું સાચું અંતર અત્યંત સરળ અને આપણે ઓળખીશું. આપણે જોશું કે આ ત્રિકોણ સામે આંખો સાદા પ્રયોગો વડે નક્કી કરી શકાય છે. આ પ્રયોગો વિશુદ્ધ ગોઠવીને ‘ડીબી'ની દિશામાં જોવામાં આવશે તો દૃષ્ટિરેખા ત્રિકોણમિતિ (ટ્રિશ્નોમેટરી) ઉપર આધારિત છે અને તેમાં ડીબીએચ’ સામે કિનારે આવેલી વસ્તુ “એ’ની એકદમ ડાબી અનિશ્ચિતતાને કોઈ સ્થાન નથી. પૃથ્વીથી સૂર્યનું અંતર માપવા માટે બાજુએથી પસાર થઈ જશે. હવે આ ત્રિકોણને જમણી તરફ “ઇ” જે સિદ્ધાંતનો ઉપયોગ ડો. પેરેલક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો એ બિંદુએ ખસેડતાંરેખા ‘ઇએફ' હજી “એ” બિંદુથી ડાબી બાજુએથી જ સિદ્ધાંતની સમજૂતી નીચેની આકૃતિ પરથી મળે છેઃ પસાર થઈ જશે. પરંતુ ત્રિકોણને હજી પણ જમણી તરફ “એલ” સી ડી. એલ. “એ” નામની વસ્તુ નદીની સામે પાર આવેલી છે, જેનું બિંદુએ લઈ જતાં ‘એલ’ બિંદુમાંથી નીકળતી દૃષ્ટિરેખા “એ” બિંદુને અંતર આપણે શોધવા માગીએ છીએ. આ માટે “સી” બિંદુ ઉપર એક સ્પર્શ કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે “એલએનો “એસીએલ સળિયો જમીનને કાટખૂણે રહે તેમ ગોઠવો. હવે એક કાટકોણ સાથે જે સંબંધ છે તેવો જ સંબંધ “ડીબી’નો “બીસીડી' સાથે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૦ Page #63 -------------------------------------------------------------------------- ________________ બીજા શબ્દોમાં ત્રિકોણની બે બાજુઓ ‘બીસી’ અને ‘સીડી’ જો લંબાઈમાં સરખી હોય તો ‘સીએ’ અને ‘સીએલ’ પણ લંબાઈમાં સરખી જ હશે. એટલે જો આપણે ‘એલ’ થી ‘સી’ વચ્ચેનું અંતર માપી શકીએ તો ‘સી’ થી ‘એ’ વચ્ચેનું અંતર પણ એટલું જ હશે. ઈ.સ. ૧૮૫૬માં ડો. પેરેલક્ષે આ નિયમનો ઉપયોગ કરીને બ્રિટનના દરિયાકિનારે આવેલા નેલ્સન્સ ટાવરની ઊંચાઈ માપી બતાવી હતી. ડી ઓ એક કાર્ડબોર્ડને કાપીને તેમાંથી કાટકોણ ત્રિકોણ બનાવવામાં આવ્યો હતો. આ ત્રિકોણની બે સરખી બાજુઓની લંબાઈ આશરે ૮ ઇંચ હતી. આ ત્રિકોણની એક બાજુએ પિન વડે એક પાતળો રેશમી દોરો બાંધવામાં આવ્યો હતો, જેની નીચેના ભાગમાં એક કાંકરો લટકાવવામાં આવ્યો હતો. આ દોરાનો ઉપયોગ મિસ્ત્રીના ઓળંબા તરીકે કરવાનો હતો, જેના થકી ત્રિકોણ બરાબર જમીનને કાટખૂણે છે તેનો ખ્યાલ આવે. આ ત્રિકોણને હાથમાં રાખીને ‘એ’ બિંદુ ઉપરથી જોવામાં આવતાં દૃષ્ટિરેખા ‘બી’ ઉપર પડતી હતી. હવે ધીમે ધીમે ત્રિકોણને પાછળની તરફ લઈ જતાં ‘સી’ બિંદુથી ટાવરની ટોચ ‘ડી’ સીધી લાઇનમાં દેખાતી હતી. હવે એક સળિયાની મદદથી રેખા ‘ડીસી’ને ‘એચ’ સુધી લંબાવવામાં આવી હતી અને ‘એચ’ થી ટાવરના પાયા ‘ઓ’ સુધીનું અંતર માપવામાં આવ્યું હતું. આ અંતર ટાવરની ઊંચાઈ ‘ઓડી’ જેટલું જ હતું. આ ઊંચાઈ ખરી કે કેમ, એ જાણવા માટે ટાવરની સાચી ઊંચાઈનો રેકોર્ડ મેળવવામાં આવ્યો હતો. તેના માપમાં માત્ર એક ઇંચ જેટલો જ ફરક હતો. આ પ્રયોગ ઉપરથી ખ્યાલ આવે છે કે શુદ્ધ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને કોઈ પણ દૂર રહેલા પદાર્થનું અંતર અથવા તેની ઊંચાઈ પણ શોધી શકાય છે. એચ આ જ સિદ્ધાંતનો ઉપયોગ જ્યારે સૂર્યની ઊંચાઈ શોધવા માટે કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારાં પરિણામો મળ્યાં હતાં. આ પરિણામોને કારણે સૂર્ય પૃથ્વીથી કરોડો માઇલ દૂર છે એવી આજના વિજ્ઞાનીઓની માન્યતા ખોટી પુરવાર થતી હતી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ સૂર્યનું અંતર માપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પૃથ્વીથી સૂર્યનું અંતર માપવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પદ્ધતિએ પૃથ્વીથી ચન્દ્રનું, ગ્રહોનું અને આજના વિજ્ઞાનીઓના મતે પૃથ્વીથી સૂર્યનું અંતર તારાઓનું અંતર પણ માપી શકાય છે. ડો. પેરેલો આ પદ્ધતિથી ૯.૨૫ કરોડ માઇલ જેટલું છે. આ સંખ્યાનો કોઈ વૈજ્ઞાનિક પાયો ચન્દ્રનું અને તારાઓનું અંતર પણ માપ્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો નથી. સૂર્યથી પૃથ્વીનું અંતર માપવા માટેની અણિશુદ્ધ રીત ડો. કે પૃથ્વીથી આશરે ૧૦૦૦ માઇલની ઊંચાઈમાં જ સૂર્ય, ચન્દ્ર, પેરેલક્ષે આપી છે. ગ્રહો અને તારાઓ આવેલા છે. આ ઉપરથી એવું પણ સાબિત થાય અગાઉ આપણે જે ઉદાહરણ જોયું એ સ્થિર પદાર્થનું હતું. છે કે પૃથ્વીના ક્ષેત્રફળ કરતાં સૂર્ય, ચન્દ્ર, ગ્રહો અને તારાઓનું સૂર્ય સ્થિર નથી, માટે આપણે પદ્ધતિમાં થોડા ફેરફાર કરવા પડશે, ક્ષેત્રફળ પણ બહુજ ઓછું છે. સૂર્ય, ચન્દ્ર, ગ્રહો અને તારાઓ બીજું પણ સિદ્ધાંત એ જ રહેશે. આકૃતિ-૫૭માં આપણે સાદા ત્રિકોણનો કાંઈ કાંઈ જ નથી પણ પૃથ્વી ઉપર પ્રકાશ અને ઊર્જા ફેંકતી અને ઓળંબાનો ઉપયોગ કર્યો હતો. અહીં આપણે આંકા પાડેલી દીવાબત્તીઓ છે. તેમની લંબાઈ-પહોળાઈની સરખામણી કદી કમાનનો ઉપયોગ કરવો જોઈએ. પૃથ્વી ઉપર એક કાલ્પનિક રેખા પૃથ્વીના કદ સાથે કરી શકાય નહીં. દોરીને તેની ઉત્તર દિશામાં એક નિરીક્ષકને અને દક્ષિણ દિશામાં બીજા નિરીક્ષકને ગોઠવી દેવા જોઈએ. સૂર્યની ભ્રમણકક્ષા દરરોજ છ મહિના સૂર્ય જ્યારે બરાબર મધ્ય આકાશમાં માથા ઉપર આવે તે સુધી વિસ્તરે છે અને સંકોચાય છે સમયે બિંદુ “બી” અને બિંદુ “એલ” ઉપર ઊભા રહેલા બે નિરીક્ષકોએ સૂર્ય પૃથ્વી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે તેનું માપ લેવું ઉનાળામાં સૂર્યની પ્રદક્ષિણાનો માર્ગ ઉત્તર ધ્રુવ બિંદુની જોઈએ. નજીક હોય છે અને શિયાળામાં તે દૂર ચાલ્યો જાય છે. આ ઘટનાને ડો. પેરેલક્ષે આ પ્રયોગ કરવા માટે એક વ્યક્તિને લંડન ઉત્તરાયણ અને દક્ષિણાયન તરીકે ઓળખવામાં આવે છે. બ્રિજ (એલ) ઉપર અને બીજી વ્યક્તિને બ્રાઇટનના દરિયાકિનારે ૨૧મી ડિસેમ્બરે બરાબર મધ્યાહુને એક સળિયો એવી (બી) ઊભી રાખી હતી. આ બે સ્થળ વચ્ચે ૫૦ માઇલનું અંતર છે. રીતે ગોઠવો કે આકાશમાં જોવાથી સૂર્ય તેની સીધી દિશામાં દેખાય. એક ચોક્કસ દિવસે બપોરે ૧૨ વાગ્યે (સ્થાનિક સમય) લંડન બ્રિજ ઘણા દિવસો પછી આ સળિયાને ખસેડ્યા વિના જ સીધી દિશામાં ઉપર સૂર્ય પૃથ્વી સાથે ૬ ૧ અંશનો ખૂણો બનાવતો હતો અને સૂર્યનાં દર્શન કરી શકાશે. આ ઉપરથી ખ્યાલ આવશે કે આ દિવસો બ્રાઇટન ખાતે ૬૪ અંશનો ખૂણો બનાવતો હતો. આ ત્રણ દરમિયાન સૂર્યની ભ્રમણકક્ષામાં ભાગ્યે જ નોંધી શકાય એવું આંકડાઓ ઉપરથી ભૌમિતિક રચના કરીને આપણે “એલ’ અને પરિવર્તન આવ્યું છે. એસ’ વચ્ચેનું અંતર તેમ જ “ડી” અને “એસ’ વચ્ચેનું અંતર શોધી આઠમા કે નવમા દિવસે સળિયાની દિશામાં સૂર્યનાં દર્શન શકીએ. કરી શકાય તે માટે તેને ક્ષિતિજની વિરુદ્ધ દિશામાં અમુક ડિગ્રી ઊંચો આ માટે સાદા કાગળ ઉપર પાંચ ઇંચ લંબાઈની એક રેખા કરવો પડશે. આ રીતે ૨૨ જૂન સુધી સળિયાને ઊંચો કરવો પડશે. બીએલ દોરો. આ રેખાને બી’ બિંદુએ ૬૪ અંશનો ખૂણો બનાવે આ દિવસ પછી ફરી અમુક દિવસ સૂર્યની ઊંચાઈમાં કોઈ ફરક જોવા તેવી એક રેખા “બીએસ' દોરો. આ રેખાને ‘એલ’ બિંદુએ ૬૧ નહીં મળે. આઠ-દસ દિવસ પછી ફરી પ્રતિદિન સૂર્યની દિશામાં અંશનો ખૂણો બનાવે તેવી બીજી રેખા “એલએસ દોરો. આ બન્ને મધ્યાહુને જોવા માટે સળિયાને નીચો કરતા જવું પડશે. આ રીતે ૨૧ રેખાઓ “એસ’ બિંદુએ એકબીજીને છેદશે, જે સૂર્યનું સ્થાન છે. હવે ડિસેમ્બર સુધી ચાલશે. આ સાદાં નિરીક્ષણ ઉપરથી ખ્યાલ આવે છે એલએસ’ અને ‘બીએસની લંબાઈ માપીએ તો ખ્યાલ આવશે કે કે ૨૧ ડિસેમ્બર થી ૨૨ જૂન સુધી સૂર્યનો રસ્તો પ્રતિદિન પહોળો બીએલની લંબાઈ કરતાં તે આશરે ૧૬ ગણી છે. આ રીતે બનતો જાય છે અને ૨૨ જૂનથી ૨૧ ડિસેમ્બર સુધી સાંકડો બનતો એલએસ'ની લંબાઈ આશરે ૮૦૦ માઇલની છે. આવી જ રીતે જાય છે. સૂર્યની આ પ્રમાણેની ગતિ અનાદિકાળથી જોવા મળે છે. બીએલ’ રેખાને લંબાવી તેના ઉપર ‘એસ’ બિંદુથ્રી લંબ ‘એસડી’ દોરો. આ લંબની લંબાઈ આશરે ૭૦૦ માઇલ જેટલી થશે. ડો. સૂર્યોદય અને સૂર્યાસ્તનાં કારણો પેરેલલના મતે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માત્ર ૭૦૦ માઇલ જેટલું જ છે. સૂર્ય કાયમ માટે પૃથ્વીની સપાટીને સમાંતર રહીને જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ એસ. પરિભ્રમણ કરે છે. પૃથ્વીથી સૂર્યની ઊંચાઈ કાયમસરખી જ હોય છે. આકાશમાં નીચે ઊતરી રહ્યો હોય તેવો ભ્રમ થશે. છેવટે તે અદૃશ્ય તેમ છતાં સવારે એવો ભ્રમ થાય છે કે સૂર્ય ઉત્તર-પૂર્વ દિશામાંથી બિંદુ “એચ' સુધી પહોંચશે અને ક્ષિતિજમાં ડૂબી જતો દેખાશે. ઉપર આવી રહ્યો છે; બપોરે સૂર્ય આપણા માથા ઉપર આવી ગયો છે ભારતના નિરીક્ષકને સૂર્ય બંગલા દેશની દિશામાંથી ઊગતો અને અને સાંજના સમયે સૂર્ય નીચે જઈને ઉત્તર-પશ્ચિમ ક્ષિતિજમાં પાકિસ્તાનની દિશામાં અરબી સમુદ્રમાં આથમતો જોવા મળશે. આથમી જાય છે. આ ભ્રમનું કારણ દૃષ્ટિસાપેક્ષતાનો વૈજ્ઞાનિક હકીકતમાં સૂર્ય ઊગતો કે આથમતો નથી પણ દૃષ્ટિમર્યાદાની અંદરસિદ્ધાંત છે. બહાર થાય છે. આકાશમાં પક્ષીઓનું ટોળું જ્યારે દૂર જઈ રહ્યું હોય ત્યારે સૂર્યના ઉદય અને અસ્તની આ ભ્રમણા નીચેની આપણને હંમેશાં એવો ભ્રમ થાય છે કે તે નીચે તરફ જઈ રહ્યું છે. આકૃતિમાં એક લાંબા બોગદામાં કરવામાં આવેલા પ્રયોગ વડે તેમાં પણ પક્ષીઓનું ટોળું જો મોટું હોય તો ટોળાંની આગળ જે પક્ષી સમજાવી શકાય છે. હોય તે પાછળનાં પક્ષી કરતાં નીચે દેખાય છે. જ્યારે કોઈ વિમાન અથવા બલુન પોતાની ઊંચાઈ બદલ્યા વિના આપણાથી દૂર થતું જાય છે ત્યારે તે ક્ષિતિજની નજીક જઈ રહ્યું હોય એવો ભ્રમ થાય છે. એક હરોળમાં સંખ્યાબંધ બત્તીના એસ------••••••••• .......... એચ થાંભલાઓ હોય ત્યારે પહેલા થાંભલા નજીક ઊભા રહેનારને બીજો થાંભલો થોડો નીચો દેખાય છે અને બીજા કરતાં ત્રીજો થાંભલો વધુ નીચો દેખાય છે. આ રીતે હરોળનો જે સૌથી છેલ્લો થાંભલો હોય તે આ બોગદાની ટોચનો ભાગ ‘૧,૨' છે અને તળિયાનો સૌથી નીચો દેખાય છે. આ હરોળ જો ખૂબ લાંબી ચાલશે તો સૌથી ભાગ ‘૩,૪”થી દર્શાવવામાં આવ્યો છે. આ બે ભાગો વચ્ચે હંમેશાં દૂરનો થાંભલો ક્ષિતિજ સાથે મળી જતો દેખાશે. હકીકતમાં બધા જ સરખું અંતર હોય છે, પણ “સી” બિંદુ ઉપર રહેલા દર્શકને આ બે થાંભલાની ઊંચાઈઓ સરખી જ હોય છે. છેડાઓ નજીક આવતા અને “એચ.એચ' બિંદુઓ ઉપર મળતા હોવાનો ભ્રમ થાય છે. આ બોગદામાં ઉપરના છેડાથી એકદમ નજીકના અંતરે એક લેમ્પ દાખલ કરવામાં આવશે ત્યારે તે એચ. ૧,એસ, ૨' દિશામાં જશે પણ નિરીક્ષકને એવો ભાસ થશે કે કે એચ.એસ’ દિશામાં ઉપર આવી રહ્યો છે અને મધ્યમાં આવીને ‘એસ, એચ' દિશામાં નીચે ઊતરી રહ્યો છે. જો આ બોગદું બહુ લાંબુ આ નિયમ મુજબ જ આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત હશે તો તેની અંદર સૂર્યોદય અને સૂર્યાસ્તની રચના જોવા મળશે. થતા દેખાય છે. o..... એચ || ઉપરની આકૃતિમાંરેખા “ઇડી' પૃથ્વીની સપાટીદશવિ છે. ‘એચ.એચ’ સવારની અને સાંજની ક્ષિતિજ દર્શાવે છે. ‘એ, એસ, બી’ સૂર્યનો માર્ગ દર્શાવે છે. “ઓ’ બિંદુ ઉપર રહેલો નિરીક્ષક જ્યારે સવારે પૂર્વ દિશામાં જુએ છે ત્યારે સૂર્યને તેની અસલ જગ્યા “એ” ઉપર નહીં પણ “એચ’ ઉપર ઊગતો જોશે. સવારે નવ વાગ્યે સૂર્ય આઇ” બિંદુ ઉપર હશે અને તે “એચ આઈ એસ ની દિશામાં ઉપર ચડતો જોવા મળશે. બરાબર મધ્યાહુને સૂર્ય આકાશમાં ‘એસ' બિંદુ ઉપર પહોંચશે. અહીંથી સૂર્ય ક્રમશઃ “એસ ટુ એચ' રેખાની દિશામાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય-ચન્દ્રગ્રહણ અને ભરતી-ઓટનું કારણ આજના વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્ય અને ચન્દ્ર વચ્ચે ઉપરછલ્લી દૃષ્ટિએ જોતાં આ ખુલાસો ગળે ઊતરી જાય છે પણ પૃથ્વીનો પડછાયો આવી જાય છે ત્યારે ચન્દ્રનું ગ્રહણ થાય છે. બારીકાઈથી નિરીક્ષણ કરતાં ખ્યાલ આવે છે કે આ ખુલાસો પોકળ વિજ્ઞાનીઓ એમ પણ કહે છે કે આ પડછાયો ગોળાકાર હોવાથી છે. જેઓ આ પ્રકારનો ખુલાસો આપે છે તેઓ એ વાત ભૂલી જાય પૃથ્વી પણ ગોળ છે. પૃથ્વીના દડા જેવા આકારની એક સાબિતી છે કે કોઈ પણ વસ્તુ અને તેના પડછાયાનું વક્રીભવન પરસ્પર વિરુદ્ધ તરીકે આજના વિજ્ઞાનીઓ ચન્દ્રગ્રહણનો પણ ઉપયોગ કરે છે. દિશામાં થાય છે. જ્યારે વક્રીભવનને કારણે કોઈ વસ્તુ ઉપરની આપણે અગાઉ જોયું તેમ પૃથ્વી સપાટ છે અને સૂર્ય-ચન્દ્ર પૃથ્વીની દિશામાં વળેલી દેખાય છે ત્યારે તેનો પડછાયો નીચેની દિશામાં વળે ઉપર રહીને આકાશમાં ફરે છે; માટે સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી છે. આવતી હોવાની સંભાવના જ પેદા થતી નથી. વળી ઇતિહાસમાં આ હકીકતની સાબિતી માટે નીચે મુજબનો પ્રયોગ કરી એવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે કે સૂર્ય અને ચન્દ્ર બને ક્ષિતિજની શકાયઃ એક સફેદ, સપાટ અને છીછરું વાસણ લ્યો અને તેની ૧૦ ઉપર હોય ત્યારે જ ચન્દ્રગ્રહણ જોવા મળે છે. સૂર્ય અને ચન્દ્ર બને ઇંચ ઉપર લાઇટ એવી રીતે ગોઠવો કે વાસણની કિનારીનો પડછાયો ક્ષિતિજ ઉપર હોય ત્યારે પૃથ્વી તેમની વચ્ચે હોઈ શકે જ નહીં. આ તેના તળિયાના મધ્ય ભાગમાં પડે. હવે આ વાસણમાં ધીમે ધીમે કારણે ચન્દ્રગ્રહણનું ખરું કારણ કંઈક અલગ જ છે. પાણી ભરો. જેમ જેમ પાણી ભરાતું જશે તેમ આ પડછાયો ટૂંકો (૧) ઈ.સ. ૧૭૫૦ના જુલાઈમાં ૧૯ તારીખે ફ્રાન્સની રાજધાની થઈને અંદરની તરફ સરકતો જશે. પરંતુ આ વાસણમાં એક સળિયો પેરિસમાં એવી ઘટના જોવા મળી હતી, જેમાં સૂર્ય ક્ષિતિજની ઉપર ઊભો મૂકવામાં આવશે તો તે ઉપરની બાજુ વળતો દેખાશે. આ જોઈ શકાતો હતો તો પણ ચન્દ્રનું ગ્રહણ થતું જોવા મળ્યું હતું. ઉપરથી ખ્યાલ આવે છે કે ચન્દ્ર ઉપર જો વક્રીભવન કામ કરતું પણ (૨) ઈ.સ. ૧૮૩૭ની ૨૦મી એપ્રિલે લંડનમાં સૂર્ય હજી હોય તો વક્રીભવનને કારણે ચન્દ્ર ક્ષિતિજની ઉપર દેખાવો જોઈએ ક્ષિતિજની ઉપર હતો ત્યારે ચન્દ્રનો પૂર્વ દિશામાં ઉદય થયો હતો અને પૃથ્વીનો પડછાયો વક્રીભવનને કારણે ક્ષિતિજની નીચે ધકેલાઈ અને ત્યારે જ ચન્દ્રગ્રહણ જોવા મળ્યું હતું. આવી જ ઘટના ઈ.સ. જવો જોઈએ. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વીના પડછાયાને ૧૭૧૭ની ૨૦મી સપ્ટેમ્બરે પણ બની હતી. કારણે ચન્દ્રગ્રહણ થાય છે એ વાત અસંભવિત છે. (૩) ઈ.સ. ૧૫૯૦ની ૧૭મી જુલાઈએ, ઈ.સ. ૧૬૪૮ની ૩જી નવેમ્બરે, ઈ.સ. ૧૬૬૬ની ૧૬મી જૂને, ઈ.સ. ચન્દ્ર સ્વયંપ્રકાશિત છે ૧૬૬૮ની ૨૬મી મેએ અને ઈ.સ. ૧૮૭૦ની ૧૭મી જાન્યુઆરીએ લંડનના આકાશમાં સૂર્યનો અસ્ત થાય તે પહેલાં જ આજના વિજ્ઞાનીઓ માને છે કે ચન્દ્રનો પ્રકાશ સૂર્યના ચન્દ્રનો ઉદય થયો હતો અને ઉદય સમયે જ ચન્દ્રગ્રહણ જોવા મળ્યું પ્રકાશનું પરાવર્તન છે. આ ધારણાને આધારે જ તેઓ કહે છે કે જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીના પડછાયાથી અવરોધાય છે ત્યારે આવા અનેક પ્રસંગો ઇતિહાસમાં નોંધાયા છે. સૂર્યના ચન્દ્રગ્રહણ થાય છે. જો ચન્દ્રના ગ્રહણના સમયે પણ સૂર્ય ક્ષિતિજ અસ્ત પહેલાં પણ ચન્દ્રગ્રહણ દેખાવાની એકમાત્ર સમજૂતી ઉપર દેખાતો હોય તો એવી માન્યતાનો તો છેદ જ ઊડી જાય છે કે પ્રકાશના વક્રીભવનના સિદ્ધાંત દ્વારા આપવામાં આવે છે. પૃથ્વીના પડછાયાને કારણે ચન્દ્રનું ગ્રહણ થાય છે. ચન્દ્રના ગ્રહણ વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતાં સૂર્યના માટે જો પૃથ્વીનો પડછાયો જવાબદાર ન હોય તો એવો કોઈ કાળો પ્રકાશનું વક્રીભવન થતું હોવાથી સૂર્ય ડુબી ગયો હોવા છતાં પદાર્થ જવાબદાર હોવો જોઈએ, જે ચન્દ્રના ગ્રહણના સમયે તેની ક્ષિતિજની ઉપર દેખાય છે. વિજ્ઞાનીઓના મતે આ રીતે થતું નજીકથી પસાર થાય છે અને તેના પ્રકાશને ઢાંકી દે છે. આ કાળા વક્રીભવન ૩૬થી ૩૭ મિનિટ (એક અંશની ૬૦ મિનિટ) જેટલું પદાર્થને કારણે થતું ચન્દ્રગ્રહણ એમ પણ સાબિત કરે છે કે ચન્દ્રનો હોય છે. જ્યારે ચન્દ્રનો વ્યાસ ૩૩ મિનિટ જેટલો જ હોય છે. પોતાનો મૌલિક પ્રકાશ છે, જે કાળા પદાર્થને કારણે અવરોધાઈ જાય હતું. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૪ 1 - - - - મા કાકી જ નહી શકો તમારા For Private Personal use only Page #67 -------------------------------------------------------------------------- ________________ આવે તો તેની ગરમીનું જ પરાવર્તન થાય છે. (૧) ઈ.સ. ૧૮૬૦ની છઠ્ઠી ફેબ્રુઆરીએ લંડનમાં જે ચન્દ્રગ્રહણ જો કોઈ અંતર્ગોળ વસ્તુ સામે બરફનો ટુકડો મૂકવામાં દેખાયું તેનું લાક્ષણિક પાસું એ હતું કે ગ્રહણ લાગુ થયા પછી પણ આવે તો તેમાંથી ઠંડીનું જ પરાવર્તન થતું હોય છે. અંતર્ગોળ વસ્તુ ચન્દ્રની સપાટી ઉપરનો પ્રકાશ દેખાતો હતો. જો ચન્દ્ર સૂર્યથી જ સામે જે રંગનો પ્રકાશ મૂકવામાં આવે તે જ રંગના પ્રકાશનું પરાવર્તન પ્રકાશિત હોય તો ગ્રહણ સમયે ચન્દ્રનો પ્રકાશ બિલકુલ જોઈ શકાય થતું હોય છે. જો તેની સામે કોઈ ચોક્કસ પ્રકારનો ધ્વનિ કરવામાં જ નહીં. આવે તો તે જ પ્રકારના ધ્વનિનું પરાવર્તન થતું હોય છે. (૨) ઈ.સ. ૧૭૦૩ની ૨૨મી ડિસેમ્બરે ચન્દ્રગ્રહણ થયું ત્યારે જ્યારે એક પરાવર્તકની સામે ગરમ વસ્તુ મૂકવામાં આવી પૂર્ણપણે પડછાયાથી ઢંકાઈ ગયેલો ચન્દ્ર પણ ચમકી રહ્યો હતો. આ હોય ત્યારે તે ઠંડીનું પુનરાવર્તન નહીં કરે. જો તેની ઉપર લાલ પ્રકાશ જોઈને દર્શકને લાગતું હતું કે ચન્દ્રનું શરીર પારદર્શક છે અને તેને ફેંકવામાં આવ્યો હોય તો તે વાદળી અથવા પીળા પ્રકાશનું નહીં પણ કોઈ પદાર્થ પાછળથી પ્રકાશિત કરી રહ્યો છે. ઈ.સ. ૧૮૪૮ની લાલ પ્રકાશનું જ પરાવર્તન કરશે. જો આ પરાવર્તક સામે કોઈ ૧૯મી માર્ચે ચન્દ્રગ્રહણ હતું પણ ચન્દ્ર એટલો બધો પ્રકાશમાન વાજિંત્ર વડે ‘સી’ પ્રકારની નોટ વગાડવામાં આવી હશે તો તે ‘સી’ હતો કે અમુક લોકો ચન્દ્રગ્રહણ થયું છે એવું માનવા પણ તૈયાર પ્રકારની નોટનું જ પરાવર્તન કરશે પણ ‘ડી’ અથવા ‘જી' પ્રકારની નહોતા. આ રાતે ચન્દ્ર સામાન્યપૂનમના ચન્દ્ર જેવો જ દેખાતો હતો. નોટનું પરાવર્તન નહીં કરે. ચન્દ્ર જો સૂર્યના પ્રકાશનું જ પરાવર્તન આ પ્રકારના અનેક કિસ્સાઓ ઉપરથી ખ્યાલ આવે છે કે કરતો હોય તો તે સૂર્ય પાસેથી જે પ્રકારનો પ્રકાશ મેળવે છે તેના કરતાં પૃથ્વીના પડછાયાને કારણે ચન્દ્રગ્રહણ થાય છે એ થિયરી અલગ પ્રકારના પ્રકાશનું પૃથ્વી ઉપર પરાવર્તન કરી શકે નહીં. આ અવૈજ્ઞાનિક છે. અગાઉ જણાવ્યું છે તેમ પૃથ્વી સપાટ છે અને સ્થિર પ્રકાશની તીવ્રતા કદાચ ઓછી હોઈ શકે પણ તેની પ્રકૃતિ અલગ છે. સૂર્ય અને ચન્દ્ર આ પૃથ્વીથી સેંકડો માઇલ ઉપર છે. આ કારણે હોઈ શકે નહીં. સૂર્ય અને ચન્દ્ર વચ્ચે પૃથ્વી આવી જાય એ વાત સંભવિત જ નથી. અમુક વિજ્ઞાનીઓ એવી દલીલ પણ કરે છે કે ચન્દ્ર સૂર્યના જો આ વાત સાચી હોય તો ચન્દ્ર ઉપર પૃથ્વીનો પડછાયો પડે ત્યારે પ્રકાશનું ગ્રહણ કરે છે, તેમાંથી અમુક કિરણો શોષી લે છે, બાકીનાં પણ ચન્દ્ર ચમક્યા જ કરે એ સંભવિત જ નથી. ચન્દ્રગ્રહણ વખતે કિરણો પાછા ફેંકી દે છે. આ વાત પણ તર્કસંગત નથી. કોઈ પણ ચન્દ્રમાંથી જે પ્રકાશ બહાર આવે છે તે લાલ રંગનો હોય છે. સૂર્યના વસ્તુ શરૂઆતમાં શોષણ કરે છે, પણ એક તબક્કે તે સંતૃપ્ત બની પ્રકાશ કરતાં આ પ્રકાશ અલગ જ રંગનો હોય છે. આ પ્રક્રિયાને જાય છે અને જે પ્રકાશ પડ્યો હોય તે બધાનું પરાવર્તન કરવા લાગે છે. પ્રકાશના પરાવર્તન અથવા વક્રીભવનના સિદ્ધાંત વડે સમજાવી આ રીતે ચન્દ્ર પણ જો અનાદિ કાળથી સૂર્યનો પ્રકાશ ગ્રહણ કરતો શકાય તેમ જ નથી. વળી ચન્દ્રગ્રહણ વખતે સૂર્યનો પ્રકાશ ચન્દ્ર હોય તો તે સંતૃપ્ત બનીને સૂર્યના બધા જ પ્રકાશનું પરાવર્તન કરી ઉપર નથી પડતો પણ પૃથ્વીનો પડછાયો પડતો હોય તો તે આવી રહ્યો હોત, પણ વ્યવહારમાં તેવું જોવા મળતું નથી. પ્રકાશ પેદા કરી શકે જ નહીં. (૧) સૂર્યનો પ્રકાશ સામાન્ય આબોહવામાં ઉગ્ર, જલદ, સોનેરી ઉપરની હકીકતોનો અભ્યાસ કરીને આપણે એવા તારણ અને ઝળહળતો હોય છે. તેથી વિરુદ્ધ ચન્દ્રનો પ્રકાશ આછો, રૂપેરી, ઉપર આવ્યા વિના રહી જ નથી શકતા કે કોઈ અર્ધ-પારદર્શક પદાર્થ સૌમ્ય અને શીતળ હોય છે. ચન્દ્રની સપાટી નજીકથી પસાર થાય છે, જેને કારણે ચન્દ્રગ્રહણ (૨) સૂર્યનો પ્રકાશ ગરમ, સૂકવનારો અને જંતુઘ્ન હોય છે. જે થાય છે. આ પદાર્થ અર્ધ-પારદર્શક હોવાથી તેમાંથી ચન્દ્રનાં કિરણો પ્રાણીઓને કે વનસ્પતિને સૂર્યના પ્રકાશમાં રાખવામાં આવે છે તેઓ અમુક પ્રમાણમાં પસાર થઈ શકે છે, જેની અર્ધ-પારદર્શકતાના સંકોચાઈ જાય છે, સુકાઈ જાય છે અને સડવાની ક્ષમતા ગુમાવી બેસે પ્રમાણમાં ચન્દ્રનાં કિરણોના રંગમાં પરિવર્તન જોવા મળે છે. અનેક છે. આ કારણે સૂર્યના પ્રકાશમાં જે દ્રાક્ષ, ખારેક, ખજૂર વગેરે પુરાવાઓના આધારે આપણે આ પ્રકારના તારણ ઉપર આવ્યા રાખવામાં આવે છે તે સુકાઈ જાય છે. ચન્દ્રનો પ્રકાશ ઠંડો, ભીનો છીએ, જેનાથી એવું પણ સાબિત થાય છે કે ચન્દ્ર સ્વયંપ્રકાશિત છે. અને સડો ઉત્પન્ન કરનાર છે. જે કોઈ વનસ્પતિ કે પ્રાણીના શરીરને પ્રકાશનું પરાવર્તન કરતું કોઈ પણ સાધન સપાટ અથવા ચન્દ્રના પ્રકાશમાં રાખવામાં આવે તે ઝડપથી સડી જાય છે. જો લાંબી અંતર્ગોળ સપાટી ધરાવતું હોય છે. આ સપાટી ઉપર જે પ્રકારનો દરિયાઈ મુસાફરી ઉપર જતાં ખલાસીઓ લાંબો સમય સુધી ચન્દ્રના પ્રકાશ પડે તે જ પ્રકારના પ્રકાશનું તે પરાવર્તન કરતું હોય છે. જો આ પ્રકાશમાં સૂઈ રહે તો તેઓ પણ આળસુ અને એદી બની જાય છે. પ્રકારની અંતર્ગોળ સપાટી સામે કોઈ ગરમ ધાતુનો ટુકડો રાખવામાં (૩) એ ખૂબ જાણીતી વાત છે કે કોલસા કે લાકડાના અગ્નિ ઉપર જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૫ www.ainelibrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ જો સૂર્યનો તડકો પડે તો અગ્નિ મંદ પડી જાય છે અને ક્યારેક બુઝાઈ પ્રકાશ આપી શકે નહીં. પથ્થર ઉપર પ્રકાશ પડવાથી તે કદી પણ જાય છે. આ કારણે ગૃહિણીઓ ઉનાળામાં રસોડાના પડદા બંધ ઝળહળી ઊઠતો નથી. રાખે છે, જેથી સૂર્યનાં કિરણો તેમના ચૂલાને બુઝાવી ન દે. તેથી વિરુદ્ધ ચન્દ્રનાં કિરણો જ્યારે કોલસાના કે લાકડાના અગ્નિ ઉપર પડે ચન્દ્રગ્રહણનું ખરું કારણ શું છે? છે ત્યારે અગ્નિ વધુ તીવ્રતાથી પ્રજ્વળી ઊઠે છે. આ કોઈ માન્યતા નથી પણ પ્રયોગો વડે સાબિત થઈ ચૂકેલી હકીકત છે. આપણે જોયું છે કે ચન્દ્રગ્રહણ દરમિયાન ચન્દ્રની (૪) એક થર્મોમીટરને જ્યારે છાયામાં મૂકવામાં આવે છે ત્યારે તેનો સ્વયંપ્રકાશિત સપાટી કોઈ અર્ધ-પારદર્શક પદાર્થ વડે ઢંકાઈ જાય છે. પારો જેટલી ઊંચાઈ ઉપર હોય છે તેથી વધુ ઊંચાઈએ તડકામાં તેનો આ પદાર્થ ચોક્કસ કદ ધરાવે છે, કારણ કે ચન્દ્રગ્રહણ વખતે પારો ચડી જાય છે, તેથી વિરુદ્ધ આ જ થર્મોમીટરને જ્યારે ચન્દ્રના આપણને તેની વર્તુળાકાર આઉટલાઇન (બાહ્યરેખા) પણ જોવા મળે પ્રકાશમાં મૂકવામાં આવે છે ત્યારે તેનો પારો નીચે ઊતરી જાય છે. છે. આ પદાર્થ ચન્દ્રને ઢાંકી દેતો હોવાથી જ ચન્દ્રગ્રહણ થાય છે. આ પ્રયોગ ઉપરથી સાબિત થાય છે કે ચન્દ્રનો પ્રકાશ ઠંડક અર્પણ ઈ.સ. ૧૮૫૦માં બ્રિટિશ એસોસિયેશન ફોર ધ કરનારો છે. એડવાન્સમેન્ટ ઓફ સાયન્સની એક બેઠકને ઉોધન કરતાં (૫) સૂર્યના પ્રકાશને જ્યારે બિલોરી કાચ વડે કાગળ અથવા રૂ ઉપર અધ્યક્ષે કહ્યું હતું કે “એવી માન્યતા જોર પકડી રહી છે કે ઘણા કેન્દ્રિત કરવામાં આવે ત્યારે ગરમીને કારણે તે પદાર્થ સળગી ઊઠે છે. તારાઓ સાથે એવા જોડીદારો છે, જેઓ કોઈ પ્રકાશ બહાર ફેંકતા ચન્દ્રના પ્રકાશને જ્યારે આ રીતે કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે નથી.” બળવાની ક્રિયા જોવા મળતી નથી. “આ બહુરૂપી તારાઓ મૂળ તારાની ખૂબ નજીક ભ્રમણ (૬) લાન્સેટ નામના મેડિકલ જર્નલના ઈ.સ. ૧૮૫૬ની ૧૪મી કરતા હોય છે અને તેમનું શરીર ખૂબ મોટું તેમ જ અપારદર્શક હોય માર્ચના અંકમાં એક પ્રયોગનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં છે. આ તારાઓ મૂળ તારાની સાથે યુતિ કરે ત્યારે તેમને ઢાંકી દે સંખ્યાબંધ અંતર્ગોળ કાચ વડે ચન્દ્રના પ્રકાશને તીવ્ર બનાવીને છે.” થર્મોમીટર ઉપર ફેંકવામાં આવતાં પારો હકીકતમાં આઠ ડિગ્રી નીચે આપણે જોયું કે સૃષ્ટિના આરંભકાળથી ખગોળશાસ્ત્રીઓ ઊતરી ગયો હતો. આ કારણે જ ચન્દ્રને સંસ્કૃતમાં “હિમાંશુ એ વાત સ્વીકારતા આવ્યા છે કે સૂર્ય અને ચન્દ્ર જેવા સ્વયંપ્રકાશિત કહેવામાં આવે છે. પદાર્થોની સાથે તેમની આજુબાજુમાં કાળા પદાર્થો પણ ફરી રહ્યા છે, (૭) શિયાળાની ઋતુમાં યુરોપમાં બાળકો સૂર્યના પ્રકાશમાં બરફ જે પદાર્થો સૂર્ય અને ચન્દ્રને ઢાંકી દે છે ત્યારે ગ્રહણ થાય છે. ઉપર આઇસ સ્કેટિંગની રમત રમતાં હોય ત્યારે તેમને જણાય છે કે આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગરમીને કારણે બરફ પોચો બની ગયો છે. આ રમત તેઓ ચાંદનીમાં ચન્દ્ર અથવા તેનો પડછાયો આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. રમે ત્યારે બરફ કડક જણાય છે. આ માન્યતા પણ ભૂલભરેલી છે. ચન્દ્ર સ્વયંપ્રકાશિત હોવાથી તે આ બધા જ પ્રયોગો અને અવલોકનો પરથી સાબિત થાય પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવીને કાળું ધાબું નિર્માણ કરી શકે નહીં. જે છે કે ચન્દ્રનો પ્રકાશ પરાવર્તિત નથી પણ તે સ્વયંપ્રકાશિત છે. રીતે ચન્દ્રની આગળ કાળો પડછાયો આવવાથી ચન્દ્રગ્રહણ થાય છે, આજના વિજ્ઞાનીઓની માન્યતા મુજબ ચન્દ્રનો આકાર તેવી જ રીતે સૂર્યની આગળ આ જ કાળો પડછાયો આવવાથી જો દડા જેવો હોય તો તેની સપાટી બહિર્ગોળ જ હોવી જોઈએ. સૂર્યગ્રહણ થાય છે. આ પડછાયાઓને ભારતીય ખગોળશાસ્ત્રમાં પ્રકાશનું પરાવર્તન કરવા માટે કોઈ પણ પદાર્થની સપાટી ક્યાં તો રાહુ અને કેતુ નામના બિનપ્રકાશિત ગ્રહો તરીકે ઓળખવામાં આવે અંતર્ગોળ અને ક્યાં સપાટ હોવી જોઈએ. બહિર્ગોળ સપાટી ઉપરથી છે. પ્રકાશનું પરાવર્તન શક્ય જ નથી. એક દડાને જો દીવાના પ્રકાશમાં રાખવામાં આવશે તો તેની આખી સપાટી ઝળહળી નહીં ઊઠે પણ સૂર્ય અને ચન્દ્રગ્રહણની આગાહી માત્ર નાનકડો ભાગ જ પ્રકાશિત દેખાશે. ચન્દ્રની તો સમગ્ર સપાટી પ્રકાશ ફેકે છે. કોઈ પણ દડા જેવી ગોળ વસ્તુ આ રીતે પ્રકાશનું આજના ખગોળશાસ્ત્રીઓ વર્ષો પછી થનારાં ચન્દ્ર અને પરાવર્તન કરી શકે નહીં. જો ચન્દ્રની સપાટી માટીની અને ખડકોની સૂર્યગ્રહણની સચોટ આગાહી કરી શકે છે. તેઓ એવો દાવો કરે છે કે બની હોય તો પણ તે સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરીને ઝળહળતો આ આગાહીઓ તેઓ પૃથ્વી ગોળ છે તેવી માન્યતાના આધારે જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૬૬ Page #69 -------------------------------------------------------------------------- ________________ ન્યુટનના સિદ્ધાંતોની મદદથી કરે છે. આ ઉપરથી તેઓ દલીલ કરે ચન્દ્રગ્રહણ દર્શાવ્યાં હોય તેને કોઠાના રૂપમાં ગોઠવવાં. આ કોઠાના છે કે જે નિયમોના આધારે સેંકડો વર્ષો પછી થનારાં સૂર્ય અને નિરીક્ષણ ઉપરથી ખ્યાલ આવશે કે દરેક અઢાર વર્ષ દરમિયાન જે ચન્દ્રનાં ગ્રહણોની સચોટ આગાહી કરી શકાય તે થિયરી ખોટી કેવી પ્રકારે સૂર્ય-ચન્દ્રનાં ગ્રહણ થયાં હોય છે, તેનું પુનરાવર્તન ૧૯ અને રીતે હોઈ શકે? આવી દલીલ કરનારાઓ હકીકતમાં ૨૦મા વર્ષ તેમ જ તેની આગળ થાય છે. આ સાઇકલની જો ખગોળવિજ્ઞાનની પાયાની વાસ્તવિકતાઓથી અજાણ છે. સૂર્ય અને બરાબર જાણકારી મેળવી લેવામાં આવે તો પ્રત્યેક સાઇકલમાં ચન્દ્રગ્રહણની આગાહીનું વિજ્ઞાન કોઈ થિયરીને આધારે નથી થનારા ગ્રહણની સચોટ આગાહી કરી શકાય છે. વિકસ્યું પણ હજારો વર્ષોથી કરવામાં આવતા અવકાશી પદાર્થોના આજથી હજારો વર્ષ અગાઉ સૂર્ય-ચન્દ્રની ગતિ, તેમનાં અવલોકનને આધારે વિકસ્યું છે. આ અવલોકનના આધારે જે ગ્રહણો વગેરેની માહિતી કોઠાઓના રૂપમાં હિન્દુ, ચીની, વિગતો એકઠી કરવામાં આવી છે, તેના આધારે કોઈ પણ ગ્રહણની ઈજિપ્શિયન અને બેબિલોનિયન પ્રજા દ્વારા સંગ્રહિત કરવામાં આવી આગોતરી અને સચોટ આગાહી કોઈ પણ થિયરીનો આધાર લીધા હતી. આધુનિક વિજ્ઞાનીઓએ આ કોઠાઓનો ઉપયોગ કરીને, વિના કરી શકાય છે. - તેમાંની નાની-નાની ક્ષતિઓ સુધારીને, તાળા મેળવીને નવા - ખગોળવિજ્ઞાનીઓ જ્યારે પૃથ્વીને દડા જેવી ગોળ અને કોઠાઓ મેળવ્યા છે. આ ગણતરીમાં ક્યાંય પૃથ્વી દડા જેવી ગોળ છે ગતિમાન નહોતા માનતા ત્યારે ઈસુની બીજી સદીમાં થઈ ગયેલા અથવા તે સૂર્યની આજુબાજુ કે પોતાની ધરી ઉપર ફરે છે એવા ખગોળશાસ્ત્રી ટોલેમીએ તેના સમય પછી ૬૦૦ વર્ષ સુધી થનારાં સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આજના વિજ્ઞાનીઓએ ગ્રહણોની સચોટ આગાહી કરી હતી. આપણને ચન્દ્રગ્રહણ જૂના ખગોળશાસ્ત્રીઓએ બનાવેલા કોઠાઓમાં જે ફેરફારો કર્યા છે તે બાબતમાં જે જૂનામાં જૂની આગાહી મળે છે તે ઈસુના જન્મ પહેલાં પણ ત્યાર પછીનાં અવલોકનોના આધારેજ કર્યા છે. ૭૧૯ વર્ષની છે. આ આગાહી બેબિલોનમાં થયેલાં ત્રણ ચન્દ્રગ્રહણ વિશે હતી. ટોલેમીએ આ માહિતીનો ઉપયોગ ચન્દ્રની દરિયામાં ભરતીનું કારણ સરેરાશ ગતિનું આકલન કરવા માટે કર્યો હતો. ચાલ્હીન પ્રજાએ વર્ષોનાં નિરીક્ષણ પછી શોધી કાઢ્યું હતું કે ૬૫૮૩ અને ૧/૩ આજના વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી ઉપર લાગુ પડતા દિવસ અથવા આશરે ૧૮ વર્ષ પછી સૂર્ય, ચન્દ્ર અને પૃથ્વી એવી ચન્દ્રના ગુરુત્વાકર્ષણને કારણે સમુદ્રમાં ભરતી-ઓટ આવે છે. આ રીતે ગોઠવાઈ જાય છે કે ચન્દ્રગ્રહણના ચક્રનું આટલા દિવસો પછી માન્યતામાં કેટલું તથ્ય છે એની ચર્ચા કરવી જરૂરી છે. પુનરાવર્તન થાય છે. (૧) ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ કોઈ પણ બે પદાર્થ વચ્ચે થતું ઈસવી સન પૂર્વે ૬૦૦ની સાલમાં થેલ્સ નામના આકર્ષણ તેના દળના સમપ્રમાણમાં હોય છે. વિજ્ઞાનીએ આગાહી કરી હતી કે મેડીસ અને લિડિયન વચ્ચેના (૨) વિજ્ઞાનીઓના મતે પૃથ્વીનું કદ ચન્દ્રના કદ કરતાં ૮૭ ગણું છે. યુદ્ધનો અંત આવશે ત્યારે ચન્દ્રગ્રહણ થશે. આ કારણે પૃથ્વીનું આકર્ષણ બળ ચન્દ્રના આકર્ષણ બળ કરતાં ઈસવી સન પૂર્વે ૧૪૦ની સાલમાં હિપારક્સ નામના ક્યાંય વધુ હોવું જોઈએ. જો ચન્દ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ખગોળવિજ્ઞાનીએ સૂર્ય અને ચન્દ્રની ગતિના કોઠાઓ બનાવ્યા હતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં ૮૭મા ભાગનું જ હોય તો ચન્દ્ર કેવી રીતે અને ઈજિપ્તના તેમ જ ચલ્ડિયાના ખગોળશાસ્ત્રીઓએ જે ગ્રહણોનું દરિયાના પાણીને પોતાની તરફ ખેંચવામાં સફળ થાય? વર્ણન કર્યું હતું તેના આધારે ત્યાર પછીનાં ૬૦૦ વર્ષોમાં થનારાં રસ્સીખેંચની રમતમાં જે પક્ષનું બળ વધુ હોય ત્યાં જ રસ્સી ખેંચાઈ સૂર્ય અને ચન્દ્રનાં ગ્રહણોની સચોટ આગાહી કરી હતી. આ રીતે સૂર્ય જાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જો વધુ હોય તો સમુદ્રનું પાણી કે ચન્દ્રગ્રહણની આગાહી કરવા માટે કોઈ ચોક્સ થિયરીની મદદ પૃથ્વી સાથે જ રહેવું જોઈએ અને ચન્દ્ર તરફ ખેંચાવું જોઈએ નહીં. લેવી જરૂરી નથી. બધી થિયરીઓથી સ્વતંત્ર રીતે પણ સૂર્યનાં અને (૩) ગુરુત્વાકર્ષણનો નિયમ એવો છે કે પદાર્થ પૃથ્વીના કેન્દ્રબિંદુથી ચન્દ્રનાં ગ્રહણોની સચોટ આગાહી થઈ શકે છે. દૂર જાય તેમ તેના ઉપરનું આકર્ષણ બળ ઓછું થાય છે. ચન્દ્ર જો ભવિષ્યમાં થનારા કોઈ પણ ગ્રહણની આગાહી કરવાની સમુદ્રના પાણીને પોતાની તરફ એક ઇંચ જેટલું પણ આકર્ષવામાં સૌથી સારી પદ્ધતિ એ છે કે સેંકડો વર્ષના બારીક નિરીક્ષણને આધારે સફળ થયો હોય તો આ પાણી પૃથ્વીથી દૂર થાય છે અને ચન્દ્રની જે કોઠાઓ બનાવવામામાં આવ્યા છે તેનો આધાર લેવો. આ સાથે નજીક આવે છે. ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ પાણી જેમ ચન્દ્રની છેલ્લાં ૪૦ વર્ષનાં પંચાંગ ભેગાં કરવાં. આ પંચાંગમાં જે સૂર્ય- નજીક આવે તેમ તેના ઉપર ચન્દ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય છે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ અને પાણી વધુ ને વધુ ચન્દ્ર તરફ ખેંચાતું જાય છે. ચન્દ્રના ગુરુત્વાકર્ષણની તાકાત જો ખરેખર પૃથ્વીના ગુરુત્વાકર્ષણની તાકાત કરતાં વધુ હોય તો પૃથ્વી ઉપરનું બધું જ પાણી ખેંચાઈને ચન્દ્ર ઉપર પહોંચી જવું જોઈએ. (૪) ચન્દ્રનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ તો સમુદ્રની મધ્યમાં હોવું જોઈએ. આ બળને કારણે દરિયાની મધ્યમાં રહેલું પાણી ઊંચકાવું જોઈએ અને કિનારા ઉપર ઓટ આવવી જોઈએ. હકીકતમાં બન્ને કિનારા ઉપર ભરતી આવે છે. સમુદ્રમાં ભરતી-ઓટની પ્રક્રિયા સમજાવવામાં ન્યુટનની ગુરુત્વાકર્ષણની થિયરી નિષ્ફળ ગઈ છે. એટલે સુધી કે સર આઇઝેક ન્યુટને પણ કબૂલ કર્યું હતું કે તેમની થિયરી સમુદ્રમાં ભરતી-ઓટની પ્રક્રિયાનો સંતોષકારક ખુલાસો આપી શકતી નથી. સમુદ્રમાં ભરતી-ઓટ માટે ચન્દ્રનું ગુરુત્વાકર્ષણ જવાબદાર નથી એ વાત સ્પષ્ટ થઈ જતાં જ પ્રશ્ન પેદા થાય છે કે તો પછી સમુદ્રમાં ભરતી-ઓટ કેમ થાય છે? આ જાણવા માટે આપણે પહેલાં ભરતી-ઓટની વ્યાખ્યા બાંધવી પડશે. આપણે સાદી ભાષામાં કહી શકીએ કે જમીનની સરખામણીએ દરિયાના પાણીનું સ્તર ઉપર આવે તેને ભરતી કહેવામાં આવે છે અને નીચે જાય તેને ઓટ કહેવામાં આવે છે. અથવા તો એવી વ્યાખ્યા બાંધી શકાય કે જમીન અને પાણી વચ્ચેના સ્તરમાં થતાં સાપેક્ષ તફાવતને ભરતી-ઓટ કહેવામાં આવે છે.’’ આ બાબતમાં એક હકીકત એવી છે કે પૃથ્વીની સપાટી ઉપર આવેલા જમીન અને પાણી ઉપર હવાનું સતત દબાણ હોય છે, જે સ્થળે સ્થળે બદલાતું હોય છે. સમુદ્રમાં જ્યારે ભરતી અથવા તોફાન આવે છે ત્યારે પણ જોવા મળે છે કે આ ખળભળાટ માત્ર પાણીની સપાટી ઉપરનો હોય છે અને સમુદ્રની ઊંડાઈએ તેની ભાગ્યે જ કોઈ અસર જોવા મળતી હોય છે. સેંકડો ફૂટની ઊંડાઈએ તો સમુદ્ર હંમેશાં શાંત અને સ્થિર જ હોય છે. પાણીનો બીજો ગુણધર્મ એ છે કે તેને હવાની જેમ દબાણ આપીને સંકોચી શકાતું નથી. જ્યારે કોઈ મોટા ગોળામાં પાણી ભરીને તેને શક્તિશાળી યંત્રથી દબાવવામાં આવે ત્યારે પાણી દબાતું નથી પણ ગોળાનાં છિદ્રોમાંથી બહાર આવી જાય છે. તેથી વિરુદ્ધ હવા ખૂબ જ સ્થિતિસ્થાપક અને દબાવી શકાય તેવી હોય છે. એરપમ્પ, એર-ગન, કન્ડેન્સિંગ સિરિન્જ વગેરે પ્રયોગો ઉપરથી આ વાત સાબિત થઈ શકે છે. હવા અને પાણીના ગુણધર્મોમાં આ પાયાનો તફાવત છે. સમુદ્રમાં જે ભરતી-ઓટ જોવા મળે છે તેની વધુ અસર બન્ને બાજુ કિનારા ઉપર જ જોવા મળે છે, પણ સમુદ્રની મધ્યમાં તેની ખાસ અસર જોવા મળતી નથી. સમુદ્રની મધ્યમાં પાણીની ઊંચાઈમાં વધ-ઘટ જરૂર થાય છે, પણ તે આગળ કે પાછળ થતું નથી. એક ખલાસીને વિચાર આવ્યો કે દરિયામાં ભરતી ક્યાંથી આવે છે તેનું મૂળ શોધવું જોઈએ. આ કારણે તે ઓટના સમયે હોડી લઈને સમુદ્રની મધ્યમાં પહોંચી ગયો. અહીં દરિયો શાંત હતો. થોડી વાર થઈ અને ભરતી શરૂ થતાં જ તેની હોડી કિનારે પહોંચી ગઈ. સમુદ્રમાં ભરતી-ઓટના જે સમયો હોય છે તે પણ નિયમિત અને એકસરખા નથી હોતા. દાખલા તરીકે મુંબઈના સમુદ્રમાં ભરતીઓટના જે સમયો હોય છે તે વલસાડના સમુદ્ર કરતાં અલગ જ હોય છે. એક જ સ્થળે ભરતી-ઓટના સમયો પણ અલગ-અલગ દિવસે બદલાયા કરે છે. પૃથ્વીના અત્યંત દક્ષિણના પ્રદેશોમાં ભરતીની તીવ્રતા એકદમ ઓછી હોય છે અને અમુક જગ્યાએ તો દરિયામાં ભરતીનો ખ્યાલ પણ નથી આવતો. દક્ષિણમાં ૪૮ અક્ષાંશ ઉપર આવેલા ક્રિસમસ હાર્બરમાં ક્યારેય અઢી ફૂટથી વધુ ઊંચી ભરતી આવતી નથી. વસંત ઋતુમાં સામાન્ય રીતે જે ભરતી આવે છે તેની ઊંચાઈ તો બે ફૂટથી પણ ઓછી હોય છે. દક્ષિણમાં ૫૦ અક્ષાંશ ઉપર આવેલા ઓકલેન્ડ ટાપુઓમાં મોટામાં મોટી ભરતી ત્રણ ફૂટની જ આવે છે. જે વિજ્ઞાનીઓએ દક્ષિણ મહાસાગરમાં એન્ટાર્કટિક ખંડની શોધ કરી હતી તેમનું પણ કહેવું હતું કે ત્યાંના સમુદ્રમાં ભાગ્યે જ ભરતી-ઓટ જોવા મળતાં હતાં. જમીનની વચ્ચે આવેલા અનેક નાના સમુદ્રોમાં અને મોટાં તળાવોમાં બિલકુલ ભરતી-ઓટ જોવા મળતી નથી. જો ચન્દ્રના ગુરુત્વાકર્ષણને કારણે ભરતી-ઓટ થતાં હોય તો નાના સમુદ્રો અને મોટાં તળાવોમાં પણ આ પ્રકારની અસર થવી જોઈએ. આપણે અગાઉ જોયું તેમ દરિયાના પાણીને હવાનું દબાણ વધારીને સંકોચી શકાતું નથી અને દબાણ ઘટાડીને વિસ્તરી શકાતું નથી. આપણે જોઈએ છીએ કે ભરતી દરમિયાન હકીકતમાં દરિયાના પાણીના જથ્થામાં વધારો થાય છે. આ વધારો પાણીના કોઈ વિસ્તરણને કારણે નથી પણ દરિયામાં કોઈ સ્રોતમાંથી નવું પાણી આવ્યું છે તેને કારણે છે. આપણે જોઈએ છીએ કે ઓટ સમયે દરિયામાં પાણીના જથ્થામાં ઘટાડો થાય છે. આ ઘટાડો પાણીના સંકોચનને કારણે નથી પણ દરિયાનું પાણી કોઈ બખોલમાં ચાલ્યું ગયું છે તેને કારણે છે. ભરતી સમયે દરિયામાં નવું પાણી ક્યાંથી આવ્યું અને ઓટના સમયે દરિયાનું પાણી ક્યાં જતું રહ્યું? આ સવાલોના જવાબો શોધી શકીએ તો જ દરિયામાં ભરતી-ઓટનાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૮ For Private Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ખરાં કારણોનો પત્તો લાગે તેમ છે. જૈન ભૂગોળ મુજબ જંબુદ્વીપની ફરતે આવેલા લવણ સમુદ્રમાં ચાર મહાકળશો આવેલા છે. આ મહાકળશોની ઊંચાઈ એક લાખ યોજન છે. આ મહાકળશોના નીચલા ૩૩ ટકા ભાગમાં માત્ર વાયુ છે, વચ્ચેના ૩૩ ટકા ભાગમાં વાયુ-જળનું મિશ્રણ છે અને ઉપરના ૩૩ ટકા ભાગમાં માત્ર જળ છે. આ ઉપરાંત લવણ સમુદ્રમાં અહીં “એબી’ વાતાવરણનો ઉપરનો ભાગ છે. “સીડી’ ૭૮૮૪ લઘુકળશો છે. આ લઘુકળશોની ઊંચાઈ એક હજાર યોજન પૃથ્વીની સપાટી છે. ૧,૨,૩,૪,૫ સૂર્યની અલગ અલગ સમયની છે. તેનું બંધારણ પણ મહાકળશ જેવું જ હોય છે. પ્રત્યેક દિવસમાં બે સ્થિતિ છે. આકૃતિ ઉપરથી ખ્યાલ આવે છે કે સૂર્ય ૧ સ્થિતિમાં હોય વખત આ કળશોની અંદર રહેલા વાયુનું પ્રસારણ થાય છે, જેને કારણે ત્યારે તેના પ્રકાશની ડિસ્ક ૬ હોય છે, જે ૭ કરતાં મોટી હોય છે અને ઉપર રહેલું પાણી બહાર ધકેલાય છે અને સમુદ્રમાં ભરતી આવે છે. ૭ ડિસ્ક ૮ કરતાં મોટી હોય છે. સૂર્ય જ્યારે ૪ સ્થિતિએ પહોંચે છે પ્રત્યેક દિવસમાં બે વખત આ વાયુ સંકોચાઈ જાય છે, જેને કારણે ત્યારે પ્રકાશની ડિસ્ક ૯ ફરી ૮ કરતાં મોટી હોય છે. સાંજે સૂર્ય ૫ બહાર ગયેલું પાણી પાછું કળશોમાં સમાઈ જાય છે અને દરિયામાં સ્થિતિએ પહોંચે ત્યારે પ્રકાશની ડિસ્ક ૧૦ ફરી ૬ જેટલી જ મોટી ઓટ આવે છે. પૃથ્વી ઉપર જેટલા સમૂદ્ધો લવણ સમૂદ્ધો સાથે હોય છે. જો પૃથ્વીની સપાટી અને સૂર્યની દિશા સમાંતર હોય તો જ જોડાયેલા છે, તેમાં જ આ રીતે ભરતીઓટ આવે છે. આ પ્રકારની ઘટના જોવા મળે છે. જો આજના વિજ્ઞાનીઓ કહે છે તે મુજબ પૃથ્વી ગોળ હોય તો આ ઘટના સમજાવી શકાય જ નહીં. દડા ઉદય અને અસ્ત સમયે સૂર્ય જેવા ગોળાની આજુબાજુ રહેલા વાતાવરણને કારણે સૂર્ય ઉદય અને અસ્ત વખતે જે રીતે મોટો જોવા મળે છે, તેવો મોટો દેખાય જ નહીં. મોટો કેમ દેખાય છે? આ ઘટના ઉપરથી પણ સાબિત થઈ શકે છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ સપાટ છે. એ ખૂબ જાણીતી વાત છે કે પ્રકાશનું કિરણ જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે તે વક્રીભવન થઈને વિસ્તરણ પામે સૂર્યગ્રહણની થિયરી ખોટી સાબિત થાય છે છે; જ્યારે તે પાતળા માધ્યમમાંથી પસાર થાય છે, ત્યારે વક્રીભવન ઓછું થવાને કારણે જેટલું હોય તેટલું દેખાય છે. તેમાં પણ જ્યારે વાતાવરણમાં પાણીની વરાળ હોય ત્યારે પ્રકાશનાં કિરણોનું પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચન્દ્ર આવી જવાને કારણે સૂર્યગ્રહણ વક્રીભવન વધુ થાય છે. આપણે જ્યારે કોઈ સ્ટ્રીટ લાઇટની નીચે થાય છે એવી આજના વિજ્ઞાનીઓની થિયરી આઇન્સ્ટાઇનની ઊભા રહીને તેને જોઈએ છીએ ત્યારે તે નાની દેખાય છે, પણ તેનાથી થિયરીથી ખોટી સાબિત થાય છે. આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને પણ કેટલાક વાર દૂર જઈને નિહાળીએ ત્યારે તે પ્રમાણમાં મોટી દેખાય છે. ગોળા જેવી માને છે. તેઓ સૂર્યને પૃથ્વી કરતાં ૧૨ લાખ ગણો મોટો આ પ્રક્રિયા જ્યારે હવામાં વધુ ભેજ હોય ત્યારે વધુ તીવ્ર જણાય છે. માને છે. તેઓ એમ કહે છે કે પૃથ્વીના જે ગોળાકાર ભાગ ઉપર સૂર્યનાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂર્યનું અંતર મધ્યાહુનના કિરણો પડે છે ત્યાં દિવસ હોય છે અને જ્યાં નથી પડતાં ત્યાં રાત હોય સૂર્યના અંતર કરતાં સ્વાભાવિક રીતે જ વધુ હોય છે. ઉદય અને અસ્ત છે. આઇન્સ્ટાઇનની થિયરી મુજબ ગોળાકાર ચીજ ઉપરથી પસાર સમયે સૂર્ય આપણાથી વધુ દૂર હોય છે. આ કારણે સૂર્યનાં કિરણો થતાં સૂર્યનાં કિરણો વાંકાં વળે છે. આ કારણે પૃથ્વીનો જે ભાગ સૂર્યની હવાના વધુ લાંબા સ્તરમાંથી પસાર થાય છે અને પ્રમાણમાં વધુ સામે નથી ત્યાં પણ સૂર્યનો પ્રકાશ પહોંચવો જોઈએ. આવું બને તો વક્રીભવન પામે છે. વળી પૃથ્વીની સપાટી નજીક ભેજના અણુઓ આખી પૃથ્વી ઉપર કાયમ દિવસ જ હોય. આવું બનતું નથી, કારણ કે પણ વધુ પ્રમાણમાં હોવાથી સૂર્યનાં કિરણો ક્ષિતિજ તરફથી આવતાં પૃથ્વી દડા જેવી ગોળ નથી. વળી ચન્દ્ર પણ ગોળાકાર હોવાથી સૂર્યનાં હોય ત્યારે વધુ વક્રીભવન પામે છે. નીચેની આકૃતિ ઉપરથી પણ કિરણો ચન્દ્રના ગોળાકાર ભાગ તરફથી વળીને પૃથ્વી ઉપર પડવા ખ્યાલ આવે છે કે મધ્યાહુનનો સૂર્ય ક્ષિતિજ તરફ ઢળે ત્યારે તેનાં જોઇએ. આવું થાય તો સૂર્યનું ગ્રહણ થવું ન જોઇએ. કિરણો વધુ વિસ્તરણ પામે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન પૃથ્વીની લંબાઈ-પહોળાઈ કેટલી છે? ડો. પેરેલક્ષે પોતાના પુસ્તકમાં પોતાની માન્યતા મુજબના વર્તમાન વિશ્વનું વર્ણન કર્યું છે. આ વર્ણનના આધારે ડો. પેરેલક્ષ એવા તારણ ઉપર આવ્યા હતા કે પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ થાળી જેવી સપાટ, ગોળ અને સ્થિર છે. ડો. પેરેલક્ષ કહે છે કે આપણે પૃથ્વીના કોઈ પણ ભાગમાંથી, સમુદ્ર કે જમીન માર્ગે, ઉત્તર દિશા તરફ પ્રવાસ કરીએ તો આપણે બરફાચ્છાદિત એક જ પ્રદેશમાં આવીએ છીએ. આ સ્થળે ધ્રુવનો તારો બરાબર આપણા માથા ઉપર હોય છે. ડો. પેરેલક્ષના મતે આ પ્રદેશ જ આપણી વર્તમાન સપાટ દુનિયાનું કેન્દ્રબિંદુ છે. ડો. પેરેલક્ષના મતે આ કેન્દ્રબિંદુની આજુબાજુ આશરે એક હજાર માઇલનો વ્યાસ ધરાવતો મહાસાગર હિલોળા લઈ રહ્યો છે . આ કેન્દ્રબિંદુ ની આજુબાજુ ઊંચી બરફની દીવાલો છે, જેની પહોળાઈ ૮૦થી ૧૦૦ માઇલ જેટલી છે. ઉત્તર દિશામાં આવેલા આ કેન્દ્રબિંદુની દક્ષિણમાં ચારે બાજુએ આપણું વર્તમાન દૃશ્યમાન વિશ્વ પથરાયેલું છે. ડી એસ ડી ડબલ્યુ એલ આપણે જો વર્તમાન વિશ્વના કેન્દ્રમાં આવેલા ઉત્તર બિંદુથી ઊંધી દિશામાં સતત મુસાફરી કરીશું તો આપણે બીજા એક બરફાચ્છાદિત પ્રદેશમાં આવી પહોંચશે. જો આપણે ઉત્તર બિંદુ તરફ સતત પીઠ કરીને મુસાફરી કરીશું તો કોઈ પણ રેખાંશ ઉપરથી આપણે બર્ફીલા વિસ્તારમાં જ પહોંચીશું. આ પ્રદેશમાં આપણે પૂર્વ કે પશ્ચિમ દિશામાં મુસાફરી કરીએ તો પણ અલ એલ ડબલ્યુ આઈ આ બરફની દીવાલો આપણને આગળ જતાં અટકાવશે. દક્ષિણના આ પ્રદેશની લંબાઈ અને પહોળાઈ કેટલી છે, તેનો આપણને કોઈ અંદાજ નથી, એમ ડો. પેરેલક્ષ કહે છે. વર્તમાનમાં જેટલું વિશ્વ આપણી જાણમાં છે તેની રજૂઆત નીચેની આકૃતિમાં કરવામાં આવી છે. ડબલ્યુ એન એલ આઈ એન~ એલ એલ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૭૦ ડબલ્યુ ડી કેટલી લાંબી છે, તે ક્યાં પૂરી થાય છે અને તેની આગળ શું છે તેના જવાબો વર્તમાનમાં માનવજાત પાસે નથી, એમ ડો. પેરેલક્ષ કહે છે. આ બરફની દીવાલો પછીની દુનિયા આપણે જોઈ શકતા નથી. પૃથ્વીની ઉત્તરમાં આવેલા કેન્દ્રબિંદુથી દક્ષિણમાં આવેલા બરફના મહાસાગર વચ્ચે પૃથ્વીનું ખરેખરું કદ કેટલું છે, તેનો આપણને અડસટ્ટે ખ્યાલ ડી આ આકૃતિમાં ‘એન’ ઉત્તરનો ખુલ્લો સમુદ્ર છે, ‘આઇ-આઇ’ બરફની વર્તુળાકાર દીવાલ છે, ‘એલ-એલએલ’ દક્ષિણ તરફ જતા જમીનના ટુકડાઓ છે. ‘ડબલ્યુ-ડબલ્યુ-ડબલ્યુ’ આ જમીનની ફરતે આવેલા મહાસાગરો છે, ‘ એ સ – એ સ – એ સ' દક્ષિણમાં આવેલી બરફની સરહદો છે અને ‘ડી-ડી-ડી' બહારનો અંધારિયો પ્રદેશ છે, જેની આપણને જાણ નથી. એસ દક્ષિણ મા આવેલી બરફની દીવાલો www.jaine||brary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ જ આવી શકે છે. આ માટે નીચેનો પુરાવો મદદરૂપ છે. ઈ.સ. ૧૮૬૬ની સાલમાં એટલાન્ટિક મહાસાગરમાં આયર્લેન્ડના દક્ષિણ પશ્ચિમના છેડે આવેલા વેલેન્સિયાથી ટ્રિનિટી બેન છે. આવેલા ન્યુ ફાઉન્ડલેન્ડ સુધી કેબલ નાખવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ કેબલની લંબાઈ ૧૬૬૫ નોટિકલ માઇલ હતી. વેલેન્સિયાના રેખાંશ ૧૦ ડિગ્રી ૩૦મિનિટ (પશ્ચિમ) છે અને ટ્રિનિટી બેના રેખાંશ ૫૩ ડિગ્રી ૩૦ મિનિટ (પશ્ચિમ) છે. આ બે સ્થળો વચ્ચે ૪૩ ડિગ્રી રેખાનો તફાવત હતો. જો આ સ્થળે ૪૨ ડિગ્રી એટલે ૧૬૬૫ નોટિકલ માઇલ, અથવા જમીન ઉપર ૧૯૪૨ માઇલ થતા હોય તો ૩૬૦ ડિગ્રી એટલે જમીન ઉપર ૧૬,૨૬ ૨ માઇલ થાય. અહીં ત્રિજ્યા અને પરિઘ મુજબ ગણતરી કરીએ તો વેલેન્સિયાથી પૃથ્વીના ઉત્તર કેન્દ્રબિંદુનું અંતર ૨૫૫૬ માઇલ થાય છે. વર્તમાન પૃથ્વીનો પરિઘ નક્કી કરવા માટેની બીજી સરળ રીત એટલાન્ટિક મહાસાગરના બે છેડે આવેલા ન્યુ ફાઉન્ડલેન્ડ અને વેલેન્સિયા વચ્ચે સૂર્યોદયના સમયમાં ૨ કલાક, ૫૧ મિનિટ અને ૫૬.૫ સેકન્ડનો તફાવત છે, સૂર્ય પૃથ્વી ઉપરથી પસાર થાય છે અને પોતાની મૂળ જગ્યાએ ૨૪ કલાકમાં પાછો આવે છે. જો સૂર્ય ૧૯૪૨ માઇલની મુસાફરી કરવામાં ૨ કલાક, ૫૧ મિનિટ, ૫૬.૫ સેકન્ડનો સમય લેતો હોય તો ૨૪ કલાકમાં તે કેટલી મુસાફરી કરી શકે? આ ગણતરી કરતાં જવાબ ૧૬,૨૬ ૫ માઇલ આવે છે. પ્રથમ પતિએ આપણે જે અત્તર મેળવ્યું તેમાં અને આ અંતરમાં માત્ર ત્રણ જ માઇલનો તફાવત છે. દક્ષિણ ભાગમાં ન્યૂ ઝીલેન્ડમાં આવેલા ઓકલેન્ડથી ઓસ્ટ્રેલિયામાં આવેલા સિડનીનું અંતર ૧૫૩૪ માઇલ આવેલું છે. હવે ઓકલેન્ડના અક્ષાંશ ૩૬ ડિગ્રી અને રેખાંશ ૧૭૪ ડિગ્રી છે, જ્યારે સિડનીના અાંશ ૩૩ ડિગ્રી અને રેખાંશ ૧૫૧ ડિગ્રી છે. ઓકલેન્ડ અને સિડની વચ્ચે ૨૩ રેખાંશનો ફરક છે. જો ૨૩ રેખાંશ મુજબ ૧૫૩૪ માઇલનું અંતર થતું હોય તો ૩૬૦ રેખાંશ મુજબ ૨૩,૪૦૦ માઇલનું અંતર થવું જોઈએ. આ ઉપરથી એવું તારણ કાઢી શકાય કે ઓકલેન્ડ, સિડની અને કેપ ઓફ ગુડ હોપ(આફ્રિકા)ના અલાંશ ઉપર પૃથ્વીનો પરિઘ ૨૩,૪૦૦ માઇલ છે. આ ઉપરથી ગણિત કરી શકાય કે પૃથ્વીના ઉત્તર કેન્દ્રબિંદુથી આ સ્થળોનું અંતર ૩૭૨૦ માઇલ છે. આ પદ્ધતિએ ગણતરી કરતાં સિડની અને કૈપ ઓફ ગુડ હોપ વચ્ચે ૮ ૬૦૦ માઇલનું અંતર છે. ઉપર જે ગણતરીઓ કરવામાં આવી છે તે ખલાસીઓના વ્યાવહારિક અનુભવ સાથે પણ એકદમ સામ્ય ધરાવે છે. દક્ષિણ પ્રદેશમાં સમુદ્રની મુસાફરી કરતી સ્ટીમરોના કેપ્ટનો કહે છે કે કેપ ટાઉનથી ઓસ્ટ્રેલિયાના પોર્ટ જેક્સનનું અંતર ૯૦૦૦ માઇલથી ઓછું નથી અને પોર્ટ જેક્સનથી કેપ હોર્નનું અંતર ૯૫૦૦ માઇલ જેટલું છે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે આફ્રિકા ખંડમાં દક્ષિણ છેડે આવેલા કેપ ઓફ ગુડ હોપ નજીક પૃથ્વીનો પરિધ ૨૩,૪૦૦ માઇ જેટલો છે. આ રીતે સિડની, ઓકલેન્ડ અથવા કેપ ઓફ ગુડ હોપનું પૃથ્વીના ઉત્તર કેન્દ્ર બિંદુથી અંતર ૩૭૨૦ માઇલ જેટલું છે. વળી ઉત્તર કેન્દ્રબિંદુથી આયર્લૅન્ડના વેલેન્સિયાનું અંતર ૨૫૫૬ માઇલ છે અને વેલેન્સિયાથી કેપ ટાઉનનું સીધું અંતર ૧૧૬૪ માઇલ છે. ઉપરાંતમાં કેપ ટાઉનથી સિડનીનું અંતર ૮ ૬૦૦ માઇલ છે. આપણે જોયું કે ઓકલેન્ડથી સિડની થઈને કેપ ઓફ ગુડ હોપ સુધી પૃથ્વીના વર્તુળાકાર ભાગની લંબાઈ ૭૪૪૦ માત જેટલી છે. હવે સવાલ એ થાય છે કે તેમાંની કોઈ પણ જગ્યાએથી દિક્ષણના મહાસમુદ્રની ફો આવેલો બરફનો છો કેટલા અંતરે છે? જોકે કેપ હોર્નથી જરાક દક્ષિણે જતાં જ બરફના ટાપુઓ અને હિમશિલાઓ જોવા મળે છે; તો પણ જેને નક્કર બરફના પહાડો કહી રાકાય તેઓ તો દક્ષિણમાં ૭૮ ડિગ્રી અમારા પછી જ જોવા મળે છે. સિડનીના પોર્ટ ફિલિપથી આ સ્થળ સુધી સીધા પહોંચતા કોઈ પણ સ્ટીમરને આશરે નવ દિવસ લાગે છે. આ સ્ટીમર એક દિવસમાં ૧૫૦ માઇલ અંતર કાપતી હોવાથી બરફની દીવાલો સિડનીથી ૧૫૦૦ માઇલ દક્ષિણે આવેલી છે, એમ કહી શકાય. અગાઉના ગણતરીમાં આ લંબાઈ ઉમેરતાં ઉત્તર કેન્દ્રબિંદુથી આ બરફના પહાડોનું અંતર ૫૨ ૨૪ માઇલ હોવું જોઈએ. જ જ વર્તમાન પૃથ્વીની લંબાઈ અને પહોળાઈ માપવા માટે આપણે અક્ષાંશ અને રેખાંશની મદદ લઈ શકીએ નહીં; કારણ કે અક્ષાંશ અને રેખાંશની ગણતરી પૃથ્વીને દડા જેવી ગોળ માનીને કરવામાં આવે છે. જો વર્તમાન વિશ્વની સાચી લંબાઈ-પહોળાઈ જાણવી હોય તો આપણે જીણીનાં અંતરોને આધારે જ તેનો નિર્ણય કરવો જોઈએ. ઉપરની સાચી ગણતરીઓ ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વીના ઉત્તર બિંદુથી દક્ષિણ બિંદુ વચ્ચેનું અંતર ૫૨૨૪ માઇલ છે. આ રીતે પૃથ્વીના એક દક્ષિણ બિંદુથી શરૂ કરી ઉત્તર બિંદુ અને ત્યાંથી સામે છેડે આવેલા દક્ષિણ હિંદુનું અંતર આશરે ૧૦,૪૦૦ માઇલ થાય છે. આ આપણી વર્તમાન દુનિયાનું ઉત્તરદક્ષિણ અંતર છે. તેવી જ રીતે પૂર્વ-પશ્ચિમ અંતર આશરે ૨ ૩,૪૦૦ માલ છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન + ૭૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ અવકાશી પદાર્થોનું અંતર માપવાની ક્ષતિપૂર્ણ પદ્ધતિઓ આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી ગોળા જેવી છે આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વીથી મંગળનો ગ્રહ અને તેનો વ્યાસ આશરે ૧૨,૦૦૦ કિલોમીટર જેટલો છે. ૩.૫ કરોડ માઇલ દૂર આવેલો છે. તેમના જણાવ્યા મુજબ ગુનો આજના વિજ્ઞાનીઓ એમ પણ કહે છે કે સૂર્ય આપણાથી આશરે ગ્રહ પૃથ્વીથી ૩૬.૫૦ કરોડ માઇલ અને શનિ પૃથ્વીથી ૭૪.૬૦ ૯,૩૦,૦૦,૦૦૦ માઇલ દૂર છે. તેમના કહેવા મુજબ સૂર્ય કરોડ માઇલ દૂર છે. પૃથ્વીથી સૌથી દૂરનો ગ્રહ સ્કુટો ૨.૬૬ આગનો ગોળો છે અને તેનો વ્યાસ ૧૪ લાખ કિલોમીટર છે. અબજ માઇલ જેટલો દૂર છે, એમ વિજ્ઞાનીઓ કહે છે. અહીં સવાલ વિજ્ઞાનીઓના કહેવા મુજબ સૂર્યની સપાટી ઉપરનું ઉષ્ણતામાન એ થાય છે કે સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારાઓનું અંતર વિજ્ઞાનીઓ કઈ આશરે ૬૦૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ છે અને તેના અંદરના ભાગમાં પદ્ધતિએ માપે છે. ઉષ્ણતામાન બે કરોડ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું છે. આજના સૌથી પ્રથમ આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેવી વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્યની ઉંમર ૪.૬૦ અબજ વર્ષની છે. રીતે માપવામાં આવે છે તેનું વિશ્લેષણ કરીએ. આજના વિજ્ઞાનીઓ વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે કહે છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ૯૩,૦૦૦,૦૦૦ માઇલ પૃથ્વીથી આશરે ૩,૮૦,૦૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે, અથવા ૧૪૯, ૬૦૦,૦૦૦ કિલોમીટર છે. આ અંતર અને તેનો વ્યાસ ૨૧૬૦ માઇલ જેટલો છે. આ બધી ગણતરીઓ વિજ્ઞાનીઓએ કેવી રીતે માપ્યું? ખગોળશાસ્ત્રમાં પૃથ્વી અને સૂર્ય ક્યા આધારે કરવામાં આવે છે? વચ્ચેનું અંતર ખૂબ મહત્ત્વનું ગણાય છે. આ અંતરને એક અંતરિક્ષમાં આવેલા તારાઓનું અંતર માપવા માટે એસ્ટ્રોનોમિકલ યુનિટ (એયુ) તરીકે ઓળખવામાં આવે છે. એયુનો પ્રકાશવર્ષનો ઉપયોગ કરવામાં આવે છે. આજના વિજ્ઞાનીઓ માને ઉપયોગ ટપટ્ટી તરીકે અન્ય અવકાશી પદાર્થોના અંતર માપવા માટે છે કે પ્રકાશની ઝડપ એક સેકન્ડના આશરે ત્રણ લાખ કિલોમીટર પણ કરવામાં આવે છે. સોળમી સદીના મધ્ય ભાગ સુધી તો જેટલી છે. પ્રકાશ એક વર્ષમાં ૬૦ ગુણ્યા ૬૦ ગુણ્યા ૨૪ ગુણ્યા ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપવાની બહુ ૩ ૬ ૫ ગુ ફ થા ૩,૦૦,૦૦૦ એ ટ લો કે આવશ્યકતા નહોતી જણાતી, કારણ કે તેઓ પૃથ્વીને દુનિયાનું કેન્દ્ર ૧૦૬ ૬૦,૮૦,૦૦,૦૦,૦૦૦ કિલોમીટર ગતિ કરે છે. માનતા હતા અને સૂર્ય તેની આજુબાજુ ફરે છે તેમ માનતા હતા. આટલા અંતરને એક પ્રકાશવર્ષ કહેવામાં આવે છે. વિજ્ઞાનીઓના ઈસુની સોળમી સદીમાં કોપરનિક્સે પૃથ્વી સૂર્યની મતે સૂર્યનો પ્રકાશ આપણા સુધી પહોંચતા આશરે આઠ મિનિટનો આજુબાજુ ફરે છે અને સૂર્ય વિશ્વનું કેન્દ્ર છે એવી કલ્પના વહેતી કરી સમય લાગે છે. આજના વિજ્ઞાનીઓ કહે છે કે ધ્રુવનો તારો તે પછી વિજ્ઞાનીઓ માટે સૂર્યનું કદ અને તેનું પૃથ્વીથી અંતર આપણાથી ૬૮૦ પ્રકાશવર્ષ દૂર છે. તેઓ એમ પણ કહે છે કે માપવાનું મહત્ત્વ વધી ગયું. આજના વિજ્ઞાનીઓ પૃથ્વી અને સૂર્યનું ધ્રુવના તારાનો પ્રકાશ ૧૦ હજાર સૂર્યોના પ્રકાશ જેટલો છે. અંતર માપવા માટે પહેલાં તો એવું ધારી લે છે કે પૃથ્વી દડા જેવી આજના વિજ્ઞાનીઓ કહે છે કે આપણી સૌથી નજીકનો તારો ગોળ છે. પછી તેઓ પૃથ્વીની ત્રિજ્યા શોધવાની કોશિશ કરે છે. પ્રોક્ઝિમા છે, જે ૪૦,૦૦૦ અબજ કિલોમીટર અથવા ૪.૨ પૃથ્વીની ત્રિજ્યા મળી જાય એટલે તેઓ તેના આધારે પૃથ્વીની પ્રકાશવર્ષ જેટલો દૂર છે. નજીક આવેલા ચંદ્ર, બુધ કે મંગળનું અંતર શોધવાની કોશિશ કરે છે. આજના વિજ્ઞાનીઓ કહે છે કે આપણે જે આકાશગંગા આ અંતર મળી જાય એટલે તેના આધારે તેઓ સૂર્યનું અંતર જોઈએ છીએ તે પૃથ્વીથી ૨૬,૦૦૦ પ્રકાશવર્ષ જેટલી દૂર છે. શોધવાની કોશિશ કરે છે. સૂર્યના અંતરને આધારે તેઓ અન્ય ગ્રહો આપણે ટેલિસ્કોપ વડે જે સૌથી દૂરનો તારો જોઈ શકીએ છીએ તે અને તારાઓનું અંતર શોધે છે. જો પૃથ્વી ગોળ ન હોય તો આ બધું મુસેફેરી છે, જે ૫૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે. પૃથ્વીથી બીજા ક્રમાંકનો ગણિત ખોટું પુરવાર થાય છે. સૌથી નજીકનો તારો બર્નાડ નામનો છે, જે પ.૯૬ પ્રકાશવર્ષ દૂર છે, વિજ્ઞાનીઓ સૌથી પહેલાં તો એવું ધારી લે છે કે પૃથ્વી દડા એમ વિજ્ઞાનીઓ કહે છે. જેવી ગોળ છે, જેના કોઈ પુરાવાઓ નથી. આ ભ્રમણાના આધારે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૨ For Private & Parsonal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ તેઓ પૃથ્વીનો પરિઘ નક્કી કરવાની કોશિશ કરે છે. આ પૃથ્વી એટલી બધી વિશાળ છે કે આપણે ફૂટપટ્ટી લઈને પૃથ્વીનો પરિઘ માપવા નીકળીએ તો તેનો પાર ન આવે. આ કારણે પૃથ્વીનો પરિઘ માપવા માટે સૂર્યનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે કોઈ એક સ્થળે બરાબર મધ્યાહ્ન સમયે આકાશમાં સૂર્યની સ્થિતિ માપીએ છીએ. ત્યાર બાદ આપણે પશ્ચિમ દિશામાં ૨૦૦ કિલોમીટર દૂર જઈએ છીએ અને બીજે દિવસે સૂર્ય પૂર્વ દિશામાં કેટલો દૂર ગયો છે તેનું પણ માપ લઈએ છીએ. જો આ સ્થળે આપણે જમીનના કાટખૂણે એક થાંભલો ઊભો કરીએ અને સૂર્યનાં કિરણો સાથે થાંભલાનો ખૂણો તેના પડછાયા વડે માપીએ તો તેનાથી પૃથ્વીનો પરિઘ શોધી શકાય છે એમ વિજ્ઞાનીઓ કહે છે. એક વખત પૃથ્વીનો પરિઘ આ રીતે મળી જાય એટલે નીચેની આકૃતિ મુજબ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર પણ શોધી શકાય છેઃ R F d 90-F | આ આકૃતિમાં ‘R’ છે તે પૃથ્વીની ત્રિજ્યા છે, ‘d’ છે તે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે અને ‘F’ છે તે સૂર્યનાં કિરણો વડે પૃથ્વી ઉપર બનતો ખૂણો છે. આ માપનો ઉપયોગ કરીને d=R tan F ના સમીકરણ મુજબ વિજ્ઞાનીઓ સૂર્યનું અંતર શોધે છે. પરંતુ પૃથ્વી દડા જેવી ગોળ નથી માટે પૃથ્વીની ત્રિજ્યા ખોટી મળે છે અને સૂર્યનું અંતર પણ ખોટું મળે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપવા માટે બીજી પણ અનેક પદ્ધતિઓ છે. આ દરેક પદ્ધતિમાં પૃથ્વીને દડા જેવી ગોળ માનીને જ બાકીની ગણતરીઓ કરવામાં આવે છે. ટૂંકમાં અવકાશી પદાર્થોના અંતરની બધી જ ગણતરીઓનો પાયો પૃથ્વી દડા જેવી ગોળ છે, એવી માન્યતા છે. પૃથ્વી દડા જેવી ગોળ નથી એટલે આ પાયો જ ખોટો પુરવાર થતાં તેના આધારે કરવામાં આવેલી અવકાશી પદાર્થોના અંતરની બધી જ ગણતરીઓ ખોટી સાબિત થાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપવા માટે શુક્રના ગ્રહનો પણ ઉપયોગ કરવામાં આવે છે. શુક્રનો ગ્રહ દર ૧૧૦ વર્ષે બરાબર સૂર્યની સામેથી પસાર થાય છે. તે વખતે પૃથ્વીના બે જુદા જુદા બિંદુએથી શુક્રનો પડછાયો જોવાથી સૂર્યનું અંતર માપી શકાય, એમ વિજ્ઞાનીઓ કહે છે. શુક્રની મદદથી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવા માટે શુક્ર જ્યારે સૂર્યની નજીકથી પસાર થઈ રહ્યો હોય ત્યારે પૃથ્વી ઉપર ખૂબ દૂર આવેલાં બે બિંદુઓ ઉપરથી સૂર્યના બેકગ્રાઉન્ડમાં શુક્રની તસવીરો ખેંચી લેવામાં આવે છે. આકૃતિમાં એમ-૧ અને એમ-૨ પૃથ્વી ઉપરનાં બે બિંદુઓ છે. એમ-૧ ઉપરથી જોતાં શુક્રનો ગ્રહ સૂર્યની ડિસ્ક ઉપર વી-૧ બિંદુએ દેખાય છે. એમ-૨ ઉપરથી જોતાં શુક્રનો ગ્રહ સૂર્યની ડિસ્ક ઉપર વી–૨ બિંદુએ દેખાય છે. આ બન્ને સ્થળ ઉપરથી સૂર્યની જે તસવીરો ઝડપવામાં આવી હોય છે તેના ઉપરથી વી-૧ અને વી– ૨ વચ્ચેનું અંતર શોધી શકાય છે. આ અંતર સૂર્યની ત્રિજ્યાના માપમાં હોય છે. શુક્ર આકૃતિમાં પૃથ્વીને દડા જેવી ગોળ માની લેવામાં આવી છે અને ‘ઓ’ તેનું કેન્દ્ર છે. આકૃતિમાં સૂર્યને પણ દડા જેવો ગોળ માની લેવામાં આવ્યો છે અને ‘સી’ તેનું કેન્દ્ર છે. એમ-૧ ઉપરથી શુક્રને વી-૧ ઉપર જોઈ શકાય છે. એમ -૧ વી-૧ રેખા સૂર્યના કેન્દ્ર સાથે ડી-૧ ખૂણો બનાવે છે અને એમ- ૨વી– ૨ રેખા સૂર્યના કેન્દ્ર સાથે ડી-૨ ખૂણો બનાવે છે. હવે આ આકૃતિમાં પૃથ્વીને દડા જેવી ગોળ માનીને અને સૂર્યને પણ દડા જેવો ગોળ માનીને ગણતરી કરવામાં આવે ત્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ૯૩,૦૦૦,૦૦૦ માઇલ મળે છે. પૃથ્વી હકીકતમાં દડા જેવી ગોળ નથી અને સૂર્ય પણ દડા જેવો ગોળ ન હોવાથી આ અંતર ખોટું પુરવાર થાય છે. આ રીતે સૂર્યનું અંતર માપવાની વર્તમાન પદ્ધતિ અવૈજ્ઞાનિક છે. આકાશમાં આવેલા તારાઓનું અંતર માપવા માટે વિજ્ઞાનીઓ ‘પેરેલેક્સ' તરીકે ઓળખાતી પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ ‘પેરેલેક્સ’ પદ્ધતિ પહેલાં સમજવી જરૂરી છે. આ માટે બે આંખની બરાબર વચ્ચે તમારી ડાબા હાથની આંગળી રાખો. હવે ડાબી આંખ બંધ કરીને જમણી આંખ વડે આંગળી જુઓ. આંગળી ડાબી તરફ દેખાશે. હવે જમણી આંખ બંધ કરીને ડાબી આંખ વડે આંગળીને જુઓ. આંગળી જમણી તરફ સરકી ગયેલી જણાશે. હકીકતમાં આંગળી તો જ્યાં હતી ત્યાં જ છે, પણ તેને જોનારી આંખ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૩ For Private Personal Use Only www.jaine||brary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ ડાબે અથવા જમણે ખસી હોવાથી આંગળી ખસી ગઈ હોવાની આભાસ થાય છે. આ આભાસને વૈજ્ઞાનિક ભાષામાં ‘પેરેલેક્સ’ કહેવામાં આવે છે. હવે આપણને જો બે આંખ વચ્ચેનું અંતર ખબર હોય અને આંગળી કેટલી ખસી તેનું માપ કાઢવામાં આવે તો આ પેરેલેક્સનો ખૂણો શોધી શકાય છે. આ ખૂણો મળી જાય એટલે આંગળી આપણી આંખથી કેટલી દૂર છે તેનું અંતર પણ મળી જાય છે. બરાબર આ જ સિદ્ધાંતનો ઉપયોગ આજના વિજ્ઞાનીઓ નજીક આવેલા તારાઓનું અંતર શોધવા માટે કરે છે. ધારો કે પૃથ્વીથી અમુક અંતરે એક તારો આવેલો છે. આ તારાનું નિરીક્ષણ પહેલાં જાન્યુઆરી મહિનામાં અને પછી જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. આજના વિજ્ઞાનીઓ એવું ખોટી રીતે માને છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. આ કારણે તેઓ એવું માને છે કે પૃથ્વી જાન્યુઆરી મહિનામાં સૂર્યના એક છેડે હોય છે અને જુલાઈ મહિનામાં બીજે છેડે હોય છે. વિજ્ઞાનીઓની માન્યતા મુજબ જાન્યુઆરી-જુલાઈ મહિનાઓ વચ્ચે પૃથ્વી લગભગ ૧૮ કરોડ ૬૦ લાખ માઇલ જેટલો પ્રવાસ અવકાશમાં કરી ચૂકી હોય છે. (આકૃતિ-સ્ટાર ડિસ્ટન્સ) જો પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોય તો જાન્યુઆરી મહિનામાં આપણને એક નજીકનો તારો ડાબી બાજુએ દેખાશે અને જુલાઈ મહિનામાં આપણને આ તારો જમણી બાજુએ દેખાશે. દૂરનો તારો જાન્યુઆરીમાં તારો પેરેલક્સ ખૂણો જુલાઈમાં પૃથ્વી સૂરજ 아 જુલાઈમાં તારો પેરેલક્સ પરિવર્તન નજીકનો તારો જાન્યુઆરીમાં પૃથ્વી આકાશમાં અત્યંત દૂર રહેલા તારાઓ લગભગ સ્થિર જ દેખાય છે. આ સ્થિર તારાઓની અપેક્ષાએ આપણે નજીકનો તારો છ મહિનામાં આકાશમાં કેટલો ખસ્યો તેનું માપ મેળવી શકીએ છીએ અને તેના આધારે પેરેલેક્સનો ખૂણો નક્કી કરીને નજીકના તારાનું અંતર શોધી શકીએ છીએ. પૃથ્વી હકીકતમાં સૂર્યની આજુબાજુ ફરતી ન હોવાથી આ ગણતરી ખોટી સાબિત થાય છે. આપણે જો પૃથ્વીને સ્થિર માનીએ અને સૂર્યને ફરતો માનીએ તો પેરેલેક્સની પદ્ધતિ વડે સૂર્યનું સાચું અંતર શોધી શકીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્થળ ‘એ’ ઉપર ઊભા રહીને આપણે મધ્યાહ્ના સૂર્યને નિરખીએ છીએ અને પછી ‘બી’ સ્થળ ઉપર જઈને સૂર્યને નિહાળીએ છીએ. બન્ને સ્થળેથી સૂર્યને નિહાળવાના ખૂણા ઉપરથી આપણને પેરેલેક્સનો ખૂણો મળે છે. ‘એ’ અને ‘બી’ વચ્ચેનું અંતર આપણને ખબર હોય છે, જેના ઉપરથી આપણને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સાચું અંતર જાણવા મળે છે. આ અંતર આશરે ૭૦૦ માઇલ જેટલું જણાયું છે. આપણે જો આખું આકાશ ૩૬૦ ડિગ્રીમાં વહેંચી દઈએ તો વિજ્ઞાનીઓ જેને સૌથી નજીકના તારાઓ ગણે છે તેઓ છ મહિનામાં એક ડિગ્રી કરતાં પણ ઓછા ખસતા હોય છે. પેરેલેક્સના ખૂણાનું માપ ડિગ્રી, મિનિટ અને સેકન્ડમાં કરવામાં આવે છે. એક પેરડિગ્રીની ૬૦ પેમિનિટ બને છે અને ૧ પેમિનિટની ૬૦ પેરસેકન્ડ બને છે. આપણી પૃથ્વીથી અથવા સૂર્યથી સૌથી નજીકનો તારો પ્રોકિઝમા છે, એવું વિજ્ઞાનીઓ માને છે. આ તારાનું પૃથ્વી ઉપરથી પેરેલેક્સ ૦.૭૭ સેકન્ડ જેટલું છે. આ માપ ઉપરથી જો પ્રોક્ઝિમાનું માપ કાઢવામાં આવે તો તેનું સૂર્યથી અંતર ૪.૩ પ્રકાશવર્ષ જેટલું આવે છે. જો કે આ અંતર ભ્રામક છે, કારણ કે પૃથ્વી ખસતી નથી પણ તારાઓ ખસે છે. વિજ્ઞાનીઓ કોઈ પણ તારાનું અંતર માપવા માટે પહેલાં સૂર્યોદય અગાઉ તારાની સામે જુએ છે. આ તારો તેની નજીક રહેલા પણ અત્યંત દૂરના સ્થિર તારા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે તે માપવામાં આવે છે. પછી છ મહિના રાહ જોવામાં આવે છે. આ છ મહિના દરમિયાન આપણી પૃથ્વી આશરે ૧૮ કરોડ ૬૦ લાખ માઇલ ખસી ગઈ છે, એવું માની લેવામાં આવે છે. છ મહિના પછી ફરીથી સૂર્યોદય અગાઉ આ જ તારાને નિહાળવામાં આવે છે. તેની નજીક દેખાતો પણ અત્યંત દૂર રહેલો તારો આ છ મહિના દરમિયાન સ્થિર જ રહ્યો હશે, એમ પણ માની લેવામાં આવે છે. આ વખતે આપણો તારો સ્થિર તારા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે તે પણ માપી લેવામાં આવે છે. આ ઉપરથી પેરેલેક્સનો ખૂણો નક્કી કરવામાં આવે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૪ For Private Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ આ છ મહિના દરમિયાન જો પૃથ્વી જરા પણ ખસી ન આ સિદ્ધાંતનો ઉપયોગ અત્યંત દૂર રહેલા તારાઓનું સૂર્યથી અંતર હોય અને પેલો તારો જ ખસી ગયો હોય તો પેરેલેક્સના ખૂણાનો શોધવા માટે કરવામાં આવે છે ત્યારે અનેક છબરડાઓ થાય છે. કોઈ ઉપયોગ રહેતો નથી. આ છ મહિના દરમિયાન પેલો સ્થિર વિજ્ઞાનીઓ કહે છે કે આપણા આકાશમાં જેટલા અત્યંત કહેવાતો તારો પણ ખસી ગયો હોય તો પણ પેરેલેક્સના ખૂણાનું પ્રકાશિત તારાઓ દેખાય છે તે બધા નજીક હોય તેવું જરૂરી નથી. કોઈ મહત્ત્વ રહેતું નથી. આજના વિજ્ઞાનીઓના મતે જે નજીકના આ કારણે આપણી પૃથ્વીથી સૌથી નજીકના તારા કરતાં ૧૦૦ તારાઓ છે તેનો પણ પેરેલેક્સ એક ડિગ્રીના ૪૦૦૦મા ભાગ ગણો દૂર આવેલો તારો પણ નજીકના તારા જેટલો જ પ્રકાશિત જેટલો આવે છે. આટલો સૂક્ષ્મ ખૂણો માપવામાં અનેક ભૂલો થઈ જણાઈ શકે છે, કારણકે તેનો અસલ પ્રકાશ સૌથી નજીકના તારાના શકે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી ઉપર પહોંચે ત્યારે હવાનાં અનેક પ્રકાશ કરતાં ૧૦,૦૦૦ ગણો શક્તિશાળી હોઈ શકે છે. આ આવરણો ભેદીને આવતો હોય છે. આ દરમિયાન પ્રકાશનું વધતું- નિયમ મુજબ દૂર રહેલા તારાઓની પ્રકાશ પહોંચાડવાની શક્તિ ઓછું વક્રીભવન થાય તો પણ તારાઓ ખસી ગયા હોવાનો ભ્રમ માપવામાં આવે છે અને તેના આધારે તેમના અંતરનું અડસટ્ટે માપ થાય છે. આ કારણે તારાઓનું અંતર માપવા માટેની પેરેલેક્સની કાઢવામાં આવે છે. તારાઓની પ્રકાશ ફેંકવાની શક્તિનું માપ તેમના પદ્ધતિ જરાય વિશ્વસનીય ગણી શકાય નહીં. રંગના આધારે કાઢવામાં આવે છે. આ તર્કહીન પદ્ધતિના આધારે વિજ્ઞાનીઓના મત મુજબ જ નજીકના તારાઓનું અંતર એમ કહેવામાં આવે છે કે તારાઓ આટલાં પ્રકાશવર્ષ દૂર છે. માપવા માટે વપરાતી પેરેલેક્સની પદ્ધતિ દૂરના તારાઓનું અંતર હકીકતમાં આ કોઈ વૈજ્ઞાનિક ગણતરીઓ નથી પણ કાલ્પનિક માપવા માટે તદ્દન નકામી સાબિત થાય છે. જે તારાઓ અત્યંત દૂર તુક્કાઓ જ છે. આવેલા છે તેમનો પેરેલેક્સનો ખૂણો શૂન્ય આવે છે, એવું વિજ્ઞાનીઓ કહે છે. વિજ્ઞાનીઓ એવું કહે છે કે આ તારાઓ તારાઓનું અંતર માપવા માટેની આકાશમાં એટલા બધા દૂર આવેલા છે કે પૃથ્વી છ મહિનામાં જે પદ્ધતિ ખોટી સાબિત થાય છે ૧૮,૬૦, ૦૦,૦૦૦ માઇલનું અંતર કાપે છે તે આ તારાઓ માટે નહીં બરાબર છે. એટલે આ તારાઓ છ મહિનામાં એક આજના વિજ્ઞાનીઓ સૂર્યથી તારાઓનું અંતર માપવા માટે પરસેકન્ડના એક હજારમા ભાગ જેટલા પણ ખસતા નથી. પેલેક્સના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. આ મુજબ છ મહિનાના અંતરે વિજ્ઞાનીઓની આ મોટી ભૂલ છે. હકીકતમાં છ મહિનામાં પૃથ્વી નજીકના તારાનું આકાશમાં સ્થાન નક્કી કરવામાં આવે છે. આ બે સ્થાન પોતાની જગ્યાએથી એક તસુભાર પણ ખસતી ન હોવાથી પેરેલેક્સ વચ્ચે જે અંતર હોય તેને આધારે તારાનું અંતર નક્કી ક્રવામાં આવે છે. શૂન્ય દેખાય છે. હકીકતમાં પૃથ્વી સ્થિર હોવાની આ મોટી સાબિતી આ અંતર ખૂબ જ નાનું હોય છે અને તેની ગણતરી પરસેકન્ડમાં કરવામાં આવે છે. હવે જો તારાનો પ્રકાશ સૂર્યની નજીકથી પસાર થતો અત્યંત દૂરના તારાઓનું અંતર શોધવા માટે પેરેલેક્સની હોય તો તેમાં વળાંક આવશે. આ વળાંને કારણે એવો ભ્રમ પેદા થશે કે પદ્ધતિ નકામી પુરવાર થઈ હોવાથી વિજ્ઞાનીઓએ તારાઓની તારો આકાશમાં ખસ્યો છે. જ્યારે સૂર્યગ્રહણ થયું ત્યારે ખગોળવિદોએ પ્રકાશિતાનો વિચિત્ર નિયમ શોધી કાઢ્યો છે. આ નિયમ બે સૂર્યની નજીકના તારાઓની તસવીરો ખેંચી. જ્યારે આ તારાઓ સૂર્યથી એકસરખી પ્રકાશિત ચીજોને આંખથી અલગ-અલગ અંતરે દૂર હતા ત્યારે તેની તસવીરો ખેંચી. તેના ઉપરથી પુરવાર થયું કે રાખવામાં આવે તો નજીક રહેલી ચીજ વધુ પ્રકાશિત દેખાય છે અને તારાઓનો પ્રકાશ સૂર્ય નજીકથી પસાર થાય ત્યારે વળે છે. આ કારણે દૂર રહેલી ચીજ ઓછી પ્રકાશિત દેખાય છે. વિજ્ઞાનીઓ એમ પણ તારાનું અંતર માપવાની પદ્ધતિ ખોટી પુરવાર થાય છે. કહે છે કે કોઈ એક ચીજનું આંખથી જેટલું અંતર હોય તેના કરતાં બીજી ચીજનું અંતર બમણું હોય તો તે ચાર ગણી ઓછી પ્રકાશિત દેખાય છે. શુદ્ધ વિજ્ઞાનની રીતે આ સિદ્ધાંત બરાબર હશે પણ જ્યારે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ધ્રુવનો રહસ્યમય પ્રદેશ આજના વિજ્ઞાનીઓ એવો દાવો કરે છે કે તેમણે જ્ઞાત બનાવવા માટે આ પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મર્કટરે વિશ્વના તમામ પ્રદેશો બાબતમાં તમામ જાણકારી મેળવી લીધી છે. પોતાના અનેક નકશાઓમાં ઉત્તર ધ્રુવનો પ્રદેશ પણ દર્શાવ્યો છે. આ દાવો સત્યથી વેગળો છે. આજે પણ પૃથ્વીના એવા અનેક આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે ઉત્તર ધ્રુવ બિંદુ આર્કટિક પ્રદેશો છે, જેની પૂરેપૂરી માહિતી વિજ્ઞાનીઓ મેળવી શક્યા નથી. સમુદ્રની વચ્ચે આવેલું છે અને તેની આજુબાજુ જરા પણ જમીન ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના પ્રદેશો તેનાં જ્વલંત ઉદાહરણો છે. નથી. વિજ્ઞાનીઓની કલ્પના મુજબના ઉત્તર ધ્રુવમાં અને મર્કટરે ઉત્તર ધ્રુવમાં વર્તમાન પૃથ્વીનું ચુંબકીય કેન્દ્ર હોવાનું નકશાઓમાં દર્શાવેલા ઉત્તર ધ્રુવમાં આસમાન-જમીન જેટલું અંતર માનવામાં આવે છે. આ કારણે જ હોકાયંત્રની ચુંબકીય સોયનું માથું છે. મર્કેટરના નકશાઓમાં ઉત્તર ધ્રુવ બિંદુ ઉપર એક વિરાટ ઊંચો હંમેશાં ઉત્તર દિશામાં જ રહે છે. ભરદરિયે સ્ટીમરો હંકારતા કેપ્ટનો પર્વત દર્શાવવામાં આવ્યો છે, જેનો રંગ કાળો છે. આ પર્વત ચુંબકીય દિશાની જાણકારી મેળવવા આ હોકાયંત્રનો જ ઉપયોગ કરે છે. પથ્થરનો બનેલો હોવાથી પૃથ્વીનું ચુંબકીય કેન્દ્ર તેમાં દર્શાવવામાં ઉત્તર ધ્રુવનો પ્રદેશ બારેય મહિના બરફથી આચ્છાદિત રહે છે અને આવ્યું છે. મર્કેટરના નકશાઓમાં ઉત્તર ધ્રુવ ઉપર જે પર્વત તેની યાત્રા કરવી અત્યંત કઠિન છે. ઉત્તર ધ્રુવના કેન્દ્રબિંદુથી દર્શાવવામાં આવ્યો છે તે ચારે બાજુ પાણીથી ઘેરાયેલો છે. આ આજુબાજુ આર્કટિક સમુદ્ર આવેલો છે. આ સમુદ્રની ફરતે પાણીમાં ચાર મોટા ટાપુઓ છે, જેઓ ઉત્તર ધ્રુવની આજુબાજુ સાઇબિરિયા, ગ્રીનલેન્ડ, અલાસ્કા, આઇસલેન્ડ, નોર્વે વગેરે દેશો વર્તુળાકારે ગોઠવાયેલા છે. આ ચારેય ટાપુઓની દક્ષિણે પર્વતોની અને પ્રદેશો આવેલા છે. આજ સુધી કાળા માથાનો કોઈ પણ માનવી હારમાળા આવેલી છે. આ ટાપુઓની રચના ચાર મોટી નદીઓ વડે આ ઉત્તર ધ્રુવને પાર કરીને સામે જઈ શક્યો નથી. આ હકીકત એમ થયેલી છે, જેઓ ઉત્તર ધ્રુવની ચારેય દિશામાં વહી રહી છે. ઉત્તર સૂચવે છે કે ઉત્તર ધ્રુવની પણ ઉત્તરે એવો કોઈ અજ્ઞાત પ્રદેશ છે, ધ્રુવ બિંદુ ઉપર ઉત્તર, પશ્ચિમ કે પૂર્વ દિશાઓનું અસ્તિત્વ જ નથી. જેની ભાળ વિજ્ઞાનીઓ આજ દિવસ સુધી મેળવી શક્યા નથી. આ કેન્દ્રની ચારે દિશામાં માત્ર દક્ષિણ દિશા જ ગણાય છે. ઉત્તર ધ્રુવ પૃથ્વીને દડા જેવી ગોળ માનતા વિજ્ઞાનીઓ પૃથ્વીના ચારે બાજુથી ઉત્તર જ ગણાય છે. મર્કેટરના વર્ણન મુજબ પૃથ્વી ગોળામાં ઉત્તર ધ્રુવની એક બાજુએ સાઇબિરિયા અને બીજી બાજુએ ઉપરના બધા સમુદ્રોનું પાણી આ ચાર નદીઓ વાટે ઉત્તર ધ્રુવ તરફ કેનેડાના પ્રદેશો દર્શાવે છે. આ રજૂઆત ગેરમાર્ગે દોરનારી છે. ઘસડાઈ જાય છે. આ પાણી પર્વતની તળેટીમાં આવેલા ઊંડા હકીકતમાં રશિયાનો સાઇબિરિયા પ્રદેશ, અલાસ્કા, ગ્રીનલેન્ડ, પોલાણમાં ગાયબ થઈ જાય છે. મર્કેટર કહે છે કે આ ટાપુઓ ઉપર કેનેડા, નોર્વે, આઇસલેન્ડ વગેરે પ્રદેશો ઉત્તર ધ્રુવની દક્ષિણે પૂર્વ- ચાર ફૂટની ઊંચાઈ ધરાવતાઠીંગુજી માનવો વસવાટ કરે છે. પશ્ચિમ દિશામાં પથરાયેલા છે. તેમાંનો એક પણ પ્રદેશ ઉત્તર ધ્રુવની ઉત્તર ધ્રુવ બિંદુ ઉપર આર્કટિક સમુદ્રને બદલે ઊંચો પર્વત ઉત્તરે નથી. જો હકીકતમાં આવું હોત તો વિમાનમાં બેસીને ઉત્તર દર્શાવવાની બાબતમાં મર્કેટર કોઈ અપવાદ નથી. સોળમી સદીમાં ધ્રુવની ઉત્તર દિશામાં મુસાફરી કરતાં રશિયાથી કેનેડા અને યુરોપથી નકશાઓ બનાવનારા અનેક પ્રસિદ્ધ ભૂગોળશાસ્ત્રીઓએ પણ અમેરિકાની મુસાફરી કરી શકાત; પરંતુ આવી મુસાફરી આજ મર્કેટરના નકશાને મળતા આવે તેવા નકશાઓ ઉત્તર ધ્રુવની દિવસ સુધી કોઈએ કરી હોય એવું જાણમાં નથી. આ ઉપરથી બાબતમાં બનાવ્યા છે. મર્કેટરના જન્મ અગાઉ અવસાન પામેલા ખ્યાલ આવે છે કે આજે પણ કોઈ માનવી ઉત્તર ધ્રુવની ઉત્તર માર્ટીન બેમ નામના વિજ્ઞાનીએ બનાવેલા નકશામાં પણ ઉત્તર ધ્રુવ દિશામાં જઈ શકતો નથી. બિંદુની આજુબાજુ જમીન બતાવવામાં આવી છે. ઈ.સ. જશેર મર્કેટર નામનો ભૂગોળશાસ્ત્રી (ઈ.સ. ૧૫૧૨- ૧૪૯૨માં બનાવવામાં આવેલા આ નકશામાં યુરોપની ઉત્તરે બે ૯૪) પૃથ્વીના નકશાઓ બનાવવા માટે વિશ્વવિખ્યાત હતો. તેણે મોટા ટાપુઓ દર્શાવવામાં આવ્યા છે. આ સાથે ઉત્તર ધ્રુવની જે પદ્ધતિએ પૃથ્વીના નકશાઓ બનાવ્યા હતા તેને મર્કેટર સિસ્ટમ આજુબાજુ ત્રુટક વર્તુળાકાર જમીન દર્શાવવામાં આવી છે. ઈ.સ. તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ પૃથ્વીના નકશાઓ ૧૫૦૮ની સાલમાં રોમમાં પ્રકાશિત થયેલા જોહન્સ રૂચના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૬ Page #79 -------------------------------------------------------------------------- ________________ નકશામાં પણ ઉત્તર ધ્રુવની આજુબાજુ ચાર ટાપુઓ દર્શાવવામાં આવ્યા છે. આ ભૂગોળશાસ્ત્રી પણ એમ કહે છે કે આ ચાર ટાપુઓની આજુબાજુ વહેતી નદીઓનું પાણી જમીનમાં શોષાઈ જાય છે. આ નકશામાં ચાર મુખ્ય ટાપુઓની આજુબાજુ અસંખ્ય નાના ટાપુઓ જોવા મળે છે, જે ટેકરીઓથી ઘેરાયેલા છે. સોળમી સદીમાં પ્રકાશિત થયેલા સંખ્યાબંધ નકશાઓમાં પણ આ જ પ્રકારે ટાપુઓથી ઘેરાયેલા ઉત્તર ધ્રુવની રજૂઆત કરવામાં આવી છે. ઈસુની તેરમી સદીમાં હોકાયંત્રની શોધ કરવામાં આવી ત્યારથી એવું માનવામાં આવતું હતું કે પૃથ્વીના ઉત્તર ધ્રુવમાં ચુંબકીય પથ્થરથી બનેલો એક વિરાટ પર્વત છે. પરંતુ મર્કેટરે કયા આધારે એવો નકશો બનાવ્યો કે જેમાં આ પર્વત પાણીથી અને ચાર ટાપુઓથી ઘેરાયેલો છે? તેણે કયા આધારે એમ લખ્યું કે ટાપુની આજુબાજુની નદીઓનું પાણી ઉત્તર ધ્રુવ તરફ વહે છે અને ટાપુઓ ઉપર ઠીંગુજીઓ વસે છે? મર્કેટર કહે છે કે ઈ.સ. ૧૩૬૦ આસપાસ ઓક્સફર્ડના એક ગણિતશાસ્ત્રીએ વહાણમાં બેસીને ઉત્તર ધ્રુવ પ્રદેશનો પ્રવાસ ખેડ્યો હતો. આ પ્રવાસનું વર્ણન ‘ઇન્વેન્ટિયો ફોર્ચ્યુનેટા’ નામના પુસ્તકમાં કરવામાં આવ્યું હતું. આ પુસ્તક અત્યારે તો અપ્રાપ્ય છે પણ તેના આધારે મર્કેટરે ઉત્તર ધ્રુવનું જે વર્ણન કર્યું છે તે આપણી પાસે મોજૂદ છે. મર્કેટરના મતે ઈ.સ. ૧૩૬૦માં ઉત્તર ધ્રુવની સફર કરનારા ગણિતશાસ્ત્રીનું નામ નિકોલસ ડી લિન્ના હતું પણ આ બાબતમાં વિજ્ઞાનીઓમાં મતભેદ છે. ફ્રિડજોફ નેન્સન નામના લેખકે પોતાનાં ‘હેવરગેલ્મર’ નામના પુસ્તકમાં લખ્યું છે કે “ઉત્તર ધ્રુવ પાસેના સમુદ્રમાં એક વમળ છે, જેમાંથી પાણી બહાર આવતાં ભરતી આવે છે અને પાણી અંદર જતાં ઓટ આવે છે.’’ ઈ.સ. ૭૨૦-૯૦ દરમિયાન થઈ ગયેલા લેખ પોલસ વોર્નેફ્રિદીએ ‘લોન્ગોબોર્ડ' નામના પોતાના પુસ્તકમાં વર્ણન કર્યું છે કે ‘પશ્ચિમ દિશામાં દરિયો અફાટ જણાય છે ત્યાં એક મોટી ખાઈ છે, જેને આપણે દરિયાની નાભિ તરીકે ઓળખીએ છીએ. આ ખાઈ દિવસમાં બે વખત સમુદ્રનું પાણી પોતાની અંદર ચૂસી લે છે અને બે વખત પાણીનું વમન કરી કાઢે છે. તમામ સમુદ્રકાંઠે આ પ્રક્રિયા જોવા મળે છે. આપણે જે વમળની વાત કરી તેમાં વહાણો તીરની જેમ ખેંચાઈ જાય છે અને ક્યારેક તેમનો ભાંગીને ભુક્કો પણ થઈ જાય છે. ઘણી વખત તેઓ અંદર જેટલી ઝડપથી ખેંચાઈ ગયા હોય એટલા જ વેગથી બહાર ફેંકાઈ જાય છે.’’ આ બધા લેખકોએ કરેલા વર્ણનના આધારે સોળમી સદીમાં મર્કેટરે ઉત્તર ધ્રુવનો નકશો બનાવ્યો હોવાનું માનવામાં આવે છે. ‘ઈન્વેન્ટિયો ફોર્ચ્યુનેટા’ પુસ્તકમાં ઉત્તર ધ્રુવની જે ભૂગોળનું વર્ણન કરવામાં આવ્યું હતું તેનો પ્રભાવ ૧૫૦ વર્ષ સુધી બની રહેલા નકશાઓ ઉપર રહ્યો હતો. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૭ For Private Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની “ફ્લેટ અર્થ સોસાયટી' પણ પૃથ્વીને સપાટ માને છે! પૃથ્વી કેવી છે?” પૃથ્વીની બહારની બાજુએ બરફાચ્છદિત એન્ટાર્ટિકા ખંડ છે, જેના આ પ્રશ્ન આજે શાળામાં ભણતા કોઇ પણ વિદ્યાર્થીને છેડે કદી ન ઓળંગી શકાય એવી ૧૫૦ ફૂટ ઊંચી બરફની દિવાલ પૂછવામાં આવે તો તેનો જવાબ હશે, “પૃથ્વી નારંગી જેવી ગોળ છે છે. આ દિવાલની બીજી બાજુ શું આવેલું છે, એની કોઇને જાણ અને તે સૂર્યની આસપાસ ફરે છે.” નથી એવું આ સોસાયટીના સભ્યો માને છે. તેઓ એવું પણ માને છે આ થિયરી આજે વિશ્વની મોટા ભાગની પ્રજાએ સ્વીકારી કે સૂર્ય અને ચંદ્રનો વ્યાસ માત્ર ૩૨ માઇલ જેટલો જ છે અને તેઓ લીધી છે પણ અમેરિકામાં એક એવો મોટો વર્ગ છે, જે આજે પણ વિષુવવૃત્ત ઉપર રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. માને છે કે પૃથ્વી થાળી જેવી ગોળ છે, સ્થિર છે અને સૂર્ય-ચંદ્ર તેની અમેરિકાની ફ્લેટ અર્થ સોસાયટી પૃથ્વી, સૂર્ય અને ચન્દ્ર આજુબાજુ ફરે છે. આવી માન્યતા ધરાવતા લોકોએ ભેગા મળી વિશે જે કોઇ માન્યતા ધરાવે છે તેના મૂળમાં ખ્રિસ્તીઓ જેને પવિત્ર ‘ફ્લેટ અર્થ સોસાયટી' નામની સંસ્થાની સ્થાપના કરી છે અને તેઓ માને છે તે બાઇબલ ગ્રંથ છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટના અનેક ફકરાઓ પોતાનું મેગેઝિન પણ ચલાવે છે. આ ફ્લેટ અર્થ સોસાયટી'ની સ્થાપના દક્ષિણ કેલિફોર્નિયામાં રહેતા સેમ્યુઅલ શેન્ટન નામના બ્રિટિશરે આજથી પચાસેક વર્ષ અગાઉ કરી હતી. ઇ.સ. ૧૯૭૧માં સેમ્યુઅલ શેન્ટનનું અવસાન થયું તે પછી ચાર્લ્સ કે. જોન્સન તેનો પ્રમુખ બન્યો હતો. ઓગણીસમી સદીમાં બ્રિટનમાં જે યુનિવર્સલ ઝેટેટિક સોસાયટી” હતી, તેની પૃથ્વી વિશેની માન્યતાને આગળ ધપાવવાનું કાર્ય આ સોસાયટી આજે કરી રહી છે. આ સોસાયટીએ પોતાની માન્યતા મુજબની સપાટ પૃથ્વીનો એક નકશો પણ પ્રગટ કર્યો છે. આ નકશામાં પૃથ્વીના કેન્દ્રમાં ઉત્તર ધ્રુવને દર્શાવવામાં આવ્યો છે. થાળી જેવી આ એવું સૂચવે છે કે પૃથ્વી સપાટ જ છે. ચાર્લ્સ જૉન્સન કહે છે, “પૃથ્વીને દડા જેવી ગોળ માનતી કોપરનિક્સની થિયરી ઇસુ ખ્રિસ્તના અપમાન જેવી છે. તે જો સાચી હોય તો આખું બાઇબલ એક મશ્કરીરૂપ પુરવાર થાય છે.” જોકે ચાર્લ્સ જોન્સન તો કહે છે કે, “બાઇબલ નહિ પણ મારી કોમન સેન્સ વડે મેં શોધી કાઢ્યું કે પૃથ્વી સપાટ છે. આ વાતનો ખ્યાલ હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે મને આવ્યો હતો. આજે પણ દુનિયાના અનેક સમજદાર લોકો જાણે છે કે પૃથ્વી ખરેખર સપાટ છે.” આ સોસાયટી તરફથી ‘ફ્લેટ અર્થ ન્યુસ' નામનું મેગેઝિન પણ બહાર પાડવામાં આવે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૮ For Private & Parsonal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ચાર્લ્સ કે. જોન્સન ખૂબ જ રસપ્રદ દલીલ કરતા કહે છે કે, ‘‘જેમણે વિશ્વના ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તેવા અનેક મહાનુભાવો પૃથ્વી સપાટ જ છેએવું માનતા હતા. મોઝિસ પણ તેમાંના એક હતા. તેઓ ઇઝરાયલનાં બાળકોને ઇજિપ્તની બહાર લઇ ગયા અને માઉન્ટ સિનાઇ ઉપર તેમને ટેન કમાન્ડમેન્ટ્સ આપ્યા હતા.’' આ ઘટના ઇ.સ. પૂર્વે ૧૪૯૧માં બની હતી, એટલે ફ્લેટ અર્થ સોસાયટીની સ્થાપના હકીકતમાં તો ઇ.સ. પૂર્વે ૧૪૯૧માં થઇ હતી એવું ચાર્લ્સ કે. જેન્સન કરે છે. ફ્લોટ અર્થ સોસાયટી માને છે કે ઇ.સ. ૧૪૯૨માં અમેરિકાની શોધ કરનારો ક્રિસ્ટોફર કોલમ્બસ પૃથ્વી ગોળ છે એવું નહિ પણ તે સપાટ છે, એવું જ માનતો હતો. આ કારણે જ વહાણ લઇને તેણે આટલે દૂર સમુદ્રમાં જવાની હિમ્મત કરી હતી. અમેરિકાની ફ્લેટ અર્થ સોસાયટીના સભ્યો માને છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે, એવી માન્યતા કોપરનિક્સ જેવા ક્રિક ફિલોસોફરે વહેતી મૂકી પણ તેને ખરું બળ ઇંગ્લેંડમાં પ્રોટેસ્ટન્ટ સુધારકોએ આપ્યું. જોકે અમેરિકન પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન પોતે પૃથ્વી સપાટ છે, એવું જ માનતા હતા, એવું ચાર્લ્સ કે. જોન્સન કહે છે. તેમના કહેવા મુજબ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ‘‘પૃથ્વી સપાટ છે'' એવા સિદ્ધાંતને આધારે જ થઇ હતી. આ કારણે યુનોનો જે નકશો છે તેમાં પૃથ્વીને સપાટ દર્શાવવામાં આવી છે અને કેન્દ્રમાં ઉત્તર ધ્રુવને દર્શાવવામાં આવ્યો છે. હકીકતમાં યુનોનો પૃથ્વીનો જે નકશો છે તેનો જ ઉપયોગ ફ્લેટ અર્થ સોસાયટીના સભ્યો પોતાની થિયરી મુજબના પૃથ્વીના નકશા તરીકે કરી રહ્યા છે. ચાર્લ્સ કે. જોન્સન કહે છે કે, “રશિયા અને અમેરિકા તરફથી અવકાશી કાર્યક્રમોનો જે પ્રારંભ કરવામાં આવ્યો તે પૃથ્વી દડા જેવી ગોળ છે એવી ખોટી ધારણાને સમર્થન આપવા માટે જ શરૂ કરાયો હતો. અમેરિકાએ ઇ.સ. ૧૯૬૯માં જે નાટક કર્યું તે તમન બૉગસ હતું. હોલિવુડના એક સ્ટુડિયોમાં એપોલો યાનના ચંદ્ર ઉપરના ઉતરાણનું શુટિંગ કરવામાં આવ્યું હતું. આ આખા નાટકની સિપ્ટ આર્થર સી. ક્લાર્ક નામના વિજ્ઞાન લેખકે તૈયાર કરી હતી. અત્યારે જે સ્પેસ શટલના કાર્યક્રમો ચાલી ય છે તે લોકોની આંખમાં ધૂળ નાંખવા બરાબર છે. આ સ્પેસ શટલ પૃથ્વીની ચારે બાજુ પ્રદક્ષિણા કરી શકે તે અશક્ય છે, કારણ કે પૃથ્વી દડા જેવી ગોળ નથી.’’ પૃથ્વી થાળી જેવી સપાટ છે અને દડા જેવી ગોળ નથી, એવું માનનારા માત્ર બાઇબલ જેવા ગ્રંથના આધારે જ આગળ વધી રહ્યા છે, એવું નથી. પોતાની આ માન્યતાના સમર્થનમાં તેમણે અનેક વૈજ્ઞાનિક કારણો પણ આપ્યાં છે, જે બુદ્ધિશાળી લોકોને પણ વિચારતા કરી મૂકે તેવાં છે. ફ્લેટ અર્થ સોસાયટી તરફથી જે વૈજ્ઞાનિક દલીલો કરવામાં આવે છે, તેના પાંચ મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છેઃ પ્રયોગો દ્વારા પૃથ્વી સ્થિર છે એવું વિજ્ઞાનીઓએ જ પુરવાર કર્યું છે વિજ્ઞાનની દૃષ્ટિએ કોઇ પણ પ્રકાશનાં કે વિદ્યુત ચુંબકીય મોજાંઓને પ્રવાસ કરવા માટે માધ્યમની જરૂર પડે છે. અવકાશમાં ઇર નામનું માધ્યમ ભરેલું છે, જેમાંથી પ્રકાશ વિગેરે તરંગો પસાર થાય છે, એવું વિજ્ઞાનીઓ પોતે માનતા હતા. ઇ.સ. ૧૮૮૭માં બે અમેરિકન વિજ્ઞાનીઓએ પૃથ્વીના પરિભ્રમણની ઝડપ માપવા માટે પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગમાં પૃથ્વી ઉપરથી પ્રકાશનું એક કિરણ છોડવામાં આવ્યું અને પૃથ્વીની ગતિને કારણે ચોક્કસ સમયમાં તે પૃથ્વીથી કેટલું દૂર રહી ગયું તેની ગણતરી કરવામાં આવી. આ પ્રયોગ ધસમસતી મોટરકારની સ્પિડ માપવા માટે તેની બારીમાંથી એક દડો હવામાં ઉછાળવા જેવો હતો. આ પ્રયોગ વખતે એવું માની લેવામાં આવ્યું હતું કે જો અવકાશમાં ઇથર જેવું કોઇ માધ્યમ હોય તો પ્રકાશનું કિરણ અવકાશમાં અથડાઇને પછી પા પૃથ્વી ઉપર આવશે, જેના આધારે પૃથ્વીની ઝડપનો ખ્યાલ આવશે. આ પદ્ધતિએ અમેરિકન વિજ્ઞાનીઓએ અવકાશમાં ગતિ કરવાની પૃથ્વીની સ્પિડ માપી જોઇ તો તે શૂન્ય જણાઇ હતી. આ પરિણામથી અમેરિકાના વિજ્ઞાનીઓ ચોંકી ગયા હતા, કારણ કે તેમને તો એવું કહેવામાં આવ્યું હતું કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પ્રચંડ વેગથી ફરી રહી છે. આ હકીકતનો સ્વીકાર કરવાને બદલે તેમણે એવું જાહેર કરી દીધું કે અવકાશમાં ઇશ્વરનું જ અસ્તિત્ત્વ નથી અને પ્રકાશના કિરણો કોઇ પણ જાતના માધ્યમ વિના જ અવકાશમાં ગતિ કરે છે. હવે જો પ્રકાશને તરંગ માનવામાં આવે તો તેને આગળ વધવા માટે કોઇ માધ્યમની જરૂર તો રહે છે. વિજ્ઞાનીઓ આજ સુધી પ્રકાશ એક તરંગ છે, એવી માન્યતાને વળગી રહ્યા છે, પણ સાથે સાથે ઇથરના અસ્તિત્ત્વનો ઇનકાર કરી ર છે. આ બે ચીજ કેવી રીતે સાથે બની શકે? પૃથ્વી શા માટે થંભી જતી નથી? પૃથ્વીને સૂર્યની આજુબાજુ કલાકના લાખો માઇલની ઝડપે ફરતી માનનારાઓ કદી એ વાતનો જવાબ નથી આપી શક્યા કે પૃથ્વી જો અબજો વર્ષથી આ રીતે ફર્યા કરતી હોય તો તે શા માટે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ થંભી જતી નથી? ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ મુજબ ગતિમાન વસ્તુ શૂન્યાવકાશમાં હોય તો તે અનંત કાળ સુધી ગતિમાન જ રહે છે પણ અવકાશમાં તો ઇથર ભરેલું છે, એવું વિજ્ઞાનીઓ માને છે. આ પદાર્થ સાથે ઘર્ષણના કારણે પૃથ્વીની ગતિ ઓછી થવી જોઇએ અને છેવટે તે ઊભી રહી જવી જોઇએ. આવું કેમ નથી બનતું? તેનો જવાબ કોઇ વિજ્ઞાનીઓ આપી શકતા નથી. આપણે કેમ પડી જતા નથી? એક લાકડાના ગોળાની ટોચ ઉપર જો અનાજના દાણા રાખવામાં આવે તો કેટલાક દાણા ટોચ ઉપર રહી જાય છે પણ બાકીના દાણા નીચે સરકી પડે છે. આ રીતે પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો તેની ટોચના જ કેટલા ભાગ ઉપર માણસો વસી શકે. આ ગોળાની બાજુઓ ઉપર અને નીચે તરફ વસતા લોકો તો અવકાશમાં ગબડી પડવા જોઇએ, જે બનતું નથી. આ માટે આધુનિક વિજ્ઞાનીઓ એવી સમજૂતી આપે છે કે પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ કેન્દ્રમાં છે એટલે તે બધા જ પદાર્થોને કેન્દ્ર તરફ ખેંચી રાખે છે અને લોકોને ગબડી પડતા અટકાવે છે. આ સમજૂતીમાંથી ચોથો પ્રશ્ન પેદા થાય છે. ગતિમાન પદાર્થ કેવી રીતે પૃથ્વીના કેન્દ્રબિંદુ તરફ આકર્ષિત થાય? આપણે માની લઇએ કે સ્થિર પદાર્થો પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ કેન્દ્ર તરફ ખેંચાયેલા રહે છે, એટલે પડી જતા નથી. હવે વિચાર કરીએ પૃથ્વીના ગોળા ઉપર ધસમસતા વેગથી પ્રવાસ કરતી મોટર કારોનો અને ટ્રેઇનનો. તેઓ જે ઝડપે પૃથ્વીના ગોળા ઉપર પ્રવાસ કરી રહ્યા છે તે ઝડપે તેમના ઉપર લાગુ પડતું પૃથ્વીનું ગરૂત્વાકર્ષણ બળ દિશા બદલે અને વસ્તુની પોતાની પોલારિટી (ધ્રુવીકરણ) બદલાય તે પણ શક્ય નથી. આ કારણે ધસમસતા પદાર્થો પૃથ્વીના કેન્દ્રગામી ગુરૂત્વાકર્ષણ બળની અસરમાંથી બહાર નીકળી અવકાશમાં ફંગોળાઇ જવા જોઇએ, જે હકીકતમાં બનતું નથી. મહાસાગરોનું પાણી કેવી રીતે પૃથ્વીના ગોળાને વળગી રહે છે? પાણી તો હમેશાં સપાટી શોધે છે. પાણીને ક્યારેય દડાના આકારમાં ઢાળીને સ્થિર રાખી શકાય નહિ. ફૂટબોલના દડા ઉપર પાણીનાં ટીપાં ઢોળવામાં આવે તો તે નીચે જ પડી જાય. તો પછી આટલા બધા મહાસાગરોનાં પાણીને પૃથ્વી શી રીતે દડાના આકારમાં ઢાળીને પોતાની સપાટી ઉપર પકડી રાખી શકતી હશે? આ પાણી જો સ્થિર હોય તો હજી પેલા કેન્દ્રગામી ગુરૂત્ત્વાકર્ષણ બળની અસર માની શકાય પણ અહીં તો મહાસાગરોમાં હંમેશાં ભરતી ઓટ અને પ્રવાહો ચાલ્યા કરે છે. આ ગતિમાન પ્રવાહીને દડાના આકારમાં જ ઘૂમવાની ફરજ કેવી રીતે પાડી શકાય? પૃથ્વી દડા જેવી ગોળ છે કે થાળી જેવી ગોળ છે, તેનો વિવાદ આશરે એક હજાર વર્ષથી ચાલી રહ્યો છે. જે રીતે ખ્રિસ્તી ધર્મના બાઇબલમાં પૃથ્વીને સપાટ દર્શાવવામાં આવી છે તે રીતે જ મુસ્લિમોના કુરાનમાં અને હિન્દુઓના ભાગવતમાં પણ પૃથ્વીને સપાટ જ બતાવવામાં આવી છે. પૃથ્વીને દડા જેવી ગોળ માનનારાઓ આજે પણ અમુક પ્રશ્નોનાતર્કબદ્ધ જવાબો આપી નથી શકતા તેનાથી એટલું જ ફલિત થાય છે કે આ વિષયમાં આપણે પણ આપણું માઇન્ડ ઑપન રાખવું જોઇએ અને કોઇ પણ થિયરી ઉપર આંધળો વિશ્વાસ તો ન જ મૂકી દેવો જોઇએ. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૦ For Private Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Rી કરે છે કાકા ન કર વિભાગ-૨ અવકાશયાત્રા અને ચંદ્રયાત્રાની ભ્રામક વાતો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાના અવકાશી કાર્યક્રમનો ઇતિહાસ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જનરલ આઇઝનહોવરે ‘નેશનલ એડવાઇઝરી કમિટી ફોર એરોનોટિક્સ એન્ડ સ્પેસ એજન્સી'ની સ્થાપના કરી હતી. આ એજન્સી પાછળથી “નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એજન્સી (નાસા) બની ગઈ હતી. જનરલ આઇઝનહોવરે જ એવું નક્કી કર્યું હતું કે અમેરિકન એર ફોર્સમાં જે ટેસ્ટ પાઇલટોને વિમાન ઉડાડવાનો અનુભવ હોય તેમને જ ‘નાસા'માં રોકેટ ઉડાડવાનું કામ સોંપવામાં આવશે. આ કારણે ‘નાસા' સંસ્થા તેના પ્રારંભથી જ અમેરિકી લશ્કરની એક પાંખ બની રહી હતી. ઈ.સ. ૧૯૫૯માં ‘નાસા' સંસ્થાએ જેઓ ભવિષ્યમાં અવકાશયાત્રી બની શકે એવા મનુષ્યોની શોધ શરૂ કરી. તેમણે તે વખતના લશ્કરી પાઇલટોનો ટેસ્ટ રેકોર્ડ તપાસ્યો અને તેમાંથી ૧૧૦ નામો નક્કી કર્યા. ત્યાર બાદ એક કમિટીએ આ યાદી ટૂંકાવીને ૩૨ની કરી નાખી. આ ૩૨ને સઘન તાલીમ આપવામાં આવી. આ તાલીમના અંતે માત્ર સાત અવકાશયાત્રી જ ટકી રહ્યા હતા. આ રીતે અમેરિકાનો સમગ્ર અવકાશી કાર્યક્રમ તેના પ્રારંભથી જ રાજકીય શક્તિઓના એક પ્યાદા જેવો બની રહ્યો હતો. આજથી આશરે ૪૦ વર્ષ અગાઉ અમેરિકા ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકાની આજુબાજુ એવી ઘટનાઓ બની રહી હતી, જેની ઉપર તેના પ્રમુખ જોન કેનેડીનો કોઈ અંકુશ નહોતો. ફિડલ કાસ્ટ્રોએ ક્યુબા ટાપુ બાટ્ટીસ્ટા નામના સરમુખત્યારના હાથમાંથી ઝૂંટવી લીધો હતો અને અમેરિકા હાથઘસતું રહી ગયું હતું. ક્યુબા ફિડલ કાસ્ટ્રોના હાથમાં આવી ગયું એટલે સીઆઇએ અને માફિયાઓ પણ રોષે ભરાયા હતા. સીઆઇએનું નાક કપાયું હતું અને માફિયાઓને કેસિનોની આવક બંધ થઈ ગઈ એટલે તેમને ફટકો પડ્યો હતો. ૧૨મી એપ્રિલે રશિયાના અવકાશયાત્રી યુરી ગાગારીને ૧૦૮ મિનિટ અવકાશમાં રહ્યા હોવાનો દાવો રશિયાએ કર્યો હતો. આ પરિસ્થિતિમાંથી અમેરિકન પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે પ્રમુખ કેનેડીએ ચંદ્રની ધરતી ઉપર અમેરિકન અવકાશયાત્રીને મોકલવાનો વિચાર કર્યો અને અમેરિકી કોંગ્રેસ પાસે તોતિંગ બજેટની પણ માગણી રજૂ કરી. આ માગણી રજૂ કરતી વખતે કેનેડીએ કહ્યું કે “આ દાયકાના અંત પહેલાં અમેરિકાના અવકાશયાત્રીને ચંદ્ર ઉપર રશિયા અને અમેરિકા વચ્ચેની અવકાશી સ્પર્ધા જોન કેનેડી પ્રમુખપદની ગાદી ઉપર હજુ સ્થિર થાય તે પહેલાં રશિયાએ પહેલી વખત અવકાશમાં સ્કૂટનિક નામનો કૃત્રિમ ઉપગ્રહ તરતો મૂકીને અમેરિકાનું નાક કાપ્યું હતું. ઈ.સ. ૧૯૬ ૧ની જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉતારવાનું અને તેને હેમખેમ પૃથ્વી ઉપર પાછો લાવવાનું અમારું લક્ષ્ય છે.’’ આ કારણે રશિયા અને અમેરિકા વચ્ચેની સ્પેસ વોરે રાજકીય પરિણામ ધારણ કરી લીધું, રશિયાએ અવકારામાં સ્ફુટનિક નામનો કૃત્રિમ ઉપગ્રહ મોકલી આપ્યો તેને કારણે કોલ્ડ વોરમાં અને સ્પેસ વોરમાં પણ અમેરિકાએ ભારે પછડાટ ખાવી પડી હતી. રશિયાએ સ્ફુટનિકને અવકાશમાં મોકલ્યો તેને કારણે અમેરિકાનો આખો અવકાશી કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. અમેરિકાના મૂળ કાર્યક્રમ મુજબ તેઓ છેક ઈ.સ. ૧૯૮૫ની સાલમાં ચંદ્ર ઉપર સમાનવ અવકાશયાન મોકલી શકે તેમ હતા. એ અગાઉ તેઓ પૃથ્વીની ભ્રમણકક્ષામાં સેટેલાઇટ મોકલવાના હતા. ત્યાર બાદ માલસામાનનું વહન કરી શકે તેવી સ્પેસ શટલ બનાવવાના હતા. ત્યાર બાદ તેઓ આ શટલનો ઉપયોગ કરીને પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા કરે તેવું સ્પેસ સ્ટેશન બનાવવાના હતા. ત્યાર પછી છેવટે આ સ્પેસ સ્ટેશન પરથી ચંદ્ર ઉપર અવકાશયાન મોકલવાના હતા. તેને બદલે પ્રમુખ કેનેડીએ વચ્ચેના તબક્કાઓ પડતા મૂકીને ૧૯૬૦ના દાયકાના અંત સુધીમાં ચંદ્ર ઉપર માણસને મોકલવાની જાહેરાત કરી દીધી હતી. રશિયાએ યુરી ગાગારીનને અવકાશમાં મોકલ્યો તે પછી અમેરિકાએ એલન શેફર્ડ નામના અવકાશયાત્રીને બેલિસ્ટીક ફ્લાઇટમાં માત્ર ૧૫ મિનિટ માટે અવકાશમાં મોકલ્યો. ત્યાર બાદ વિર્ઝલ ગ્રીસમ નામનો અવકાશયાત્રી ૧૬ મિનિટ માટે અવકાશમાં રહી આવ્યો. તેની સામે રશિયાનો અવકાશયાત્રી પૂરા ૨૫ કલાક માટે અવકાશમાં રહી આવ્યો. છ મહિના પછી અમેરિકાનો અવકાશયાત્રી જોન ગ્લેન પૂરા પાંચ કલાક સુધી બાહ્ય અવકાશમાં રહી આવ્યો. ઈ.સ. ૧૯૬૨ના ઓગસ્ટની ૧૧ અને ૧૨ તારીખે રશિયાએ એક નહીં પણ બે કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં છોડ્યા. તેમાંના બે. અવકાશયાત્રીઓ અવકાશમાં જ મળ્યા. એક અવકાશયાત્રી ૯૪ કલાક માટે અને બીજો અવકાશયાત્રી ૭૧ કલાક માટે અવકાશમાં રહ્યા. ત્યાર બાદ થોડો સમય શાંતિ રહી. ફરી ઈ.સ. ૧૯૬૩ના મે મહિનામાં અમેરિકાનો અવકાશયાત્રી ૩૪ કલાક સુધી પ્રદક્ષિણા કરીને પાછો આવ્યો. એક મહિના પછી ફરીથી રિશયા એક ડગલું આગળ નીકળી ગયું. તેમણે વેલેન્ટિના નામની મહિલાને પહેલી વખત અવકારામાં મોકલીને ફરીથી અમેરિકાને શિકસ્ત આાપી. ત્યાર પછી રશિયાએ એક જ અવકાશયાનમાં એકસાથે ત્રણ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલ્યા. તેની હરીફાઈ કરવા અમેરિકાએ જેમિની નામના અવકાશયાનમાં બે અવકાશયાત્રીઓને મોકલ્યા. આ તબક્કે અમેરિકાએ નિર્ણય કર્યો કે આપણે કોઈ પણ સંયોગોમાં સ્પેસ વોરમાં વિજય પ્રાપ્ત કરવો છે. ચંદ્ર ઉપર અવકાશયાનને મોકલવાનો નિર્ણય પ્રમુખ કેનેડીનો નહોતો પણ ‘નાસા’નો પોતાનો નિર્ણય હતો. જ્યોર્જ એમ. લો નામના માણસે 'નાસા'ની આંતરિક સમિતિ ઉપર દબાણ લાવીને તેમની પાસે આ નિર્ણય લેવડાવ્યો હતો. આ રીતે પૂંછડી (નાસા) એ કૂતરા (અમેરિકા)ને પટપટાવ્યો હતો. એપોલો પ્રોગ્રામ શરૂ કરવાનો નિર્ણય 'નાસા' નો પોતાનો નિર્ણય હતો. આજે પણ કંઈ જ બદલાયું નથી. બીજા વિશ્વયુદ્ધમાં પરાજય પામેલા જર્મનીના નાઝી વિજ્ઞાનીઓને બંદી બનાવીને અમેરિકામાં લાવવામાં આવ્યો હતો. આ વિજ્ઞાનીઓ રોકેટ સાયન્સના નિષ્ણાત હતા. અમેરિકાના રાજકારણીઓએ આ વિજ્ઞાનીઓ ઉપર વિશ્વાસ ન મૂક્યો એટલે તેઓ રોકેટ સાયન્સમાં રશિયા કરતાં પાછળ રહી ગયા હતા. ૧૯૬૦ના દાયકામાં રોકેટ બનાવવાની જાણકારી માત્ર જર્મનીથી અમેરિકા લાવવામાં આવેલા વિજ્ઞાનીઓ જ ધરાવતા હતા. અમેરિકન લશ્કરે આ બધા વિજ્ઞાનીઓને “નાસાના હવાલે કરી દીધા હતા. અમેરિકાનો મિસાલ બનાવવાનો કાર્યક્રમ સીઆઇએના હાથમાં આવી ગયો હતો. સીઆઇએ અને ‘નાસા’ મળીને અમેરિકાના અવકાશી કાર્યક્રમની રૂપરેખાઓ ઘડી હતી. આ કાર્યક્રમોમાં અબજો ડોલરનું આંધણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ કેનેડીએ એપોલો કાર્યક્રમનું બજેટ ૨૦ અબજ ડોલર આપ્યું હતું પણ ઈ.સ. ૧૯૬૨ થી ૧૯૭૩ વચ્ચે આ પ્રોજેક્ટ પાછળ ૩૯ અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અમેરિકાનાં અવકાશી જૂઠાંણાંઓ અમેરિકાની 'નાસા' સંસ્થાએ અવકાશમાં જવા માટે પ્રારંભના તબક્કે સાત અવકાશયાત્રીઓ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. આ બધા જ અમેરિકન હવાઈ દળમાં ટેસ્ટ પાઇલટ તરીકે નોકરી કરતા હતા. વેપારી વિમાનોના પાઇલટ કરતાં આ ટેસ્ટ પાઇલોને ઓછો પગાર મળતો હતો. જોકે તેમને જે ઉપરની રકમ ખર્ચ પેટે મળતી હતી તે આકર્ષક હતી. તેમને સમાજમાં ભારે પ્રતિષ્ઠા મળતી હતી. તેઓ અમેરિકાના જે કોઈ બારમાં જતા ત્યાં તેમતે મનમાં શરાબ અને સુંદરીઓનો સંગ પ્રો પાડવામાં આવતો હતો. તેમને ખાનગી રમકર્ણ તરીકે સરકારી જેટ વિમાન પણ વાપરવા મળતું હતું. યુદ્ધમાં જેટલા પાઇલટ મરે એટલા જ અવકાશી કાર્યક્રમમાં મરતા હતા. પ્રથમ સમાનવ અવકાશયાન હવામાં ઊડ્યું જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૮૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ તે અગાઉ લોચિંગ પેડ ઉપર જ ૧૧ અવકાશયાત્રીઓનાં મોત ઊંચાઈએ જઈ શકતા નથી. આજે જે કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની થયાં હતાં. પ્રદક્ષિણા કરતા હોવાનું કહેવાય છે તેઓ પણ આકાશમાં ૨૦૦ એપોલોના લોન્ચપેડ ઉપર એક તદ્દન બિનજરૂરી ટેસ્ટ માઇલથી વધુ ઊંચે જઈ શકતા નથી. કરવા જતાં ગ્રિસમ, ચાફે અને વાઇટ નામના અવકાશયાત્રીઓ ‘નાસા તરફથી એપોલો યાન બનાવવાનો કોન્ટેક્ટ નોર્થ બળીને ભસ્મ થઈ ગયા હતા. બીજા સાત અવકાશયાત્રીઓ વિમાની અમેરિકન એવિયેશન નામની કંપનીને આપવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાઓમાં માર્યા ગયા હતા. એક અવકાશયાત્રી મોટરકારના કંપની પાછળથી રોકવેલ એન્જિનિયરિંગ કંપની સાથે જોડાઈને નોર્થ અકસ્માતમાં માર્યો ગયો હતો. ઈ.સ. ૧૯૬૭ની સાલમાં જ આઠ અમેરિકન રોકવેલ બની હતી. આ કંપની તરફથી “નાસા'ને પહેલું અવકાશયાત્રીનાં મોત થયાં હતાં. આ સમાચારો વાંચીને ઘણા એપોલો યાન ઈ.સ. ૧૯૬૬ના ઓગસ્ટ મહિનામાં સુપરત અમેરિકનોના મનમાં સવાલો પેદા થતા હતા કે આ કરવામાં આવ્યું હતું. આ એપોલો યાન ઈ.સ. ૧૯૬૬ના નવેમ્બર અવકાશયાત્રીઓ કોઈ ગુપ્ત વાતો જાહેર કરી દેશે, એવા ભયથી મહિનામાં “ચંદ્ર' તરફ મોકલવાનું હતું પણ અવકાશયાનમાં તેમની હત્યા તો કરવામાં નથી આવીને? ઈ.સ. ૧૯૬૭ પછી સમસ્યાઓ સર્જાતા આ તારીખ અનેક વાર પાછળ ધકેલવામાં આવી એપોલોના પ્રોજેક્ટમાં એવો ચમત્કાર થયો કે ઈ.સ. ૧૯૭૦ની હતી. આ કારણે મર્મયુરી અને જેમિનીમાં અનુભવ લઈ ચૂકેલો સાલમાં ટેઇલર નામનો એક જ અવકાશયાત્રી માર્યો ગયો હતો. ગ્રિસમ ખૂબ જ અકળામણ અનુભવતો હતો. તેણે એક મિત્ર સમક્ષ અવકાશયાત્રીઓની સંખ્યા ઓછી હતી તો પણ આટલાં બધાં મોત પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે, “એપોલો યાન અવકાશમાં અનેક શંકાકુશંકાઓ પ્રેરતાં હતાં. જઈ શકે એવી શક્યતાઓ ખૂબ પાંખી છે.” આ વાત તેણે અનેક જે અવકાશયાત્રીઓ હવાઈ અકસ્માતોમાં માર્યા ગયા મિત્રોને કરી હતી. તેઓ અમેરિકન હવાઈ દળના શ્રેષ્ઠ પાઇલટો હતા. આ કારણે જ તો અવકાશયાત્રી ગ્રિસમનો એક મિત્ર માઈક ગ્રે કહે છે કે તેમની પસંદગી અવકાશયાત્રીઓ તરીકે થઈ હતી. વળી તેમને “પોતાની ફ્લાઇટની બાબતમાં ગ્રિસમ બહુ અસ્વસ્થ હતો. તેણે પ્રેક્ટિસ કરવા માટે જે જેટ વિમાનો આપવામાં આવ્યાં હતાં તેઓ પોતાની પત્ની બેટ્ટીને કહી રાખ્યું હતું કે “જો આ સ્પેસ કાર્યક્રમમાં પણ અમેરિકન એરફોર્સના શ્રેષ્ઠ વિમાનો હતા. આ વિમાનોની કોઈ અકસ્માત થશે તો તેમાં મારો ભોગ સૌથી પહેલાં લેવાઈ સારસંભાળ પણ શ્રેષ્ઠ ઇજનેરો દ્વારા કરવામાં આવતી હતી. તેમ જશે.” આ વિધાન પાછળ છઠ્ઠી ઇન્દ્રિય કામ કરી રહી હતી કે કોઈ છતાં તેઓ માર્યા ગયા હતા. ઈ.સ. ૧૯૬૧માં એપોલોના નક્કર માહિતી હતી એ વાતની જાણ તેની પત્નીને પણ નહોતી. લોન્ચપેડ ઉપર થયેલા અકસ્માતને આપણે ખરેખરો અકસ્માત ગ્રિસને ઈ.સ. ૧૯૬૭ ના જાન્યુઆરીમાં એપોલો યાનને કોઈની ગણીએ તો પણ આ વર્ષમાં બીજા પાંચ અવકાશયાત્રીઓ વિમાની નજર ન લાગે એટલા માટે તેની બહાર લીંબુ લટકાવ્યું હતું. ત્યાર અકસ્માતમાં માર્યા ગયા હતા. વળી ‘નાસા'ના જે કર્મચારીઓ બાદ તેણે ધમકી આપી હતી કે તે ચંદ્રયાન વિશેની ફરિયાદો પ્રજા એપોલો યાનની ચંદ્રયાત્રા બાબતમાં વધુ માહિતી ધરાવતા હતા સમક્ષ રજૂ કરશે. ત્યાં સુધીમાં ગ્રિસમ પ્રેસનો અને પ્રજાનો તેમનું મરપ્રમાણ પણ બહુ ઊચું હતું. શું આ બધાને “ચંદ્રયાત્રા'નું લાડીલો બની ગયો હતો. જો તેણે પ્રેસ કોન્ફરન્સ રાખી હોત તો સત્ય જાણવાની સજા કરવામાં આવી હતી? સનસનાટી મચી ગઈ હોત અને નાસા' પણ તેની વાતને સેન્સર અમેરિકાએ અવકાશમાં જે પહેલો માણસ મોકલ્યો તેનું કરી શકે એમ નહોતું. નામ એલન શેફર્ડ હતું. ત્યાર બાદ ગ્રિસમને અને પછી ગ્લેનને અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. ‘નાસા મૂડ અમેરિકા અવકાશમાં ખતરનાક કિરણોત્સર્ગની શોધ પુસ્તકના લેખક રાલ્ફ રેનેને લાગે છે કે અમેરિકાએ પ્રારંભમાં જે મર્ક્યુરી ફ્લાઇટો ઉડાડી તે સાચી હતી પણ ગ્રિસમની જેમિની-૩ સ્પેસ રેસમાં રશિયાનો મુકાબલો કરવા ઉપરાંત ‘નાસા' ફ્લાઇટ સાથે નાટકનો પ્રારંભ થયો હતો. આ બધા જ સમક્ષ બીજી પણ અનેક સમસ્યાઓ હતી. ઈ.સ. ૧૯૫૮ની અવકાશયાત્રીઓ માંડ માંડ બાહ્યાવકાશમાં પહોંચ્યા હતા. અહીં ૩૧મી જાન્યુઆરીએ અમેરિકાએ પોતાનો એક્સપ્લોરર નામનો બાહ્યાવકાશનો અર્થ પૃથ્વીથી ૫૦૦ માઇલ કરતાં ઓછી ઊંચાઈ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલ્યો હતો. આ કરવામાં આવ્યો છે. આજે પણ રશિયા અને અમેરિકા જે સ્પેસ સેટેલાઇટનું વજન માત્ર ૧૮.૩ પાઉન્ડનું હતું પણ તેમાં એક શટલ મોકલે છે તેઓ અવકાશમાં ૨૦૦ માઇલ કરતાં વધુ રેડિયેશન મીટર હતું, જેણે એવી માહિતી આપી હતી કે પૃથ્વીની જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ ફરતે સૂર્યનાં વિકિરણોનું એક ખતરનાક આવરણ છે. આ આવરણને કાર્યક્રમ ચાલુ રાખ્યો તેનો અર્થ એવો થઈ શકે કે જે વાતની રશિયાને એક્સપ્લોરર પ્રોજેક્ટના અધ્યક્ષ જેમ્સ એ. વાન એલન બેલ્ટ તરીકે ખબર નહોતી એની ‘નાસા'ને ખબર હતી. ક્યાં તો ‘નાસા'એ આ ઓળખવામાં આવ્યું હતું. ત્યાર પછીના પ્રયોગો પરથી ખ્યાલ કિરણોત્સર્ગનો મુકાબલો કરી શકે તેવું હળવા વજનનું રક્ષાકવચ આવ્યો કે પૃથ્વીથી ૫૦૦ માઇલની ઊંચાઈએ કિરણોત્સર્ગનું બનાવી લીધું હતું અથવા તો તેને ખબર હતી કે કોઈ ખરેખર ચંદ્ર આવરણ શરૂ થાય છે અને તે ૧૫,૦૦૦ માઇલ સુધી ફેલાયેલું છે. ઉપર જવાનું જ નથી. શું અવકાશયાત્રીઓ માટે જે ખાસ સૂર્યમાંથી આગની જે જ્વાળાઓ નીકળે છે તેને ફોકસ કરવાનું કામ ડિઝાઇનનાં વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યાં હતાં તે કિરણોત્સર્ગનો વાન એલન બેલ્ટ કરે છે. આ કિરણોત્સર્ગથી ઓઝોન વાયુ આપણું મુકાબલો કરી શકે તેવાં હતાં? જરાય નહીં. શ્રી માઇલ આઇલેન્ડ રક્ષણ કરે છે. ખાતે આવેલી અમેરિકાની એક અણુભઠ્ઠીમાં ધડાકો થયો તે પછી પૃથ્વીથી ૫૦૦ માઇલની ઊંચાઈ પછી બાહ્યાવકાશમાં ૧૫ વર્ષે પણ કોઈ કામદારો કિરણોત્સર્ગને કારણે તેમાં જઈ શકતા ઓઝોન વાયુ કે બીજા કોઈ વાયુઓ ન હોવાથી સૂર્યના કિરણોત્સર્ગ નહોતા. તેનું કારણ એ હતું કે અમેરિકા પાસે કિરણોત્સર્ગનો અત્યંત વિનાશક બની જાય છે. ચંદ્ર ઉપર કોઈ વાતાવરણ નથી મુકાબલો કરી શકે તેવાં વસ્ત્રો બનાવવાની આવડત નહોતી. એટલે સૂર્યનાં વિનાશક કિરણો ચંદ્રની ધરતી ઉપર સીધાં પડે છે. જો અમેરિકાએ ચંદ્રયાત્રાનું જો નાટક જ કર્યું હોય તો કોઈ પણ મૂન મિશન દરમિયાન સૂર્યની જ્વાળાઓ ચાલુ હોય તો અમેરિકાના કટ્ટર હરીફ રશિયાએ શા માટે તેનો ભાંડો ફોડી નાખ્યો આ કિરણોત્સર્ગ અવકાશયાનને અને તેમાં રહેલા નહીં એવો સવાલ કોઈને પણ થાય તો તે સ્વાભાવિક છે. એ અવકાશયાત્રીઓને પણ બાળીને ભસ્મ કરવાની ક્ષમતા ધરાવે છે. અરસામાં અમેરિકા પોતાના ઘઉં અત્યંત સસ્તા ભાવે હજારો ટનના ઈ.સ. ૧૯૬૩માં રશિયાના અવકાશવિજ્ઞાનીઓએ બ્રિટિશ હિસાબે રશિયાને વેચતું હતું. એ વખતે રશિયામાં અછતની અવકાશયાત્રી બર્નાર્ડ લોવેલને કહ્યું હતું કે સૂર્યના કિરણોત્સર્ગની પરિસ્થિતિ હતી અને અમેરિકામાં અનાજનું વિક્રમી ઉત્પાદન થયું જીવલેણ અસરોથી અવકાશયાત્રીઓને બચાવવાનો કોઈ ઉપાય હતું. ઈ.સ. ૧૯૭૨માં અમેરિકાએ જાહેર કર્યું કે તેઓ પોતાને ત્યાં તેમના ધ્યાનમાં નથી. એનો અર્થ એવો થાય કે રશિયન પેદા થતા ૨૫ ટકા ઘઉં રશિયાને પ્રતિબુશલ ૧.૬૩ ડોલરના ભાવે અવકાશયાનની બહારની ધાતુની જાડી દીવાલ પણ આ કિરણોત્સર્ગ વેચશે. એ વખતે ઘઉંનો બજારભાવ ૧.૫૦ ડોલર પર પહોંચી ગયો સામે રક્ષણ આપી શકે તેમ નહોતી તો અમેરિકન અવકાશયાનની હતો. આ રીતે રશિયા પોતાના અનાજના પુરવઠા બાબતમાં પાતળી દીવાલ કેવી રીતે રક્ષણ આપી શકે? અમેરિકા ઉપર અત્યંત નિર્ભર હોવાથી તેણે નકલી ચંદ્રયાત્રાનો ‘નાસા'એ સૌથી પહેલાં અવકાશમાં જે વાંદરાઓ ભાંડો નહીં ફોડવાનું વચન આપ્યું હોય અને તેને આજ સુધી મોકલ્યા તેઓ દસ જ દિવસમાં મરી ગયા હતા, પણ “નાસા'એ નિભાવ્યું હોય એવી તમામ શક્યતાઓ છે. તેમનાં મૃત્યુનું સાચું કારણ ક્યારેય જાહેર કર્યું નહોતું. આજે પણ ‘નાસા'એ વિચાર્યું હશે કે તેઓ જો ચંદ્ર ઉપર અવકાશયાન ઘણા લોકોને ખબર નથી કે બાહ્યાવકાશમાં જીવલેણ કિરણોત્સર્ગ મોકલી ન શકે તો તેનું નાટક તો જરૂર કરી શકે છે. તેનું કારણ એ હતું અસ્તિત્વ ધરાવે છે. તેનું કારણ એ છે કે પ્રસાર માધ્યમોમાં સ્પેસ કે આ કાર્ય માટે અબજો ડોલરનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોની મોટી મોટી વાતો છપાય છે, પણ આ સાચી હકીકતો બજેટમાંથી ‘નાસા” અને “સીઆઇએ’ના અધિકારીઓને કરોડો કોઈ છાપતું નથી. ડોલર ગજવામાં નાખવાની તક પણ મળવાની હતી. આ રશિયાના વિજ્ઞાનીઓને છેક ઈ.સ. ૧૯૬૧ની સાલથી અવકાશી કિરણોત્સર્ગનો ખ્યાલ હતો કારણ કે તેમણે ચંદ્ર ઉપર પ્રોજેક્ટમાંથી જે બેનંબરી આવક થઈ તેનો ઉપયોગ સીઆઇએ અમાનવ અવકાશયાન મોકલ્યું હતું. રશિયાના વિજ્ઞાનીઓએ આ તરફથી વિયેટનામના યુદ્ધને ભડકાવવા માટે કરવામાં આવ્યો હતો. વાત બર્નાર્ડ લોવેલને કરી અને તેણે ઇંગ્લેન્ડ આવીને ‘નાસા'ના આ ઉપરાંત કરોડો ડોલર રાજકારણીઓના અને સરકારી ડેપ્યુટી એમિનિસ્ટ્રેટર હઘ ડ્રાઇડનને આ વાત કરી પણ તેમણે તેની અધિકારીઓનાં ગુપ્ત બેન્ક એકાઉન્ટોમાં પણ જમા થઈ ગયા હતા. દેખીતાં કારણોસર ઉપેક્ષા કરી. ‘નાસા' તો તે વખતે પણ ‘નાસા' જો ચંદ્રયાત્રાનો પ્રોજેક્ટ કેન્સલ કરે તો અમેરિકાની ચંદ્રયાત્રાના નાટકની તૈયારીઓ કરી રહ્યું હતું. પ્રતિષ્ઠાનો ભાંગીને ભુક્કો થઈ જાય તેમ હતું. ‘નાસા' જો ચંદ્રયાત્રાનું વાન એલન બેલ્ટના રેડિયેશન બાબતમાં રશિયા પાસેથી નાટક સફળતાથી પાર પાડે તો પ્રતિષ્ઠા જળવાઈ રહે અને દલ્લો પણ માહિતી મળ્યા પછી પણ “નાસા' સંસ્થાએ પોતાનો એપોલો યાનનો મળે તેમ હતું. સ્વાભાવિક છે કે નાસા'એ બીજો વિકલ્પ પસંદ કર્યો. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૬ Page #89 -------------------------------------------------------------------------- ________________ એન્ટાર્ક્ટિકાના ખડકોને ચંદ્રના ખડકો બનાવી દીધા ‘નાસા'એ ચંદ્રયાત્રાનું નાટક કરવાનો નિર્ણય કર્યો તેને કારણે અનેક નવી સમસ્યાઓ પેદા થઈ. જો તેઓ ખરેખર ચંદ્ર ઉપર જાય તો અવકાશયાત્રીઓ ત્યાંથી અનેક તસવીરો અને ચંદ્રના ખડકો લઈને પાછા આવવાના હતા. આ ચિત્રોમાં ચંદ્રની ધરતી ઉપર ઉદય પામી રહેલી અથવા અસ્ત થઈ રહેલી પૃથ્વીની અને તારાઓથી ભરેલા આકાશની પણ તસવીરો હોવી જોઈએ. જો તેઓ ખરેખર ચંદ્ર ઉપર ન જવાના હોય તો આ બધા પુરાવાઓ ઉપજાવી કાઢવા પડે. નાસા'નું આ નાટક ઉઘાડું ન પડી જાય અને તેને સતત સરકારી ભંડોળ મળતું રહે તે માટે લોકો જેના ઉપર વિશ્વાસ મૂકી શકે એવા પુરાવાઓ ઊભા કરવા જરૂરી હતા. ‘નાસા'ની પ્રયોગશાળાઓમાં ચંદ્રના ખડકો તો ઉપજાવી કઢાય તેમ હતા, કારણ કે અગાઉ કોઈએ ચંદ્રના ખડકો જોયા ન હોવાથી પૃથ્વી ઉપર ઉપજાવી કાઢવાનું કાર્ય મુશ્કેલ હતું. વીસમી સદીમાં તેની ચકાસણી થઈ શકે તેમ નહોતું. તેમની પાસે બીજો વિકલ્પ ફોટોગ્રાફીની કળામાં ખૂબ જ પ્રગતિ થઈ હોવાથી તસવીરો ઉપજાવી એન્ટાર્કટિકા ખંડમાંથી એકઠા કરેલા ખડકોને ચંદ્રના ખડક તરીકે કાઢવા માટે ઘણી ફિલ્મો અને ટેપો તૈયાર કરવી પડે તેમ હતું. આ ખપાવી દેવાનો હતો. ઈ.સ. ૧૯૫૭માં વેર્નર વોન બ્રોન નામનો માટે ‘નાસા' તૈયાર હતું. ‘નાસા' એવો દાવો કરે છે કે એપોલોની સાહસિક એન્ટાર્કટિકા ગયો હતો અને સ્ટીમરમાં ચિક્કાર ખડકો “ચંદ્રયાત્રા દરમિયાન હજારો તસવીરો ખેંચવામાં આવી હતી. તો ભરીને લઈ આવ્યો હતો. આ ખડકો ધીમે ધીમે ભૂસ્તરશાસ્ત્રીઓને પણ ચંદ્રયાત્રા વિશે જેટલાં પણ પુસ્તકો લખાયાં છે તેમાં એકાદ-બે આપી શકાય. આ ભૂસ્તરશાસ્ત્રીઓ એવા હોવા જોઈએ કે સરકાર ડઝન તસવીરોનું જ વારંવાર પુનરાવર્તન થતું જોવા મળે છે. જે વાત કરે તે સાચી માની લે. મોટા ભાગના વિજ્ઞાનીઓ તેવા જ ‘નાસા'એ નેવાડાના રણમાં મર્ક્યુરી નજીક એક ખાનગી ટુડિયો હોય છે. ઊભો કરીને હોલિવૂડની સ્પેશિયલ ઇફેટ્સના ઉપયોગથી નવાઈની વાત છે કે એપોલો યાન “ચંદ્ર' ઉપરથી જેવા આબેહુબ ચંદ્રયાત્રાની તસવીરોનું શૂટિંગ કરવાનું નક્કી કરી લીધું હતું. ખડકો ‘લઈને આવ્યું તેને બિલકુલ મળતા આવતા ખડકો જોકે આ કાર્ય માટે નિષ્ણાતોની મદદ લેવામાં જોખમ હોવાથી પાછળથી એન્ટાર્કટિકા ખંડમાંથી મળી આવ્યા હતા. હવે કેટલાક શિખાઉ કેમેરામેનને કામે લગાડાયા હતા. ભૂસ્તરશાસ્ત્રીઓ એવા ગપગોળા ચલાવે છે કે આ ખડકો ઉલ્કાપાત દરમિયાન ચંદ્ર ઉપરથી પૃથ્વી ઉપર આવ્યા હતા. આ બળવાખોર અવકાશયાત્રીની હત્યા વાત કદાચ એપોલો યાન દ્વારા લાવવામાં આવેલા ખડકોને ચંદ્રના ખડક સાબિત કરવા કહેવામાં આવી હોય. ‘નાસા'ના એપોલો મિશન બાબતમાં સવાલો ઉઠાવનારા અવકાશયાત્રી ગ્રિસમને એક અકસ્માતમાં મારી નાખવામાં આવ્યો નેવાડાના ટુડિયોમાં ચંદ્રયાત્રાનું હતો. હકીકતમાં તેને એપોલો-૧ના કમાન્ડર તરીકે પસંદ કરવામાં શૂટીંગ કરવામાં આવ્યું આવ્યો હતો. ગ્રિસમની સાથે એડવર્ડ વાઇટ અને રોજર ચાફે નામના યાત્રીઓ અવકાશમાં જવાના હતા. તે પૈકી વાઇટ જેમિની-૪ યાનમાં બેસીને અવકાશની સફરે જઈ આવ્યો હતો પણ ચાફે તે માટે ચંદ્ર ઉપરથી લાવવામાં આવનારા ખડકોની સમસ્યા હલ નવો હતો. એપોલો કાર્યક્રમમાં અમેરિકા હંમેશાં રશિયા કરતાં કરવી આસાન હતી પણ ચંદ્રની ધરતી ઉપર પાડી હોય તેવી તસવીરો પાછળ હતું. અમેરિકાએ પોતાના અવકાશયાનમાં શુદ્ધ ઓક્સિજન જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૭ Page #90 -------------------------------------------------------------------------- ________________ ભરવાનું નક્કી કર્યું હતું પણ આ વાયુ અત્યંત જ્વલનશીલ હતો. તેને સંદેશવ્યવહાર મંત્રણા વારંવાર ખોટકાઈ જતી હતી. સાંજે ૫:૪૫ કારણે જ એપોલો-૧ને લોન્ચપેડ ઉપર અકસ્માત નડ્યો હતો, જેમાં કલાકે તો ગ્રિસને સંદેશવ્યવહારની સિસ્ટમ સંભાળતા ગ્રિસમ, વાઇટ અને ચાફે એ ત્રણેય માર્યા ગયા હતા. આ અકસ્માત ટેક્નિશિયનોને અકળાઈને કહ્યું હતું કે તમે જો અહીં ગ્રાઉન્ડ સ્ટેશન કદાચ ભવિષ્યના એપોલો યાત્રીઓને મોટું બંધ રાખવા માટેની સાથે પણ અમારો સંપર્ક કરાવીનશકતા હો તો ચંદ્ર ઉપરથી અમે શી ચેતવણી સમાન હતો. રીતે સંદેશાઓની આપલે કરીશું? અવકાશયાનમાં સામાન્ય રીતે ઈ.સ. ૧૯૬૭ના જાન્યુઆરીની ૨૭ તારીખે હવાનું દબાણ પાંચ પાઉન્ડ જેટલું હોય છે, પણ આ યાનમાં ૧૬ અવકાશયાત્રીઓ ગ્રિસમ, વાઇટ અને ચારે એપોલોના લોન્ચપેડ - પાઉન્ડના દબાણથી ઓક્સિજન શા માટે ભરવામાં આવ્યો હતો એ ૩૪ ઉપર પહોંચ્યા. અહીં સેટર્ન-વનબી રોકેટને બળતણ ભર્યા પણ એક રહસ્ય જ છે. વગર ગોઠવવામાં આવ્યું હતું અને તેની ઉપર એપોલો યાનનું એક સાંજે .૩૧ કલાકે એક અવકાશયાત્રીને ધુમાડાની ગંધ જૂનું મોડલ ચડાવવામાં આવ્યું હતું. આ યાન ભલે જૂનું હોય પણ આવી અને તેણે બૂમ મારી, “ફાયર!'' એપોલો યાનનું રૂપાંતર એક રિહર્સલ તો પાકું કરવાનું હતું. “નાસા'ના અધિકારીઓ પોતાના આગના ગોળામાં થઈ ગયું હતું. તેમણે પોતાની પીઠ પાછળ બાંધેલું કર્મચારીઓને આ યાનમાંથી તમામ જ્વલનશીલ પદાર્થો હટાવી “હેચ” ખોલવાની કોશિશ કરી. આ હેચ” પણ ડુપ્લિકેટ હતું. તેને લેવાની સૂચના આપવાનું ભૂલી ગયા હતા. આ રિહર્સલમાં ઉતાવળ ખૂલતાં નવ મિનિટ લાગે તેમ હતું. તે પહેલાં તો તેમનો સ્પેસ સૂટ એટલી જ હતી કે સમાનવ અવકાશયાન મોકલવામાં વારંવાર ઢીલ બળી ગયો અને ઝેરી ગેસની અસરથી ૯૦ સેકન્ડમાં તેઓ મૃત્યુ થઈ રહી હોવાથી આ કાર્ય ઝડપથી આટોપવું જરૂરી હતું. હકીકતમાં પામ્યા. ગ્રિસમનું મૃત્યુ થયું છે એવા ખબર તેની પત્નીને મળે તે સેટર્ન-૫ રોકેટ કે એપોલો યાનનું ક્યારેય અવકાશમાં પરીક્ષણ અગાઉ “નાસા'ના અધિકારીઓએ તેના ઘરે દરોડો પાડ્યો અને તેના નહોતું કરવામાં આવ્યું તો પણ “નાસા'ને એપોલો સમાનવ યાનને બધા જ અંગત કાગળો અને ડાયરીઓ જપ્ત કર્યા. પાછળથી તેમણે અવકાશમાં મોકલવાની ભારે ઉતાવળ હતી. ગ્રિસમની પત્નીને અંગત કાગળો સુપરત કર્યા પણ જે ડાયરી ઉપર આ સમગ્ર ઘટમાળમાં કોઈ કાવતરાની ગંધ આવતી હતી. ‘એપોલો' લખ્યું હતું એ ગુમ હતી. આ ખરેખર દુર્ઘટના હતી કે ઠંડા ગ્રિસમને આવી ગંધ આવી પણ ગઈ હતી. તેણે વોલી સ્કીરા નામના કલેજે કરવામાં આવેલી હત્યા હતી? અધિકારીને કહ્યું કે ‘નાસા'ના ચીફ એમિનિસ્ટ્રેટર જો શિયાએ પણ જો કોઈ વેપારી સંસ્થાએ કે ખાનગી ઉદ્યોગે ત્રણ આ રિહર્સલમાં તેની સાથે જોડાવું જોઈએ. શિયાએ ઇનકાર કરતાં કર્મચારીઓના બેદરકારીથી મોત નિપજાવ્યાં હોત તો તેમની સામે કહ્યું કે રિહર્સલમાં પણ ત્રણને બદલે ચાર અવકાશયાત્રીઓને લઈ ફોજદારી કાર્યવાહી થાત અને જેલની સજા પણ થાત. અહીં તો ખુદ જઈ શકાય નહીં. બપોરે એક વાગ્યે ત્રણેય અવકાશયાત્રીઓને સરકાર જ શકમંદ આરોપી હોવાથી કંઈ જ થયું નહીં. એ વખતે એવી થાનમાં બંધ કરવામાં આવ્યા. કોમ્યુટર જે મુજબ સૂચના આપે તે વાતો સાંભળવા મળતી હતી કે આ દુર્ઘટનાને કારણે આખો એપોલો મુજબ તેમણે યાનની સ્વિચો ઉઘાડબંધ કરવાની હતી. આ સ્વિચો કાર્યક્રમ જ પડતો મૂકવામાં આવશે. જો ત્રણને બદલે ૫૦ માણસો ઉઘાડબંધ કરતી વખતે નાના તણખાઓ થતા હતા પણ એ તરફ મરી ગયા હોત તો પણ આ પ્રોજેક્ટ ચાલુ જ રહ્યો હોત; કારણ કે કોઈનું પણ ધ્યાન ગયું નહોતું. અવકાશયાનમાં ૧૦૦ ટકા શુદ્ધ સવાલ અબજો ડોલરનો અને અમેરિકાની પ્રતિષ્ઠાનો હતો. રાલ્ફરેને ઓક્સિજન ભરવામાં આવ્યો હતો. આ ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું આક્ષેપ કરે છે કે એપોલો યાનને લોન્ચપેડ ઉપર નડેલી દુર્ઘટના ત્યારે કન્ટ્રોલ રૂમમાં બેઠેલા કોઈ ફળદ્રુપ ભેજાએ સમય બચાવવાનું સામૂહિક હત્યા હતી. સીઆઇએ અને નાસાએ મળીને પોતાની નક્કી કર્યું. આ માટે તેણે આખા યાનને ૨૦ પાઉન્ડ ચોરસ ઇંચના અબજો ડોલરની આવક ચાલુ રાખવા માટે ત્રણ અવકાશયાત્રીઓને દબાણે ભરવાનું નક્કી કર્યું. બાળી નાખ્યા હતા, ચારને વિમાનના ઉયન દરમિયાન ફૂંકી માર્યા હોસ્પિટલમાં પણ દર્દીને જ્યારે ઓક્સિજન આપવામાં હતા અને એકનું કાર અકસ્માતમાં કાસળ કાઢી નાખ્યું હતું. આવી રહ્યો હોય ત્યારે કોઈને ધૂમ્રપાન કરવાની છૂટ આપવામાં જો વર્તમાન કિંમત મુજબ ગણીએ તો અમેરિકાના આવતી નથી. અવકાશયાનની નાનકડી જગ્યામાં ઊંચા દબાણે ચંદ્રયાત્રાના પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે ૪૦૦ અબજ ડોલર ઓક્સિજન વાયુ ભરવામાં આવ્યો હતો. આ વાતની ખબર હોવા (એટલે કે ૨,૦૦,૦૦૦ કરોડ રૂપિયા) થયો હતો. તેની છતાં ત્રણેય યાત્રીઓ શા માટે આ યાનમાં બેસવા તૈયાર થયા? આ સરખામણીએ ભારતના વિજ્ઞાનીઓ માત્ર ૪૦૦ કરોડ રૂપિયામાં જ એક રહસ્યમય કોયડો છે. અવકાશયાત્રીઓ સાથે વાત કરવા માટેની ચંદ્ર ઉપર અમાનવ ચંદ્રયાન મોકલવાનો દાવો કરે છે. આ વાત કેવી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૮ Page #91 -------------------------------------------------------------------------- ________________ રીતે શક્ય છે? ક્યાં તો અમેરિકાની ‘નાસા' સંસ્થાએ ૪૦૦ અબજ ડોલર વેડફી નાખ્યા હશે અથવા ભારતના વિજ્ઞાનીઓ આપણને ૪૯ કરોડ ડોલરમાં હથેળીમાં ચાંદ દેખાડી રહ્યા છે.અમેરિકાના કેટલાક વિવેચકો નાસાના ચંદ્ર અભિયાનની સરખામણી રોમન સરકસ સાથે કરતા હતા. રાલ્ફ રેને જો કે આ કાર્યક્રમની રજૂઆત અવકાશી નાટક તરીકે કરે છે. આ મિશનનો પ્રારંભ એક મોટી દુર્ઘટના સાથે થયો હતો, જેમાં ત્રણ અવકાશયાત્રીઓના જીવ ગયા હતા પણ પછી આવું કોઈ મોટું વિઘ્ન આવ્યું નહોતું.આ વાત વિચિત્ર હતી. એપોલો-૧૧ અવકાશયાન ‘ચંદ્ર’ ઉપર જઈને પાછું આવી ગયું ને પછી અમેરિકાની પ્રજાને ત્યાર પછીની ‘ચંદ્રયાત્રા’ઓમાં રસ રહ્યો નહોતો. હકીકતમાં કેટલાક બુદ્ધિશાળી અમેરિકનો તો વારંવાર ‘ચંદ્ર’ ઉપર જઈને ત્યાંથી પથરાઓ લઈ આવવાની પ્રવૃત્તિ પાછળ અબજો ડોલરનું આંધણ કરવાનો વિરોધ કરવા લાગ્યા હતા. આ કારણે છેવટે ઈ.સ. ૧૯૭૨ ની સાલમાં ‘ચંદ્રપાત્રા'નું નાટક બંધ કરવાની અમેરિકાને ફરજ પડી હતી. ઈ.સ. ૧૯૯૫ની સાલ સુધીમાં તો અમેરિકાની કોંગ્રેસે ‘નાસા'નું બજેટ એકદમ ઘટાડીને તેને ઈ.સ. ૧૯૬૧ના સ્તરે લાવી દીધું હતું ‘નાસા’ની મૂળ યોજના ‘ચંદ્ર’ ઉપર ૨૦ એપોલો યાન મોકલવાની હતી; પણ એપોલો-૧ ૭ પછી આ નાટક બંધ કરી દેવામાં આવ્યું હતું. એપોલો ૧૮-૧૯ અને ૨૦ના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. ‘નાસા’ માટે આ મોટી નામોશી હતી. બની હતી જયારે એપોલોના લોન્ચપેડ ઉપર ત્રણ અવકાશયાત્રીઓ બળીને ભસ્મ થઈ ગયા હતા. બીજી દુર્ઘટના ઈ.સ. ૧૯૮૬ના જાન્યુઆરીની ૨૮મી તારીખે બની હતી, જ્યારે ચેલેન્જર નામનું સ્પેસ શટલ ફ્લોરિડાના આકાશમાં સળગી ગયું હતું અને તેના બધા અવકાશયાત્રીઓ બળી મર્યા હતા. ઈ.સ. ૧૯૬૭માં એપોલો થાન લોન્ચપેડ ઉપર સળગી ઊઠવાની જે ઘટના બની તેને કારણે નાસા'ને ભારે ફટકો પડ્યો હતો. તેમ છતાં પોતાના રાક્ષસી પ્રચારતંત્રનો ઉપયોગ કરીને 'નાસા' આ કટોકટીમાંથી હેમખેમ બહાર આવી ગયું હતું. એપોલો-૧ને લોન્ચપેડ ઉપર નડેલી દુર્ઘટના લોકોની યાદશક્તિમાંથી ભૂંસાઈ જાય એટલે એપોલો પાનને નંબર આપવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરીને પ્રજાને ગૂંચવાડામાં નાખી દેવામાં આવી હતી. અગાઉ ‘નાસા’ જે મિશનને એપોલો-૧ તરીકે ઓળખતું હતું તેને અચાનક એપોલો૪ નું નામ આપી દેવામાં આવ્યું હતું. આ સાથે અગાઉ ઈ.સ. ૧૯૬૬ માં જે ત્રણ અમાનવ અવકાશયાન સેટર્ન રોકેટ વડે અવકાશમાં મોકલવામાં આવ્યાં હતાં તેને એપોલો ૧-૨-૩નાં નામો આપી દેવામાં આવ્યાં હતાં. હકીકતમાં આ ત્રણ જૈમિની અવકાશયાનનાં મિશન હતાં, પણ પ્રજાને ગૂંચવાડામાં નાખવા તેને એપોલો નામ આપવામાં આવ્યાં હતાં. એપોલો અવકાશયાનમાં આગ કાટી નીકળી તે પછી અવકાશમાં જે અમાનવ યાન મોકલવામાં આવ્યું ત્યારે તેને સીધું એપોલો- ૭ નું નામ આપી દેવામાં આવ્યું હતું. આવું કેવી રીતે બન્યું? એપોલો-૧ની દુર્ઘટનામાં માર્યા ગયેલા અવકાશયાત્રીઓની વિધવાઓના આગ્રહને કારણે એપોલો-૧ નામ દુર્ઘટનાગ્રસ્ત યાન માટે અનામત રાખવામાં આવ્યું હતું. એપોલો-૨ અને એપોલો-૩ અસ્તિત્વ જ નહોતું. અગાઉ જે મિશનને એપોલો ૧-૨-૩ તરીકે ઓળખવામાં આવતાં તાં તેને હવે એપોલો ૪-૫-૬ તરીકે ખપાવી દેવામાં આવ્યાં હતાં. આ રીતે એપોલો ૧ પછી જમ્પ મારીને સીધું એપોલો-૭ આવ્યું હતું. આ માટે ‘નાસા’એ એવો વિચિત્ર ખુલાસો આપ્યો તો કે એપોલો-૭ અગાઉ કુ લ છ અવકાશયાનો માનવી વગર અવકાશમાં જઈ આવ્યાં હોવાથી આ મિશન એપોલો ૭ બન્યું છે. હકીકતમાં એપોલો ૨-૩ નામનાં અવકાશયાન ઉડાડવામાં આવ્યાં ન હતાં એમ કેટલાક લેખકો કહે છે. એપોલો- ૧ ની દુર્યટના પછી 'નાસા’નું પ્રચારતંત્ર અમેરિકાની ‘નાસા’ સંસ્થા પાસે દુનિયાનું શ્રેષ્ઠ પબ્લિકનું રિલેશન્સ ખાતું છે. અમેરિકાના કરદાતાઓ જે અબજો ડોલર સરકારને આપે છે તેનો જ ઉપયોગ કરીને ‘નાસા' દુનિયાને એવા ભ્રમમાં રાખે છે કે તે જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે વૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે અને અમેરિકાના નિમાં છે. આમ છતાં અવકાશી કાર્યક્રમોમાં ‘નાસા' ગોકળગાયની ગતિએ આગળ વધે છે. અને તેના પ્રોજેક્ટોની કિંમતમાં અધધ વધારો થાય છે, એ હકીકતો છપાવવામાં ‘નાસા’ નિષ્ફળ ગઈ છે. અત્યાર સુધીમાં માત્ર બે એવી દુર્ઘટનાઓ બની છે, જેને કારણે ‘નાસા’ની ઇજ્જતનો ધજાગરો થયો છે. એક દુર્ઘટના ઈ. સ. ૧૯૬૭માં NASA જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ એપોલો-૭ને ઈ.સ.૧૯૬૮ ની ૧૧ ઓક્ટોબરે અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. આ યાનમાં પણ જૂનું સેટર્ન-૧બી એન્જિન જ વાપરવામાં આવ્યું હતું. આ એન્જિન એટલું નાનું હતું કે તે ચંદ્ર ઉપર જઈ શકે તેમ નહોતું. હેરી હર્ટ નામનો લેખક સત્યનો સ્ફોટ કરતાં લખે છે કે એપોલો-૭ યાન ક્યારેય ચંદ્ર ઉપર પહોંચ્યું જ નહોતું પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછું આવ્યું હતું. આ વાતની જાણ અમેરિકન પ્રજાને કરવામાં જ આવી નહોતી. એપોલો૭ યાન લોન્ચપેડ ઉપરથી ઊડ્યું ત્યારથી તે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું. એક બાજુ અખબારોમાં ‘નાસા’ની પ્રશસ્તિ થઈ રહી હતી ત્યારે ‘નાસા’ના અધિકારીઓએ એવી ૫૦ ત્રુટિઓ શોધી કાઢી હતી, જે એપોલો-૭માં મિશન દરમિયાન જોવા મળી હતી. તેમાં સંદેશવ્યવહાર સિસ્ટમની ખામીઓ, કન્ટ્રોલ સિસ્ટમની ખામીઓ, વેગમાં ઓચિંતા ફેરફારો વગેરે ખામીઓ મુખ્ય હતી. હેરી હર્ટ નામનો લેખક એપોલોનાં પ્રારંભિક અવકાશયાનો બાબતમાં લખે છે કે “એપોલોનાં અમાનવ અવકાશયાનોની પ્રથમ શ્રેણીમાં એટલા બધા ધબડકાઓ થયા હતા કે ‘નાસા’એ શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું. એપોલોની પ્રથમ ત્રણ યાત્રાઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા પૂરતી મર્યાદિત હતી. એપોલો-૪માં બળતણનું ગળતર થતું હતું અને તેનું કોમ્પ્યુટર બરાબર કામ નહોતું કરતું. ચંદ્રયાત્રા માટે જે પ્રથમ એપોલો-૫ યાન તૈયાર કરવામાં આવ્યું તેમાં પણ બે ગંભીર સમસ્યાઓ હતી. આ યાનને છોડવામાં આવ્યું ત્યારે તેનું એન્જિન ૩૮ સેકન્ડને બદલે માત્ર ૪ સેકન્ડ માટે જ ફાયર થયું હતું. બૂસ્ટર એન્જિનની ક્ષતિને કારણે આ યાન ખોટા પ્રદક્ષિણાપથમાં પહોંચી ગયું હતું. એપોલો- ૬માં રોકેટનો એક ભાગ તૂટી ગયો હતો અને એપોલો-૭ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછું ફર્યું હતું.’’ જે કાર્યક્રમમાં આટલા બધા છબરડાઓ હોય તે મિશન કદી ચંદ્ર ઉપર પહોંચી શકે ખરું? જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૦ For Private Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ એપોલોયાનની અપરંપાર સમસ્યાઓ અમેરિકાની ‘નાસા’ સંસ્થા તરફથી ‘ચંદ્ર' ઉપર જે અવકાશયાનો મોકલવામાં આવતાં હતાં તેમાં પ્રારંભથી જ એવી ગંભીર ટેક્નિકલ સમસ્યાઓ પેદા થઈ હતી, જેના કોઈ ઉપાયો ‘નાસા’ પાસે નહોતા. એપોલો પ્રોજેક્ટના પ્રારંભમાં ‘નાસા’ના ચીફ એડ્મિનિસ્ટ્રેટર જો શિયાએ નિર્ણય કર્યો હતો કે એપોલો યાનને તેની ધરી ઉપર ફરતું રાખવું જોઈએ, જેથી તેને એકસરખી રીતે સૂર્યની ગરમી મળતી રહે. અવકાશયાનને ફરતું રાખવાથી તેને વધુ ગરમી નથી મળતી પણ સૂર્યની જેટલી ગરમી મળતી હોય તેની બધા ભાગો ઉપર સમાન રીતે વહેંચણી થાય છે. હકીકતમાં એપોલો યાન જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પાછું ફરે છે ત્યારે તેનું ઉષ્ણતા કવચ (હીટ શીલ્ડ) સર્વિસ મોડ્યુલથી વીંટળાયેલું હોય છે. તો પછી એપોલો યાનને પોતાની ધરીની આજુબાજુ ફરતું રાખવાનો હેતુ પ્રજાને ચક્કરમાં નાખવાનો હતો? અવકાશયાનને પોતાની ધરી ઉપર ફરતું રાખવાને કારણે હકીકતમાં તેને હંકારવાનું કામ અત્યંત મુશ્કેલ બની જતું હતું. એપોલો યાનને ‘ચંદ્ર’ ઉપર પહોંચવામાં આશરે ૯૦ કલાક લાગ્યા હતા અને પાછા આવવામાં પણ લગભગ એટલા જ કલાક લાગ્યા હતા. ‘નાસા'એ એવો દાવો કર્યો હતો કે આ બધો સમય યાનમાં એરકન્ડિશનર ચાલુ રાખવામાં આવ્યું હતું. આ માટેની ઊર્જા સર્વિસ મોડ્યુલની બેટરીમાંથી અને તેની ઉપર બેસાડેલા અન્ય ઉપકરણમાંથી મેળવવામાં આવતી હતી. આ વાત ગળે ઉતારવી ખૂબ મુશ્કેલ છે, પણ ‘નાસા’ તરફથી આ બાબતમાં કોઈ ટેક્નિકલ વિગતો અપાતી નથી. અવકાશયાત્રીઓ પૃથ્વીથી ‘ચંદ્ર’ સુધી એપોલો યાનમાં ગયા હતા. ત્યાર પછી મુખ્ય એપોલો યાન ‘ચંદ્ર’ની આજુબાજુ પ્રદક્ષિણા કરતું હતું અને તેમાંથી છૂટું પડેલું એક નાનકડું ચંદ્રયાન (એલઈએમ) ‘ચંદ્ર'ની ધરતી ઉપર ત્રણ અવકાશયાત્રીઓને લઈને ગયું હતું. આ ચંદ્રયાન એટલું નાજુક હતું કે પૃથ્વી ઉપર તે પાયાઓ ઉપર ઊભું પણ રહી શકતું નહોતું. પૃથ્વીના વાતાવરણમાં તેની જ્યારે પણ ચકાસણી કરવામાં આવી ત્યારે તેમાં ધડાકાઓ થયા હતા. તેથી વિરુદ્ધ આ ચંદ્રયાને આઠ વખત ‘ચંદ્ર’ની સપાટી ઉપર સહીસલામત ઉતરાણ કર્યું હતું અને તે આઠેય વખત ચંદ્રની ધરતી ઉપરથી કોઈ પણ જાતની ચૂક વિના પાછું આવ્યું હતું એ ન માની શકાય તેવી વાત છે. આ ચંદ્રયાનના દીદાર જોઈને જ ખાતરી થતી હતી કે ચંદ્રયાનની વાત ‘નાસા’એ ઉપજાવી કાઢી છે. અત્યારના વિજ્ઞાનીઓ ચંદ્રનું જે રીતે વર્ણન કરે છે તે મુજબ ચંદ્ર ઉપર બે સપ્તાહનો દિવસ હોય છે અને બે સપ્તાહની રાત હોય છે. એપોલો-૧૧ યાન જ્યારે ચંદ્ર ઉપર ઊતર્યું હોવાનું કહેવાય છે ત્યારે સૂર્ય ચંદ્રની ક્ષિતિજ ઉપર ૧૦ ડિગ્રી જ ઉપર હતો તેમ કહેવાય છે. સૂર્યનાં કિરણો બહુ ઉગ્ર ન જણાય તે માટે આમ કરવામાં આવ્યું હતું. ત્યાર પછીની ‘ચંદ્રયાત્રા’ ઓ પણ દિવસ દરમિયાન કરવામાં આવી હતી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૧ શ્રીમાન નોબલ નામના લેખક ચંદ્રની ધરતી ઉપરના તાપમાન માટે લખે છે કે “ચંદ્ર ઉપર મધ્યાને આશરે ૨૪૩ ડિગ્રી ફેરનહીટ અને મધ્યરાત્રિએ માઇનસ ૨૭૯ ડિગ્રી ફેરનહીટ જેટલું ઉષ્ણતામાન હોય છે. ચંદ્ર પર મધ્યાહ્નનું ઉષ્ણતામાન ઊકળતા પાણી કરતાં પણ વધુ હોય છે એમ આ લેખક કહે છે. જો આ વાત સાચી હોય તો એપોલો યાનના કોઈ અવકાશયાત્રીએ તેનું વર્ણન કેમ ન કર્યું? આટલી ભીષણ ગરમીમાં તેઓ ચંદ્રની ધરતી ઉપર કેમ આરામથી ફરી શક્યા તેનાં બે કારણો સંભવિત છે. ક્યાં તો ચંદ્રની ધરતી ઉપર એટલું ઉષ્ણતામાન નથી Page #94 -------------------------------------------------------------------------- ________________ અને ક્યાં એપોલો યાન ચંદ્ર ઉપર ગયું જ નથી. એપોલો-૧૧ના હતા. આ માટે કેટલી બધી બહાદુરી જોઈએ? અવકાશયાત્રીઓ જે વર્ણન કરે છે, તેના ઉપરથી તો એવું લાગે છે કે ચંદ્રયાત્રાના એક પુસ્તકમાં એવું લખવામાં આવ્યું છે કે ચંદ્રની ધરતી ઉપર ગરમી કરતાં ઠંડી વધુ છે. “ ઓલ્હીન જેમિની-૧૨ અવકાશયાનની બહાર આવ્યો અને ઓલ્હીને ચંદ્રયાનની ફર્શ ઉપર સૂઈ જવાની કોશિશ કરી અવકાશમાં ચાલવા લાગ્યો. બહાર જતાં જ તેને સૂર્યની ભારે પણ તેને લાગ્યું કે ત્યાં ખૂબ જ ઠંડી હતી અને તે ખૂબ રોમાંચિત હતો, ગરમીનો અનુભવ સ્પેસ સૂટની અંદરની દીવાલમાં થયો. તેની જેને કારણે તે સૂઈ શકતો નહોતો. ઓલ્હીન કહે છે કે ત્યાં સખત ઠંડી ચામડી પણ જાણે દાઝી જતી હતી. સ્પેસ સૂટમાં એક ઝિપર હતી. હતી. ત્રણ કલાક પછી તો આ ઠંડી અસહ્ય બની ગઈ. અમારા સ્પેસ આ ઝિપરની ધાતુ સૂર્યની ઊર્જા મળવાને કારણે એકદમ ગરમ થઈ સૂટમાં લિક્વિડ કૂલિંગ સિસ્ટમ હતી. અમે તેમાં પાણીનું સકર્યુલેશન ગઈ હતી.” ઓછું કરવાનો પ્રયાસ કરી જોયો પણ તેનાથી કોઈ ફાયદો ન થયો. જો થોડો સમય સૂર્યના પ્રકાશમાં રહેવાને કારણે ધાતુની અમે ચંદ્રયાનમાં ટેમ્પરેચર કન્ટ્રોલને મહત્તમ કરી જોયું પણ તેની કાંઈ ઝિપર આટલી ગરમ થઈ જતી હોય તો ચંદ્ર ઉપર ૧૨ કલાક સૂર્યના અસર ન થઈ. અમે બારી ખોલીને સૂર્યપ્રકાશને અંદર આવવા દેવાનો તડકામાં ઊભું રહેલું ચંદ્રયાન કેમ ગરમ ન થયું? આ વાત ન માની વિચાર કર્યો, પણ સૂર્યના પ્રકાશમાં સૂઈ શકાય તેમ નહોતું.” શકાય તેવી છે. આ વર્ણન વાંચીને તો એવું લાગે છે કે “નાસા'એ ઈ.સ. ૧૯૭૩ના મે મહિનામાં ‘નાસા' તરફથી સેટર્નચંદ્રયાનમાં ટેમ્પરેચર કન્ટ્રોલની જે સિસ્ટમ બનાવી હતી તે ૫ રોકેટનો જ ઉપયોગ કરીને સ્કાયલેબ નામની અવકાશી ક્ષતિગ્રસ્ત હતી. આ ઠંડીની વાત ખૂબ વિચિત્ર છે, કારણ કે “ચંદ્ર' પ્રયોગશાળા ઉડાડવામાં આવી હતી, જે હકીકતમાં એક કૃત્રિમ ઉપરનાં બધાં ઉતરાણ દિવસ દરમિયાન થયાં હતાં, જ્યારે ત્યાં ઉપગ્રહ જ હતો. સ્કાયલેબની બન્ને પાંખ ઉપર સૂર્યની ઊર્જાને ભઠ્ઠી જેવી ગરમી હોય છે. જો મધ્યાહૅ ૨૭૩ અંશ જેટલી ગરમી ગ્રહણ કરવા માટે જે પેનલો લગાડવામાં આવી હતી તે ખૂલવામાં હોય તો ૧૦ ડિગ્રી ઊંચાઈએ પણ ૨૦૦ ફેરનહીટ ગરમી તો હોય નિષ્ફળ ગઈ હતી. આ પ્રયોગશાળામાં રહેલા અવકાશયાત્રીઓને જ ને? પાછળથી ખ્યાલ આવ્યો કે લોન્ચ વખતે આ પાંખ સાથે ધાતુનો નાસા' આપણને એવું કહે છે કે એપોલો-૧૩ની યાત્રા નાનકડો ટુકડો અથડાયો હતો, જેને કારણે બન્ને પાંખોને નુકસાન દરમિયાન અવકાશયાનની ઓક્સિજનની ટાંકીમાં એક ધડાકો થયું હતું. સ્કાયલેબની ભ્રમણકક્ષા પૃથ્વીથી માત્ર ૨૫૦ માઇલ થયો હતો. આ કારણે જે બળતણના સેલ હતા તેને ઓક્સિજન જેટલી જ ઊંચી હતી. લોચિંગના ત્રણ કલાક પછી ખબર પડી કે મળતો બંધ થઈ ગયો હતો અને અવકાશયાત્રીઓએ માત્ર અંદરનું ઉષ્ણતામાન સતત વધી રહ્યું છે. હકીકતમાં ચંદ્રયાનની બેટરી ઉપર આધાર રાખવો પડ્યો હતો. આ કારણે અવકાશયાત્રીઓ એમ માનતા હતા કે અવકાશમાં બઠંડી છે એટલે અવકાશયાત્રીઓએ જે સ્પેસ સૂટ પહેર્યો હતો તેમાં ઉષ્ણતામાન તેઓ થર્મલ રોલ પણ લઈ ગયા નહોતા. ચાર આંટા માર્યા પછી સૂર્ય ઘટીને ૬૦ ડિગ્રી થઈ ગયું હતું અને પછી પણ ઘટતું જ રહ્યું હતું. શું તરફની બારીઓ બંધ કરી દેવામાં આવી હતી અને ઉષ્ણતામાન ચંદ્રયાનની નાનકડી બેટરીઓ કલાકો સુધી સ્પેસ સૂટમાં અને ઉપર નિયંત્રણ મેળવવામાં તેમને સફળતા મળી હતી. ચંદ્રયાનમાં ટેમ્પરેચર કન્ટ્રોલ કરી શકે એ શક્ય જણાય છે? આ સ્કાયલેબમાં ઊંચાઈ માપવા માટેનું ગાયરોસ્કોપ વાત માની ન શકાય તેવી છે. (આઇએમયુ) નામનું ઉપકરણ પણ કામ કરી રહ્યું નહોતું. ‘નાસા' “નાસા'ના દાવા મુજબ ચંદ્રયાન ચંદ્રની ધરતી ઉપર આશરે એવો દાવો કરે છે કે આ વખતે અવકાશી પ્રયોગશાળાનું ૨૪ કલાક રહ્યું હતું અને આ દરમિયાન અવકાશયાત્રીઓ ઉષ્ણતામાન માપીને તેમને ઊંચાઈનો ખ્યાલ આવ્યો હતો. ‘નાસા' ચંદ્રયાનમાં જ આરામ કરતા હતા, સૂતા હતા, ભોજન કરતા હતા કન્ટ્રોલ રૂમના વિજ્ઞાનીઓ સ્કાયલેબના અંદરના અને બહારના અને કુદરતી હાજતે પણ જતા હતા. અવકાશયાત્રીઓ ૨૪ કલાક ઉષ્ણતામાનમાં જે નાના-મોટા ફેરફારો થાય તેના ઉપર બારીક પછી જ્યારે પાછા ફર્યા ત્યાં સુધીમાં ચંદ્રયાન આજુબાજુની જમીન નજર રાખતા હતા અને તેના આધારે ગણતરીઓ કરીને સ્કાયલેબ કરતાં પણ ગરમ હોવું જોઈએ, કારણ કે તેમાં મૂકવામાં આવેલાં કેટલી ઊંચાઈ ઉપર ઊડી રહ્યું છે, તેની સચોટ માહિતી ઇલેક્ટ્રોનિક ઉપકરણો ગરમી પેદા કરતાં હતાં અને તેમાં અવકાશયાત્રીઓને પહોંચાડતા હતા, એમ નાસા' જણાવે છે. આ અવકાશયાત્રીઓના શરીરની ગરમી ભળી જતી હતી. તેમ છતાં વાત કોઈ પરીકથા જેવી લાગે છે. ઉષ્ણતામાન માપવા માટેના અવકાશયાત્રીઓ આ ભઠ્ઠી જેવા યાનમાં આરામથી પ્રવેશી શક્યા થર્મોમીટર દ્વારા ઊંચાઈની સચોટ જાણકારી કેવી રીતે મળી શકે? જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ સ્કાયલેબને અવકાશમાં મોકલતાં પહેલાં શું ‘નાસા’ના વિજ્ઞાનીઓએ તેના ગાયરોસ્કોપનું બરાબર પરીક્ષણ નહોતું કર્યું કે તે બગડી જાય અને કન્ટ્રોલ રૂમમાં બેસેલા વિજ્ઞાનીઓને થર્મોમીટર વડે ઊંચાઈ માપવાનો ચમત્કાર કરવો પડે ? સ્કાયલેબની અંદર વધી રહેલા ઉષ્ણતામાનને કાબૂમાં લેવા માટે ૨૭ મેના દિવસે તેની ઉપર એક છત્રી જેવું સાધન બેસાડવામાં આવ્યું અને ઉષ્ણતામાન ઘટીને ૪૬ અંશ સેન્ટિગ્રેડ થઈ ગયું એમ ‘નાસા’ કહે છે. ત્યાર પછી એવું વર્ણન આવે છે કે ૪૬ અંશ સેન્ટિગ્રેડ ઉષ્ણતામાનમાં અવકાશયાત્રીઓ આરામથી ઊંઘી ગયા. શું ૪૬ ડિગ્રી ઉષ્ણતામાનમાં કોઈ આરામથી ઊંઘી શકે ખરું? ‘નાસા’ના અવકાશયાત્રીઓ પોલાદના બનેલા હોવાથી આ પરાક્રમ કરી શક્યા હતા. અહીં રાલ્ફ રેને એવો સવાલ કરે છે કે સ્કાયલેબ અને એપોલો યાન એક જ પ્રકારની ધાતુમાંથી બનેલાં હતાં. તો પછી સ્કાયલેબ એકદમ ગરમ થઈ જાય અને એપોલો યાન અંદરથી ઠંડુ રહે એવું કેવી રીતે બની શકે? શું આપણે ચંદ્રની નજીક જઈએ ત્યારે સૂર્યની પણ વધુ નજીક નથી જતા? તો ચંદ્રની સપાટી ઉપર સૂર્યની ગરમી વધે કે ઘટે? આ સવાલનો જવાબ ‘નાસા’ પાસે નથી. વજન એપોલો-૧૧ અવકાશયાનનું વજન ઓછું કરવા ‘નાસા’એ તેના ઇન્સ્યુલેશનના પદાર્થમાં ઘટાડો કર્યો હતો એમ ‘નાસા’ કહે છે. તેમ છતાં ચંદ્રયાને જ્યારે ‘ચંદ્ર’ ઉપર ઉતરાણ કર્યું ત્યારે તેમાં માત્ર ૩૦ સેકન્ડ ચાલે એટલું જ ઈંધણ બચ્યું હતું, એમ એક પુસ્તકમાં લખવામાં આવ્યું છે. હવે જો આપણે એપોલો-૧૧ અને એપોલો-૧૬ દ્વારા લઈ જવામાં આવેલાં વજનની સરખામણી કરીએ તો ખ્યાલ આવશે કે એપોલો-૧૬ માં ૧૦૧૬ પાઉન્ડ જેટલું વજન વધારે હતું. એપોલો-૧૬માં પ્રયોગ માટે વધુ ઉપકરણો લઈ જવામાં આવ્યાં હતાં, જેને કારણે તેનું વજન વધી ગયું હતું એમ ‘નાસા’ કહે છે. એપોલો-૧૬માં જે રોવર ગાડી લઈ જવામાં આવી હતી તે પણ વધારાનું ઉપકરણ હતું. રોવર ગાડીનું વજન ૪૬૦ પાઉન્ડ હતું. આ રીતે એપોલો-૧૬ના વજનમાં કુલ ૧૪૭૬ પાઉન્ડની વૃદ્ધિ થઈ હતી. આ ઉપરાંત લાઇફ સપોર્ટ સિસ્ટમનું વજન ગણતાં એપોલો-૧૬માં ૨૧૧૬ પાઉન્ડ વધુ વજન હતું. આ વધારાનું વજન ઉપાડવા માટે ચંદ્રયાન પાસે એક ટન વધારાનું બળતણ જોઈએ. આ માટે બળતણની ટાંકી પણ મોટી બનાવવી પડે. નવાઈની વાત એ હતી કે એક ટન બળતણ વધુ સમાવવા માટે એપોલો-૧૬ની ટાંકી જરાય મોટી બનાવવામાં નહોતી આવી. બીજા શબ્દોમાં એપોલો-૧૧ જેટલું બળતણ લઈને ગયું હતું એટલું જ બળતણ એપોલો-૧૬માં હતું. તેમ છતાં જ્યારે એપોલો-૧૧નું બળતણ લગભગ ખૂટી ગયું હતું ત્યારે એપોલો૧૬ એટલા જ બળતણમાં ૨૧૧૬ પાઉન્ડ વધુ વજન લઈને ‘ચંદ્ર’ સુધી પહોંચી ગયું હતું. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ખોટા દાવાઓ કરે ત્યારે તેણે એ યાદ રાખવું જોઈએ કે તેણે અગાઉ જે દાવાઓ કર્યા હતા તેની સાથે કોઈ વિરોધાભાસ નથી ને? જૂઠું બોલનારાઓની યાદશક્તિ સતેજ હોવી જોઈએ. ‘નાસા’ જૂઠાણાંઓ ફેલાવે છે, પણ તેની યાદશક્તિ ઓછી હોવાથી બુદ્ધિશાળી લોકો તેનાં જૂઠાણાંઓ પકડી શકે છે. સૂર્યનો કિરણોત્સર્ગ એપોલો-૧૧નો અવકાશયાત્રી માઇકલ કોલિન્સ પોતાના પુસ્તકમાં લખે છે કે ‘‘પૃથ્વીની આજુબાજુના વાતાવરણમાં વાન એલન રેડિયેશન બેલ્ટ નામનો કિરણોત્સર્ગીપ્રદેશ આવેલો છે. વળી સૂર્યમાંથી સમયાંતરે અગનજ્વાળાઓ પણ બહાર પડતી હોય છે. આ બે સંકટોથી અવકાશયાત્રીઓને બચાવવા માટે તેની સમજણ હોવી જોઈએ અને આયોજન પણ કરવું જોઈએ.'' જો ‘નાસા’ને સૂર્યની અગનજ્વાળાઓ વિશે સાચી સમજણ હોય તો ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ જ્યારે સૂર્યની જ્વાળાઓની પ્રવૃત્તિ તેની ટોચ ઉપર હતી ત્યારે જ શા માટે એપોલો ૮-૧૦૧૧ અને ૧૨ ને ‘ચંદ્ર' ઉપર મોકલવામાં આવ્યાં હતાં ? જો અવકાશયાત્રીઓના સ્પેસ સૂટ સૂર્યના આ કિરણોત્સર્ગ સામે ટક્કર લઈ શકે તેવા હોય તો શ્રી માઇલ આઇલેન્ડ ખાતે અણુમથકમાં થયેલી દુર્ઘટના પછી ત્યાં રહેલો કિરણોત્સર્ગીઅણુકચરો પણ આ સ્પેસ સૂટ પહેરીને કાઢી શકાયો હોત. અમેરિકાના મોટા ભાગના અવકાશયાત્રીઓ કુલ આશરે ૯૦ દિવસ સુધી બાહ્ય અવકાશમાં રહ્યા હતા. સૂર્યની સપાટી ઉપરથી બહાર પડતો કિરણોત્સર્ગ ૧૫ મિનિટમાં પૃથ્વીની અથવા ચંદ્રની સપાટી ઉપર પહોંચી જાય છે. અવકાશયાત્રીઓ જો સીસાના કોફિનમાં સૂઈ રહે તો જ તેઓ આ કિરણોત્સર્ગથી બચી શકે તેમ હતા. જો એપોલો યાનમાં આ ભારેખમ કોફિન ઉપાડવાની ક્ષમતા હોય તો તેમણે ઇન્સ્યુલેશન માટેનો પદાર્થ અવકાશયાનમાંથી કાઢી નાખવાની જરૂર જ નહોતી. અમેરિકાના અવકાશયાત્રીઓ જો ખરેખર ચંદ્ર ઉપર અથવા પૃથ્વીના વાતાવરણમાંથી બહાર પણ ગયા જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૩ For Private Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ હોત તો સૂર્યનો કિણોત્સર્ગ અને વાન એલન બેલ્ટનો કિરણોત્સર્ગ તેમને જીવતા છોડત નહીં. આ ઉપરથી સાબિત થાય છે કે એપોલો યાન ચંદ્ર ઉપર કે પૃથ્વીના વાતાવરણની બહાર ગયું નહોતું. આની સાથે વર્તમાનમાં જે હજારો કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા છે તેને પણ સંબંધ છે. આ કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની સપાટીથી માંડ ૧૦૦ માઇલની ઊંચાઈએ ફીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા છે. આ કારણે પૃથ્વીનું વાતાવરણ તેમના માટે સુરક્ષા કવચનું કાર્ય કરે છે. વિજ્ઞાનીઓએ અવકાશમાં જે સ્પેસ શટલો મોકલ્યાં છે અને જે પ્રયોગશાળાઓ ઊભી કરી છે, તેઓ પણ એક જાતના કૃત્રિમ ઉપગ્રહો છે. આ ઉપગ્રહો પણ કદી પૃથ્વીનું વાતાવરણ છોડીને વાન એલન બેલ્ટમાં પ્રવેશ્યા નથી. આ કારણે તેમને સૂર્યના કિરણોત્સર્ગની નિકારક અસર થતી નથી, બાકી વિજ્ઞાનીઓ ચંદ્ર ઉપર અને મંગળ ઉપર અવકાશયાનો ઉતારવાના જે દાવાઓ કરે છે તે પાયાવિહોણા છે, કારણ કે વાન એલન બેલ્ટથી અવકાશયાનનું અથવા અવકાશયાત્રીઓનું સંરક્ષણ કરવા માટેની કોઈ ટેક્નોલોજી જ શોધાઈ નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ અવકાશપ્રવાસ બાબતમાં પછાત “નાસા' પૃથ્વી ઉપરથી અવકાશયાન છોડીને તેને ચંદ્ર ઉપર કરી શક્યું નહોતું. ‘નાસા' દ્વારા જેવો દાવો કરવામાં આવે છે તેવાં પહોંચાડવું હોય તો તેના માટે સ્પેસ નેવિગેશન (અવકાશી અદ્યતન દિશાસૂચક ઉપકરણો સ્પેસ શટલ ઉપર બેસાડવામાં આવ્યાં મુસાફરી)નું અત્યંત સચોટ જ્ઞાન જોઈએ. અવકાશ યાન પૃથ્વીના હોય તો આવું બને જ નહીં. ચંદ્ર ઉપર જે અવકાશયાન ઊતર્યું હતું વાતાવરણમાંથી બહાર નીકળીને બાહ્ય વિશાળ અવકાશમાં ક્યાંય તેણે સતત છ વખત ચંદ્રની ધરતી ઉપરથી પાછા ફરીને માતૃયાન ભૂલીભટકી ન જાય અને ૩,૫૮,૦૦૦ કિલોમીટર દૂર આવેલા સાથે સફળતાથી જોડાણ કર્યું હતું એ પણ એક વિક્રમ જ ગણાય. ચંદ્રને ખોળી કાઢે તે માટે સ્પેસ નેવિગેશનની ટેક્નોલોજી બહુ માતૃયાન જ્યારે ચંદ્રની આસપાસ પ્રદક્ષિણા કરી રહ્યું હોય ત્યારે તેની મહત્ત્વની બની રહે છે. પૃથ્વીની સપાટીથી આશરે ૫૦૦ માઇલદૂર સાથે જોડાણ કરવાનું કાર્ય અત્યંત દુષ્કર ગણાય છે. આ કાર્યમાં પણ ગયા પછી અવકાશમાં દસ દિશામાંની એક પણ દિશા નથી હોતી ‘નાસાના અવકાશયાત્રીઓને ૧૦૦ ટકા સફળતા મળી હોય તે પણ બધી બાજુ વિશાળ આકાશ જ હોય છે. આ અવકાશમાં માની ન શકાય તેવી વાત છે. એપોલો યાન નવ વખત પૃથ્વી ઉપર ચંદ્રયાનની દિશા નક્કી કરવા માટે કેટલાક તારાઓનો જ સહારો રહે સફળતાથી પાછું ફર્યું એ પણ એક ચમત્કાર જ કહેવાય. છે. અવકાશયાન પોતાના મૂળ રસ્તેથી જરા પણ અમેરિકાની ચંદ્રયાત્રાની પ્રશસ્તિ કરતાં જેટલાં આઘુંપાછું થાય તો તેને ઠેકાણે લાવવા રોકેટો ફોડવાં પણ પુસ્તકો આજ સુધી લખવામાં આવ્યાં છે તેમાં પડે છે. આ બધી જ બાબતમાં ‘નાસા'નું જ્ઞાન ‘નાસા' દ્વારા કરવામાં આવેલા બધા જ દાવાઓને અત્યંત પછાત અને હાસ્યાસ્પદ હતું. આંખો બંધ કરીને સ્વીકારી લેવામાં આવ્યા છે. સ્પેસ કાર્યક્રમ એટલો જટિલ હોય છે કે એપોલો-૧૧ના મુખ્ય નેવિગેટર માઇકલ ગમે તેવા અનુભવી અવકાશયાત્રીઓ પણ ભૂલ કોલિન્સે પોતાના પુસ્તકમાં એવો દાવો કર્યો છે કે કર્યા વિના રહેતા નથી. આ કારણે સ્પેસ મિશનમાં “અમે જ્યારે પૃથ્વી ઉપર પાછા ફર્યા ત્યારે ૪૦ સફળતાની ટકાવારી બહુ ઓછી હોય છે. તેને માઇલનો વિસ્તાર ધરાવતા એક ચોક્કસ બદલે ‘નાસા'એ ચંદ્ર તરફ જે નવ અવકાશયાન વિસ્તારમાં જ અમારે ઉતરાણ કરવાનું હતું. હવે મોકલ્યા તેમાંના આઠ કોઈ પણ જાતની દુર્ઘટના વિના ચંદ્ર ઉપર ૨,૩૦,૦૦૦ માઇલ દૂરથી અવકાશયાન ઉપાડી તેને ૪૦ પહોંચી ગયા હતા. આ આઠ અવકાશયાનો ‘નાસા'ના હેવાલ મુજબ માઇલના ઘેરાવામાં પહોંચાડવું એ કામ ૨૦ ટ દૂરથી રેઝર બ્લેડ એટલા સચોટ માર્ગે હતાં કે અધવચ્ચે તેમના માર્ગમાં ફેરફાર કરવા ફેંકીને મનુષ્યના વાળના બે ચીરા કરવા જેવું દુષ્કર હતું. આ માટે માટે ભાગ્યે જ કોઈ રોકેટો છોડવામાં આવ્યાં હતાં. વળી જે એક પસંદ કરેલા તારા અને પૃથ્વીની ક્ષિતિજ વચ્ચેના ખૂણાની અવકાશયાને ચંદ્ર ઉપર ઉતરાણ કરવાનું હતું તેણે પણ છમાંથી પાંચ અત્યંત સચોટ માપણી કરવી જરૂરી હતી. આ ગણતરી એક અંશના વખત નિર્ધારિત સ્થળે જ બરાબર ઉતરાણ કર્યું હતું. હ્યુસ્ટન ખાતે હજારમા ભાગ જેટલી સચોટ હોવી જોઈએ.” આવી સચોટ ગણતરી આવેલું ગ્રાઉન્ડ કન્ટ્રોલ સ્ટેશન ૨,૩૦,૦૦૦ માઇલ દૂરથી આ કરી શકે તેવાં સાધનો એ સમયે ‘નાસા' પાસે હતાં નહીં. તો પછી અવકાશયાનનું નિયમન કરી રહ્યું હોવા છતાં ચંદ્ર ઉપર તેમને મુકરર એપોલો યાન ચંદ્ર ઉપર જઈને પાછું શી રીતે આવ્યું? કરેલી જગ્યા શોધી કાઢવામાં જરાય તકલીફ નહોતી પડી. આ બધા એપોલો યાન જ્યારે પૃથ્વી ઉપરથી ઊપડે ત્યારે તે કેટલા ઉપરથી શંકા જાય છે કે ‘નાસા'એ હકીકતમાં એપોલો યાનને ચંદ્ર અંતર પહોંચ્યું તે માપવાનું કામ પૃથ્વી ઉપરના સ્ટેશનમાં બેસાડવામાં ઉપર મોકલ્યું જ નહોતું. આવતાં રડારો કરતાં હતાં. ચંદ્રયાન ૧૦,૦૦૦ માઇલ કરતાં વધુ થોડા સમય અગાઉ અમેરિકા દ્વારા સ્પેસ શટલ દૂર પહોંચી જાય તે પછી પૃથ્વી ઉપરનાં રડારો આ કામ કરી શકતાં અવકાશમાં ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સ્પેસ નહોતાં. ત્યાર બાદ સેટેલાઇટ ઉપર ફિટ કરાવવામાં આવેલું શટલ જ્યારે પૃથ્વી ઉપર પાછું ફર્યું ત્યારે કેપ કેનેડી અવકાશી મથક ટ્રાન્સપોન્ડર જ આ અંતરનું માપ રાખી શકે તેમ હતું. આ ઉપર વાદળો છવાયેલાં હોવાથી બે દિવસ સુધી તે સલામત લેન્ડિગ ટ્રાન્સપોન્ડર એટલું સચોટ નહોતું કે એક-એક માઇલની ગણતરી તે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ રાખી શકે. પૃથ્વી અથવા સેટેલાઇટ ઉપરથી રડાર દ્વારા છોડવામાં મદદથી તેઓ ચંદ્રયાનને શોધી શક્યા હતા. એપોલો-૧૨ આવેલા તરંગો ચંદ્રની ધરતી ઉપર અથડાઈને પાછા જરૂર આવે છે, અવકાશયાન જ્યારે ચંદ્રની આજુબાજુ પ્રદક્ષિણા કરી રહ્યું હતું ત્યારે પણ આ તરંગોના પાછા આવવાના સમય પરથી અંતરની માપણી લેસર કિરણો અને રડાર તરંગોની મદદથી તેનું ચોક્કસ સ્થાન શોધી કરવાના કામમાં અનેક ક્ષતિઓ રહેવાની સંભાવના છે. આ કારણે જ કાઢવાનો દાવો ‘નાસા'એ કર્યો હતો. સ્પેસ નેવિગેશન માટે રડાર તરંગો ઉપર કદી સંપૂર્ણ ભરોસો રાખી એપોલો યાનને જ્યારે ચંદ્ર ઉપર મોકલવાનો દાવો શકાય નહીં. રડાર દ્વારા જે કિરણો છોડવામાં આવે છે તેઓ પ્રસરી કરવામાં આવ્યો ત્યારે ૨૪ ઇંચનો સ્ક્રીન ધરાવતાં સીઆરટી (કથોડ જવાનો ગુણ ધરાવે છે, જેને કારણે સ્પેસ નેવિગેશન માટે તેમનો રે ટ્યુબ) રડારનો ઉપયોગ કરવામાં આવતો હતો. રડાર સ્ક્રીનના ઉપયોગ થઈ શકે નહીં. આટલા ઘેરાવામાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું ૨,૪૦,૦૦૦ માઇલનું અંતર સમાઈ જતું હતું. આ પૈકી અડધી જગ્યા ચંદ્રની સપાટી વડે સ્પેસ નેવિગેશન રડારના રોકાઈ ગઈ હતી; એટલે બાકીના અડધા સ્ક્રીનમાં જ ચંદ્રયાનને તરંગોથી થાય નહીં શોધવાનું હતું. ચંદ્ર અને અવકાશયાન વચ્ચે ૬૦ માઇલનું અંતર હતું. રડાર ઉપર ચંદ્રયાન વડે જે ‘બ્લીપ’ કરવામાં આવે તેના અને પ્રકાશ જે રીતે ફેલાઈ જાય છે તેવી જ રીતે રડારના તરંગો ચંદ્ર વચ્ચે માંડ ૦.૦૦૩ ઇંચનું એટલે કે મનુષ્યના વાળની જાડાઈ પણ ફેલાઈ જવાનો ગુણધર્મ ધરાવે છે. જો તમે ત્રણ ઇંચના જેટલું અંતર હતું. જો અવકાશયાન ચંદ્રની ધાર ઉપર જોવા મળ્યું રિફ્લેક્ટર સાથેની એક શક્તિશાળી ફ્લેશલાઇટ લેશો અને રસ્તાની હોય તો પણ આ અંતર તેઓ કાચના સ્ક્રીન ઉપર કેવી રીતે માપી સામે રહેલા મકાન ઉપર ફેંકશો તો પ્રકાશના કુંડાળાનો ઘેરાવો ૨૪ શક્યા હતા? હકીકતમાં રડારનો ઉપયોગ પૃથ્વીની સપાટીથી થોડા ઇંચનો થઈ ગયો હશે. ફ્લેશલાઇટમાં જે રિફ્લેક્ટર બેસાડવામાં કિલોમીટરની ઊંચાઈ સુધી જ થઈ શકે. ચંદ્રયાનનું અંતર માપવા આવ્યું છે તેની ડિઝાઇન પ્રકાશનાં કિરણોને સમાંતર રાખવા માટે રડારનો ઉપયોગ થઈ શકે જ નહીં. બનાવવામાં આવી હોય છે તો પણ પ્રકાશ ફેલાઈ જાય છે. રડારની ઈ.સ. ૧૯૭૩ના મે મહિનાની ૧૪મી તારીખે અમેરિકા બાબતમાં પણ આવું જ બને છે. આપણા પૈકી ઘણા એવું માને છે કે તરફથી અવકાશમાં સ્કાયલેબ નામની પ્રયોગશાળામાં મોકલવામાં લેસરનું કિરણ અત્યંત શક્તિશાળી હોય છે અને તેનાં કિરણો આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સ્કાયલેબનો સમાંતર જાય છે. આ માન્યતા ભૂલભરેલી છે. લેસરનાં કિરણો પ્રદક્ષિણાપથપૃથ્વીની ઘણી નજીક રાખવામાં આવ્યો હતો. શક્તિશાળી હોય છે પણ તેઓ સમાંતર નહીં જતાં ફેલાય છે. રિચર્ડ સ્કાયલેબને સતત તેના પ્રદક્ષિણાપથમાં રાખવા અને તેનું સાચું લ્યુઈસ નામના લેખકના જણાવ્યા મુજબ નીલ આર્મસ્ટ્રોન્ગ સ્થાન જાણવા માટે પણ રડારનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. ૧૭.૯ ઇંચ વ્યાસ ધરાવતું લેસર રિફ્લેક્ટર ‘ચંદ્ર’ ઉપર ગોઠવ્યું હતું. આ માટે કન્ટ્રોલ મોમેન્ટ ગાયરોસ્કોપ અને થ્રસ્ટ એટિટ્યુડ કન્ટ્રોલ જ્યારે પૃથ્વી ઉપરથી ટેલિસ્કોપ મારફતે લેસરનું કિરણ છોડવામાં સિસ્ટમ નામનાં ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આવ્યું ત્યારે આ કિરણને કારણે ચંદ્ર ઉપર બે માઇલનું કુંડાળું થઈ ઉપકરણોનો ઉપયોગ કરીને પણ વત્તી-ઓછી બે ડિગ્રી જેટલી જ ગયું હતું. ચોકસાઈ મેળવી શકાતી હતી. આમ છતાં એપોલો-૧૧ના રડારના તરંગો અને લેસર કિરણો પણ જ્યારે ફંટાઈ જતાં અવકાશયાત્રી માઇકલ કોલિન્સ એવો દાવો કરે છે કે એપોલો હોય ત્યારે તેમનો ઉપયોગ સ્પેસ નેવિગેશન માટે કરી શકાય જ નહીં. યાનમાં વત્તા-ઓછી ૦.૦૧ ડિગ્રી જેટલી ચોકસાઈ મેળવી શકાઈ તેમ છતાં “નાસા' તરફથી એવો દાવો કરવામાં આવે છે કે હતી. પૃથ્વીની સપાટી ઉપર ૧૦૦ માઇલના અંતરે ચક્કર મારતી અવકાશયાનનું ટ્રેકિંગ કરવા માટે તેઓ રડારના તરંગોનો ઉપયોગ સ્કાયલેબમાં બે અંશનો તફાવત આવતો હોય તો ૨,૪૦,૦૦૦ કરતા હતા. એપોલો યાનને જ્યારે ચંદ્ર ઉપર મોકલવાનો દાવો માઇલ દૂર એપોલો યાનમાં કેટલો તફાવત આવે? કરવામાં આવ્યા ત્યારે જે પ્રકારનાં લેસર કિરણોનો ઉપયોગ કરવામાં એપોલો યાનની “ચંદ્રયાત્રા'ઓ ચાલી રહી હતી એ આવતો હતો તેને જો પૃથ્વી ઉપરથી છોડવામાં આવ્યા હોત તો ચંદ્રની દરમિયાન નાસા' તરફથી સતત એવો દાવો કરવામાં આવતો હતો ધરતી ઉપર તેનો ઘેરાવો ૨૭૧૧ માઇલ જેટલો થયો હતો. આટલા કે ચંદ્ર તરફના અડધા રસ્તે અવકાશયાન પહોંચે તે પછી તેનો રસ્તો ઘેરાવામાં ચંદ્રયાન શોધવાનું કાર્ય ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું સુધારવા માટે જે રોકેટો ફોડવાં પડે તેની સંખ્યા ઓછામાં ઓછી હતી. દુષ્કર છે, તો પણ ‘નાસા' એવો દાવો કરે છે કે લેસર કિરણની એપોલો યાનને પૃથ્વી ઉપરથી છોડવામાં આવ્યું તે પછી તેના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ રસ્તામાં બે અંશનો પણ ફરક પડતો હોય તો ૨,૩૯,૦૦૦ માઇલ નહોતો. આ માટે તેમણે નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ ઓછીને જેટલું અંતર કાપ્યા પછી તે ચંદ્રથી ૮૩૪૬ માઇલ દૂર પહોંચી ગયું કરેલા ચંદ્રની ધરતીના વર્ણન ઉપર જ આધાર રાખ્યો હતો.” હોય. ચંદ્રયાન જ્યારે અડધે રસ્તે પહોંચે ત્યારે તે પોતાના મૂળ હકીકતમાં એપોલો-૧૧ યાને ચંદ્ર ઉપર તથાકથિત માર્ગથી ૪૧૦૦ માઇલ દૂર હોવું જોઈએ. ૫૦ ટન વજન ધરાવતા ઉતરાણ કર્યું તેના એક દિવસ પછી પણ હ્યુસ્ટનના કન્ટ્રોલ રૂમને અવકાશયાનને તેના મૂળ માર્ગ ઉપર લાવવા શક્તિશાળી રોકેટ તેઓ ક્યાં ઊતર્યા છે એ બાબતમાં કોઈ ચોક્કસ ગતાગમ નહોતી. ફોડવું જ પડે. જો ‘નાસા' એવો દાવો કરતું હોય કે એક પણ રોકેટ માઇકલ કોલિન્સના પુસ્તક મુજબ કન્ટ્રોલ રૂમમાંથી તેને ફોડ્યા વિના એપોલો યાન ચંદ્ર ઉપર પહોંચી ગયું તો તે દાવો જણાવવામાં આવ્યું હતું કે “અમે હજી ચંદ્રયાન ક્યાં ઊતર્યું તે સ્વીકારી શકાય નહીં. તેનો અર્થ એવો થાય છે કે એપોલો યાન ચંદ્ર સ્થળને નકશામાં શોધવાની કોશિશ કરી રહ્યા છીએ. અમને લાગે છે ઉપર ગયું જ નહોતું. કે નકશામાં આ જગ્યા જુલિયેટ ૦.૫ અને ૭.૮ વચ્ચે આવેલી છે. જો એપોલો યાનને પૃથ્વી ઉપરથી રવાના કર્યા પછી અમને ખબર નથી કે નીલ આર્મસ્ટ્રોન્ગ અથવા બઝ ઓલ્હીને એવી નાસાના દાવા મુજબ તેના રસ્તામાં કોઈ જ ફેરફાર કરવામાં ન કોઈ નિશાનીઓ જોઈ છે, જેથી આ વાતની ખાતરી થઈ શકે?" આ આવ્યો હોય તો તે ચંદ્ર ઉપર પહોંચે તેવી સંભાવના ૧૪૭ પૈકી એક વિશે લખતાં માઇકલ કોલિન્સ કહે છે કે “મને પણ ખબર નહોતી કે જેટલી જ હતી. એટલે કે આ પદ્ધતિએ જો ૧૪૭ અવકાશયાન ચંદ્રયાને હકીકતમાં કઈ જગ્યાએ ઉતરાણ કર્યું છે.” આ પુસ્તક મોકલવામાં આવ્યાં હોય તો તેમાંનું એક જ ચંદ્ર ઉપર પહોંચ્યું હોય. લખનાર માઇકલ કોલિન્સ માતૃયાનમાં હતો અને તે ચંદ્રની અહીં તો જે આઠ યાન મોકલવામાં આવ્યાં તે બધાં જ ચંદ્ર ઉપર પ્રદક્ષિણા કરી રહ્યો હતો. ‘નાસા'ની ચંદ્રયાત્રાના વર્ણનમાં આવાં તો પહોંચી ગયાં એવો દાવો ‘નાસા'એ કર્યો હતો. અનેક ગપ્પાં મારવામાં આવ્યાં છે. ચંદ્રયાત્રાના વર્ણનમાં ગપ્પાબાજી નાસાનાં' કોમ્યુટરો નકામાં હતાં એપોલો યાન ઉપરથી હ્યુસ્ટનમાં આવતા કન્ટ્રોલ ટાવરને એપોલો-૧૨ અવકાશયાનને ઇરાદાપૂર્વક અગાઉના જે કોઈ સંકેત મોકલવામાં આવતા હતા તેને પૃથ્વી ઉપર પહોંચતાં એપોલો યાને ત્યજી દીધેલા સર્વેયર વાહનની ૧૦૦ મીટર દૂર ૧.૩ સેકન્ડનો સમય લાગતો હતો. એપોલોના અવકાશયાત્રીઓ ઉતારવાનો દાવો ‘નાસા'એ કર્યો હતો. જે ‘નાસા'ને અગાઉ એવો દાવો કરે છે કે ચંદ્રની સપાટીની નજીક પહોંચ્યા પછી તેઓ ચંદ્રયાન ક્યાં ઊતર્યું છે તેનો બે દિવસ સુધી પત્તો નહોતો લાગ્યો હ્યુસ્ટનના કન્ટ્રોલ રૂમના આદેશ મુજબ નેવિગેશન કરતા હતા. તેઓ તેમને એપોલો-૧૨ અવકાશયાનને અગાઉના સર્વેયરની લગોલગ કોઈ સવાલ પૂછે તે ૧.૩ સેકન્ડે કન્ટ્રોલ રૂમમાં પહોંચતો હતો. પછી ઉતારવામાં સફળતા મળી હતી. આ સમયે ‘નાસા'નાં કોમ્યુટરો નિર્ણય લેવામાં સમય લાગે અને વળતો સંદેશો મોકલતાં બીજી કેવી રીતે કામ કરતાં હતાં તેનું વર્ણન પણ રિચાર્ડ લ્યુઈસ નામના ૧.૩ સેકન્ડ થાય. જ્યારે ચંદ્રની ધરતી ઉપર અવકાશયાન પછડાઈ લેખકે પોતાના પુસ્તકમાં કર્યું છે. “હ્યુસ્ટનના સમય મુજબ જવાની સંભાવના હોય ત્યારે નેવિગેશનનો નિર્ણય લેવા માટે મધ્યરાત્રિએ કોમ્યુટરના સ્ક્રીન ઉપર ચંદ્રયાન દેખાયું અને તેઓ આટલી રાહ જોઈ શકાય? હેરી હર્ટ નામનો એક અવકાશયાત્રી લખે જેની રાહ જોતા હતા તે આંકડાઓ સ્ક્રીન ઉપર આવવા લાગ્યા. છે કે, તેઓ ચંદ્રની સપાટીથી ૭૦૦૦ ફૂટની ઊંચાઈ ઉપર હતા તેમણે પેન વડે આ આંકડાઓ કાગળ ઉપર ટપકાવી લીધા અને ત્યારે ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ કરવું કે ન કરવું એ બાબતમાં તેઓ અવકાશયાને જ્યાં ઉતરાણ કરવાનું છે તેનું અંતર ગુણાકાર કરીને કન્ટ્રોલ રૂમના નિર્ણયની રાહ જોતા હતા. એ વખતે તેમનું યાન એક મેળવી લીધું અને અવકાશયાત્રીઓને મોકલી આપ્યું. એ કલાકના ૧૫ માઇલની ઝડપે નીચે આવી રહ્યું હતું. આવી કોમ્યુટરમાં ગુણાકાર કરવાની સવલત નહોતી અને તેઓ કટોકટીની ક્ષણે પૃથ્વી ઉપર આવેલા કન્ટ્રોલ રૂમના આદેશની રાહ કેક્યુલેટર લાવવાનું ભૂલી ગયા હતા.” કેવી રીતે જોવાય? આટલી બધી ચોકસાઈ છતાં એપોલો-૧૧ યાન “નાસા'માં જે કોમ્યુટરો બેસાડવામાં આવ્યાં હતાં તેમાં જ્યારે ચંદ્ર ઉપર ઊતર્યું ત્યારે તે ઉતરાણ માટે નક્કી કરેલી મૂળ જગ્યા ગુણાકાર કરવાની પણ સગવડ ન હોય અને કન્ટ્રોલ રૂમના ચૂકી ગયું હતું. એપોલો-૧૧ના અવકાશયાત્રી માઇકલ કોલિન્સ કર્મચારીઓએ બધા ગુણાકારો કાગળ ઉપર કરવા પડે એ ન માની લખે છે કે “ચંદ્રયાન ક્યાં ઊતર્યું તેનો ખ્યાલ કન્ટ્રોલ રૂમને આવતો શકાય એવી વાત છે. જો ખરેખર તેમની આવી સજ્જતા હોય તો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૭ Page #100 -------------------------------------------------------------------------- ________________ એપોલો યાન ચંદ્ર સુધી પહોંચે ખરું? એપોલો૧૨ના અવકાશયાત્રીઓ ‘ચંદ્ર' ઉપર ઊતર્યા તે પછી તેમની વચ્ચે શી વાતચીત થઈ તેની નોંધ પણ ચંદ્રયાત્રા વિશે પુસ્તક લખનાર હેરી હર્ટ કરી છે. “અવકાશયાત્રી કોનાર્ડ ચંદ્રયાનથી થોડાં પગલાં દૂર ગયો અને ધૂળથી છવાયેલી સપાટી ઉપર સંતુલન મેળવ્યું. ત્યાર બાદ તેણે પોતાની આજુબાજુ રહેલી ચંદ્રની જમીનનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. અચાનક તેણે રેતીમાં અડધી ડૂબી ગયેલી ધાતુની એક ચીજ જોઈ. હકીકતમાં આ વસ્તુની તે ખોજ કરી રહ્યો હતો. કોનાર્ડ એકાએક આનંદના અતિરેકમાં બોલી ઊઠ્યો, “બોય ! તમે આ વાત માનશો નહીં. કલ્પના કરો કે તે ખાડાની બાજુમાં બેઠાં બેઠાં મેં શું જોયું? જૂનું વાહન જોયું.” “જૂનું વાહન ?” બીજા અવકાશયાત્રી બીને આ વાતનો પડઘો પાડ્યો. યસ સર !” કોનાં કહ્યું. “શું તે ચોખ્ખું જણાય છે?’ જૂનું સર્વેયર વાહન અહીંથી માત્ર ૬૦૦ ફૂટ જ દૂર છે. કેવું લાગે છે?' ‘નાસા' કહે છે કે ત્યાર પછી જે ચાર અવકાશયાનો ચંદ્ર ઉપર ગયાં તેઓ તમામ પોતાના લક્ષ્યાંકથી કેટલાક વારના અંતરે જ ઊતર્યા હતાં.” અહીં ‘નાસા' પોતાના અવકાશી મિશનની સચોટતા પુરવાર કરવાની કોશિશ કરે છે; પણ એ સમયે ‘નાસા' પાસે જે પ્રકારનાં ઉપકરણો હતાં એ જોતાં આટલી ચોકસાઈ સાથે અવકાશયાનો ચંદ્ર ઉપર ઉતારવાની વાતો ટાઢા પહોરનાં ગપ્પાઓ જેવી જ લાગે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૮ Page #101 -------------------------------------------------------------------------- ________________ એપોલો ચાન ચંદ્ર ઉપર ગયું જ નહોતું આપણને બધાને એમ કહેવામાં આવ્યું છે કે આજથી ૪૦ પ્રકારનાં રોકેટોનો વપરાશ શરૂ થયો હતો. વર્ષ અગાઉ અમેરિકાના બે અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર ઊતર્યા હતા. રોબર્ટ ગોડાર્ડ નામના અમેરિકન વિજ્ઞાનીએ ઈ.સ. આ ઘટનાને વિજ્ઞાનની એક જબરદસ્ત હરણફાળ તરીકે વર્ણવવામાં ૧૯૨૦ ના અને ૧૯૩૦ ના દાયકાઓમાં રોકેટમાં લિક્વિડ આવી હતી. એપોલો થાનનાં મુખ્ય યુનિટો બનાવતી કંપની પ્રોપેલન્ટનો ઉપયોગ શરૂ કર્યો. તેને આ ક્ષેત્રમાં પ્રારંભિક સફળતા રોકેટડાઈનના વિજ્ઞાની બિલ કેસિંગે ‘વી નેવર વેન્ટ ટુ ધ મૂન' નામનું પણ મળી. યુદ્ધમાં કુશળ જર્મન પ્રજાનું ધ્યાન આ પ્રયોગો તરફ પુસ્તક લખીને અમેરિકાની ‘નાસા' સંસ્થાના દાવાનું ખંડન કર્યું છે કે આકર્ષિત થયું. ૧૯૩૦ના દાયકા દરમિયાન વોન બ્રાઉન અને તેમણે ચંદ્ર ઉપર માનવોને ઉતાર્યા હતા. બિલ કેસિંગના આ પુસ્તકને બીજા જર્મન વિજ્ઞાનીઓએ લિક્વિડ પ્રોપેલન્ટ રોકેટોનો અભ્યાસ કારણે અમેરિકામાં ભારે ખળભળાટ મચી કર્યો અને તેના ઉપર અનેક પ્રયોગો કર્યા. ગયો. બિલ કેસિંગ પછી રાલ્ફ રેનેએ આ પ્રયત્નોના ફળરૂપે તેમણે વી-૨ ‘નાસા મુન્ડ અમેરિકા' નામનું પુસ્તક નામનું રોકેટ બનાવ્યું અને બીજા લખીને ચંદ્રયાત્રા બનાવટી હતી એ વિશ્વયુદ્ધમાં તેનો છૂટથી ઉપયોગ પણ પુરવાર કરી આપ્યું. અમેરિકાની લોકપ્રિય કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનાં ચેનલ ફોક્સ ટીવીએ એક બાવન અનેક શહેરો ઉપર આવાં હજારો રોકેટો મિનિટની દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરી, છોડીને વિનાશ વેરવામાં આવ્યો. યુદ્ધમાં જેને કારણે ૩૦ ટકા અમેરિકનો માને છે જર્મનીનો પરાજય થયો એ પછી રશિયા કે ચંદ્રયાત્રા બનાવટી હતી. અને અમેરિકાના સૈનિકો જર્મનીની - બિલ કેસિંગ પોતાના પુસ્તકમાં પ્રયોગશાળાઓમાંથી જેટલી સામગ્રી પ્રથમ જ પ્રકરણમાં લખે છે કે મળે તે લઈ ગયા અને રોકેટ સાયન્સના “અમેરિકાની ચંદ્રયાત્રાના મિશનમાં જાણકાર માણસોને પણ પકડીને પ્રારંભથી જ ગડબડ હતી. કોઈ વસ્તુ પોતાના દેશમાં લઈ ગયા. જર્મનીના આ યોગ્ય રીતે ચાલી રહી નહોતી. જ્ઞાનને આધારે રશિયાએ અને અખતરાઓ વખતે રોકેટો ફાટી પડતાં અમેરિકાએ પોતાનું રોકેટ સંશોધન હતાં. એપોલો-૧ અવકાશયાનમાં પણ આગળ ધપાવ્યું. અગણિત સમસ્યાઓ હતી. સમયપત્રક WE NEVER WENT વીસમી સદીમાં વિકસાવવામાં જળવાતું નહોતું. કેટલાક લોકોને લાગતું TO THE MOON આવેલાં તમામ રોકેટોનું મહત્ત્વનું પાસું હતું કે એપોલો યાનનો પ્રોજેક્ટ તૂટી America's Thirty Blion Dollar Swindle તેનું પ્રવાહી બળતણ હતું. અમેરિકાએ પડવાની અણી પર છે.” જે કોઈ રોકેટો બનાવ્યાં તેની સૌથી મોટી રોકેટની શોધ ઈસુની આઠમી સમસ્યા એ હતી કે ઉષ્ણતામાન વધી સદીમાં ચીની પ્રજાએ કરી હતી. ચીનાઓ જતાં તેનું પ્રવાહી બળતણ સળગી ઊઠતું રોકેટનો ઉપયોગ શસ્ત્ર તરીકે અને ફટાકડા હતું અને વિસ્ફોટ સાથે રોકેટનો નાશ તરીકે કરતા. ચીનાઓ અને બ્રિટિશરો થતો હતો. બિલ કેસિંગ પોતે જે યુદ્ધ માટે જે રોકેટનો ઉપયોગ કરતા હતા રોકેટડાઈન કંપનીમાં કામ કરતો હતો તે ‘સોલિડ પ્રોપેલન્ટ' પ્રકારનાં હતાં. ત્યાં સાન્તા સુસાના લેબ ખાતે તેણે વીસમી સદીમાં જ ‘લિક્વિડ પ્રોપેલન્ટ' રોકેટમાં ધડાકા થવાની અનેક ઘટનાઓ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ પોતાની આંખ સામે જોઈ હતી. અમેરિકાના હવાઈ દળ દ્વારા રાષ્ટ્રની પ્રગતિનું બેરોમીટર ગણાવતા હતા. ઈ.સ. ૧૯૫૭માં પ્રમાણમાં સલામત એટલાસ એજન્ટ ક્લસ્ટર અપનાવવામાં આવ્યું રશિયાએ સ્કૂટનિક યાનને પહેલી વખત બાહ્યાવકાશમાં મોકલ્યું તે પછી પણ તેમાં નિયમિતપણે દુર્ઘટનાઓ થતી હતી. દાખલા ત્યારે અમેરિકાને ભારે ધક્કો લાગ્યો હતો અને પોતે બધી બાબતમાં તરીકે ઈ.સ. ૧૯૬૪ની ૨૦મી એપ્રિલે સરકારે જાહેર કર્યું હતું કે આગળ છે, એવો અમેરિકનોનો ગર્વ ઓગળી ગયો હતો. અમેરિકા એટલાસ રોકેટ નિષ્ફળ જવાની ૧૩ ઘટનાઓ બની હતી. એ વખતે માટે આ પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો હતો. અમેરિકાના પ્રેસિડન્ટ એફ-૧ નામના વધુ મોટા એન્જિનનું વિકાસકાર્ય ચાલી રહ્યું હતું. કેનેડીએ રશિયાને પછડાટ આપવા માટે અમેરિકી અવકાશયાત્રીને બિલ કેસિંગની દલીલ એવી હતી કે જ્યાં એટલાસ નિષ્ફળ ગયું છેચંદ્ર ઉપર મોકલવાનો પોતાનો નિર્ધાર જાહેર કર્યો હતો. આ માટે ત્યાં એફ-૧ કેમ સફળ થશે? અમેરિકાની સેનેટે તોતિંગ બજેટ પણ પસાર કર્યું હતું. ઈ.સ. ઈ.સ. ૧૯૬૩ના માર્ચ મહિનામાં રોકેટડાઈન કંપનીને ૧૯૬૬માં એપોલો મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યાર પછી કામ સોંપવામાં આવ્યું હતું કે રોકેટ એન્જિનો શા માટે નિષ્ફળ જાય લોચિંગ પેડની સાઇટ ઉપર ૨૦,૦૦૦ નાના-મોટા અકસ્માતો છે, તેનાં કારણો તેમણે શોધી આપવાં. એન્જિનો નિષ્ફળ જવાનું થયા હતા; પણ તેની જાણ અમેરિકાની પ્રજાને કરવામાં આવી મુખ્ય કારણ પ્રવાહી બળતણની જ્વલનશીલતા હતું, પણ નહોતી. છેવટે ગસ ગેરિસન, એડ વાઇટ અને રોજર એફ નામના અમેરિકાની પ્રજાને આ વાતની બહુ ઓછી જાણકારી હતી. શું આ ત્રણ અવકાશયાત્રીઓ બળીને ભસ્મ થઈ ગયા ત્યારે અમેરિકાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો હતો? આ વાતની જાણકારી પ્રજા ચોંકી ગઈ હતી. અમેરિકન પ્રજા પાસે નથી. અમેરિકાના અવકાશ કાર્યક્રમો બાબતમાં પ્રજાને અંધારામાં રાખવાની, ગેરમાર્ગે દોરવાની અને જૂઠાણાંઓ ચંદ્રયાત્રાનું છ અંકી નાટક ફેલાવવાની અમેરિકાની સરકારની જૂની આદત હતી. ભૂતકાળમાં પણ આ પ્રકારનાં અનેક ઉદાહરણો જોવા મળ્યાં હતાં. એપોલો યાન અમેરિકાની સરકારને ખ્યાલ આવી ગયો હતો કે એપોલો જેવું સાહસ કરવા માટે અમેરિકા પાસે અનેક દાયકાઓનો અનુભવ યાન ચંદ્ર ઉપર જઈ શકે તે શક્ય જ નથી. અવકાશમાં ગયા વગર હોવો જરૂરી હતો; પણ આ ક્ષેત્રમાં અમેરિકાની હાલત તદ્દન નવા લોન્ચ પેડ ઉપર જે અકસ્માતો થતા હતા તેને પહોંચી વળવાનું પણ નિશાળિયા જેવી હતી. તેમ છતાં અમેરિકાએ એપોલો મિશન નામનું ‘નાસા' સંસ્થાનું ગજું નહોતું તો અવકાશમાં ઊભી થતી નાજુક દુસ્સાહસ હાથ ધર્યું હતું. પરિસ્થિતિને તે કેવી રીતે હલ કરી શકે? તેમ છતાં અમેરિકાની બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં અવકાશયાત્રાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠાને બચાવવા અને સ્પેસ રેસમાં રશિયા ઉપર સરસાઈ હાંસલ ખાસ કોઈ પ્રગતિ થઈ નહોતી. જે કાંઈ શોધખોળ થઈ હતી તે રોબર્ટ કરવા અમેરિકન અવકાશાત્રીને ચંદ્ર ઉપર ‘મોકલવો જરૂરી હતું. આ ગોડાર્ડના પ્રયોગોને આભારી હતી. ઈ.સ. ૧૯૪૬માં અનેક જર્મન મૂંઝવણમાંથી રસ્તો કાઢવા માટે અવકાશયાત્રાનું નાટક ભજવવાનું વિજ્ઞાનીઓને અમેરિકામાં લાવવામાં આવ્યા હતા અને તેમની નક્કી કરવામાં આવ્યું. મદદથી અવકાશમિશનનું સંશોધન શરૂ કરવામાં આવ્યું હતું. એક વખત ચંદ્રયાત્રાનું નાટક ભજવવાનું નક્કી કરવામાં પ્રારંભમાં અમેરિકાએ વી-૨ મિસાઇલ્સનાં એન્જિનોનો જ ઉપયોગ આવ્યું કે તરત જ “નાસા' સંસ્થા અને અમેરિકાની ડિફેન્સ કર્યો હતો. અમેરિકામાં આ એન્જિનોને એ-૪ ના નવા નામે ઇન્ટેલિજન્સ એજન્સી બરાબર કામે લાગી ગઈ. આ આખું નાટક ઓળખવામાં આવતાં હતાં. આ એન્જિનોની ડિઝાઇન ઉપર નીચે મુજબના અંકોમાં વિભાજિત કરાયું સંશોધન કરીને નવાં રોકેટો બનાવવામાં આવ્યાં હતાં, જે એટલાસ (૧) ઉચ્ચ સ્તરનું ખાનગી આયોજન. અને ટાઇટન તરીકે ઓળખાતાં હતાં. આ રોકેટ સિસ્ટમના (૨) ભારે સુરક્ષા અને પ્રતિ-જાસૂસી. માળખાનો જ ઉપયોગ કરીને ભવિષ્યનાં રોકેટો તૈયાર કરવામાં (૩) માણસોની ખાનગીમાં ભરતી. આવ્યાં હતાં. કમનસીબે આ બધાં જ રોકેટોમાં પ્રવાહી બળતણનો (૪) સાધનોની ખાનગીમાં પ્રાપ્તિ અને ગોઠવણી. જ ઉપયોગ કરવામાં આવતો હતો. (૫) સંદેશવ્યવહારને ગુપ્ત રાખવા માટેની તકેદારી. રશિયામાં પણ સમાંતર રીતે રોકેટ ટેક્નોલોજીનો વિકાસ (૬) ખાસ પ્રોજેક્ટ તરીકે તૈયારીઓ. થઈ રહ્યો હતો અને તેઓ તેનો ઉપયોગ પ્રચારના સાધન તરીકે પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને ત્યાર પછી અમેરિકાને કરતા હતા. રોકેટના સાયન્સમાં કરેલી પ્રગતિને તેઓ પોતાના ખાનગી રાજકીય ગતિવિધિઓ માટે ખાસ જૂથબનાવવાના કામમાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ ફાવટ આવી ગઈ હતી. એપોલોની ચંદ્રયાત્રાના નાટકને એપોલો જ કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી અને તે માટે પણ સિમ્યુલેશન પ્રોજેક્ટ (એએસપી) એવું સાંકેતિક ગુપ્ત નામ ગુપ્તચર તંત્રની પરવાનગી અતિ જરૂરી હતી. અમેરિકાએ ઈ.સ. આપવામાં આવ્યું હતું. આ મિશનનો અમલ કરવાનું કાર્ય “નાસા'ને ૧૯૪૨-૪૫ દરમિયાન અણુબોમ્બ બનાવ્યો ત્યારે પણ આટલી સોંપવામાં આવ્યું હતું અને “નાસા'ને મદદ કરવાની જવાબદારી જ ગુપ્તતા જાળવવામાં આવી હતી. ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી (ડીઆઈએ) ને સોંપવામાં આવી એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટ (એએસપી)નું વડું મથક હતી. હકીકતમાં મૂન મિશન પણ અમેરિકાના સંરક્ષણ માટેનું મિશન નેવાડાના રણમાં આવેલા મર્ક્યુરીથી ૩૨ માઇલ પૂર્વમાં સ્થાપવામાં હતું. મૂન મિશનનો અસલ હેતુ વિદેશ સત્તાઓ ઉપર ત્રાટકવાના આવ્યું હતું. આ જમીન અમેરિકન એર ફોર્સના અને એટમિક એનર્જી મથક તરીકે ચંદ્રનો ઉપયોગ કરી શકાય કે કેમ તેની શક્યતાઓ કમિશનના કબજામાં હોવાને કારણે અગાઉથી જ લોકોની પહોંચથી તપાસવાનો હતો. હકીકતમાં ‘નાસા' ના ૭૫ ટકા પ્રોજેક્ટો બહાર હતી. આ જમીન ઉપર કોઈ પણ વ્યક્તિ બહારથી આવી ચડે અવકાશને લગતા નહીં પણ સંરક્ષણને લગતા હતા. તો ટીવી મોનિટર ઉપર પકડાઈ જતો હતો. આ મિશન માટે જે એએસપી મિશનમાં કામ કરનારા કર્મચારીઓની ટીમ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી તેમને મહિને તૈયાર કરવામાં આવી હતી. આ ટીમના મોટા ભાગના કર્મચારીઓને ૫૦,૦૦૦ ડોલર સુધીનો પગાર આપવામાં આવતો હતો. પગાર ખ્યાલ નહોતો કે તેઓ કયા હેતુ માટે કામ કરી રહ્યા છે. એપોલો ઉપરાંત “આરામ અને મનોરંજન પાછળ પણ અઢળક ખર્ચાઓ મિશન માટે અમેરિકાની સરકારે ૩૦ અબજ ડોલરની ફાળવણી કરી કરવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ દિવસભર કામ કર્યા પછી હતી તો આ નાટક માટે પણ ઓછામાં ઓછા ચાર અબજ ડોલરની હળવા થવા માટે રાત્રે લાસ વેગાસના કેસિનોમાં પહોંચી જતા હતા. ફાળવણી કરવામાં આવી હતી. અમેરિકાએ અણુબોમ્બ પેદા આ કારણે કર્મચારીઓની તાલીમના દિવસોમાં લાસ વેગાસના કરવાના મિશનમાં જેટલી ગુપ્તતા જાળવી હતી તેટલી જ ગુપ્તતા કેસિનોની કમાણીમાં ભારે ઉછાળો જોવા મળતો હતો. આ ચંદ્રયાત્રાનું શૂટિંગ કરવાના મિશનમાં રાખી હતી. તેનું કારણ એ હતું તાલીમમાં અવકાશયાત્રીઓ પણ જોડાયા હતા. કે આ મિશનમાં અમેરિકાની પ્રતિષ્ઠા દાવ ઉપર લગાવી દેવાની હતી. ખર્ચની કોઈ ચિંતા કરવાની નહોતી. જો આ નાટક બહાર પડી જાય અવકાશયાત્રીઓને સમજાવવા પડ્યા હતા તો અમેરિકાના વોટરગેટ કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ બની શકે તેમ હતું અને સમગ્ર વિશ્વમાં અમેરિકાની પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય અવકાશયાત્રીઓને આ નાટકમાં સહભાગી થવા માટે તેમ હતું. આ કારણે એએસપી બાબતમાં જડબેસલાક ગુપ્તતા ખૂબ સમજાવટ કરવી પડી હતી. તેમને સમજાવવા માટે નીચેની જાળવવામાં આવી હતી. દલીલોનો આશરો લેવામાં આવ્યો હતોઃ (૧) અમેરિકા રાજકીય, લશ્કરી, વૈજ્ઞાનિક અને ટેક્નિકલ ક્ષેત્રે અત્યંત ગુપ્ત એપોલો સિમ્યુલેશન એકમાત્ર સુપરપાવર બની રહે તે માટે મૂન મિશન ખૂબ મહત્ત્વનું છે. પ્રોજેક્ટ(એએસપી) (૨) આ મિશન પાછળ અત્યાર સુધીમાં અબજો ડોલરોનો અને અનેક જિંદગીઓનો વ્યય થયો છે. આ તબક્કે જો મિશન પડતું એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટ (એએસપી) માટે કુલ ૮૦૦ માણસોની સેવાઓ લેવામાં આવી હતી પણ માંડ અડધો ડઝન માણસોને જ હકીકતમાં આ મિશન બાબતમાં સાચી જાણકારી હતી. જે મકાનમાં કર્મચારીઓની તાલીમ ચાલી રહી હતી તેના દરેક માળે એક સશસ્ત્ર ચોકીદાર ખડે પગે ફરજ ઉપર હાજર રહેતો હતો. બધા દરવાજાઓ અને બારીઓ ઉપર બર્ગલર એલાર્મ લગાવી દેવામાં આવ્યા હતા. દરેકને બે કચરાટોપલીઓ આપવામાં આવી હતી. એક લાલ રંગની ટોપલીમાં ગુપ્તનકામા ફાગળો ફેંકવાના હતા. આ કાગળો દરરોજ સાંજે સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં બાળી નાખવામાં આવતા હતા. આ પ્રોજેક્ટમાં માત્ર અમેરિકી નાગરિકોને * . જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ મૂકવામાં આવે તો અમેરિકાની પ્રતિષ્ઠાને ભારે ફટકો પડે તેમ છે. અકસ્માત જ નેવાડાના રણમાં એક ગુપ્ત સંશોધન ક્ષેત્રમાં પહોંચી અત્યારે “નાસા'ની હાલત લાસ વેગાસના જુગારી જેવી છે. તેઓ જાય છે. અચાનક તે એક રૂમમાં આવી ચડે છે, જ્યાં ચંદ્ર ઉપરના હાર્યા છે છતાં છોડી શકે તેમ નથી. ઉતરાણ માટેનો આબેહુબ માહોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ (૩) આ મિશનમાં કોઈ જોખમ નથી, કારણ કે અવકાશયાત્રીઓએ રૂમમાં બે અવકાશયાત્રીઓ સ્પેસ શૂટ પહેરીને આંટા મારી રહ્યા હતા. પૃથ્વીના ગુરુત્વાકર્ષણક્ષેત્રમાંથી બહાર નીકળવાનું નથી. સામે પક્ષે ‘ડાયમન્સ આર ફોરએવર' ફિલ્મમાં આ દશ્ય બાબતમાં કોઈ તેમને કોઈ પણ જાતના જોખમ વગર ચંદ્ર ઉપર પગ મૂકનાર વિશેષ માહિતી આપવામાં આવી નથી. શું આ દૃશ્ય ચંદ્રયાત્રા એક માનવીઓ તરીકે ખ્યાતિ મળશે. નાટક હતું, એવું સૂચવવા માટે દર્શાવવામાં આવ્યું હતું? (૪) અવકાશયાત્રીઓને એવી અસ્પષ્ટ ધમકીઓ આપવામાં આવી નેવાડાના રણમાં આવેલા મુખ્ય મથકમાં એક કન્ટ્રોલ હતી કે તેઓ જો આ નાટકમાં સહકાર નહીં આપે તો તેમનું પ્રમોશન રૂમની પણ સ્થાપના કરવામાં આવી હતી. એપોલો મિશન માટે અટકી જશે. અવકાશયાત્રીઓને એવો ભય પણ હતો કે તેઓ જો હ્યુસ્ટન ખાતે સ્થાપવામાં આવેલું સ્પેસક્રાફ્ટ સેન્ટર માત્ર નામનું જ સહકાર નહીં આપે તો અગાઉ જેમ આઠ અવકાશવીરો હતું. કન્ટ્રોલ રૂમમાં બધી જ માહિતીઓ ભેગી કરવામાં આવતી હતી અકસ્માતમાં મરી ગયા હતા એવો તેમનો પણ અંજામ આવશે. અને કોમ્યુટરમાં ફીડ કરવામાં આવતી હતી. આ રૂમમાં જ મૂન ઈ.સ. ૧૯૬૩માં એપોલોના લોન્ચ પેડ ઉપર જીવલેણ આગ લેન્ડિંગની ફિલ્મની માસ્ટર કોપી તૈયાર કરવામાં આવી હતી. આ લાગી તેના પગલે થોમસ આર. બેરન નામના એપોલોના ફિલ્મનું અનેક વખત એડિટિંગ થઈ ચૂક્યું હોવાથી તેમાં નાનકડી કોન્ટ્રાક્ટરે પ્રોજેક્ટની ત્રુટિઓ બાબતમાં ૫૦૦ પાનાંનો એક પણ ભૂલ રહી જવાનો કોઈ અવકાશ નહોતો. એ સમયે આઇબીએમ હેવાલ તૈયાર કર્યો હતો. થોડા જ સમય પછી થોમસની કારને એક કંપનીનું ૩૭૦-સી કોમ્યુટર ઉપયોગમાં લેવામાં આવતું હતું. આ ભેદી અકસ્માત થયો હતો, જેમાં તેનું મોત થયું હતું. અવકાશવીરો કોમ્યુટરમાં એપોલોના લોચિંગ અગાઉના કાઉન્ટડાઉનથી માંડીને અગાઉ લશ્કરમાં કામ કરતા હોવાથી તેમને પોતાના ઉપરીઓની તેના સમુદ્રમાં પુનરાગમન સુધીની વિડિયો અને ઓડિયો ફિલ્મો ફીડ આજ્ઞાને તાબે થવાની આદત હતી. આ કારણે તેઓ નાટકમાં ભાગ કરી દેવામાં આવી હતી. લેવા તૈયાર થઈ ગયા હતા. એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટનો અમલ કરવા માટે મુખ્ય રોકેટ પણ નાટક માટે જ બનાવાયું હતું મથકના ભૂગર્ભમાં ચંદ્રની ધરતીનો આબેહુબ સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. ચંદ્રની ધરતી ઉપર અવકાશયાનના ઉતરાણ માટે જે જે દિવસથી એપોલોની ચંદ્રયાત્રાનું નાટક કરવાનું નક્કી સ્થળો પસંદ કરવામાં આવ્યાં હતાં તેને ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં કરવામાં આવ્યું તે જ દિવસથી બધી જ તૈયારીઓ નાટકને અનુકૂળ આવ્યાં હતાં. આ ઉપરાંત પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને અન્ય અવકાશી આવે એ રીતે જ કરવામાં આવી હતી. એપોલો યાનને પદાર્થોનાં મોડલો પણ માપ મુજબ બનાવવામાં આવ્યાં હતાં. આ બાહ્યાવકાશમાં લઈ જવા માટે જે સેટર્ન સી-૫ રોકેટ બનાવવામાં બધાં મોડલોની પ્લેનેટેરિયમમાં જે રીતે ગોઠવણી કરવામાં આવે તે આવ્યું હતું તેમાં પણ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમાં રીતે ગોઠવણી કરવામાં આવી હતી. હોલિવૂડની ફિલ્મ માટે જે રીતે જોખમી ગણાતા એફ-૧ એન્જિનને બદલે પ્રમાણમાં સલામત પાંચ સ્ટડિયો તૈયાર કરવામાં આવે તે રીતે જ લાઇટ-સાઉન્ડ-કેમરા બી-૧ એન્જિનો બેસાડવામાં આવ્યાં હતાં. એક એફ-૧ એન્જિન વગેરેની પદ્ધતિસરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત દ્વારા જેટલો ધક્કો પેદા થાય તેના કરતાં અડધો જ ધક્કો પાંચ બી-૧ ચંદ્રની ધરતી ઉપર પડી રહેલા સૂર્યનાં તીવ્ર કિરણોનું ચિત્ર ઊભું એન્જિનોના સમૂહ વડે પેદા થાય તેમ હતો. જો કે આટલો ધક્કો કરવા માટે સ્પેશિયલ ઇફેક્ટની ટેક્નિકોનો પણ ઉપયોગ કરવામાં ખાલીખમ એપોલો યાનને અવકાશમાં લઈ જવા માટે પૂરતો હતો. આવ્યો હતો. આ ફિલ્મનું સાઇલન્ટ શૂટિંગ કરવામાં આવ્યું હતું અને જો આ રોકેટ તેની મૂળ ડિઝાઇન પ્રમાણે બનાવવામાં આવ્યું હોત તો પાછળથી ટુડિયોમાં સાઉન્ડનું ડબિંગ કરવામાં આવ્યું હતું. તેનું કુલ વજન ૩૦૦૦ ટન જેટલું થઈ જાત. જોકે હવે આ રોકેટમાં “ડાયમન્સ આર ફોરએવર' નામની ઇંગ્લિશ ફિલ્મમાં એન્જિનો હળવાં હતાં, બળતણ ઓછું હતું, અવકાશયાત્રીઓ હતા જેમ્સ બોન્ડની ભૂમિકા સિન કોનરી નામનો અભિનેતા ભજવી રહ્યો જ નહીં અને લ્યુનાર મોડ્યુલની જરૂર જ નહોતી એટલે તેનું કુલ હતો. આ ફિલ્મમાં એક રહસ્યમય દૃશ્ય આવે છે, જેની કોઈ વજન ઘટીને આશરે ૧૫૦ ટન થઈ ગયું હતું. આટલું વજન સમજૂતી આજ દિન સુધી આપવામાં આવી નથી. સિન કોનરી ઉપાડવાની ક્ષમતા બી-૧ પ્રકારનાં એન્જિનોની હતી. મૂળ યોજના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦૨ આ કી , For Private & Parsonal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે એપોલો યાન ૨૦ લાખ સ્પેર પાર્ટ્સનું બનવાનું હતું પણ હવે તેની સંખ્યા દોઢ લાખની થઈ જતાં નકલી મિશનની સફળતા બાબતમાં કોઈ શંકા નહોતી. જોકે બી-૧ પ્રકારનાં એટલાસ એન્જિનો પણ લોન્ચ પેડ ઉપર અથવા તો લોન્ચિંગ પછી થોડી ક્ષણોમાં ધડાકાભેર તૂટી પડવાની સંભાવના રહેતી હોય છે. આ કારણે અવકાશયાત્રીઓને બચાવવા માટેનું યાન જેમનું તેમ અને કામ કરી શકે તેવું રાખવામાં આવ્યું હતું. જો કોઈ અકસ્માત થાય તો અવકાશયાત્રીઓને બચાવી લેવાનું નાટક કરવાની પણ તૈયારી રાખવામાં આવી હતી. પ્રસાર માધ્યમો અને પબ્લિક રિલેશનના દૃષ્ટિબિંદુથી સંદેશવ્યવહાર અને વાતચીત બાબતની મુદ્રિત માહિતી ઉપજાવી કાઢવી પણ જરૂરી હતી; જે કામ અત્યંત સહેલું હતું. આ સમયે એકમાત્ર રશિયા પાસે જ એથી રડાર સિસ્ટમ હતી, જે એપોલો યાનનો પીછો કરી શકે અને જૂઠાણું પારખી શકે. અમેરિકાના વિદેશ ખાતા દ્વારા અગાઉથી જ રશિયાને વિશ્વાસમાં લઈ લેવામાં આવ્યું હતું. એ વખતે રશિયાને અમેરિકા સાથે વેપારી સંબંધો વિકસાવવામાં વધુ રસ હોવાથી તેણે આ બાબતમાં ચુપકીદી રાખવાનું કબૂલી લીધું હતું. એપોલો ‘અવકાશયાત્રા'ની માહિતી દનિયા સુધી પહોંચાડવા માટે જે ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો, તેની વહેંચણી નીચે મુજબ ચાર ભાગોમાં કરવામાં આવી હતી : (૧) જનરલ પબ્લિક સમક્ષ રજૂ કરવા માટેની વિડિયો ફિલ્મ. (૨) રેડિયો ઉપર રજુ કરવા માટેની ઓડિયો ક્લિપ. (૩) ચંદ્રની ધરતી ઉપરથી કરવાનું ટીવી પ્રસારણ. (૪) બ્લેક એન્ડ વાઇટ તેમ જ રંગીન તસવીરો. જાહેર જનતા માટે સૌથી મહત્ત્વની ઘટના કેપ કેનેડી ખાતેથી એપોલો યાનનું ધનારું લોન્ચિંગ હતું. પ્રજા જો એક જાયન્ટ રોકેટને અવકાયશમાં પ્રયાણ કરતું જોઈ શકે તો તેઓ એવું માની જ લે કે આ અવકાશયાન ચંદ્ર તરફ જઈ રહ્યું છે. એક વખત સૃષ્ટિમાંદામાંથી બહાર નીકળી ગયા પછી મા રોકેટનું શું થાય છે, તેની ચિંતા કોઈ કરતું નથી. અવકાશયાત્રીઓ ચંદ્રની સફર કર્યા પછી અવકાશયાનમાં બેસીને પૃથ્વી ઉપર પાછા ફરે તેનું નાટક કરવામાં બહુ ઓછું જોખમ હતું. આ નાટક કરવા માટે અવકાશયાનને સી-૫ એ નામના માલવાહક વિમાનમાંથી દરિયામાં ફેંકવામાં આવ્યું હતું. આ રીતે દરિયામાં ફેંકતા અગાઉ તેમને દક્ષિણ હવાઈ ઉપર આવેલા એક અત્યંત ખાનગી ટાપુ ઉપરથી પિક અપ કરવામાં આવ્યા હતા. એ રસપ્રદ વાત છે કે અવકાશવીરોને લેવા માટે જે જહાજ રવાના કરવામાં આવ્યું હતું તેના કર્મચારીઓ જોઈ ન શકે એ રીતે જ અવકાશયાનને સમુદ્રમાં ફેંકવામાં આવ્યું હતું. ‘નાસા’એ ધાર્યું હોત તો અવકાકાયાત્રીઓને પ્રશાંત મહાસાગરમાં લી. કોઈ અણુ સબમરીનમાંથી પણ પ્રગટ કરી શકાયા હોત; પણ એરોપ્લેનની પદ્ધતિ અપનાવવામાં આવી હતી તેનું કારણ એ હતું કે તેમાં બહુ ઓછા લોકોને આ રહસ્યની જાણ થાય તેમ હતું. અમેરિકાની બનાવટી ચંદ્રયાત્રાનું રેડિયો પરથી પણ બનાવટી પ્રસારણ થાય તે માટેની પાકી વ્યવસ્થા ‘નાસા’ તરફથી કરવામાં આવી હતી. ચંદ્રયાન ઉપરથી જે રેડિયો ડેટાનું પ્રક્ષેપણ કરવાનું હતું તેને અગાઉથી જ રેકોર્ડ કરીને તૈયાર કરી રાખવામાં આવ્યા હતા. ચંદ્ર ઉપરથી આવતા રેડિયો તરંગો ઝીલવા માટે દુનિયાના વિવિધ ભાગોમાં જે સ્પેસ કોમ્યુનિકેશન સેન્ટરો ઊભાં કરવામાં આવ્યાં હતાં તેના એન્ટેના સાથે ખાનગી ટેલિફોન લાઇનો પણ જોડી દેવામાં આવી હતી. આ પ્રકારનાં સંદેશવ્યવહાર મથકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરિકાના પશ્ચિમ કાંઠે ઊભાં કરવામાં આવ્યાં હતાં. કોઈ શિખાઉ રેડિયો ઓપરેટરો ડાયરેક્ટ રેડિયોના તરંગો ઝીલવા માગતા હોય તો તેમના માટે આબેહૂબ બ્રોડકાસ્ટિંગની વ્યવસ્થા પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા કૃત્રિમ ઉપગ્રહથી કરવામાં આવી હતી. આ વ્યવસ્થા એવી અણિશુદ્ધ કરવામાં આવી હતી કે ચંદ્રયાન જ્યારે ચંદ્રની પાછળનાં હોય ત્યારે સંદેશવ્યવહાર કપાઈ જાય તેની પણ જોગવાઈ કરી રાખવામાં આવી હતી. ચંદ્રયાત્રાનું ટીવી ઉપર જીવંત પ્રસારણ કરવાનું કાર્ય સૌથી વધુ મનોરંજક હતું. અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર ધીમી ગતિએ જે ઊછળકૂદ કરી રહ્યા હતા એ સિમ્યુલેટરો અને મૂખ દર્શકો માટે બહુ . મહત્ત્વની કામગીરી હતી. આ માટે હોલિવૂડની ફિલ્મોમાં વર્ષોથી જે સ્લો મોશનની ટેક્નિક વાપરવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ માટેનું વિડિયો શૂટિંગ ફિલ્ટરોમાંથી કરવામાં આવ્યું હતું. સ્ટાર ટ્રેક ફિલ્મનાં દશ્યોની જેમ આ દૃશ્યો સ્ટુડિયોમાં ફિલ્માંકન કરવામાં આવ્યાં હોય તેવાં પરફેક્ટ ન જણાય તે માટે તેમાં ઇલેક્ટ્રોનિક ‘ઘોંઘાટ’ પણ ઉમેરવામાં આવ્યો હતો. આમ છતાં અમેરિકાના કેટલાક બારમાં અને ક્લબોમાં ટીવી ઉપર આ દશ્યો જોઈ રહેલા પ્રેક્ષકોએ શંકા વ્યક્ત કરી હતી કે આ દશ્યો બનાવટી જણાય છે. જોકે આ સમાચાર વર્તમાનપત્રો સુધી પહોંચ્યા નહોતા. હોલિવૂડના સેટ ડિઝાઇનરો માટે સ્ટુડિયોમાં ચંદ્રની ધરતી ઊભી કરવાનું કામ અત્યંત આસાન હતું. ‘નાસા' તરફથી ચંદ્રયાત્રાની બ્લેક એન્ડ વાઇટ તેમ જ રંગીન તસવીરો પણ અગાઉથી તૈયાર કરી રાખવામાં આવી હતી. સ્પેસમાં અને ચંદ્ર ઉપર સાચાં જણાય તેવાં ચિત્રો સ્ટુડિયોમાં લેવાનું જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ કાર્ય ખૂબ સરળ હતું. આ માટે સ્ટડિયોમાં ચંદ્રની ધરતી ઉપરથી દેખાતી’ પૃથ્વીનાં મોડલો પણ તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ બાબતમાં હોલિવૂડના ફિલ્મનિર્માતાઓની સુવિકસિત ફોટોગ્રાફી ટેક્નિક તેમને મદદરૂપ બની હતી. એક વખત સેટર્ન સી-૫ રોકેટનું કેપ કેનેડી લોચિંગ પેડ ખાતેથી લોચિંગ થયા પછી તે દૃષ્ટિમર્યાદાની બહાર નીકળી ગયું ત્યારથી માંડીને તે ‘પાછું આવ્યું ત્યાં સુધીના બધા જ પુરાવાઓ ‘ઇલેક્ટ્રોમેગ્નેટિક વેલ્ટના સ્વરૂપમાં હતા. આ મોજાઓની નકલ કરવાનું અને તેનું પ્રસારણ કરવાનું કાર્ય અત્યંત આસાન હોય છે. આ માટે ખાસ ફાળવવામાં આવેલી ટેલિફોન લાઇનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હ્યુસ્ટનમાં જે કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો તેને સંકેતો પણ આ લાઇનો દ્વારા જ મળતા હતા. હ્યુસ્ટનના કન્ટ્રોલ રૂમમાં જે માઇકો રાખવામાં આવ્યાં હતાં તે શોભાના ગાંઠિયા જેવાં હતાં. હકીકતમાં ચંદ્રયાત્રાની અગાઉથી રેકોર્ડ કરાયેલી ઓડિયો અને વિડિયો ટેપો મૂકી રાખવામાં આવી હતી. આ એક માસ્ટર ટેપમાંથી બધે જ સિગ્નલોનું પ્રસારણ કરવામાં આવતું હતું. આમાં ભૂલ થવાનો કોઈ અવકાશ નહોતો; કારણ કે અવકાશયાત્રીઓ સાથેની વાતચીતથી માંડીને તેમના દ્વારા સુધી ઊકળી રહ્યું હતું પણ ક્યારેય સપાટી ઉપર આવ્યું નહોતું. કહેવામાં આવતા ટુચકાઓનું પણ અગાઉથી રેકોર્ડિંગ કરી રાખવામાં પૃષ્ઠ – ૨૫ : અમે અવકાશખોજ માટે પબ્લિક રિલેશન કરનાર આવ્યું હતું. હોલિવૂડના ડિરેક્ટરોને વર્ષોથી સાયન્સ ફિક્શન ફિલ્મો વ્યક્તિ અથવા કહો કે “સેલ્સમેન' બની રહેવાના હતા. જ્યારે બનાવવાનો અનુભવ પ્રાપ્ત થયો હતો તેનો ઉપયોગ દુનિયાને મૂર્ખ અમારા માટે આ શબ્દ પહેલી વખત વાપરવામાં આવ્યો ત્યારે હું બનાવવા માટે કરવામાં આવ્યો હતો. જો ચંદ્ર ઉપરથી આવનારાં ખૂબ જ સજાગ અને અત્યંત વ્યગ્ર થઈ ગયો હતો. સિગ્નલોને ‘ઝીલવામાં અથવા તેનું પ્રસારણ કરવામાં હ્યુસ્ટનનો પૃષ્ઠ – ૬ ૬ : અને આશ્ચર્ય થયું. સ્વીડનમાં અમારું સ્વાગત કરવા જે કન્ટ્રોલ રૂમ નિષ્ફળ જાય તો અવકાશમાં એક કૃત્રિમ ઉપગ્રહ પણ લોકો આવ્યા હતા તે અત્યંત નમ્ર હતા પણ જરાય ઉત્સાહિત નહોતા. તૈયાર રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ ઓડિયો અને વિડિયો પૃષ્ઠ – ૬૮: મને લાગ્યું કે અમે છએય નકલી હતા અને મૂર્ખાઓ ટેપ મૂકી રાખવામાં આવી હતી. હતા અને અમને ફરજપાલનની કોઈ વિચિત્ર વાત સમજાવીને મોકલી દેવામાં આવ્યા હતા. પૃષ્ઠ – ૨૮૮ : મારી બુદ્ધિ અને લાગણી વચ્ચે કોઈ દીવાલ ઊભી બઝ ઓલ્હીન માનસિક બીમારીનો નહોતી થઈ. મારી લાગણીઓના જે નિયમો હતા તે નક્કર અને ભોગ બન્યો હતો નિર્દય હતા. મને ઝળહળતા પ્રકાશમાં વિસ્મરણની ગર્તામાં ધકેલાઈ જવાનું મન થયું અને હું તેની ઝંખના કરવા લાગ્યો. અવકાશયાત્રી બઝ ઓલ્હીન ‘ચંદ્રયાત્રા' કરીને પૃથ્વી પૃષ્ઠ – ૨૯૫ : જો કોઈને ખબર પડે કે હું હોસ્પિટલમાં હતો, તો ઉપર પાછો આવ્યો તે પછી તેણે ‘રિટર્ન ટુ અર્થ’ નામનું પુસ્તક લખ્યું તેમને એમ કહેવાનું હતું કે મારી ડોક દુઃખે છે માટે મને સારવાર હતું. આ પુસ્તક ઉપરથી ખ્યાલ આવે છે કે પાછા આવ્યા પછી તે આપવામાં આવી રહી છે. મારું મગજ અસ્થિર થઈ ગયું છે તે વાત તીવ્ર માનસિક બીમારીનો ભોગ બન્યો હતો. અહીં તેનાં પુસ્તકોનાં શક્ય હોય તો છુપાવી રાખવાની હતી. કેટલાંક અવતરણો આપવામાં આવ્યાં છે, જે સાબિત કરે છે કે પૃષ્ઠ – ૩૦૪ : હું ચંદ્રયાત્રાના જ્યોરન્ટાઇનમાંથી બહાર આવ્યો ઓલ્હીન કેટલો વ્યગ્ર હતો. અને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થયો તેની વચ્ચેનાં બે વર્ષમાં મને પૃષ્ઠ – ૨૨.: આ પ્રકારનું ટેન્શન આગામી કેટલાંક અઠવાડિયાં ડિપ્રેશનના અનેક હુમલાઓ આવ્યા છે. ક્યારેક હું અત્યંત જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦૪ For Private & Parsonal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ આશાવાદી બની જતો પણ ટૂંક સમયમાં જ હું પાછો ડિપ્રેશનમાં જ સવાલ પૂછ્યો કે “હવે જ્યારે લગભગ બે વર્ષ પસાર થઈ ગયાં છે સરકી જતો. ત્યારે અમને કહો કે ચંદ્ર ઉપરનો તમારો અનુભવ કેવો રહ્યો?” પૃષ્ઠ - ૩૧૭ઃ મારી જિંદગી અવાસ્તવિક છે. ઓલ્હીન લખે છે કે “હું જે સવાલથી બચવા માગતો હતો તે આ જ પૃષ્ઠ – ૩૨૦: હું અસ્પષ્ટ હતો. તેણે અમારા બધા માટે જે વાતો સવાલ હતો. મારા માટે આ સવાલનો સ્વસ્થતાપૂર્વક જવાબ સાંભળી હતી એ તે સાચી માની રહી હતી. અચાનક મારી જિંદગી આપવાનું કાર્યલગભગ અશક્ય હતું. મારું ગળું સુકાઈ ગયું હતું અને એક પ્રકારની અવાસ્તવિકતાથી છવાઈ ગઈ. મારી જીભ થોથવાઈ ગઈ. મેં ખૂબ કાળજીપૂર્વક જવાબ આપ્યો પણ પૃષ્ઠ – ૩૮૮: મેં જ્યારે આ પુસ્તક લખવાનો પ્રારંભ કર્યો ત્યારે મને લાગતું હતું કે સભામાં રહેલા શ્રોતાઓ ખડખડાટ હસી પડશે.” મારા બે હેતુઓ હતાઃ હું શક્ય એટલો પ્રામાણિક રહેવા માગતો હતો. “મને યાદ છે કે મારું ભાષણ પૂરું થયું તે પછી હું સ્ટેજ (શા માટે સંપૂર્ણ પ્રામાણિક નહીં?) ઉપરથી નીચે ઊતર્યો ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના ૫૦ સભ્યો ઈ.સ. ૧૯૭૧ના જૂનમાં ઓલ્હીન ફરીથી એરફોર્સમાં અને તેમની પત્નીઓ મારા ઓટોગ્રાફ લેવા માટે રાહ જોતી ઊભી જોડાઈ ગયો અને તેને કેલિફોર્નિયામાં આવેલા એડવર્ડ એરફોર્સ હતી. મેં થોડા ઓટોગ્રાફ આપ્યા પણ મારા શરીરની ધ્રુજારી કાબૂ બેઝ ઉપર ફરજ સોંપવામાં આવી. આ દરમિયાન તેને મગજની બહાર નીકળી ગઈ ત્યારે મેં જોનનો હાથ પકડ્યો અને હું દરવાજા અસ્થિરતા માટે “રિટાલીન' નામની દવા ઉપર રાખવામાં આવ્યો તરફ ભાગ્યો. ઓડિટોરિયમની નજીકના પેસેજના એકાંતમાં મેં હતો. તેના જ શબ્દોમાંઃ “હું ગ્રેટ જણાતો હતો. એક જ પ્રોબ્લેમ મારી લાગણીઓને છૂટી મૂકી અને હું રડી પડ્યો. જોન મારી હતો. હું એવું માનતો હતો કે મારા આત્મવિશ્વાસના મૂળમાં બાજુમાં મૌનપણે ઊભી હતી. હું જ્યારે સ્વસ્થ થયો ત્યારે તે મને સચ્ચાઈ છે.” નજીકના બારમાં લઈ ગઈ. મને કોઈ આશ્વાસન આપી શકે તેમ ચંદ્રયાત્રાનાં બે વર્ષ પછી બઝ ઓછીનને લેન્કેસ્ટર ચેમ્બર નહોતું. હું મારી જાતનું ખૂબ કઠોરતાથી મૂલ્યાંકન કરી રહ્યો હતો. ઓફ કોમર્સમાં ભાષણ આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. હું કદાચ શરાબના નશામાં જતો રહ્યો હતો.” મનોવિજ્ઞાનના ઓલ્ટીનને મોડેથી ખબર પડી કે તેણે ભાષણ નહોતું આપવાનું પણ જાણકારો કહે છે કે વર્ષો સુધી ચંદ્રયાત્રાનું જૂઠાણું છુપાવવાને એનબીસી ન્યુઝ ચેનલનો રોય નીલ ચંદ્રયાત્રા બાબતમાં તેના કારણે ઓલ્હીનના મગજ ઉપર અસર થઈ ગઈ હતી અને તે ઇન્ટરવ્યુ લેવાનો હતો. ઇન્ટરવ્યુની ક્ષણ નજીક આવી તેમ તેમ બઝ ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો. ઓલ્હીન અત્યંત આકુળવ્યાકુળ બનતો ગયો હતો. રોય નીલે પહેલો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ એપોલોની બનાવટી ચંદ્રયાત્રાના પુરાવાઓ (૧) ચંદ્ર ઉપર જે અવકાશયાન ઊતર્યું તેણે ચંદ્રની ધરતીને સ્પર્શ કર્યો ત્યાં સુધી તેનું એન્જિન ચાલુ હતું, એમ ‘નાસા’નો રિપોર્ટ કહે છે. જો આ વાત સાચી હોય તો ચંદ્રયાને જે ધરતી ઉપર ઉતરાણ કર્યું તેમાં ખાડો પડી જવો જોઈએ. અહીં જે તસવીર દર્શાવવામાં આવી છે તેમાં ચંદ્રયાનની નીચે કોઈ ખાડો જોવામાં આવતો નથી. વળી એન્જિન ચાલુ હોત તો ચંદ્ર ઉપર ધૂળની એટલી મોટી ડમરી ચડી હોત કે તેને પૃથ્વી ઉપરથી પણ શક્તિશાળી ટેલિસ્કોપ વડે જોઈ શકાત. આવું બન્યું નહોતું. આ ધૂળની ડમરીથી અવકાશયાત્રીઓ, તેમનાં સાધનો અને ચંદ્રયાન પણ ઢંકાઈ ગયું હોત. આવું પણ કોઈ ફોટામાં જોવા મળ્યું નહોતું. આ બધી વાતો ઉપરથી સાબિત થાય છે કે અમેરિકાએ ચંદ્રયાત્રાનું માત્ર નાટક જ કર્યું હતું. (૨) ચંદ્રની ધરતી ઉપર કોઈ જ પ્રકારનું વાતાવરણ નથી. એમ આજના વિજ્ઞાનીઓ કહે છે. જો આ વાત સાચી હોય તો ચંદ્રની ધરતી ઉપર જ્યાં સૂર્યનો તડકો પડતો હોય ત્યાં ઉષ્ણતામાન આશરે ૧૦૦૦ ડિગ્રી ફેરનહીટ હોવું જોઈએ; જેમાં સીસું પણ પીગળી જાય છે. આ ઉષ્ણતામાને અવકાશયાત્રીઓએ જે સ્પેસ શૂટ પહેર્યો હોય તે પણ પીગળી જાય અને તેઓ સહીસલામત રહી શકે નહીં. અમેરિકાના જે અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર ગયા હોવાનો દાવો કરે છે, તેમને આવો કોઈ અનુભવ થયો નહોતો. તેનું કારણ એ હતું કે તેઓ હકીકતમાં ચંદ્ર ઉપર ગયા જ નહોતા. (૩) અહીં જે તસવીર દર્શાવવામાં આવી છે તે અવકાશયાત્રી બઝ ઓલ્ડ્રીનની છે. આ તસવીર નીલ આર્મસ્ટ્રોંગે પોતાના કેમેરા વડે લીધી હોવાનું કહેવાય છે. આ તસવીરમાં ઓલ્ડ્રીનનો પડછાયો સામેની તરફ પડે છે, જેના પરથી ખ્યાલ આવે છે કે સૂર્યનો પ્રકાશ પાછળની બાજુથી આવી રહ્યો છે. જો સૂર્યનો પ્રકાશ પાછળથી આવતો હોય તો ઓલ્ડ્રીનના ચહેરા ઉપરનો માસ્ક અંધારામાં હોય અને તેને જોઈ શકાય નહીં. આ તસવીરમાં ઓલ્ડ્રીનના ચહેરા ઉપરની પ્લેટ સ્પષ્ટ જોઈ શકાય છે, જેનો અર્થ એવો થાય છે કે ઓલ્ડ્રીનના ચહેરા ઉપર સામેથી પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. આ પ્રકાશ કેમેરાની ફ્લેશ લાઇટનો અથવા સ્ટુડિયોમાં ગોઠવવામાં આવેલી ફ્લડ લાઇટનો પ્રકાશ જ હોઈ શકે, કારણ કે બનાવટી ચંદ્રયાત્રાનું શૂટિંગ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. (૪) એપોલો-૬ અવકાશયાનને જીવલેણ અકસ્માત નડ્યો હતો અને તેનો ધબડકો થયો હતો. ત્યાર બાદ જે છ એપોલો મિશન હાથધરવામાં આવ્યાં તેમાં ક્યાંય અકસ્માતો થયા નહોતા કે નિષ્ફળતા મળી નહોતી. આ વાત તર્કસંગત નથી. એપોલો૬ની નિષ્ફળતા પછી બનાવટી ચંદ્રયાત્રાનું તરકટ ઊભું કરવામાં આવ્યું હતું, જેને કારણે એપોલો૧૨ સુધી એક પણ મિશનમાં ‘અકસ્માત’ બન્યો નહોતો. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦૬ www.jaine||brary.org Page #109 -------------------------------------------------------------------------- ________________ એપોલો યાન તૈયાર કરનાર રોકેટડાઈન કંપનીનો વિજ્ઞાની ચંદ્ર ઉપર પહોંચી ગયા છે. માત્ર ટીવી ઉપર ચંદ્રયાત્રાનાં દશ્યોથી બિલ કેસિંગ જ્યારે ઈ.સ. ૧૯૬૯ના ઉનાળામાં કેલિફોર્નિયાના તેઓ ખરેખર ચંદ્ર ઉપર ગયા છે, એમ માની શકાય તેમ નહોતું. સાંતા બાર્બરા બીચ ઉપર આવેલા નાનકડા ઘરમાં રહેતો હતો ત્યારે ટીવીનાં દશ્યોને કોઈ પુરાવો માની શકાય નહીં, કારણ કે આ દૃશ્યોનું તેણે અખબારોમાં એપોલોની ચંદ્રયાત્રાના થોકબંધ હેવાલો વાંચ્યા. શૂટિંગ તો પૃથ્વી ઉપરના કોઈ સ્યુડિયોમાં પણ થઈ શકે તેમ હતું. તરત જ તેને ખ્યાલ આવ્યો કે ટૂંક સમયમાં ટીવીના પડદા ઉપર પણ ઈ.સ. ૧૯૬૯માં જ નેધરલેન્ડનાં અનેક અખબારોએ ચંદ્રયાત્રા તેને ચંદ્ર ઉપર ચાલી રહેલા અવકાશયાત્રીઓની ફિલ્મો જોવા મળશે. બનાવટી છે, એવા મતલબની સ્ટોરીઓ પ્રકાશિત કરી હતી પણ રોકેટડાઈન કંપનીમાં સાત વર્ષ નોકરી કરવા છતાં પણ બિલ અમેરિકાનાં અખબારોએ કોઈ ભેદી કારણોસર તેની નોંધ પણ કેસિંગને નાસા'ના મૂન મિશનમાં જરાય રસ નહોતો પડ્યો. તેનું નહોતી લીધી. કારણ એ હતું કે નીલ આર્મસ્ટ્રોંગ, બઝ ઓલ્હીન કે કોલીન્સ કોઈ બિલ કેસિંગ જે રોકેટડાઈન કંપનીમાં નોકરી કરતો હતો ચંદ્ર ઉપર ગયા હોય એવું માનવા તેનું મન તૈયાર થતું નહોતું. તેને પત્ર લખીને તેણે એપોલો યાન વિશેના દસ્તાવેજો માગ્યા હતા. રોકેટડાઈનની નોકરી છોડી દીધા પછી બિલ કેસિંગને એપોલો ત્યારે તેને એવો જવાબ મળ્યો હતો કે આ દસ્તાવેજો ગુપ્ત નથી પણ કાર્યક્રમમાં જરા પણ રસ નહોતો રહ્યો. એપોલોના લોન્ચપેડ-૩૪ તે જાહેર જનતાને આપી શકાય તેવા પણ નથી. આ જવાબથી બિલ ઉપર આગ લાગી તેની તેણે નોંધ લીધી હતી. બિલ કેસિંગ દૃઢપણે કેસિંગને ભારે અચરજ થયું હતું. બિલ કેસિંગે જોયું કે જે એવું માનતો હતો કે એપોલો યાન ચંદ્ર ઉપર ઊતર્યું છે એ વાત અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર “જઈને પાછા આવે છે તેમને મોટી જૂઠાણું છે. મોટી મલ્ટિનેશનલ કંપનીઓમાં સારા પગારની નોકરીઓ બિલ કેસિંગે ચંદ્રયાત્રા વિશેના કોઈ ટીવી કાર્યક્રમો જોયા આસાનીથી મળી જાય છે. શું આ શિરપાવ ચંદ્રયાત્રાના નાટકને નહોતા કે કોઈ અખબારી હેવાલો પણ ઝીણવટપૂર્વક વાંચ્યા નહોતા. ગુપ્ત રાખવા માટે આપવામાં આવે છે? એવો સવાલ પણ બિલ એકાએક તેને કોઈ આંતરિક સ્કૂરણા અથવા ટેલિપથી થઈ કે આખો કેસિંગને થયો હતો. શા માટે કેટલાક અવકાશયાત્રીઓ રહસ્યમય ચંદ્રયાત્રાનો કાર્યક્રમ બનાવટી છે. તેમ છતાં તેણે આ બાબતમાં કાંઈ અકસ્માતોમાં માર્યા ગયા હતા? શા માટે કેટલાક અવકાશયાત્રીઓ કર્યું નહીં. અમેરિકામાં વોટરગેટ જાસૂસી કૌભાંડ બહાર આવ્યું ત્યારે માનસિક બીમારીઓનો અને નર્વસ બ્રેકડાઉનનો શિકાર બન્યા હતા? બિલ કેસિંગે મનોમન તેની સરખામણી એપોલોની બનાવટી અને શા માટે અવકાશયાત્રીઓ નોકરી છોડીને ચાલ્યા જતા હતા? થોમસ તરકટી ચંદ્રયાત્રા સાથે કરી હતી. અમેરિકામાં એક પછી એક કૌભાંડો બેરન નામના વિજ્ઞાનીએ ૧૯૬૭માં એપોલો-૬ યાનને નડેલા બહાર આવવા લાગ્યાં ત્યારે બિલ કેસિંગે વિચાર્યું કે હવે બનાવટી અકસ્માત અગાઉ જે ૫૦૦ પાનાંનો હેવાલ લખ્યો હતો તે ક્યાં ચંદ્રયાત્રા બાબતમાં નાસા'ને કેટલાક પ્રશ્નો પૂછવાનો કાળ પાકી ગયો? શા માટે બેનનું ભેદી અકસ્માતમાં મૃત્યુ થયું? ગયો છે. શા માટે અવકાશયાત્રીઓને તાલીમ આપવા માટે લાસ પૃથ્વી ઉપરથી જોઇ શકાય તેવી વેગાસમાં લઈ જવાયા હતા એ વાત ખાનગી રાખવામાં આવી? નિશાની ચંદ્ર પરથી કેમ ન કરી? ચંદ્રની ધરતી ઉપર કોઈ ચેપી રોગના વિષાણુ હોવાની કોઈ સંભાવના નહોતી. તેમ છતાં અવકાશયાત્રીઓ “ચંદ્ર ઉપરથી' પાછા ફર્યા તે બિલ કેસિંગને પહેલો સવાલ એ થયો કે અમેરિકાના પછી શા માટે તેમને લાંબો સમય ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં અવકાશયાત્રીઓ જો ખરેખર ચંદ્ર ઉપર પહોંચી ગયા હોય તો તેમણે આવ્યા હતા? શું તેનો હેતુ તેઓ દુનિયા સામે સત્ય છુપાવી શકે તે ત્યાંથી એવી કોઈ નિશાની કેમ ન કરી, કે જેને પૃથ્વી ઉપરથી જોઈ માટે તેમને માનસિક રીતે તૈયાર કરવાનો હતો? શા માટે એવો શકાય? ચંદ્રની ધરતી ઉપર કે મેગ્નેશિયમ કે એવી કોઈ ધાતુ વડે આગ્રહ રાખવામાં આવતો હતો કે અમેરિકી અખબારોમાં મૂન મિશન ભડકા કરી શકાય કે જેને પૃથ્વી ઉપરથી પણ જોઈને ખાત્રી કરી વિશે કોઈ પણ બાતમી છાપવામાં આવે તો તે “નાસા'ની પબ્લિક શકાય કે અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર પહોંચ્યા છે. એ શક્ય ન હોય રિલેશન ઓફિસની મંજૂરી વગર છાપી ન શકાય? શું એવી કોઈ તો ચંદ્ર ઉપરથી એક લેઝર કિરણ છોડી શકાય, જે પૃથ્વી ઉપરથી સાબિતી હતી કે એપોલો યાનનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું ત્યારે તેમાં સ્પષ્ટ જોઈ શકાય તેમ હતું. આ ઉપરાંત કોઈ ઓછા વજનના અવકાશયાત્રીઓ હતા? આઠ અવકાશયાત્રીઓનાં મોત જમીન રજકણ વડે ચંદ્રની ધરતી ઉપર કોઈ આકૃતિ પણ દોરી શકાય, કે ઉપરના અકસ્માતોમાં થયાં હતાં. શું આ ખરેખર અકસ્માતો હતા? જેનાથી દુનિયાના લોકોને ખાતરી થાય કે અવકાશયાત્રીઓ ખરેખર શા માટે અવકાશયાત્રીઓ ‘ચંદ્ર ઉપરથી” જે પથ્થરો લઈને જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૧૦૭ તાકાત For Private & Parsonal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ આવ્યા તેને તાત્કાલિક સ્વિટ્ઝર્લેન્ડ મોકલી દેવામાં આવ્યા હતા? વાત ઉપર આંધળો વિશ્વાસ અથવા અંધશ્રદ્ધા રાખવાને બદલે તેનો આ પથ્થરો ચંદ્રના છે, એવી કોઈ સાબિતી હતી? શા માટે પથ્થરોમાં બુદ્ધિ અને તર્ક વડે અભ્યાસ કરવાની કોશિશ કરવી જોઈએ. સોનું, ચાંદી અથવા હીરા છે, એવો કોઈ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો? શા માટે આ બાબતની ચર્ચા અખબારોમાં કે ધ કોસ્પિરસી થિયરી : અવકાશયાત્રીઓ વચ્ચે કરવામાં નહોતી આવી? શા માટે “મૂન મિશન’ પણ એક લશ્કરી કાર્યક્રમ છે, તેની જાણ પ્રજાને કરવામાં શું તેઓ ચંદ્ર ઉપર ગયા હતા? નહોતી આવી? આ બધા જ સવાલોના જવાબો ‘નાસા' પાસેથી મેળવવાના આશયથી બિલ કેસિંગે ઈ.સ. ૧૯૭૫ની સાલમાં ‘વી અમેરિકાના રોકેટ સાયન્ટિસ્ટ બિલ કેસિંગે બનાવટી નેવર વેન્ટ ટુ ધ મૂન' નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં જે ચંદ્રયાત્રા સામે જે પ્રશ્નાર્થ ઊભો કર્યો તેની જબરદસ્ત અસર થઈ સવાલો બિલ કેસિંગે પૂછ્યા હતા તેના કોઈ પ્રતીતિજનક જવાબો હતી. બિલ કેસિંગની દલીલો અને પુરાવાઓ એવા જડબેસલાક આજ સુધી મળ્યા નથી. આ વિશે ફિલ્મો બની છે અને ટીવી હતા કે ઈ.સ. ૨૦૦૦ની સાલ સુધીમાં ૨૦ ટકાથી વધુ કાર્યક્રમોનું પણ નિર્માણ થયું છે. આ બધા વડે સાબિત થાય છે કે અમેરિકનોને ગળા સુધી ખાતરી થઈ ગઈ હતી કે ‘નાસાએ અમેરિકાની ચંદ્રયાત્રા બનાવટી હતી. ચંદ્રયાત્રાનું નાટક કરીને આખી દુનિયાને મૂર્ખ બનાવી હતી. આ ઈ.સ. ૧૯૭૩માં ડેવિડ વાઇઝ નામના લેખકે “ધ કારણે અમેરિકાની સૌથી વધુ લોકપ્રિય ટીવી ચેનલ ફોક્સ ટીવીએ પોલિટિક્સ ઓફ લાઇગ’ નામના પુસ્તકમાં લખ્યું હતું કે “ઘણી આ જૂઠાણાનો પર્દાફાશ કરવા માટે એક બાવન મિનિટની મોટી સંખ્યામાં અમેરિકનો એવું માને છે કે તેમની સરકારે ચંદ્ર ઉપર દસ્તાવેજી ફિલ્મ બનાવી તેને કરોડો દર્શકો સમક્ષ રજૂ કરી હતી. આ માણસને મોકલ્યો નહોતો.” ઈ.સ. ૧૯૭૦ની ૧૪મી જૂને ફિલ્મનું ટાઇટલ હતું: ‘કોસ્પિરસી થિયરી : ડીડ વી ગોટુ ધ મૂન?' ‘નાઈટ' નામના અમેરિકન અખબારે છ શહેરોના ૧૭૨૧ (કાવતરાની કથા : શું આપણે ચંદ્ર પર ગયા હતા?) આ ફિલ્મનું નાગરિકોના ઇન્ટરવ્યુના આધારે એક અચંબાજનક સ્ટોરી પ્રસિદ્ધ નિર્માણ બ્રસ નાશ કર્યું હતું અને તે ઈ.સ. ૨૦૦૧ના માર્ચમાં કરી હતી. આ ઇન્ટરવ્યુમાં અમેરિકાના નાગરિકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તેઓ ખરેખર માને છે કે અમેરિકાના A FUNNY "THING HAPPENED અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈને પાછા આવ્યા છે? ત્યારે ઘણી ON THE WAY TO THE મોટી સંખ્યામાં નાગરિકોએ જણાવ્યું હતું કે તેઓ આ વાત માનતા નથી. જ્યારે આ લોકોને પૂછવામાં આવ્યું કે અમેરિકાની સરકાર આવી બનાવટ શા માટે કરે? ત્યારે તેમનો જવાબ એ હતો કે તેઓ રશિયા અને ચીનને મૂર્ખ બનાવવા આવું કરી શકે છે. કેટલાકે એવો પણ જવાબ આપ્યો હતો કે અવકાશ કાર્યક્રમ પાછળ થતા અઢળક ખર્ચને વાજબી ઠરાવવા પણ તેઓ આવું કરી શકે છે. ઘણા લોકો એવું માનતા હતા કે અમેરિકાની ખરી સમસ્યાઓ પ્રત્યેથી લોકોનું ધ્યાન બીજે આકર્ષિત કરવા પણ તેઓ આમ કરી શકે છે. અમેરિકન સરકાર દ્વારા સ્પેસ પ્રોગ્રામ બાબતમાં જે ગુપ્તતા જાળવવામાં આવે છે તેને કારણે અને તેની પ્રચારની રાક્ષસી યંત્રણાને કારણે પણ પ્રજાને આ બાબતમાં શંકા જાય છે. ઈ.સ. ૨૦૦૯ની સાલમાં અમેરિકા તરફથી એપોલો થાનની ચંદ્રયાત્રાનાં ૪૦ વર્ષની જ્યારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એવી શંકા બળવત્તર બને છે કે પ્રજા THE GREATEST બિલ કેસિંગની વાત સાચી માની ન લે તે માટે પબ્લિસિટીનો GOVERNMENT CONSPIRACY વ્યાયામ ફરીથી કરવામાં આવી રહ્યો છે. અમેરિકન સરકારની આ OF ALL TIME * MOON 11 | \ tો t | Kો છે , જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦૮ For Private & Parsonal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રદર્શન કરવામાં આવી હતી. ધ કોન્સ્પિરસી થિયરી' ફિલ્મમાં બિલ કેસિંગ ભારે આત્મવિશ્વાસપૂર્વક અમેરિકાની ચંદ્રયાત્રા કેવી બનાવટી હતી તેના દસ્તાવેજી પુરાવાઓ આપતો જાય છે અને ‘નાસા’ના પ્રવક્તા તેના પાંરાળા જવાબો આપતા જાય છે. આ ફિલ્મમાં એક નહીં પણ ઓછામાં ઓછા દસ મુદ્દાઓથી સાબિત કરવામાં આવ્યું છે કે અમેરિકાએ ચંપાત્રાનું નાટક અવકાશી કાર્યક્રમમાં રશિયાથી એક ડગલું આગળ નીકળી જવા માટે જ કર્યું હતું. ઠંડા યુદ્ધના એ દિવસોમાં રશિયા ચંદ્ર ઉપર પ્રથમ સમાનવ અવકાશયાન મોકલવાનો યશ ખાટી ન જાય તે માટે ‘નાસા’ના વિજ્ઞાનીઓએ નેવાડાના રણમાં એપોલો યાન મોકલીને તેનું શૂટીંગ જ કર્યું હતું, એવો આક્ષેપ ના ફિલ્મમાં કરવામાં આવ્યો છે. થ કોન્સ્પિરસી થિયરી ફિલ્મમાં 'નાસા' સંસ્થા તરફથી આખી દુનિયાને જે ફિલ્મ દર્શાવવામાં આવી હતી તેનાં જ કેટલાંક દો લઇને ધારદાર સવાલો પૂછવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અમેરિકાના અવકાશયાત્રીઓ કહેવાતા ચંદ્રની ધરતી ઉપર અમેરિકાના રાષ્ટ્રધ્વજનું આરોપણ કરે છે ત્યારે આ ધ્વજ હવામાં ફરકતો સ્પષ્ટપણે જોઇ શકાય છે. આ જોઇ બિલ કેસિંગ સવાલ પૂછે છે કે, ‘“જો ચંદ્રની ધરતી ઉપર પૃથ્વી જેવું વાતાવરણ ન હોય અને હવાના સૂસવાટા ન ફૂંકાતા હોય તો આ ધ્વજ કેવી રીતે ફરકી શકે?’' આ સવાલનો કોઇ સંતોષજનક ખુલાસો ‘નાસા’ના પ્રવક્તાઓ આપી શકતા નથી. ‘નાસા’ના એક પ્રવક્તા કહે છે કે ધ્વજ નમી ન પડે તે માટે અમે તેમાં ઊભા સળિયાની સાથે એક આડો સળિયો પણ ઉપરના ભાગમાં બેસાડ્યો હતો. જોકે આ આડા સળિયાને કારણે પણ ધ્વજ ફરકી શકે તે શક્ય જ નથી. ફરકતો ધ્વજ સ્પષ્ટપણે સૂચવે છે કે આ શૂટિંગ પૃથ્વીના વાતાવરણમાં જ કરવામાં આવ્યું હતું. બિલ કેસિંગના જણાવ્યા મુજબ અમેરિકામાં આવેલા નેવાડાના રણમાં ઐરિયા-૫૧ તરીકે ઓળખાતા વિસ્તારમાં આ બનાવટી ચંદ્રયાત્રાનું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને આખી દુનિયાને સફળતાપૂર્વક બેવકૂફ બનાવવામાં આવી હતી. બિલ કેસિંગના જણાવ્યા મુજબ ઇ.સ. ૧૯૬૦ના દાયકામાં અમેરિકાની ચંદ્રયાત્રાનો કાર્યક્રમ એટલો બધો અસ્તવ્યસ્ત હતો કે અમેરિકાનું અવકાશયાન ચંદ્ર ઉપર પહોંચે તેવી છે.૧ ટકા જેટલી પણ સંભાવના નહોતી. બીજી બાજુ રશિયાએ અવકાશમાં માનવને મોકલવાની બાબતમાં અમેરિકાને પાછળ છોડી દીધું હતું. શિયા ટૂંક સમયમાં ચંદ્રની પ્રદક્ષિણા કરીને પાછું આવે તેવું સમાનવ અવકાશયાન મોકલવાની તૈયારીઓ કરી રહ્યું હતું. જો રિશયા માણસને ચંદ્રની પ્રદક્ષિણા કરાવવામાં સફળ થઇ જાય તો અમેરિકાનું નાક કપાઇ જાય તેમ હતું. આ રીતે રશિયાથી એક ડગલું આગળ નીકળી જવા માટે જ અમેરિકાએ ચંદ્રની ધરતી ઉપર અવકાશયાન મોકલવાનું નાટક કર્યું હતું. ધ કોન્સ્પિરસી થિયરી હિમમાં સવાલ પૂછવામાં આવ્યો છે કે ચંદ્રની ધરતી ઉપર અવકાશયાને ધડાકાભેર ઉતરાણ કર્યું હોય તો ત્યાં મોટો ખાડો પડી જવો જોઇતો હતો પણ 'નાસા' તરફથી બહાર પાડવામાં આવેલી તસવીરમાં ચંદ્રયાન નીચે આવો કોઇ જ ખાડો જોવામાં આવતો નથી. તેનું કારણ એ હોઇ શકે કે અવકાશયાને હકીકતમાં ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ જ કર્યું નહોતું પણ નેવાડાના રણમાં આ નાટકની ફિલ્મ ઉતારવામાં આવી હતી. બિલ કેસિંગના જણાવ્યા મુજબ એપોલો-૧૧ના અવકાશયાત્રીઓ આઠ દિવસ સુધી પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા કરતા હતા અને પછી એપોલો યાન નેવાડાના રણમાં ઉતર્યું હતું, જ્યાં બનાવટી ચંદ્રયાત્રાનું શુટિંગ કરવામાં આવ્યું હતું. આ બાબતની વધુ સાબિતી આપતાં બિલ કેસિંગ કરે છે કે “નાસા' તરફથી બહાર પાડવામાં આવેલી એક તસવીરમાં એક અવકાશયાત્રીના મોંઢા ઉપરના માસ્કમાં બીજા બે અવકાશયાત્રીઓનાં પ્રતિબિંબ જોવા મળે છે. ‘નાસા’ની થિયરી મુજબ માત્ર બે અવકાશયાત્રીઓ જ ચંદ્રની ધરતી ઉપર ઉતર્યા હતા. ત્રીજો અવકાશયાત્રી તો એપોલો યાનમાં બેસીને ચંદ્રની પ્રદક્ષિણા લઇ રહ્યો હતો. તો પછી તેનું પ્રતિબિંબ ક્યાંથી આવ્યું? અમેરિકાના ‘ધ સ્પેસ રિવ્યૂ' મેગેઝિનમાં છપાયેલા એક લેખ મુજબ પ્રમુખ જોન કેનેડીએ છેક ઇ.સ. ૧૯૬૧ની સાલમાં અમેરિકાનું અવકાશયાન ચંદ્ર ઉપર મોકલવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ ‘નાસા’ના વિજ્ઞાનીઓને ખબર હતી કે કોઇ પણ અવકાશયાનને જો ચંદ્ર ઉપર મોકલવાની કોશિષ કરવામાં આવશે તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે આવેલા વાન એલાન'નામના કિરણોત્સર્ગમાંથી પસાર થતી વખતે અવકાશયાત્રીઓનાં મોત જ થઇ જશે. આ કારણે ‘નાસા’ તરફથી બનાવટી ચંદ્રયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ વાતની જાણ પ્રમુખ કેનેડીને થતાં જ તેમણે આખું એપોલો મિશન જ રદ્દ કરવાની તૈયારી કરી લીધી હતી. એપોલોની બનાવટી ચંદ્રયાત્રામાંથી ઘણા બધા લોકો ઘણી બધી કમાણી કરવાના હતા. તેમાં પ્રમુખ કેનેડી નડી રહ્યા હતા. આ કારણે જ 'નાસા'ના સંચાલકોએ સીઆઇએની મદદ લઇને જોન એફ. કેનેડીની હત્યા કરાવી નાંખી હતી. જોન એફ. કેનેડી ઉપર ફિલ્મ બનાવનારા નિર્માતા ઓલિવર સ્ટોને પોતાની ફિલ્મમાં આ બાબતનો ઉલ્લેખ પણ કર્યો છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ રાલ્ફરેનેનું દસ્તાવેજી પુસ્તક નાસામૂડઅમેરિકા તોનનાટક કરીને જો જૂનો ખાઠવાડિયા પછી અમેરિકાના અત્યંત પ્રતિભાશાળી વિજ્ઞાની રાલ્ફ રેનેએ વિસંગતતાઓ હતી, જેના ઉપરથી ખ્યાલ આવતો હતો કે ઈ.સ. ૧૯૯૪ની સાલમાં જડબેસલાક પુરાવાઓ સાથે “નાસા ચંદ્રયાત્રાની આખી કથા ઉપજાવી કાઢેલી છે. રાલ્ફ રેનેએ આ મૂન્ડ અમેરિકા’ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકનો સીધો પુસ્તક લખવાનું પૂરું કર્યું તેના એક જ અઠવાડિયાં પહેલાં ‘નાસાએ સંદેશો એ હતો કે અમેરિકાએ ચંદ્રયાત્રાનું નાટક કરીને દુનિયાને મૂર્ખ જાહેર કર્યું કે એન્ટાર્કટિકા ખંડમાંથી મંગળ ગ્રહનો ૧૩,૦૦૦ વર્ષ બનાવી છે. રાલ્ફ રેને અમેરિકન બુદ્ધિશાળીઓના બનેલા ‘મેન્સા” જૂનો ખડક મળી આવ્યો છે. નામના જૂથનો સભ્ય હતો. આ જૂથના સભ્યોનો ‘આઇક્યુ” એટલો એક અઠવાડિયા પછી એક મહિલા અવકાશયાત્રીએ બધો હતો કે અમેરિકાની માંડ અડધો જાહેર કર્યું કે ૧.૭૦ કરોડ વર્ષ ટકો પ્રજા તેમના ‘આઇજ્જુની અગાઉ આ ઉલ્કા ઉલ્કાપાતને કારણે બરાબરી કરી શકે તેમ હતી. રાલ્ફ રેને મંગળ ગ્રહ ઉપરથી છૂટી પડી ગઈ કોઈ પણ કોલેજમાં ગયા વગર હતી. ૧૬,૯૮૭,૦૦૦ વર્ષ સુધી એન્જિનિયર બન્યો હતો અને તેણે બે તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહી હતી એવી શોધો કરી હતી કે જેના માટે તેને અને છેવટે ૧૩,૦૦૦ વર્ષ અગાઉ પેટન્ટ પણ મળી હતી. રાલ્ફ રેનેએ એન્ટાર્કટિકા ખંડમાં પડી હતી. આ અનેક મોબાઇલ ક્રેનો, બોટો, મકાનો, અવકાશયાત્રીએ એવો પણ દાવો ફેક્ટરીઓ, યંત્રો વગેરેની ડિઝાઇનો કર્યો હતો કે મંગળના ગ્રહ ઉપર આ પણ બનાવી હતી. પથ્થર નીકળવાને કારણે જે ખાડો ઈ. સ. ૧ ૯ ૯ ૦માં પડ્યો છે તે ખાડો પણ તેણે શોધી નાસા'એ જાહેર કર્યું કે હવે તેઓ કાઢ્યો છે. આવાં ટાઢા પહોરનાં મંગળ ગ્રહ ઉપર સમાનવ ગપ્પાઓ સાંભળીને રાલ્ફ રેનેએ અવકાશયાન ઉતારવા માગે છે. આ ચંદ્રયાત્રાનો ભાંડો ફોડવાનો સંકલ્પ જાહેરાતથી ખળભળી ઊઠેલા રાલ્ફ APOLLO 13 IS A SCIENCE કરી લીધો. આ પુસ્તક લખવા માટે રેનેએ અમેરિકાની બનાવટી FICTION MOVIE તેણે ‘નાસા'ના કોઈ ગુપ્ત ચંદ્રયાત્રાનો ભાંડો ફોડતું પુસ્તક દસ્તાવેજોની શોધખોળ કરી નથી; લખવાનું નક્કી કર્યું હતું. આ પુસ્તક પણ ‘નાસા' તરફથી ચંદ્રયાત્રા Hey Astro-fials, you લખતાં અગાઉ રાલ્ફ રેનેએ “નાસા' nerer lan a boot om બાબતમાં જે કોઈ સાહિત્ય બહાર તરફથી બહાર પાડવામાં આવેલી પાડવામાં આવ્યું તેનું વિશ્લેષણ કર્યું ચંદ્રયાત્રા'ની હજારો તસવીરોનો છે અને અવકાશયાત્રીઓએ લખેલી ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. તેમની અનુભવકથાનું પોસ્ટમોર્ટમ ત્યાર બાદ અવકાશયાત્રીઓ માઇકલ કર્યું છે. કોલિન્સ, બઝ ઓલ્હીન અને ફ્રેન્ક અમેરિકાએ ઈ. સ. બોર્મને ચંદ્રયાત્રા બાબતમાં જે ૧૯૬૯ની સાલમાં ચંદ્રયાત્રાનું પુસ્તકો લખ્યાં હતાં એ પુસ્તકોનો નાટક કર્યું તે પછી લગભગ ૨૦ વર્ષ તેણે ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. સુધી રાલ્ફ રેને પણ આ વાતને સાચી આ પુસ્તકોમાં એવી અનેક જ માનતો હતો. ઈ.સ. ૧૯૯૦માં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૦ For Private & Parsonal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાએ “મંગળયાત્રા'ની જાહેરાત કરી ત્યારે રાલ્ફ રેનેને કરી ગયા છે. અમેરિકા હવે હજારો અબજ ડોલરના ખર્ચે મંગળ ઉપર ચંદ્રયાત્રાની સફળતા બાબતમાં શંકાઓ આવવા લાગી. તે માટે તેણે સમાનવ અવકાશયાન મોકલવાની યોજના બનાવી રહ્યું છે. આ એ ચંદ્રયાત્રા બાબતમાં બહાર પાડેલી તસવીરોનો ઉપયોગ પોતાના કારણે અમેરિકાનું અર્થતંત્ર દેવાળું ફૂંકવાની સ્થિતિમાં આવી પડશે સૂચિત પુસ્તકમાં કરવા માટે તેણે “નાસા'ને પત્ર લખ્યો. ‘નાસા'એ એવું રાલ્ફરેને માનતો હતો. રાલ્ફરેનેએ પોતાના પુસ્તકમાં ‘નાસા' જવાબ આપ્યો કે આ તસવીરો ઉપર કોઈ કોપીરાઇટ નથી પણ અને સીઆઇએ (અમેરિકાની જાસૂસી સંસ્થા) ઉપર આરોપ મૂક્યો તસવીરોનો ઉપયોગ કરવો હોય તો પુસ્તક પ્રકાશિત કરતાં અગાઉ છે કે તેમણે દગો કરીને અનેક અવકાશયાત્રીઓનાં ખૂન કર્યા છે અને તેની એક પ્રત “નાસા'ની મંજૂરી માટે મોકલવી પડશે. આ પણ એક અમેરિકાની પ્રજાના ૪૦ અબજ ડોલર તેઓ હજમ કરી ગયા છે. જાતની સેન્સરશિપ હતી. બિલ કેસિંગે ‘નાસા'ની તસવીરોનો તેણે અમેરિકાની પ્રજાને છેતરવાનો પણ આરોપ મૂક્યો છે. ઉપયોગ કરીને પુસ્તક લખ્યું ત્યારે તેની ઉપર કોઈ જાતની સેન્સરશિપ લાદવામાં આવી નહોતી. ચંદ્રયાત્રાનું ટીવી ઉપર જીવંત પ્રસારણ રાલ્ફ રેનેને ખાતરી હતી કે એક વખત તેનું પુસ્તક પ્રગટ થશે કે તરત જ તેમાં છપાયેલી બધી જ તસવીરો ઈ.સ. ૧૯૬૯માં “નાસા'એ એપોલો યાન ચંદ્ર ઉપર નાસા'ના સંગ્રહસ્થાનમાંથી અદૃશ્ય થઈ જશે. તેવું ન બન્યું પણ પહોંચ્યું હોવાનો દાવો કર્યો ત્યારે અમેરિકામાં આ ઘટનાનું ટીવી ‘નાસા'એ બધી જ તસવીરોના રેફરન્સ નંબરો બદલી નાખ્યા. આ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સમયે અમેરિકાની બદલાયેલા નંબરોની તેમણે કોઈ જ અનુક્રમણિકા રાખી નહીં. આ પ્રજાને “સિમ્યુલેશન” એટલે શું? તેની ખબર નહોતી. એ સમયે એ કારણે જો કોઈ સંશોધક રાલ્ફ રેનના પુસ્તકને આધારે નાસા'ના શબ્દ નવો હતો. તેનો અર્થ થાય છે કે કોઈ પણ ઘટનાની નકલ કરવી સંગ્રહસ્થાનમાં મૂળ તસવીરો સુધી પહોંચવા માગે તો તે અશક્ય થઈ અને તેને અસલ તરીકે ખપાવી દેવી. બિલ કેસિંગે પોતાના ડિટેક્ટિવ ગયું. ‘નાસા'એ ભવિષ્યની ટીકાઓથી બચવા માટે ઇરાદાપૂર્વક એવું કાર્ય જેવા પુસ્તકને કારણે નાસા'નો ભાંડો ફોડી નાખ્યો તે પછી આ કર્યું હતું. ભવિષ્યમાં ‘નાસા' તરફથી ચંદ્રયાત્રાની ઓરિજિનલ શબ્દ પ્રચલિત બન્યો હતો. ટીવી ઉપર ચંદ્રયાત્રાનું જે કવરેજ વિડિયો ટેપોને ગુમ કરી દેવાની જે રમત કરવામાં આવી હતી તેના બતાડવામાં આવ્યું તે અત્યંત ધૂંધળું હતું. “નાસા' પાસે એ વખતે પાછળનો ઇરાદો પણ એપોલો યાનની ચંદ્રયાત્રાનું મૂળ સત્ય પણ શ્રેષ્ઠ ઉપકરણો હતાં. તેમ છતાં લોકોને ચકરાવામાં નાખવા જ છુપાડવાનો હતો. આ બાબતમાં ‘નાસા' દોષિત હતી. ટીવી ઉપર અત્યંત ધૂંધળું પ્રક્ષેપણ દર્શાવવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૬૯ પછી આ દુનિયામાં અબજો બાળકોનો ટીવી ઉપર ચંદ્રયાત્રાનાં જે દૃશ્યો દર્શાવવામાં આવ્યાં તેમાં જન્મ થયો છે. આ બધાં જ બાળકોને શાળાઓમાં એવું ભણાવવામાં પણ પ્રકાશ અને અંધકારની રમત જોવા મળતી હતી. એક ક્ષણે ચિત્ર આવે છે કે માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો છે. રાલ્ફ રેનેએ બિલ અંધકારમય જણાતું હતું અને બીજી ક્ષણે તે અત્યંત પ્રકાશિત થઈ કેસિંગનું પુસ્તક “વી નેવર વેન્ટટુ ધ મૂન” વાંચ્યું ત્યારથી તેના મનમાં જતું હતું. એક જ ચિત્રમાં એક અવકાશયાત્રી ઝળહળતા શંકાનો કીડો સળવળી રહ્યો હતો કે “નાસા'એ ચંદ્રયાત્રાનું તરકટ સૂર્યપ્રકાશમાં દેખાતો હતો અને તેનાથી ૧૦ ફૂટ દૂર રહેલો તેનો કરીને અમેરિકાની અને દુનિયાની પ્રજાને મૂર્ખ બનાવી છે. રાલ્ફ રેને જોડીદાર અંધારામાં ડૂબી ગયેલો હોવાનું જણાતું હતું. ટીવી ઉપરની આ તરકટી ચંદ્રયાત્રાની બાબતમાં અમુક મુદ્દાઓ ચૂકી ગયો હતો, ફિલ્મમાં ચંદ્રની ધરતી ઉપર સફેદ વસ્ત્રો પહેરેલાં બે ભૂતો સ્લો જેનો ઉલ્લેખ બિલ કેસિંગના પુસ્તકમાં સચોટ રીતે કરવામાં આવ્યો મોશનમાં ચાલી રહ્યાં હોય એવું દેખાતું હતું. એક ક્ષણે તેઓ કદરૂપા હતો. દાખલા તરીકે “ચંદ્ર'ની માટી ઉપર અવકાશયાત્રીઓનાં બૂટની દેખાતાં લ્યુનાર મોડ્યુલની અંદર ખોવાઈ જતા હતા અને બીજી ક્ષણે છાપ રહી ગઈ હતી પણ ચંદ્રયાનને કારણે કોઈ ખાડો પડી ગયો પ્રગટ થતા હતા. એક ક્ષણે તેઓ સફેદ દૂધ જેવા દેખાતા હતા અને નહોતો. ‘નાસા તરફથી પ્રગટ કરવામાં આવેલા હજારો ફોટાઓમાં બીજી ક્ષણે કાજળ જેવા કાળા દેખાતા હતા. આ ધંધળાં દૃશ્યો ક્યાંય આકાશમાં તારાઓ દેખાતા નહોતા. પ્રસારિત કરવા પાછળનો ઇરાદો એવો હતો કે ‘નાસા'એ ચંદ્રયાત્રાનું રાલ્ફ રેનેએ એવી પણ શંકા વ્યક્ત કરી છે કે અમેરિકન નાટક કર્યું છે, એવો કોઈને ખ્યાલ ન આવે. સરકારે ચંદ્રયાત્રા પાછળ જે ૪૦ અબજ ડોલરનો ખર્ચ કરવાનો વર્ષો પછી રાલ્ફ રેનેને જ્યારે વિચાર આવ્યો કે એપોલોદાવો કર્યો છે, તેમાંની મોટા ભાગની રકમ વિયેટનામના યુદ્ધમાં ૧૧ની ચંદ્રયાત્રાની જે ફિલ્મો ટીવી ઉપર પ્રદર્શિત કરવામાં આવી વેડફી નાખી છે અથવા તેમાંથી સરકારી અધિકારીઓ રકમ હજમ છે, તેનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવું જોઈએ. જોકે ત્યાં સુધીમાં તો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૧ For Private & Parsonal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ટીવી ઉપર ત્યાર પછીના એપોલો મિશનનાં રંગીન ચલચિત્રો પ્રસારિત થવા લાગ્યાં હતાં. એપોલો-૧૧નું ટીવી પ્રસારણ ધૂંધળું હોવાનું બીજું કારણ એ હતું કે ટીવીની કોઈ ચેનલોને તે સમયે ચંદ્ર ઉપરથી આવેલી હોવાની મનાતી કોઈ વિડિયો ફિલ્મનું સીધું પ્રસારણ કરવા દેવામાં આવ્યું નહોતું. ‘નાસા’ના ઓપરેશન રૂમની બહાર એક મોટો ટીવીસેટ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ટીવીના સ્ક્રીન ઉપર ‘ચંદ્રયાત્રા’નું સીધું પ્રક્ષેપણ કરવામાં આવતું હતું. ટીવીની ચેનલોના કેમેરામેને આ ટીવીના પડદા ઉપરથી ચંદ્રયાત્રાનું શૂટિંગ કરીને તેને પોતાના દર્શકો સુધી પહોંચાડવાનું હતું. ‘નાસા’ના સદનસીબે ટીવીની ચેનલોના સંચાલકોએ આ શરત સ્વીકારી લીધી હતી. ઈ.સ. ૧૯૬૯ની ૨૦ જુલાઈએ અમેરિકાના અવકાશયાત્રીઓએ ચંદ્ર ઉપર પગ મૂકવાનું નાટક કર્યું તેના ૭૨ જ કલાકમાં ન્યુ યોર્ક ટાઇમ્સ અખબારે બેન્ટમ બુક્સ નામના પ્રકાશક સાથે મળીને ‘વી રિચ ધ મૂન' નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. આ પુસ્તકના મુખપૃષ્ઠની અંદરના કવરમાં એક ચિત્ર હતું, જેમાં નીલ આર્મસ્ટ્રોન્ગ ચંદ્રની ધરતી ઉપર પ્રથમ ડગલું માંડવાની તૈયારીમાં હોવાનું દેખાય છે. આ ફોટો લેવા માટે ચંદ્ર ઉપર અગાઉથી કોઈ ફોટોગ્રાફરની હાજરી હોવી જરૂરી હતી અથવા તો નીલ આર્મસ્ટ્રોન્ગે પોતાના પગ સાથે કોઈ કેમેરા બાંધ્યો હોવાનું જરૂરી હતું. આ પુસ્તકમાં એવી નોંધ મૂકવામાં આવી હતી કે આ તસવીર ટીવીના સ્ક્રીન ઉપરથી લેવામાં આવી છે. ‘નાસા' સંસ્થાએ ટીવીના સંચાલકોને ઓરિજિનલ વિડિયો ફીડ ન આપ્યું તેનું કારણ પણ ભવિષ્યમાં તેમની ચોરી પકડાઈ જવાનો ડર હતો. ટીવી ચેનલોને મૂળ ફિલ્મ આપવામાં આવી નહોતી નવાઈની વાત એ છે કે ઈ.સ. ૧૯૬૯ માં ‘નાસા’એ ટીવીના સંચાલકોને ચંદ્રયાત્રાની મૂળ ફિલ્મ ન આપવાનો નિર્ણય કર્યો તેનો કોઈ સંચાલકે વિરોધ નહોતો કર્યો. ટીવીના સ્ક્રીન ઉપરથી શૂટિંગ કરવાને બદલે તેઓ હ્યુસ્ટનના સંદેશવ્યવહાર મથકમાં જે દૃશ્યો ‘ડાયરેક્ટ’ ચંદ્ર ઉપરથી આવ્યાં તેનું જ પ્રક્ષેપણ કરવાનો આગ્રહ રાખી શક્યા હોત. એ માટે એક કનેક્ટર વાયરની જ આવશ્યકતા હતી. ટીવીનો કોઈ જુનિયર ટેક્નિશિયન પણ આ કાર્ય કરી શક્યો હોત. જો ‘નાસા’ આવી પરવાનગી આપવા તૈયાર નહોતું તો ટીવી ચેનલોના માલિકોએ તેમની ફરિયાદો લોકો સુધી લઈ જવાની જરૂર હતી. આટલાં વર્ષો પછી પણ ‘નાસા' પાસે ચંદ્રયાત્રાની જે મૂળ વિડિયો ફિલ્મો આવી એ કોઈને જોવા મળી નથી. થોડાં વર્ષો પછી ‘નાસા’એ જાહેર કર્યું કે એ ફિલ્મો ખોવાઈ ગઈ છે અથવા તેના ઉપર ભૂલથી ફરીથી રેકોર્ડિંગ થઈ ગયું છે. આ બધું જ સંદેહજનક છે. અમેરિકાએ ઈ.સ. ૧૯૬૯ની ૨૦ જુલાઈએ ચંદ્ર ઉપર માણસને મોકલવાનું નાટક કર્યું તે પછી તે જ વર્ષે ૧૪ થી ૨૪ નવેમ્બર દરમિયાન એપોલો-૧૨ નામનાં અવકાશયાનને ચંદ્ર ઉપર મોકલવાનું નાટક કરવામાં આવ્યું હતું. એપોલો-૧૨ દ્વારા જે વિડિયો ફિલ્મો મોકલવામાં આવી તે પણ એટલી જ અસ્પષ્ટ હતી. ત્યાર બાદ એપોલો-૧ ૩ મોકલવામાં આવ્યું. આ યાન ‘નાસા’ના રિપોર્ટ મુજબ ચંદ્ર સુધી પહોંચ્યું જ નહીં. તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં જ અકસ્માત થયો હતો. સદ્ભાગ્યે એપોલો-૧૩માં રહેલા ત્રણ અવકાશયાત્રીઓ હેમખેમ બચી ગયા હતા. ત્યાર બાદ જે એપોલો-૧ ૪ યાન ચંદ્ર ઉપર ગયું હોવાનો દાવો ‘નાસા’ કરે છે, તેનો એક અવકાશયાત્રી રિચાર્ડ લ્યુઈસ પોતાના પુસ્તકમાં લખે છે કે ‘‘મિશેલ પછી લ્યુનાર મોડ્યુલમાંથી નીચે ઊતર્યો અને શેફર્ડે ૨૫ ફૂટ દૂર જઈને એક નમૂનો એકઠો કર્યો. ત્યાર પછી તેણે આશરે ૧૦ ફૂટ દૂર એક ટીવી કેમેરા ટ્રિપોડ ઉપર ગોઠવ્યો. તેણે કાળજીપૂર્વક કેમેરાના લેન્સને સૂર્યથી દૂર રાખ્યો. એપોલો-૧૨ના અવકાશયાત્રીએ કેમેરાને સૂર્યની સામે રાખ્યો હોવાથી તે આંધળો થઈ ગયો હતો. હવે પહેલી વખત માનવના ચંદ્ર ઉપર આરોહણની ટેલિવિઝન ફિલ્મ તૈયાર થઈ રહી હતી.’’ આ વર્ણન વાંચીને રાલ્ફ રેનેને વિચાર આવ્યો કે જો એપોલો-૧૪ તરફથી પહેલી વખત ચંદ્રયાત્રાની ફિલ્મ ઊતરી રહી હતી તો એપોલો-૧૧ અને એપોલો-૧૨ ‘ચંદ્ર’ ઉપર ઊતર્યાં ત્યારે દુનિયાએ ટીવી ઉપર જે ફિલ્મો જોઈ તે શું હતું? શું આ ફિલ્મો અગાઉથી જ રેકોર્ડ કરીને રાખવામાં આવી હતી? વળી એપોલો યાનમાં જનારા અવકાશયાત્રીઓને પૃથ્વી ઉપર મહિનાઓ સુધી જે આકરી તાલીમ આપવામાં આવી હતી તેના અંતે તેઓ વિડિયો કેમેરા સૂર્યની સામે રાખવાની ભૂલ કરે ખરા? એપોલો-૧૪ ના અવકાશયાત્રીએ લખેલું આ વર્ણન જ ‘નાસા’નો ભાંડો ફોડે તેવું છે. ‘નાસા’એ એપોલો-૧૧ અને એપોલો-૧૨ની ચંદ્રયાત્રાની જે ફિલ્મો દુનિયાને દર્શાવી તે એક પ્રકારની નકલ જ હતી, એ વાત રાલ્ફ રેને ખાતરીપૂર્વક કહી શકે છે. રાલ્ફ રેનેને નવાઈ લાગે છે કે શા માટે તે સમયના પત્રકારોને અને ટીવી ચેનલોના કેમેરામેનોને પણ આ વાતનો ખ્યાલ ન આવ્યો? જોકે એપોલો-૧૪ દ્વારા જે વિડિયો ફિલ્મ ઉતારવામાં આવી હતી, તેમાં પણ કાંઈ ભલીવાર નહોતી. એપોલો-૧૪ દ્વારા મોકલવામાં આવેલી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૨ www.jaine||brary.org Page #115 -------------------------------------------------------------------------- ________________ ‘ચંદ્રયાત્રા'ની વિડિયો ફિલ્મ બાબતમાં રિચાર્ડ લ્યુઈસ લખે છે કે દર્શાવવાનો હતો, પણ તેમને સફળતા મળી નહોતી. “જે વિડિયો ફિલ્મો ૨,૩૮,૦૦૦ માઇલ દૂરથી પૃથ્વી ઉપર પ્લેનેટોરિયમમાં એક છિદ્રાળુ ગોળો પ્રોજેક્ટર તરીકે વપરાય છે. આ આવી તેમાં અવકાશયાત્રીઓ કાળા ડિબાંગ આકાશના ગોળાની અંદર એક અત્યંત પ્રકાશિત બલ્બ હોય છે. આ બેકગ્રાઉન્ડમાં ભારેખમ સફેદ ભૂતો જેવાં દેખાય છે. તેઓ કોઈ બલ્બમાંથી નીકળતાં પ્રકાશનાં કિરણો ગોળાનાં છિદ્રોમાંથી પસાર અજાણ્યા પ્રદેશમાં ભૂલા પડી ગયા હોય તેવા દેખાય છે.” આ વાત થઈને અર્ધગોળાકાર ઘુમ્મટ ઉપર પડે છે. આ ઘુમ્મટને અત્યંત જાણે એપોલો-૧૧ અને ૧૨ માટે કહેવામાં આવી હોય એવી જ ચમકતો રંગ કરવામાં આવ્યો હોય છે, જેની ઉપર પ્રકાશ પડતાં જણાય છે. ‘તારાઓ દેખાય છે. “નાસા'નું દુર્ભાગ્ય એ હતું કે પ્લેનેટેરિયમ ચંદ્રની તસવીરોમાં તારાઓ અંધારામાં જ કામ કરે છે. તેમાં જો એક નાનકડી પણ સ્પોટલાઇટ મૂકવામાં આવે કેમ નથી દેખાતા? તો આખી બાજી બગડી જાય છે. જો ચંદ્ર ઉપર સૂર્યના ઝળહળતા પ્રકાશમાં અવકાશયાત્રીઓનું શૂટિંગ કરવું હોય તો ટુડિયોમાં ‘નાસા' તરફથી એપોલો-૧૧ની “ચંદ્રયાત્રા'ની જે બનાવેલા ચંદ્રના સેટમાં આર્કલાઇટો તો ગોઠવવી જ પડે. જ્યાં ફિલ્મો ટીવી ઉપર દર્શાવવામાં આવી તે બધામાં કાળું ડિબાંગ આર્કલાઇટો હોય ત્યાં પ્લેનેટેરિયમનું પ્રોજેક્ટરનકામું બની જાય. આકાશ દેખાય છે, પણ આકાશમાં ક્યાંય તારાઓ દેખાતા નથી. એ સમયે હજી કોમ્યુટર એનિમેશન અને સ્પેશિયલ ઇફેક્ટ જેવી નાસા'ના સંચાલકો દ્વારા ફિલ્મમાં તારાઓ દેખાડવાનો વિચાર ટેક્નિકોનો વિકાસ નહોતો થયો. વળી ‘નાસા'ને ડર હતો કે જો પણ કરવામાં આવ્યો હતો. એ માટે તેમણે નેવાડાના રણમાં ઊભા તસવીરોમાં તારાઓ પણ દર્શાવવામાં આવશે તો દુનિયાભરના કરેલા સુડિયોમાં પ્લેનેટેરિયમ પણ બનાવ્યું હતું. તેમનો વિચાર આ લાખો ખગોળવિદો આ તારાઓની ગોઠવણીમાં કોઈ એવી ભૂલો પ્લેનેટેરિયમના તારાઓ ચંદ્ર ઉપરથી દેખાતા તારાઓ છે એવું શોધી કાઢશે કે જેનો ખુલાસો કરવો મુશ્કેલ બની જશે. વળી ચંદ્રની ધરતી ઉપરથી તારાઓ અલગ રીતે દેખાતા હોય છે. આ બધી પળોજણમાં પડવાને બદલે ‘નાસા'એ ચંદ્રના આકાશમાંથી તારાઓની બાદબાકી કરી નાખી અને એવો ખુલાસો કરી દીધો કે સૂર્યના પ્રકાશને કારણે તારાઓ દેખાતા નથી. અહીં વાચકને એવો પ્રશ્ન થશે કે ચંદ્રની ધરતી ઉપર જ્યારે સૂર્યની હાજરી હોય ત્યારે તારા શા માટે દેખાવા જોઈએ? તેનો ઉત્તર આજના વિજ્ઞાનીઓ એવી રીતે આપે છે કે પૃથ્વીની ધરતી ઉપર વાતાવરણ હોવાથી સૂર્યના પ્રકાશનું પરાવર્તન થઈ તે આપણી આંખમાં આવે છે, એટલે આપણને ધોળે દિવસે તારાઓ દેખાતા નથી. ચંદ્રની ધરતી ઉપર તો કોઈ હવા નથી અને વાતાવરણ પણ નથી, એટલે સૂર્યના પ્રકાશ વચ્ચે પણ આકાશમાં તારાઓ દેખાવા જ જોઈએ. જો ‘નાસાએ અવકાશયાત્રીઓને રાતના અંધકારમાં ચંદ્ર જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૩ For Private & Parsonal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉપર ઉતારવાની કોશિશ કરી હોત તો એ પણ શક્ય નહોતું. ચંદ્રયાન બેટરી ઉપર ચાલતું હતું અને આ બેટરી સૂર્યપ્રકાશથી આ ચાર્જ થતી હતી. ચંદ્રની ધરતી ઉપર રાત્રે અવકાશયાન ઊતરે તો સ્પોટલાઇટ ચાલુ રાખવી પડે, જેને કારણે બેટરી ઊતરી જાય તેમ હતું. આ કારણે રાત્રિઉતરાણનું નાટક રદ કરવું પડ્યું હતું. ‘નાસા’એ બહાર પાડેલી તસવીરો અમેરિકાએ ચંદ્ર ઉપર સમાનવ અવકાશયાન ઉતારવાનું નાટક ક્યું તેનાં થોડા વર્ષ પછી રાલ્ફ રેનેએ કૃષિકોર્ન-૧’ નામની ફિલ્મ ોઈ. આ ફિલ્મમાં સીઆઈએ તરફથી કેવી રીતે ‘મંગળયાત્રા' નું જાણું ઉપજાવી કાઢવામાં આવ્યું તેની કથા હતી. આ ફિલ્મ જોયા પછી પણ રાલ્ફ રેને એમ માનતા હતા કે ચંદ્રયાત્રા બનાવટી નહોતી. થોડાં વર્ષો પછી તેમણે 'ચંદ્રયાત્રા' બાબતની એક દસ્તાવેજ દિમ ટીવી ઉપર જોઈ, તેમાં ચંદ્રની પસ્તી ઉપર અમેરિકાનો ધ્વજ હવામાં લહેરાઈ રહ્યો હતો. આ ફરકના ધ્વજને જોઈને રાલ્ફ રેનેને વિચાર આવ્યો કે ચંદ્રની ધરતી ઉપર તો હવા જ નથી તો ધ્વજ કેવી રીતે ફરકે? આ શંકાનો કીડો તેમના મગજમાં ખદબદવા લાગ્યો એટલે તેમણે 'નાસા'ની 'ચંદ્રયાત્રા' બાબતની બધી ફિલ્મો અને ફોટાઓ બારીકાઈથી જોવા માંડ્યા. તેમને આ બધામાં રહેલી કરામતોનો ખ્યાલ આવવા લાગ્યો. રાલ્ફ રેનેએ જોયું કે અવકાશયાત્રીઓ જ્યારે ચંદ્ર”ની ધરતી ઉપર ચાલતા હતા ત્યારે તેમનાં પગલાંની ઊંડી છાપ ચંદ્રની ધરતી ઉપર પડતી હતી. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા સાતમા ભાગનું જ છે. ચંદ્ર ઉપર અવકાશયાત્રી અને તેના સ્પેસ શૂટનું કુલ વજન આશરે ૭૫ તલ જેટલું જ થવું જોઈએ. તેમ છતાં તેમનાં પગલાંની આટલી મજબૂત છાપ ‘ચંદ્ર'ની ધરતી ઉપર પડે એ નવાઈની વાત હતી. બીજી બાજુ ૩૩,૦૦૦ અલ વજનનું 'ચંદ્રયાન' ધરતી ઉપર ઊતર્યું ત્યારે તે ‘ચંદ્રની ધરતી ઉપર અથડાઈ ન પડે તે માટે તેણે એન્જિનમાંથી રોકેટ છોડવું પડ્યું હતું, આ રોકેટના ધડાકાનો કોઈ ખાડો ચંદ્રની ધરતી ઉપર જોવા મળ્યો નહોનો આ ઘડાકાને કારણે તેના પાયા નીચેની રેની જરા પણ ખસી નહોતી, જે વિચિત્ર હતું. પૃથ્વી ઉપર માટીમાં પગલાંની છાપ પાડવા માટે પાણી અથવા ભેજની જરૂર પડે છે. ચંદ્ર ઉપર તો પાણી નથી તો પગલાંની છાપ કેવી રીતે પડી? અમેરિકામાં પ્રમુખ રિચર્ડ નિક્સનના કાળમાં જેમ વોટરગેટ કૌભાંડ પકડાયું હતું તેમ હવે ચંદ્રયાત્રાના કૌભાંડને ‘મૂનગેટ’નું નામ પણ આપવામાં આવતું હતું. વિલિયમ બ્રિયાન નામના લેખકે ‘મૂનગેટ” નામનું પુસ્તક પણ લખ્યું હતું. રાલ્ફ રેનેએ આ પુસ્તક વાંચ્યું તેમાં એવું વર્ણન હતું કે એપોલો-૧૪ની ફિલ્મમાં પણ અમેરિકાનો ધ્વજ ‘ચંદ્ર'ની હવામાં લહેરાતો જોવા મળે છે. 'ચંદ્ર'ની ઘરતી ઉપર જ્યારે રોવર આંટા મારી રહ્યું હતું. ત્યારે તેનાં પૈડાંને કારણે ધૂળ અને પયરાઓ જે રીતે પૃથ્વી પર ઊંડે છે. તેમ પાછળની તરફ ઊડ્યાં હતાં. ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ ઓછું હોવાને કારણે આ ધૂળ અને પરાને ચંદ્રની ધરતી ઉપર પાછાં પહોંચવામાં વધુ સમય લાગવો જોઈએ, પણ 'નાસા' દ્વારા બહાર પાડવામાં આવેલી ફિલ્મમાં તો તેને પૃથ્વી ઉપર લાગે છે એટલો જ સમય લાગતો હતો. આ ઉપરથી પણ છેતરપિંડી પકડાઈ જતી હતી. N જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં એપોલો યાન ચંદ્ર ઉપર ખરેખર ગયું હતું તેના એનિમેશનનો જમાનો છે. એટલે ‘નાસા'નું અવકાશયાન જ્યારે કોઈ પુરાવા વર્તમાનમાં આપી શકાય તેવા હોય તો તે ચંદ્રની ધરતી પણ ‘મંગળ’ ઉપર પહોંચશે ત્યારે જે તસવીરો અને ફિલ્મો ઉપરથી લાવવામાં આવેલા ૮૪૦ રતલ જેટલા પથરા, તસવીરો મોકલશે તે એટલી બધી પરફેક્ટ હશે કે આપણને બનાવટનો અને વિડિયો ફિલ્મો છે. જો આ પથરાઓના ટેકામાં તસવીરો ન હોય ખ્યાલ જ નહીં આવે. તો તેની કોઈ કિંમત નથી, કારણ કે આ પથરાઓ ‘નાસા'ની પ્રયોગશાળામાં ઊંચા ઉષ્ણતામાને અને ઊંચા દબાણે બનાવી એપોલોની તસવીરોનું વિશ્લેષણ શકાય તેવા છે. રાલ્ફ રેનેને એવી માહિતી મળી હતી કે એપોલો પાનને ચંદ્ર ઉપર મોકલવાની જાહેરાત કરવામાં આવી તેના આગલાં તસવીર-૧ જ વર્ષે વેર્નર વોન બ્રોન નામના સાહસિકને અમેરિકન નૌકાદળની રાલ્ફ રેનના પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર જે તસવીર પ્રગટ સ્ટીમરમાં બેસાડીને તેને એન્ટાર્કટિક ખંડની મુલાકાતે મોકલવામાં કરવામાં આવી છે, તેના માટે ‘નાસા'નો સત્તાવાર ખુલાસો એવો આવ્યો હતો. આ સ્ટીમર બે કન્ટેઇનર ભરીને પથરાઓ લઈને આવી હતો કે આ તસવીરમાં એપોલો-૧૨ના અવકાશયાત્રીઓ ચંદ્રની હતી. આ કન્ટેઇનર ઉપર લેબલ મારવામાં આવ્યું હતું: ‘નાસા, માટીના નમૂનાઓ એકઠા કરી રહ્યા છે. આ તસવીર બાબતમાં રાલ્ફ હ્યુસ્ટન, ટેક્સાસ.’ આ પથરાઓનો ઉપયોગ ચંદ્રના ખડક તરીકે રેને કહે છે કે “ચંદ્રની સપાટી ઉપર બે કરતાં વધુ અવકાશયાત્રીઓ કરવામાં આવ્યો હતો. ક્યારેય હાજર નહોતા; પણ આ તસવીર કોઈ ત્રીજા રાલ્ફ રેનેએ ચંદ્રયાત્રાની જેટલી પણ ફિલ્મોનો અથવા અવકાશયાત્રીની હાજરી પણ પુરવાર કરે છે. આ તસવીર બીન તસવીરોનો અભ્યાસ કર્યો એ તમામમાં તેમને કોઈ ને કોઈ ક્ષતિઓ નામના અવકાશયાત્રીની છે અને તેની ફેસ પ્લેટમાં પેટ કોના જોવા મળી હતી. એપોલોના યાત્રીઓ તરફથી જે તસવીરો ખેંચવામાં નામના બીજા અવકાશયાત્રીનું પ્રતિબિંબ જોવા મળે છે. આ આવી હતી તે હેઝલબ્લેડ' નામના તે વખતના શ્રેષ્ઠ ગણાતા તસવીરને મોટી કરતાં ખ્યાલ આવે છે કે પેટ કોનાર્ડના હાથમાં કોઈ કેમેરા નથી. જો બીનની ફેસ પ્લેટમાં કોનાર્ડનો જે પડછાયો જોવા કેમેરાથી ખેંચવામાં આવી હતી. આ તસવીરો અસલ નથી જણાતી પણ નકલી જણાય છે. જો કોઈ ઘટના ખરેખર બની હોય તો શા મળે છે, તેનું અવલોકન કરીએ તો ખ્યાલ આવે છે કે તે બે વચ્ચે માટે કોઈને તેની બનાવટી તસવીરો ઉપજાવી કાઢવાની જરૂર પડે? ઓછામાં ઓછું ૧૦ ફૂટનું અંતર છે. આ બે વચ્ચે કોઈ કેમેરા આ કારણે રાલ્ફ રેને આ તસવીરોને ‘એફએક્સ' તસવીરો તરીકે સ્ટેન્ડનું પ્રતિબિંબ જોવા મળતું નથી, જેના ઉપરથી સાબિત થાય છે કે આ તસવીર કોઈ ત્રીજી વ્યક્તિએ સુડિયોમાં ઝડપી છે. આ ઓળખે છે. ફિલ્મોની ભાષામાં “એફએક્સ'નો અર્થ “સ્પેશિયલ તસવીરમાં અન્ય વિસંગતતાઓ પણ જોવા મળી હતીઃ ઇફેટ્સ’ એવો થાય છે. હોલિવૂડમાં તો સ્પેશિયલ ઇફેર્સ માટે શ્રેષ્ઠ ટેક્નિશિયનોની મદદ લેવામાં આવે છે, પણ ‘નાસા' તરફથી ટુડિયોમાં ‘ચંદ્રયાત્રા'નું શૂટિંગ કરવા માટે શિખાઉ કલાકારોની સેવાઓ લેવામાં આવી હતી. અમુક તસવીરોમાં તો એકને બદલે બે સ્પોટલાઇટોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. જો તમે ‘નાસાની મોટા ભાગની તસવીરોના બેકગ્રાઉન્ડ સામે જોશો તો ખ્યાલ આવશે કે એક સ્પષ્ટ ભેદરેખા છે, જેનાથી આગળનું બધું લીસું અને સપાટ દેખાય છે. આ નિશાની “ઝેડ’ કક્ષાના સૂડિયોની છે. જ્યારે જ્યારે પણ આ ચિત્રોમાં અમેરિકાનો રાષ્ટ્રધ્વજ જોવામાં આવે છે, ત્યારે તેની ઉપર ઝળહળતો પ્રકાશ દેખાય છે. આ રાષ્ટ્રધ્વજ ચંદ્રયાનના પડછાયામાં હોય તો પણ અત્યંત પ્રકાશિત જ હોય છે. આ ચિત્રોને ઇરાદાપૂર્વક ધૂંધળાં બનાવી દેવામાં આવ્યાં હતાં, જેથી આપણને એમ લાગે કે આ ચિત્રો અસલ છે. હવે ‘નાસા' આપણને ‘મંગળ’ ઉપર લઈ જવાની તૈયારીઓ કરી રહ્યું છે. અત્યારે તો કોમ્યુટર ગ્રાફિક્સનો અને જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૫ છે કે આ કે Page #118 -------------------------------------------------------------------------- ________________ (૧) ડાબી બાજુ ઉપરના ભાગમાં બે ચીજો જમીન તરફ ઝૂકતી જોવા મળે છે. આ સ્પોટલાઇટનું સ્ટેન્ડ હોય તેવું જણાય છે. બીન અને સ્પોટલાઇટ વચ્ચેની જમીન ઉપર એકસરખો પ્રકાશ નથી પડતો. બીન-ની આજુબાજુનો વિસ્તાર એકદમ પ્રકાશિત જણાય છે, આવું સ્પોટલાઇટની બાબતમાં જ બની શકે. કોનાર્ડની પાછળના ભાગમાં આવેલી જમીન ઉપર પણ ઝળહળતો પ્રકાશ જોવા મળે છે. આવું પણ સ્પોટલાઇટ વડે જ કરી શકાય. જો આ સૂર્યનો પ્રકાશ હોય તો તે બધી જગ્યાએ એકસરખો હોવો જોઈએ. ચંદ્રની ધરતી ઉપર કોઈ વૃક્ષો, પર્વતો કે વાદળાઓ ન હોવાથી દરેક ચીજ ઉપર એકસરખો પ્રકાર જ પડવો જોઈએ. (૨) બીનના જમણા હાથમાં ધાતુની એક ચકચકિત ટ્યુબ દેખાય છે. આ ટ્યુબનો કોઈ જ પડછાયો દેખાતો નથી. જો ફ્લેશલાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો જ આવું બની શકે. (૩) તસવીરમાં એક બીજો પડછાયો પણ જોવા મળે છે; જે કોનાર્ડની આગળની બાજથી શરૂ થઈને તેની જમણી બાજુ જાય છે. આ પડછાયો કોનાર્ડના સામાન્ય પડછાયાથી ૧૮૦ અંશના ખૂણે જોવા મળે છે, એક જ વ્યક્તિના બે પડછાયા કેવી રીતે હોઈ શકે? આ ભેદી પડછાયો કોઈ ત્રીજી વ્યક્તિની હાજરી પુરવાર કરે છે. 'ચંદ્ર' ઉપર તો એપોલો-૧૨ના બે જ અવકાશયાત્રીઓ ગયા હતા, માટે ત્રીજી વ્યક્તિની જરી સંભવિત નથી. ીનમાં આ તસવીર ડિયોમાં જ લેવામાં આવી હતી, એટલે ત્રીજી વ્યક્તિ સંભવિત ફોટોગ્રાફર હોઈ શકે છે. આ એક જ ફોટો પરથી ‘નાસા’નું જૂઠાણું ઘડાઈ જાય છે. તસવીર-૨ આ તસવીર વિશે 'નાસા'એ એવી વિગત આપી છે કે તે એપોલો-૧૬ની ચંદ્ર ઉપર ડપવામાં આવેલી તસવીર છે. આ તસવીરમાં જેટલી વિગતો આપણને બતાડવાની છે તેની જરાક આગળ જતાં જમીન એકમ સપાટ બની જાય છે. 'નાસા'ની મોટા ભાગની તસવીરોમાં બેકગ્રાઉન્ડ એકદમ આડેધડ હોય છે. 'નાસા' કહે છે કે ચંદ્રનો વ્યાસ ઓછો હોવાથી આવું બને છે. ડાબી બાજુ આગળના ભાગમાં એક મોટો પથ્થર છે, જેની ઉપર અંગ્રેજ ભાષામાં ‘સી’ અક્ષર સ્પષ્ટ વાંચી શકાય છે. આ પથ્થરની જમણી બાજુ નીચેના ભાગમાં જાણે કાગળની ઘડી કરવામાં આવી હોય તેવી કરચલી દેખાય છે. આ પથ્થર હકીકતમાં કાગળમાંથી બનાવેલો નકલી પથ્થર છે, જેનો ઉપયોગ ફિલ્મોના શર્કિંગમાં કરવામાં આવે છે. આ પથ્થર ઉપર લખાણ કયાંથી આવ્યું? આ તસવીરમાં મેશની નાના પથ્થરોનો પડછાયો જે દિશામાં પડે છે, તેથી વિદ્ધ દિશામાં અવકાયાત્રી અને રોવર ગાડીનો પડછાયો પડે છે. જો સૂર્યના પ્રકાશમાં ફોટો લેવામાં આવે તો બધા પડછાયા એક જ દિશામાં પડતા હોવા જોઈએ. રોવર ગાડીની ડાબી તરફના પૈડાને ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવશે કે તેણે અચાનક જમણી દિશામાં ટર્ન લીધેલો છે. શું કોઈ વાહન ૯૦ અંશના ખૂણે ટર્ન લઈ શકે ખરું? એમ લાગે છે કે આ તસવીર ખેંચવા માટે કોઈએ વાહનને હાથેથી ઊંચકીને ડાબી બાજુ વાળ્યું છે. બાકી તો બે પૈડાં ઉપર ચાલતી કામગાડી જ આ રીતે ટર્ન લઈ શકે; ચાર પૈડાંની ગાડી નહી. આ તસવીરમાં અવકાશયાત્રીનાં પગલાંની સ્પષ્ટ છાપ અને ટાયરની નિશાનીઓ પણ દેખાય છે. રણની રેતીમાં પ્રાણીઓ ચલાવવાનો અનુભવ ધરાવતી વ્યક્તિ કરે છે કે જો રેતી સૂકી હોય તો આવાં પગલાં પડે જ નહીં. કે સૂકી રેતીમાં ચાલવાથી ખાડા પડી જાય પણ પગલાંની છાપ કોઈ સંધોગોમાં પડે નહીં. દરિયાકિનારે માટીમાં ચાલવાથી આપણા પગલાની છાપ પડી જાય છે કારણ કે માટીમાં પાણી મળેલ હોય છે. ચંદ્રની પસ્તી ઉપર પાણી ન હોવાથી આવી છાપ પડી શકે નહીં. ચંદ્રની ધરતી ઉપર જો પાણી હોય તો પણ દિવસ દરમિયાન સૂર્યની ૨૫૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમીમાં તેની વરાળ થઈ ગઈ હોય. ‘નાસા' તથી ચંદ્રની જેટલી પણ તસવીરો પગાર કરવામાં આવી છે એ તમામમાં આ રીતે પગલાંની છાપ અચૂક જોવા મળે છે. આ છાપ પૃથ્વી ઉપર કોઈ સ્ટુડિયોમાં શૂટિંગ કરવાથી જ બની હોય. સંભવ છે કે સ્ટુડિયોમાં શૂટિંગ કરવા માટે આજુબાજુથી ભીની રેતી લાવવામાં આવી હોય, જેના ઉપર પગલાંની છાપ પડી હોય. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૧૧૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ આ તસવીરમાં જે રોવર ગાડી જોવા મળે છે તેના આગળની જમીનમાં એક લાંબી, કાળી લાઇન જોવા મળે છે. આગળના ભાગમાં એક એન્ટેના છે. જે કેમેરા વડે આ તસવીર બારીકાઈથી નિરીક્ષણ કરતાં ખ્યાલ આવે છે કે આ લાઇનનો વાયર લેવામાં આવી છે તેણે તસવીરમાં અંતરની માપણી માટે ક્રોસની છે. આ વાયર ચંદ્રયાન સુધી જવો જોઈએ પણ તે ધ્વજના નિશાનીઓ કરેલી છે. આ તસવીરમાં ભૂલથી એન્ટેનાનો ટોચનો થાંભલાની નજીક આવેલા એક ખડક પાસે અદૃશ્ય થઈ જાય છે. ભાગ ડાબી બાજુએ ટોચના ક્રોસની બાજુના ક્રોસ ઉપર સુપર “ચંદ્રઉપર જો બે જ માણસો હતા તો આ દોરડું રેતીમાં કેમ દટાઈ ઇમ્પોઝ કરવામાં આવ્યો છે. નાસા'ને આવી બનાવટી તસવીર ગયું? ઉપજાવી કાઢવાની જરૂર કેમ પડી? જો એપોલો યાન ખરેખર ચંદ્ર જો રાષ્ટ્રધ્વજ સૂર્યથી દૂર હોય તો તે પ્રકાશથી ઝળહળી કેમ ઉપર ગયું હોય તો આવી નકલી તસવીરો દુનિયાને બતાડવાની કેમ રહ્યો છે? શું રાષ્ટ્રધ્વજને પ્રકાશિત કરવા માટે પ્રકાશનાં કોઈ બીજાં જરૂર પડી? સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? આ તસવીરમાં જોન યંગ તસવીર-૩: નામનો જે અવકાશયાત્રી દર્શાવ્યો છે તે હવામાં આશરે ૧૮ ઇંચ નાસા'નો એવો દાવો છે કે આ તસવીર પણ “એપોલો- જેટલો ઊંચકાયેલો છે. આ વાત વિચિત્ર છે. ચંદ્ર ઉપર પૃથ્વીથી છઠ્ઠા ૧૬'ના મિશન દરમિયાન લેવામાં આવી હતી. જુઓ કે આ ભાગનું જ ગુરુત્વાકર્ષણ છે એમ કહેવાય છે. આટલા ઓછા તસવીરના બેકગ્રાઉન્ડમાં જે ટેકરી દર્શાવવામાં આવી છે તેના ઉપર ગુરુત્વાકર્ષણમાં તો આસાનીથી છ ફટની હાઈ જમ્પ મારી શક્યો પૂરતો પ્રકાશ પડતો નથી. ચંદ્ર ઉપર કોઈ વાદળાઓ નથી તો પણ હોત. ૧૮ ઇંચ જ શા માટે? અહીં નવાઈની વાત એ છે કે હવામાં આ ટેકરી ઉપર કેમ અંધારું જોવા મળે છે? તેનું કારણ એટલું જ છે કે ઊડી રહેલા અવશકાયાત્રીનો કોઈ પડછાયો “ચંદ્રની ધરતી ઉપર આ તસવીર સુડિયોમાં સ્પોટલાઇટ વડે લેવામાં આવી છે, જેનો પડતો નથી. તેનો પડછાયો ક્યાં ગયો? એક સંભાવના એવી છે કે પ્રકાશ પાછળના ભાગ સુધી પહોંચતો નથી. અમેરિકાના રાષ્ટ્રધ્વજ આગલી તસવીરમાં જે રીતે રોવરનું એન્ટેના સુપર ઇમ્પોઝ કરાયું હતું જે પાતળા થાંભલા ઉપર ફરકાવવામાં આવ્યો છે તે થાંભલાના પાયા તેમ આ તસવીરમાં અવકાશયાત્રીને પણ સુપર ઇમ્પોઝ કરવામાં નજીક તેનો પડછાયો બરાબર દેખાય છે. આ પડછાયો મૂળ થાંભલો આવ્યો હોય. કરતાં પણ પાતળો છે અને તે રાષ્ટ્રધ્વજના પડછાયામાં પૂરો થઈ જાય તસવીર-૪: છે. તસવીરના બેકગ્રાઉન્ડમાં લ્યુનાર મોડ્યુલ છે, જેનો વ્યાસ ૩૨ આ તસવીરને ‘નાસા' એપોલો-૧૪ ની ચંદ્ર ઉપરની મીટર છે. આ ચંદ્રયાનનો પડછાયો પણ અત્યંત પાતળો પડે છે. તસવીર તરીકે ઓળખાવે છે. આ તસવીરમાં પણ ચંદ્રની સૂકી રેતી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૭ T HE IT | F For Private & Parsonal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉપર અવકાશયાત્રીનાં પગલાંની છાપ જોઈ શકાય છે. આ પગલાં ઉપર સ્પોટલાઇટ ફેંકાઈ રહી છે. ચંદ્રયાન સુધી લંબાયેલાં છે. આ ચંદ્રયાનનું વજન આશરે ૧૭ ટન તસવીર-પઃ જેટલું હતું અને તે ઉતરાણ દરમિયાન ચંદ્રની ધરતી સાથે અથડાઈન આ તસવીર એપોલો-૧૧ અવકાશયાન જ્યારે ચંદ્રની પડે તે માટે તેની ગતિ ઓછી કરવા માત્ર વચ્ચેના ભાગમાં જ એક ભ્રમણકક્ષામાં હતું ત્યારે ૭૯ માઇલ દૂરથી લેવામાં આવી હતી, રોકેટ હતું. આ રોકેટનો થ્રસ્ટ ૧૦,૫૦૦ પાઉન્ડ જેટલો હતો અને એમ નાસા' કહે છે. આ તસવીર ‘સી ઓફ ટ્રાન્કિવલિટી'નામના એ તેના નાળચાનો વ્યાસ ત્રણ ફટ હોય તો પણ તેના એક્ઝોસ્ટનું પ્રદેશની છે, જ્યાં એપોલો યાન ઉતરાણ કરવાનું હતું. આ દબાણ ચોરસ ઇંચ ઉપર ૧૦ પાઉન્ડ જેટલું હોવું જોઈએ. એક તસવીરમાં ડાબી બાજુ નીચેના ભાગમાં જે પડછાયો છે તે એપોલો સામાન્ય વેક્યૂમ ક્લીનરનું દબાણ ચોરસ ઇંચ દીઠ ૧ / ૨ પાઉન્ડ થાનનો પડછાયો છે, એમ ‘નાસા' કહે છે. એપોલો યાનના જેટલું હોય છે, તેમ છતાં તે માટીના રજકણો દૂર હટાવે છે અને એન્જિનનો ઘેરાવો માત્ર ૮.૫ ફુટનો જ હતો. આટલો ઓછો ઘેરાવો સૂકી જમીનમાં નાનકડો ખાડો ખોદી શકે છે. તો ચોરસ ઇંચદીઠ ધરાવતું એપોલો યાન ૭૯ માઇલ દૂરથી ચંદ્રની ધરતી ઉપર આટલો ૧૦ પાઉન્ડનું દબાણ ધરાવતું રોકેટ ચંદ્રની સૂકી રેતીમાં કેટલો ઊંડો મોટો પડછાયો પડી શકે ખરું? પૃથ્વીના આકાશમાં એરોપ્લેન ખાડો પાડી શકે? અહીં તો ચંદ્રયાન ધરતી ઉપર કોઈ ખાડો પાડતું કેટલાક હજાર ફૂટની ઊંચાઈ ઉપર ઊડતું હોય છે. એરોપ્લેનનો નથી. એટલું જ નહીં, પોતાની આજુબાજુના માટીના રજકણો પણ ઘેરાવો એપોલો યાન કરતા દસ ગણો હોય છે, તો પણ પૃથ્વી ઉપર હટાવતું નથી. જો ચંદ્રયાનના રોકેટથી બધી રેતી હવામાં ઊડી ગઈ તેનો કોઈ પડછાયો પડતો નથી તો ચંદ્રની ધરતી ઉપર એપોલો હોય તો આપણને રેતી ઉપર અવકાશયાત્રીઓનાં પગલાં કેવી રીતે યાનનો પાયો કઈ રીતે પી શકે? દેખાઈ શકે? આ તસવીરમાં અમેરિકાનો જે રાષ્ટ્રધ્વજ દર્શાવવામાં આવ્યો છે તે ચંદ્રયાનના પડછાયામાં હોવાનું જણાય છે. પૃથ્વીના વાતાવરણમાં હવાના અણુઓ ઉપર પડતો. સૂર્યનો પ્રકાશ ચારે એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટનું રહસ્ય દિશામાં ફેલાઈ જાય છે અને આપણને પડછાયામાં રહેલી ચીજો પણ થોડી-થોડી દેખાય છે. ચંદ્રની ધરતી ઉપર વાતાવરણ નથી અમેરિકા પોતાનું સમાનવ અવકાશયાન ચંદ્ર ઉપર ઉતારી એટલે પડછાયામાં રહેલી વસ્તુ જરા પણ દેખાય નહીં. તો પછી શકે એ માટે ચંદ્રની ધરતી જેવું વાતાવરણ પૃથ્વી ઉપર પેદા કરવું ખૂબ પડછાયામાં રહેલો અમેરિકી રાષ્ટ્રધ્વજ કેમ સ્પષ્ટ દેખાય છે? કારણ જરૂરી હતું. અવકાશયાત્રીઓને પણ ચંદ્રના વાતાવરણમાં રહેવાની કે આ ચંદ્રની ધરતી નથી પણ પૃથ્વીનો સ્તુડિયો છે અને રાષ્ટ્રધ્વજ ટેવ પડે તે માટે અમેરિકાની ધરતી ઉપર છેક ઈ.સ. ૧૯૬ ૧ની સાલમાં નકલી ચંદ્ર જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો, જેને જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૮ ઈ For Private & Parsonal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ‘એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટ’ એવું નામ આપવામાં આવ્યું હતું. કદાચ ઇતિહાસનું જ્ઞાન નહીં હોય કે ખગોળવિદ્ નિકોલસ આ પ્રોજેક્ટ ટૂંકમાં “એએસપી' તરીકે પણ ઓળખાતો હતો. આ કોપરનિક્સના નામ ઉપરથી ચંદ્ર ઉપરના ખાડાને નામ આપવામાં પ્રોજેક્ટ “નાસાને મદદ કરવા માટે અમેરિકાની ડિફેન્સ આવ્યું હતું. જોકે સમય જતાં આ પ્રોજેક્ટ કોપરનિક્સને બદલે ઇન્ટેલિજન્સ એજન્સી તરફથી તૈયાર કરવામાં આવ્યો હતો. બીજા ‘કસ' તરીકે જ ઓળખાવા લાગ્યો હતો. આ કેન્દ્રમાં એક માસ્ટર વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ અણુબોમ્બ બનાવવાનો પ્રોજેક્ટ કન્ટ્રોલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. હ્યુસ્ટનમાં એપોલો થાનના મેનટ્ટન’ જે રીતે ગુપ્ત રાખ્યો હતો તે રીતે એએસપી પણ અત્યંત નિયંત્રણ માટે અમેરિકન પ્રજાને દેખાડવા માટે જે મિશન કન્ટ્રોલ ગુપ્ત રાખવામાં આવ્યો હતો. સેન્ટર ઊભું કરવામાં આવ્યું તે હકીકતમાં આ માસ્ટર કન્ટ્રોલ અણુબોમ્બ બનાવવા માટેના મેનહટ્ટન પ્રોજેક્ટમાં આશરે સેન્ટરના ગુલામ જેવું હતું. આ સેન્ટરમાં એક આઇબીએમ કોમ્યુટર ત્રણ લાખ લોકોને કામે લગાડવામાં આવ્યા હતા તો પણ છેલ્લે સુધી બેસાડવામાં આવ્યું હતું. તેની એક પણ માહિતી બહાર નહોતી આવી. એપોલો સિમ્યુલેશન એપોલો યાનમાં જનારા અવકાશયાત્રીઓને પણ આ પ્રોજેક્ટમાં પ્રારંભથી જ આટલી ગુમતા રાખવાનું કારણ એ હતું કે રહસ્યમય કેન્દ્રમાં એક પછી એક લઈ જવામાં આવ્યા હતા અને ‘નાસા'ને પ્રારંભથી જ ખ્યાલ હતો કે કોઈ ચંદ્ર ઉપર જવાનું નથી તેમને જેટલી જરૂર હતી એટલી જ માહિતી આપવામાં આવતી હતી. પણ માત્ર દુનિયાને મૂર્ખ જ બનાવવાની છે. સામાન્ય લોકો નાની જો કોઈ અવકાશયાત્રીની નિષ્ઠા વિશે જરા જેટલી પણ શંકા જાય તો પણ વાત ખાનગી રાખી શકતા નથી પણ અમેરિકા જેવી મહાસત્તા તેમને મિશનમાંથી પડતા મૂકવામાં આવતા હતા. એપોલોના મોટા પ્રોજેક્ટો પણ ખાનગી રાખી શકે છે. જો અમેરિકન સરકારને લોન્ચપેડ ઉપર જ એક અકસ્માત થયો હતો, જેમાં ત્રણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અણુબોમ્બ બનાવવાના પ્રોજેક્ટને ગુપ્ત અવકાશયાત્રીઓ બળીને ખાખ થઈ ગયા હતા. જાણકારો કહે છે કે રાખવામાં સફળતા મળી હોય તો એ જ યંત્રણાનો ઉપયોગ કરીને જ યંત્રણાનો ઉપયોગ કરીને ‘નાસા'ની ગુપ્ત યોજના સામે બળવો પોકારવાની આ સજા હતી. એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટને તેઓ ગુપ્ત રાખી શક્યા હોય એમ આ દુર્ઘટના પછી પણ કોઈ અવકાશયાત્રી ‘નાસા'ના નાટકનો ઈ કારણ નથી. આ કારણે જ આ કાઈ વિરા વિરોધ કરે એ શક્ય જ નહોતું. અવકાશયાત્રીઓ જો ‘નાસા'ના ઇન્ટેલિજન્સ એજન્સીને સોંપવામાં આવ્યું હતું. આદેશને તાબે થાય તો તેમને પ્રતિષ્ઠા અને ધન મળતું હતું; તેઓ જો એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટ માટે જે જમીન પસંદ બળવો પોકારે તો મોત મળતું હતું. આ કારણે અવકાશયાત્રીઓ પાસે કરવામાં આવી છે ત્યારના એટમિક એનર્જી કમિશનના કબજામાં તાબે થવા સિવાય કોઈ વિકલ્પ જ બચ્યો નહોતો. હતી અને તેની ચારે બાજુ લશ્કરી થાણાઓ આવેલાં હતાં. આ સ્થળ એપોલોની બનાવટી ચંદ્રયાત્રા માટે જે શૂટિંગ કરવામાં નેવાડાના રણમાં આવેલું હતું. જેની જમીન પણ ચંદ્રની જમીન જેવી આવ્યું તેને રેકોર્ડ કરવામાં મહિનાઓ ગયા હશે અને તેનું એડિટિંગ જ છે. આ પ્રોજેક્ટ માટે ટોપ લેવલનું મેનેજમેન્ટ સીઆઇએના કરવામાં બીજા મહિનાઓ ગયા હશે. આ રીતે એપોલો-૧૧થી લઈ જાસૂસોએ પૂરું પાડ્યું હતું. આ માટે જરૂરી કર્મચારીઓની ભરતી પણ ૧૭ સુધીના દરેક મિશનનું ક્રમસર રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું સીઆઇએ દ્વારા જ કરવામાં આવી હતી. તેમને જરૂર હોય ત્યાં સુધી અને તેને કોમ્યુટરમાં સ્ટોર કરવામાં આવ્યું હતું. એક વખત રેકોર્ડિંગ ઊંચો પગાર આપીને નોકરીમાં રાખવામાં આવ્યા હતા અને કામ પૂરું થઈ ગયા પછી જાદુગર અથવા ઠગ જે રીતે લોકોનું ધ્યાન બીજે ખેંચે થતાં જ આખી જિંદગી ચૂપ રહેવાની કડક ચેતવણી સાથે છૂટા તે પ્રકારનું ધ્યાનાકર્ષણ કરવું જરૂરી હતું. એપોલોની બાબતમાં કરવામાં આવ્યા હતા. જે કર્મચારીઓએ નોકરીમાંથી છૂટા થયા અમેરિકન અને વિશ્વની પ્રજાનું ધ્યાન બીજે લઈ જવા કેપ કેનેડી પછી જરાક પણ મોટું ખોલવાની ચેષ્ટા કરી તેઓ વટાણા વેરી દેતે લોચિંગ પેડ ખાતે એપોલો યાનના પ્રક્ષેપણનો ભવ્ય તમાશો અગાઉ જ તેમને કાયમ માટે શાંત કરી દેવામાં આવ્યા હતા. આ કરવામાં આવતો હતો. આ રીતે વિશ્વના અબજો લોકોને એપોલો પ્રોજેક્ટમાં એક સ્ટડિયો ઊભો કરીને તેમાં બનાવટી ચંદ્રયાત્રાનું સિમ્યુલરી સિમ્યુલેશન પ્રોજેક્ટના કાવતરાની ગંધ ન આવે તે માટે એપોલો શૂટિંગ કરવામાં આવ્યું હતું. યાનનું ધામધૂમથી લોચિંગ કરવામાં આવતું હતું. નેવાડાના રણમાં જે એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો તેને “કોપરનિક્સ’ એવું સાંકેતિક નામ આપવામાં એપોલોની ચંદ્રયાત્રા વિશે આવ્યું હતું. હકીકતમાં ચંદ્ર ઉપર ‘કોપરનિક્સ' નામના એક ગુપ્તતાનું રહસ્ય ખાડાના નામ ઉપરથી આ પ્રોજેક્ટને “કોપરનિક્સ' એવું નામ આપવામાં આવ્યું હતું. આ નામકરણ કરનાર સીઆઇએના જાસૂસને એપોલો-૧૧ની પહેલવહેલી ચંદ્રયાત્રાને ૪૦ વર્ષ થઈ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ ગયાં તે પછી પણ “નાસા' તરફથી એપોલો યાન વિશેની અનેક પ્લાસ્ટિકની ટ્યુબમાં ધકેલી દેતું હતું. ટેક્નિકલ વિગતો પ્રજાને આપવામાં નથી આવતી, જે એમ સૂચવે છે આ સિસ્ટમ બરાબર કામ કરે તે માટે સ્પેસ સૂટમાં ચિક્કાર કે આ બાબતમાં ‘નાસા' સત્ય છુપાવે છે. કદાચ ‘નાસા'ને એવો ડર પાણી હોવું જોઈએ. નિષ્ણાતોએ કરેલી ગણતરી મુજબ સ્પેસ સૂટમાં હશે કે જો એપોલો યાનની ગુપ્ત વાતો જાહેર થઈ જશે તો જો ઓછામાં ઓછું ૨૪ લિટર પાણી હોય તો તે ૪ કલાક સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારી ચંદ્ર ઉપર ચડાઈ કરશે અને ચંદ્રની અવકાશયાત્રીઓના શરીરને ગરમ થતું અટકાવી શકે. આ પાણી ધરતી ઉપર ઘેટાં-બકરાં ચલાવવાના અધિકારો ભરવાડોને આપી પણ દર ચાર કલાકે ફેંકી દેવું પડે અને ઠંડું પાણી ભરવું પડે. સાથે દેશે. જ્યારે એપોલો-૧ને લોન્ચપેડ ઉપર અકસ્માત નડ્યો અને સાથે દર મિનિટે ૧૦૦ ગ્રામ જેટલું ગરમ પાણી તેમણે સ્પેસ ત્રણ અવકાશયાત્રીઓ બળીને ભસ્મ થઈ ગયા ત્યારે “નાસા'એ સૂટમાંથી બહાર ફેંકતાં રહેવું પડે તો ૪ કલાકે તેમની પાણીની ટાંકી સ્પેસ સૂટમાં ભરવામાં આવેલા ઓક્સિજનનાં દબાણ બાબતમાં બે ખાલી થઈ જાય. “નાસા'ના દાવા મુજબ સ્પેસ સૂટમાં તો કુલ ૪ જુદા આંકડાઓ આપ્યા હતા. ઈ.સ. ૧૯૬૯માં દુનિયાએ લિટર જ પાણી હતું. આ ૪ લિટર પાણી સ્પેસ સૂટને ૪ કલાક સુધી એપોલો-૧૧ના યાત્રીઓને સ્પેસ સૂટ પહેરીને ચંદ્ર ઉપર ચાલતા અંદરથી કેવી રીતે ઠંડું રાખી શકે? તેનો જવાબ “નાસા' આપી શકતું જોયા ત્યારે પણ લોકોને લાગ્યું હતું કે આ સ્પેસ સૂટમાં નથી. વળી આપણે ચંદ્રયાત્રાનો જે વિડિયો જોયો તેમાં ક્યાંય સ્પેસ અવકાશયાત્રીઓ માટે બધી જ સગવડો છે. સૂટમાંથી ગરમ પાણી બહાર નીકળતું જોયું નથી. આ વાત સાબિત “નાસા' આપણને સતત એવું સમજાવવાની કોશિશ કરતું કરે છે કે એપોલો ચંદ્ર ઉપર ગયું જ નથી. હતું કે અવકાશમાં બહુ જ ઠંડી હોવાથી સ્પેસ સૂટનું કાર્ય એપોલો યાન જ્યારે ચંદ્ર ઉપર ઊતર્યું ત્યારે ત્યાં દિવસ અવકાશયાત્રીઓને ઠંડી સામે રક્ષણ આપવાનું અને તેમને ઉષ્મા હતો અને સૂર્ય ઝળહળી રહ્યો હતો. વિજ્ઞાનીઓ માને છે કે ચંદ્રની આપવાનું હતું. એ સમયે બધા લોકો અવકાશને ઠંડું માનતા હોવાથી ધરતી ઉપર હવાનું આવરણ ન હોવાને કારણે ત્યાં દિવસે સૂર્યનો સ્પેસ સૂટને ગરમ કેમ રાખવો, એની જ વાતો થતી હતી. એ વખતે તાપ અત્યંત સખત હોય છે. આ તાપને કારણે અવકાશયાત્રીઓના કોઈને ખ્યાલ નહોતો કે સ્પેસ સૂટને ગરમ રાખવાની નહીં પણ ઠંડો સ્પેસ સૂટની અંદરની ગરમી તો એકદમ વધી જવી જોઈએ. તેમ રાખવાની જરૂર હતી અને એ માટે એર-કન્ડિશનરની જરૂર હતી. છતાં આપણે કોઈ અવકાશયાત્રીને છત્રી લઈને ચંદ્રની ધરતી ઉપર ચંદ્ર ઉપર જ્યારે દિવસ હોય છે ત્યારે ઉષ્ણતામાન ઊકળતા પાણી ચાલતા જોયા નહોતા. ચંદ્રની ધરતી ઉપર જે ચંદ્રયાન ઊભું હતું તે જેવું હોય છે, એમ આજના વિજ્ઞાનીઓ માને છે. જો આ વાત ખરી પણ તડકામાં ઊભું હતું. તેના ઉપર પણ કોઈ છાંયો કરવામાં નહોતો હોય તો સ્પેસ સૂટને ઠંડો રાખવાની જરૂર હતી, જેની કોઈ વ્યવસ્થા આવ્યો. વળી અવકાશયાત્રીઓ એવો દાવો કરે છે કે તેઓ આ ‘નાસા'એ વિચારી પણ નહોતી. ચંદ્રયાનમાં આરામથી સૂઈ ગયા હતા. તેમના જ કહેવા મુજબ નાસા' તરફથી અવકાશયાત્રીઓને જે સ્પેસ સૂટ ચંદ્રયાનમાં અંદરનું ઉષ્ણતામાન ૪૬ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું હતું. આપવામાં આવ્યો હતો તેનું વજન ૮૪ પાઉન્ડ જેટલું હતું. આ ૪૬ ડિગ્રી ઉષ્ણતામાનમાં કોઈ આરામથી સૂઈ શકે ખરું? આ સ્પેસ સૂટમાં એક ઓક્સિજનની બોટલ હતી, એક કાર્બન ઉપરથી ખ્યાલ આવે છે કે એપોલો યાન હકીકતમાં ચંદ્ર ઉપર ગયું જ ડાયોક્સાઇડ સ્ક્રબર હતું, એક ભેજનાશક યંત્ર હતું, એક વોટર નહોતું. બ્લેડર હતું, એક હીટ એક્સચેન્જર હતું, શરીરની ગતિવિધિઓ ઉપર ઈ.સ. ૧૯૯૦માં “નાસા'એ એવો દાવો કર્યો હતો કે નજર રાખવા માટે એક રેડિયો હતો, એક સંદેશવ્યવહાર માટેનો તેણે અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહની મદદથી ૧.૫ અબજ ડોલરના રેડિયો હતો, જે હ્યુસ્ટનના કન્ટ્રોલ રૂમ સુધી સંદેશાઓ મોકલી શકે ખર્ચે હબલ નામનો ટેલિસ્કોપ ગોઠવ્યો છે. ઈ.સ. ૧૯૯૩ના અને ચાર લિટર પાણી હતું. આ ઉપરાંત આ બધાં જ ઉપકરણો ડિસેમ્બર મહિનામાં ‘નાસા'એ આપણને એવી માહિતી આપી કે ચલાવી શકે તેવી એક બેટરી પણ હતી. ‘નાસા'નું કહેવું એમ હતું કે તેમણે હબલ ટેલિસ્કોપનો ક્ષતિપૂર્ણ અરીસો રિપેર કર્યો છે. હવે જે અવકાશયાત્રીઓના શરીરમાંથી જે ગરમી બહાર પડે તે શોષી લેવા ટેલિસ્કોપ બનાવવામાં ૩૦૦ વિજ્ઞાનીઓને મહિનાઓ લાગ્યા હોય સ્પેસ સૂટમાં પાણીથી ભરેલી પ્લાસ્ટિકની ટ્યુબો ગૂંથી લેવામાં તેના અરીસામાં ખામી કેવી રીતે રહી જાય? “નાસા'એ આપણને આવી હતી. નાસા'ના કહેવા મુજબ આ પાણી જ્યારે ગરમ થાય એવી પણ માહિતી આપી હતી કે હબલ ટેલિસ્કોપમાં એક વાઇડ ત્યારે તેને પમ્પ વડે બહાર આવેલા હિટ એક્સચેન્જરમાં મોકલી એંગલ કેમેરા પણ છે. હવે હબલ ટેલિસ્કોપનો હેતુ જો સૂર્ય, ચંદ્ર, દેવામાં આવતું હતું. આ હીટ એક્સચેન્જર પાણીને ઠંડું કરીને ફરીથી ગ્રહો અને તારાઓની જ તસવીરો ખેંચવાનો હોય તો તેના માટે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ વાઇડ એંગલ લેન્સની કોઈ જરૂર જ નથી. વાઇડ એંગલ લેન્સનો ઉપયોગ માત્ર પૃથ્વીની તસવીરો ખેંચવા માટે જ થઈ શકે. આ ઉપરથી સાબિત થાય છે કે હબલ પાછળ સીઆઇએનું ભેજું કામ કરે છે અને તેના મુળ હેતુ દુનિયાના દેશો ઉપર જાસૂસી કરવાનો છે. ઈ.સ. ૧૯૯૩ના અંત ભાગમાં ટીવી ઉપર આપણને એવી અનેક તસવીરો જોવા મળી હતી કે જેમાં સ્પેસ શટલમાં ગયેલા અવકાશયાત્રીઓ ડબલ ઉપર કામ કરતા હતા. આ અવકાશયાત્રીઓએ હાથમાં મોજાં નહોતાં પહેર્યાં અને તેમના સ્પેસ સૂટ પણ ફુલાયેલા નહોતા. અવકાશમાં જો શૂન્યાવકાશ હોય તો સ્પેસ સૂટને બલૂનની જેમ ફુલાવવા બહુ જરૂરી છે. આ ઉપરથી શંકા જાય છે કે આ શૂટિંગ પણ સ્પેસ સ્ટેશનમાં કરવાને બદલે ધરતી ઉપર ઊભા કરેલા સ્ટુડિયોમાં જ કરવામાં આવ્યું હશે. જ્યારે જેમિની-૯ના યાત્રિકોએ અવકાશમાં ચાલવાનું પરાક્રમ કર્યું ત્યારે મેક્સોન નામના લેખકે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે “અવકાશયાત્રીના સ્પેસ સૂટમાં જો લીકેજ થયું હોત તો તેઓ મરી ગયા હોત.'’ આ વિધાનનો અર્થ એવો થાય છે કે તેમાં દબાણથી હવા ભરવામાં નહોતી આવી. આ જ પુસ્તકમાં અન્યત્ર લખ્યું છે કે અવકાશમાં જીવતા રહેવા માટે ૩.૫ પાઉન્ડ સ્ક્વેર ઇંચ દબાણ જરૂરી છે. બેમાંથી કઈ વાત સાચી માનવી? અવકાશયાત્રાનો જોરદાર તમાશો ‘નાસા'એ એપોલો-૧૧ થી શરૂ કરીને એપોલો-૧૭ સુધીનાં અવકાશયાનો ચંદ્ર ઉપર મોકલવાનું નાટક કર્યું તે પછી તેમને ખ્યાલ આવ્યો કે આ નાટક હવે વધુ આગળ ચલાવી શકાય તેમ નથી. ત્યાર બાદ ‘નાસા’ના જેટલા પણ અવકાશી કાર્યક્રમો થવા લાગ્યા તેમાં અત્યંત દૂરના અવકાશમાં જવાને બદલે પૃથ્વીની નજીકના આકાામાં પરિભ્રમણ કરવાની યોજનાઓ જ આકાર ધારણ કરવા લાગી. ‘નાસા’ તરફથી સ્પેસ શટલ અને અવકાશી પ્રયોગશાળા જેવા જે કોઈ પ્રોજેક્ટો હાથધરવામાં આવ્યા તે બધા જ પૃથ્વીથી આશરે ૧૦૦ માઇલની ઊંચાઈએ આકાશમાં ચક્કર મારે છે અને તેમાં ક્યાંય ખરેખરા બાહ્ય અવકાશમાં જવાની વાત આવતી નથી. આ બધો સમય ‘નાસા' એ આપણાથી એક વાત નો છપાવી જ રાખી કે જ્યારે સૂર્યની સપાટી ઉપર તોફાન ઊઠે છે ત્યારે બાહ્ય અવકાશમાં કિરણોત્સર્ગ જીવલેણ સપાટીએ પહોંચી જાય છે. અવકાશયાત્રીઓ જો ખરેખર બાહ્ય અવકાશમાં ગયા હોય તો સૂર્યની અસહ્ય ગરમી, કિરણોત્સર્ગ, લીક થતા સ્પેસ ફૂટ અને વેક્યુમયુક્ત મોજાંને કારણે સહીસલામત પૃથ્વી ઉપર આવી શકે જ નહીં. અવકાશયાત્રીઓમાં કોઈ દૈવી શક્તિ હોય તો તે વાત અલગ છે. માઈક એ નામનો લેખક કહે છે કે “અવકારાયાન જ્યારે પૃથ્વી ઉપર પાછું ફરી રહ્યું હોય ત્યારે ગવાકર્ષણને કારણે તેની ઝડપ એકદમ વધી જાય છે. આ વખતે પૃથ્વીની હવા સાથે ઘર્ષણ થવાને કારણે ગરમી એટલી બધી વધી જાય છે કે સામાન્ય પોલાદ પણ બટરની જેમ પીગળી જાય.'' જેમિની-૬ નામનું અવકાશયાન પૃથ્વી ઉપર પાછું કર્યું તે પછી પ્રશાંત મહાસાગરમાં તેણે ઉતરાણ કર્યું હતું. આ ઉતરાણની જે તસવીરો અખબારોમાં પ્રગટ કરવામાં આવી તેમાં અવકાશયાનના ફાઇબરગ્લાસના બનેલા એન્ટેના સહીસલામત જણાતા હતા. હકીકતમાં આ એન્ટેનાની વરાળ થઈ જવી જોઈતી હતી. આ ચિત્ર ઉપરથી જ ખ્યાલ આવે છે કે અવકાશયાત્રાની વાત જ બનાવટી હતી. એપોલોના તો દરેક મિશનના હેવાલો પણ ચમત્કારોથી ભરેલા છે. તાજેતરમાં જ પ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં નીલ આર્મસ્ટ્રોન્ગે જણાવ્યું હતું કે તેઓ ચંદ્રની ધરતી ઉપરથી પાછા ફરવા માટે ચંદ્રયાનમાં બેઠા ત્યારે ખ્યાલ આવ્યો કે એન્જિનમાં એક બોલ્ટ નીકળી ગયો છે અને એન્જિન સ્ટાર્ટ થતું નથી. જો ખરેખર એન્જિન સ્ટાર્ટ ન થાય તો તેમણે ચંદ્રની ધરતી ઉપર અને ભૂખ્યા-તરસ્યા મરી જવું પડે. નીલ આર્મસ્ટ્રોન્ગના મગજમાં એક ઝબકારો થયો અને તેણે ખિસ્સામાંથી બોલપેન કાઢી બોલ્ટની જગ્યાને ગોઠવી દીધી એટલે એન્જિન સ્ટાર્ટ થઈ ગયું. જે ‘નાસા' એ ચંદ્રપાનની યોજના પાછળ ૩૦ અબજ ડોલરનો ખર્ચ કર્યો હોય તે એવું યાન ક્રમ બનાવે કે જેના નટ-બોલ્ટ ડીલા પઈને પડી ? આ બધા કિસ્સાઓ પાછળથી પ્રજાનું મનોરંજન કરવા ઉપજાવી કાઢ્યા હોવાનું જણાય છે. અમેરિકાના અવકાશયાત્રીઓને હકીકતમાં સ્પેસ વોક કરવાની નહીં પણ એક્ટિંગ કરવાની તાલીમ આપવામાં આવતી હતી. અવકાશયાત્રીઓ અને ‘નાસા’ કદી જૂઠું ન બોલે અને સાચું જ બોલે એવું દુનિયા માને છે. તેમ છતાં બઝ ઓલ્ડ્રીન પોતાની જીવનકથામાં જ લખે છે કે તેને જૂઠું બોલવાની આદત હતી. બઝ ઓલ્ફીન લગ્નબાહ્ય સંબંધ ધરાવતો હતો એવો એકરાર તેણે પોતાની આત્મકથામાં કર્યો છે. આ લગ્નબાહ્ય સંબંધો છતાં પોતાના લગ્નજીવનને બચાવી લેવા માટે તે જ બોલતો હતો, એવો પણ તેણે એકરાર કર્યો છે, જે અવકાશયાત્રી પોતાના લગ્ન વનને બચાવવા જુઠું બોલી શકે તે પોતાના દેશની પ્રતિષ્ઠા બચાવવા શા માટે જૂઠું ન બોલી શકે? આ બાબતમાં એક રસપ્રદ કિસ્સો છે. અમેરિકાની મુલાકાતે આવેલા રિશયાના અવકાશયાત્રીઓને બઝ ઓલ્ડ્રીને કેપ કેનેડી અવકાશી મથક જોવાનું આમંત્રણ આપ્યું. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ રશિયન અવકાશયાત્રીઓએ આમંત્રણનો અસ્વીકાર કર્યો પણ ખોટકાઈ જવાનો અવકાશ રહે છે.” માઈક ગ્રે નામનો લેખક કહે છે પત્રકારોએ જ્યારે પૂછ્યું ત્યારે કહ્યું કે “અમને આમંત્રણ જ કે “એપોલો યાન ચંદ્ર ઉપર જઈને હેમખેમ પૃથ્વી ઉપર પાછું આવે તે આપવામાં આવ્યું નહોતું.” આ ઘટના ઉપરથી ખ્યાલ આવે છે કે માટે ૩૦ લાખ પૂર્વાઓ બરાબર કામ કરતા હોવા જોઈએ. આવું તો અવકાશયાત્રીઓને જૂઠું બોલવાની તાલીમ પણ આપવામાં આવતી કુદરતમાં જ બને છે. જો કોઈ યંત્રમાં આવું જોવા મળે તો તે ચમત્કાર હોય છે. જ ગણવો જોઈએ.” માઇકલ કોલિન્સ નામના અવકાશયાત્રીએ તો હેરી હર્ટ નામના લેખક કહે છે કે “એપોલો પ્રોજેક્ટની એપોલો-૧૧ના મિશન બાબતમાં લખ્યું હતું કે “ઘણી બધી ચીજો દસ્તાવેજી માહિતીઓ સાચવી રાખવામાં આવી છે તો પણ પૃથ્વીના ખોટી પડી શકે તેમ છે. અમારા ચંદ્ર ઉપર જઈને હેમખેમ પાછા પાંચ અબજ લોકો પૈકી ઘણા લોકો એમ માને છે કે તે ૧૨ આવવા માટેના ચાન્સ ૫૦-૫૦ જેટલા જ હતા. અવકાશયાત્રીઓ ક્યારેય ચંદ્ર ઉપર ગયા જ નહોતા. હકીકતમાં બિલ કેસિંગ એમ માનતો હતો કે એપોલો યાન કેટલા લોકો આ “અફવા” ઉપર વિશ્વાસ રાખે છે તે કહેવું મુશ્કેલ છે, અવકાશમાં જવા રવાના થયું તે અગાઉ જ અવકાશયાત્રીઓને કારણ કે આ બાબતમાં કોઈ વિશ્વવ્યાપી સર્વે કરવામાં નથી આવ્યો. તેમાંથી કાઢી લેવામાં આવ્યા હતા અને કોઈ સલામત સ્થળે લઈ પરંતુ જે રીતે લંડનની ફ્લેટ અર્થ સોસાયટી પૃથ્વી ગોળ છે એ જવામાં આવ્યા હતા. રાલ્ફ રેને માને છે કે આમ કરવામાં ખૂબ જ માનવા તૈયાર નથી તેમ આજે પણ અનેક લોકો એવું માને છે કે જોખમ હતું. એપોલો યાનને જો લોચિંગ વખતે અકસ્માત નડે તો એપોલોની ચંદ્રયાત્રા એ અમેરિકાની સરકાર દ્વારા ફેલાવવામાં અવકાશયાન બળીને ભસ્મીભૂત થઈ જાય અને અવકાશયાત્રીઓ આવેલું મોટામાં મોટું જૂઠાણું હતું.” આ લેખક “ચંદ્રયાત્રા બનાવટી તો બચી જાય. જોકે દુનિયા તો એમ જ માનતી હોય કે હતી’ એ વાતને “અફવા' ગણાવે છે, તેમ છતાં એટલું તો જરૂર અવકાશયાત્રીઓ પણ બળી મર્યા છે. ત્યાર પછી સ્વીકારે છે કે આજે પણ કરોડો લોકો ચંદ્રયાત્રાના દાવાને જૂઠાણું અવકાશયાત્રીઓને આખી જિંદગી કેવી રીતે સંતાડીને રાખવા એ ગણે છે. આ પ્રકારના લેખકો ‘નાસા'ની બધી વાતોને આંખ મીંચીને મોટી સમસ્યા થઈ જાય. એને બદલે અવકાશયાત્રીઓ પણ એપોલો સ્વીકારી લેવાની આદત ધરાવતા હોય છે. યાન સાથે બળી મરે તેમાં ઓછી મુશ્કેલી હતી. આ કારણે રાલ્ફ રેને અમેરિકાની અવકાશયાત્રાના ઇતિહાસમાં તમામ એમ માને છે કે અવકાશયાત્રીઓ લોચિંગ વખતે એપોલો યાનમાં અવકાશયાત્રીઓ ગોરા જ હતા. એમાં અપવાદ રોબર્ટ એચ. લોરેન્સ જ હતા પણ પાછળથી એક ગુપ્ત રોકેટ છોડીને તેમને આકાશમાં જ નામનો કાળો મેજર હતો. તે અમેરિકન એર ફોર્સનો પાઇલટ હતો. બહાર કાઢી લેવામાં આવ્યા હતા. રોબર્ટ એચ. લોરેન્સની ભરતી ઓરબાઇટિંગ લેબોરેટરી એસ્ટ્રોનેટ ગ્રુપમાં કરવામાં આવી હતી. ઈ.સ. ૧૯૬૭ની ૧૫મી ઓગસ્ટે બાહ્યાવકાશમાં સૂર્ય કિરણોત્સર્ગનું જોખમ એક પ્લેન અકસ્માતમાં રોબર્ટ માર્યો ગયો હતો. આવા તો અનેક અવકાશયાત્રીઓ વિમાની અકસ્માતોમાં માર્યા ગયા હતા, જેમની આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે સૂર્યમાંથી નિયમિત નોંધ પણ રાખવામાં નથી આવી. શું લોરેન્સે ઘણા બધા બુદ્ધિશાળી રીતે આગની જ્વાળાઓ ઊઠે છે, જેનાં કિરણો પૃથ્વી સુધી પહોંચે છે, સવાલો પૂક્યા હતા? શું તેને કંઈક ખોટું થઈ રહ્યું હોવાની શંકા પણ પૃથ્વીના રક્ષાત્મક ઓઝોન કવચને કારણે પૃથ્વીના આવી ગઈ હતી? શું તેણે ‘નાસા'નાં જૂઠાણાંઓ સ્વીકારવાનો વાતાવરણમાં પ્રવેશી શકતાં નથી. સૂર્યની અગનજ્વાળાઓની ઇનકાર કરી દીધો હતો? આ સવાલોના કોઈ જવાબો મળતા નથી. પ્રવૃત્તિ અમુક વર્ષોમાં ઓછી હોય છે અને અમુક વર્ષોમાં તે વધુ હોય હકીકતમાં “નાસા'માં જે અવકાશયાત્રીઓ જોડાયા તેમનો મૃત્યુદર છે. ઈ.સ. ૧૯૬૭થી ૧૯૯૧ વચ્ચે સૂર્યની પ્રવૃત્તિઓનો અન્ય ટેસ્ટ પાઇલટો કરતાં ખૂબ ઊંચો હતો. આ બાબતમાં ક્યારેય અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે ઈ.સ. ૧૯૭૬ની સાલમાં કોઈ તપાસ જ કરવામાં આવી નહોતી. સૂર્યની અગનજ્વાળાઓ સૌથી ઓછી હતી. ઈ.સ. ૧૯૬૯ની એપોલો-૮નું લોચિંગ કરવામાં આવ્યું તેના ત્રણ દિવસ સાલમાં એપોલો યાન “ચંદ્ર' ઉપર ગયું તે વર્ષમાં સૂર્યની ૭૧૫૩ પહેલાં ‘નાસાના અધ્યક્ષે આ મિશનમાં રહેલાં ભયસ્થાનોનું વર્ણન અગનજ્વાળાઓ જોવા મળી હતી; પણ ૧૯૭૬ની સાલમાં આખા કરતાં કહ્યું હતું કે “એપોલો યાનમાં કુલ ૫૬ લાખ સ્પેર પાર્ટ્સ છે વર્ષની અગનજ્વાળાઓની સંખ્યા ૬૧૪ જેટલી જ હતી. એવું અને ૧૫ લાખ જેટલી સિસ્ટમ્સ છે. આ બધા જ પૂર્વાઓ પણ જોવામાં આવ્યું છે કે સૂર્યમાંથી જ્વાળાઓ નીકળવાની પેટર્નનું ૯૯.૯૯ ટકા સચોટતાથી કામ કરે તો પણ પ૬૦૦ પૂર્જાઓ દર ૧૧ વર્ષે પુનરાવર્તન થાય છે. આ રીતે ‘નાસા'ના વિજ્ઞાનીઓને જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૨ For Private & Parsonal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ખ્યાલ હતો કે ૧૯૭૬માં જ્વાળાઓ એકદમ ઓછી રહેવાની છે. ઈ.સ. ૧૯૬૯થી ૧૯૭૨ દરમિયાન સાત એપોલો યાનને અવકાશમાં મોકલવામાં આવ્યાં ત્યારે સૂર્યની ૨૭,૦૧૯ જ્વાળાઓ જોવા મળી હતી; અથવા રોજની ૧૯ જ્વાળાઓ જોવા મળી હતી. પૃથ્વીથી આશરે ૫૦૦ માઇલના અંતરે વાન એલન બેલ્ટ નામનો પટ્ટો આવેલો છે. આ પટ્ટામાં સૂર્યના જીવલેણ કિરણોત્સર્ગનો સંગ્રહ થયો હોવાનું માનવામાં આવે છે. પૃથ્વી ઉપરથી ચંદ્ર તરફ જતું અવકાશયાન કલાકના ૨૬,૦૦૦ માઇલની ઝડપે ઊડતું હોય છે, એમ વિજ્ઞાનીઓ કહે છે. આ ઝડપે અવકાશયાનને વાન એલન બેલ્ટમાંથી પસાર થતાં અમુક મિનિટો જ લાગતી હોય છે; પણ આ મિનિટોમાં પણ અવકાશયાનની અંદર રહેલા યાત્રિકો માટે જોખમ ઊભું થઈ શકે છે. એપોલો– ૧૫ અવકાશયાનમાં મુસાફરી કરનાર દેવ સ્કોટ નામનો અવકાશયાત્રી તેના મૃત્યુ અગાઉ અમેરિકાની ચંદ્રયાત્રાને બનાવટી ઠરાવનાર વિજ્ઞાની બિલ કેસિંગના પરિચયમાં આવ્યો હતો. હકીકતમાં એપોલો-૧૫ જેટલા દિવસ પૃથ્વીની બહાર રહ્યું હોવાનું કહેવાય છે એ દરમિયાન સૂર્યમાં સૌથી વધુ ૨૬૮ ભડકાઓ જોવા મળ્યા હતા. બિલ કેસિંગના પરિચયમાં આવ્યા પછી અને તેના આક્ષેપોનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા પછી દેવ સ્કોટ માનસિક રીતે અસ્થિર થઈ ગયો હતો. આ અવકાશયાત્રી બિલ કેસિંગ સમક્ષ એપોલોની અવકાશયાત્રાનાં તમામ રહસ્યો પ્રગટ કરી દેવાનો હતો; પણ તે પહેલાં જ ઈ.સ. ૧૯૯૧ની આઠમી ઓગસ્ટે તેના ઉપર હૃદયરોગનો જીવલેણ હુમલો આવ્યો અને તે મરી ગયો. જ્યારે કોઈ પણ મધ્યમ ઉંમરના મનુષ્યને કોઈ ગુપ્તચર સંસ્થા કાયમ માટે ચૂપ કરી દેવા માગતી હોય ત્યારે તેનો સૌથી સહેલો પ્રકાર હાર્ટ એટેકથી થતું મોત છે. હાર્ટ એટેક માટે જે કારણો આપવામાં આવે છે તે એકદમ તકલાદી હોય છે, તો પણ લોકો તેને માની લે છે. અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એમિનિસ્ટ્રેશન નામની એજન્સીએ ઈ.સ. ૧૯૬૯ના જુલાઈ મહિનામાં સૂર્યની ભારે અગનજ્વાળાઓની આગાહી કરી હતી તો પણ ‘નાસા’એ આ દિવસોમાં જ એપોલો યાન ઉડાડવાનું શા માટે નક્કી કર્યું? અવકાશયાન વિશે ‘પ્રોસ્પેક્ટસ ફોર ઇન્ટરસ્ટેલર ટ્રાવેલ’ નામનું પુસ્તક લખનાર વિજ્ઞાની જોન એમ. મોલ્ડીન લખે છે કે ‘‘કોસ્મિક અણુઓ બધી બાજુથી આવે છે અને બહુ ભયંકર હોય છે. જો અવકાશમાં આ કોસ્મિક અણુઓથી બચવું હોય તો આપણા શરીરની આસપાસ ધાતુનું ઓછામાં ઓછા બે ફૂટની જાડાઈનું આવરણ હોવું જોઈએ. પૃથ્વીથી થોડા જ કલાકોના અંતરે આપણે જઈએ તે પછી સૂર્યનાં કિરણો આપણી ઉપર એવો ઘાતક કિરણોત્સર્ગ છોડે છે કે આપણી ઉપર હજારો ‘રેમ’ રેડિયેશનનું આક્રમણ થાય છે. જો કોઈ પણ વ્યક્તિ ઉપર ૫૦૦ ‘રેમ’ જેટલો કિરણોત્સર્ગ પડે તો ટૂંક સમયમાં તેમનું મરણ થાય છે.’’ એપોલો યાનનું બહારનું આવરણ અત્યંત પાતળું હતું અને તે ટંગસ્ટન ધાતુનું બનેલું હતું. આ આવરણમાં સૂર્યના કિરણોત્સર્ગ સામે સંરક્ષણ આપવાની જરાય ક્ષમતા નહોતી. તેમ છતાં શા માટે ‘નાસા’એ આ જોખમ પ્રત્યે આંખ આડા કાન કર્યા? હવે ‘નાસા' એમ કહે છે કે ચંદ્રયાનની આજુબાજુ સીસાનાં પતરાંઓ જડવામાં આવ્યાં હતાં. ચંદ્રયાનને જેમ સીસાંનાં પતરાંની જરૂર પડે તેમ એપોલો યાનને જરૂર ન પડે? કે પછી એપોલો યાનનાં પતરાં ચંદ્ર ઉપરનાં ઉતરાણ વખતે કાઢીને ચંદ્રયાન ઉપર જડી દેવામાં આવ્યાં હતાં? જોકે ‘નાસા’ તો એવો દાવો પણ કરે છે કે અવકાશયાત્રીઓને જે સ્પેસ સૂટ આપવામાં આવ્યા હતા તે પણ તેમને સૂર્યના કિરણોત્સર્ગ સામે સંરક્ષણ આપી શકે તેમ હતા. વિજ્ઞાનીઓ જ્યારે એમ કહેતા હોય કે બે ફૂટ જાડાઈનું ધાતુનું આવરણ જ કિરણોત્સર્ગ સામે રક્ષણ આપી શકે; ત્યારે ‘નાસા’નો સ્પેશિયલ કાપડનો બનાવેલો સ્પેસ સૂટ તેમને કેવી રીતે રક્ષણ આપી શકે? બ્રિટિશ રોયલ એરફોર્સની માર્ગદર્શિકા એમ કહે છે કે એક કલાકમાં ૧૦ મિલીરેમ કરતાં વિમાનમાં રેડીયેશન વધી જતું હોય તો તેને ઓછી ઊંચાઈએ ઉડાડવું જોઈએ. આ નિયમ શા માટે અવકાશયાનને લાગુ પડતો નથી? એપોલોની ચંદ્રયાત્રાના છબરડાઓ For Private ઈ.સ. ૧૯૬૯ની સાલમાં એસોસિયેટેડ પ્રેસ નામની સંસ્થાએ ‘ફૂટપ્રિન્ટ્સ ઓન ધ મૂન' નામનું ૨૦૦ પાનાનું રંગબેરંગી અને સચિત્ર પુસ્તક પ્રગટ કર્યું હતું. આ પુસ્તકનો ઝીણવટથી અભ્યાસ કરીને રાલ્ફ રેનેએ તેનાથી પુરવાર થતાં ચંદ્રયાત્રાના સંખ્યાબંધ છબરડાઓ શોધી કાઢ્યા હતા. છબરડો-૧ આ પુસ્તકના ૧૯૨ નંબરના પાના ઉપર એપોલો૧૧ની ચંદ્રયાત્રા બાબતે ‘નાસા' તરફથી સત્તાવાર રીતે પ્રગટ કરાયેલી એક તસવીર છે, જેમાં ‘ચંદ્રની’ ધરતી ઉપર અવકાશયાત્રીઓ અમેરિકાના રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે. આ તસવીરમાં નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ ઓલ્ડ્રીન ધ્વજની આજુબાજુ ઊભા છે અને ક્ષિતિજ ઉપરના સૂર્યના પ્રકાશમાં તેમના લાંબા પડછાયાઓ પડે છે. આ તસવીરમાં નીલ આર્મસ્ટ્રોન્ગના જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૧૨૩ Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ હાથમાં ધ્વજની દાંડી છે અને બઝ ઓડ્રીનના હાથમાં કપડું છે. તસવીર જ બનાવટી છે. નીલ આર્મસ્ટ્રોન્ગની પાછળ બે પડછાયાઓ દેખાય છે. એક છબરડો-૨ પડછાયો તેનો પોતાનો છે અને બીજો કુદરતી રીતે જ બઝ બઝ ઓલ્હીને પોતાની ‘ચંદ્રયાત્રાનું વર્ણન કરતું “મેન ઓલ્હીનનો છે. આશ્ચર્યની વાત એ છે કે નીલ આર્મસ્ટ્રોન્ગના ફ્રોમ અર્થ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં ઓછીન કહે છે કે પડછાયા કરતાં બઝ ઓછીનના પડછાયાનું કદ લગભગ બમણું છે. અવકાશમાં એક પણ તારો દેખાતો નહોતો, કારણ કે સૂર્યનો પ્રકાશ વળી આ બે પડછાયાઓ સમાંતર હોવા જોઈએ પણ અહીં તેઓ હતો. અવકાશયાત્રીઓ એમ કહેતા હોય છે તેઓ જ્યારે પૃથ્વીના એકબીજામાં મળી જતા જોવા મળે છે. આવું કેમ બન્યું? આ બે પડછાયામાં હોય છે ત્યારે જ તેમને તારાઓ દેખાતા હોય છે. હવે પડછાયાઓના વિશ્લેષણ પરથી ખ્યાલ આવે છે કે આર્મસ્ટ્રોન્ગની ‘નાસા' આપણને કહે છે કે આકાશમાં આવેલા તારાઓની લંબાઈ ૨.૧૪ મીટર છે, પણ તેના પડછાયાની લંબાઈ ૩.૦૬૫ નિશાનીનો ઉપયોગ કરીને તેઓ અવકાશયાનને યોગ્ય દિશામાં લઈ મીટર છે. બઝ ઓછીનની લંબાઈ ૨.૨ મીટર છે, પણ તેના જતા હતા. આ બે વાતો વિરોધાભાસી છે. એક બાજુ તમે એમ કહો પડછાયાની લંબાઈ ૪.૪૪૦ મીટર છે. ઓલ્ટીનનો પડછાયો છો કે આકાશમાં તારાઓ દેખાતા જ નથી અને બીજી બાજુ આર્મસ્ટ્રોન્ગના પડછાયા કરતાં ૪૫ ટકા વધુ લાંબો છે. આ વાત તારાઓનો નિશાની તરીકે ઉપયોગ કરીને તમે નેવિગેશન કરો છો. ત્યારે જ શક્ય બને કે હવે જ્યારે પૃથ્વી ઉપરથી જ્યારે સૂર્યની એક ઊંડા ખાડામાં જઈને લાઇટને બદલે કેમેરાની અથવા પાણીની અંદર બે લાઇટો હોય અથવા ઊતરીને ધોળે દિવસે વધુ પડછાયાઓ ચીતરી પ્રકાશિત તારાઓ જોઈ કાઢવામાં આવ્યા હોય. શકાતા હોય તો પૃથ્વીની ‘નાસા' ના સપાટીથી ૧ ૬ ૦ વિજ્ઞાનીઓ એવો દાવો માઇલની ઊંચાઈએ શા પણ કરે છે કે એપોલો માટે તારાઓ જોઈ ન યાને જ્યારે ચંદ્ર ઉપર શકાય? ઉતરાણ કર્યું ત્યારે સૂર્ય છબરડો-૩ તેની ક્ષિતિજમાં ૧૦ દરેક એપોલો ડિગ્રી જેટલો ઉપર હતો. મિશન વખતે સેટર્ન અહીં નીલ આર્મસ્ટ્રોન્ગ રોકે ટ થી ક માડ નો જે પડછાયો જોવામાં કેગ્યુલને અને સર્વિસ આવે છે તેના ઉપરથી વેહિકલને રોકે ટના ખ્યાલ આવે છે કે પ્રકાશનો સ્રોત ૩૪.૯ ડિગ્રી ઉપર છે અને હાડપિંજરથી અલગ પાડવાના હોય છે. આ કરવા માટે વિસ્ફોટક ઓછીનના પડછાયા ઉપરથી ગણતરી કરતાં પ્રકાશનો સ્ત્રોત બોલ્ટનો અને પાયરોસ નામના કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. ૨૬.૪ ડિગ્રીની ઊંચાઈએ જણાય છે. વળી આ તસવીરમાં જમીન એપોલો યાન જ્યારે ચંદ્રની નજીક પહોંચે ત્યારે તેને રોકેટથી અલગ ઉપર અથવા નીલ આર્મસ્ટ્રોન્ગના સ્પેસ સૂટ ઉપર ક્યાંય કરવામાં આવે છે. ત્યાર બાદ કમાન્ડ કેસ્યુલ ચંદ્રની પ્રદક્ષિણા કરે રાષ્ટ્રધ્વજનો તો પડછાયો જ પડતો નથી. આ પડછાયો ક્યાં ગુમ છે અને સર્વિસ વેહિકલ ચંદ્ર ઉપર ઉતરાણ કરે છે. આ પ્રકારનું થઈ ગયો? નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ ઓલ્વીનનો પડછાયો જોખમી ઓપરેશન કરવાની કોઈ પ્રેક્ટિસ ક્યારેય પૃથ્વી ઉપર કે ચીતરનારો કલાકાર શું રાષ્ટ્રધ્વજના પડછાયાને ભૂલી ગયો હતો? બાહ્ય અવકાશમાં કરવામાં આવી નહોતી. તેમ છતાં સતત નવ નાસાના બચાવકારો કહે છે કે ઓલ્ટીનના પડછાયામાં વખત ચંદ્રની નજીક જઈને આ રીતે અવકાશયાન છૂટું પાડવાની રાષ્ટ્રધ્વજનો પણ પડછાયો ભળી ગયો હોવાથી તે વધુ લાંબો દેખાય કાર્યવાહી સફળતાથી પાર પાડવામાં આવી હતી અને તેમાં ક્યારેય છે. આ વાત તો વધુ બેવકૂફીભરેલી જણાય છે. હકીકત એ છે કે આ ભૂલ નહોતી થઈ. જોકે એપોલો-૧૩ માં એક ધડાકો થયો હતો, જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ જેને કારણે સર્વિસ વેહિકલ છૂટું પડી ગયું હતું અને એપોલો યાન કરવાનું હતું. નીચેના ભાગમાં એક રોકેટ મૂકવામાં આવ્યું હતું, જેને માંડ માંડ બચી ગયું હતું. ચંદ્ર તરફ ફોડીને વેગ ઘટાડવાનો હતો અને પાયાની મદદથી ઉતરાણ છબરડો-૪ કરવાનું હતું. જ્યારે ચંદ્રયાન પાછું ફરે ત્યારે આ નીચેનો ભાગ છોડી ચંદ્રયાનના ઉષ્ણતામાનની સમસ્યાની ચર્ચા કરતી વખતે દેવાનો હતો અને મુખ્ય ચંદ્રયાન પ્રદક્ષિણા કરી રહેલા એપોલો યાન આપણે સ્પેસ સૂટની પણ ચર્ચા કરી હતી. આ ચર્ચામાં આપણે સ્પેસ સાથે જોડાઈ જવાનું હતું. આ સર્વિસ વેહિકલ (ચંદ્રયાન)માં એક જ સૂટને અંદરથી ઠંડો રાખવા માટે કેટલું પાણી જોઈએ, તેની ચર્ચા જ ૪ x ૩ ફૂટની કેબિન હતી, જેમાં બે અવકાશયાત્રીઓ રહ્યા હતા. કરી હતી. પરંતુ જ્યારે આ સ્પેસ સૂટનું ખરેખરું ડ્રોઈગ લેખક રાલ્ફ આ કેબિનમાં ઊંચા દબાણે હવા ભરવામાં આવી હતી, જેથી રેનેના હાથમાં આવ્યું ત્યારે તેમણે સ્પેસ સૂટમાં રહેલી પાણીની અવકાશયાત્રીઓનાં ફેફસાંને કોઈ નુકસાન શૂન્યાવકાશમાં ન થાય. ટાંકીનું ખરેખરું માપ લીધું. આ ટાંકીનો વ્યાસ ૩ ઇંચ હતો અને તે આટલી ઓછી જગ્યામાં, આટલા ઊંચા દબાણે બે ૧૪ ઇંચ ઊંચી હતી. આટલી ટાંકીમાં માંડ ૧.૬૩ લિટર પાણી અવકાશયાત્રીઓ રહ્યા હોય તો કેવી રીતે રહ્યા હશે તે મોટો પ્રશ્ન છે. સમાઈ શકે તેમ હતું. આટલું પાણી સ્પેસ સૂટને ચંદ્રની ધરતી ઉપર છબરડો-૭ માંડ ૨૭ મિનિટ ઠંડો રાખી શકે તેમ હતું. જ્યારે ‘નાસા' એવો દાવો કરે છે કે આ સ્પેસ સૂટનો ઉપયોગ કરીને અવકાશયાત્રીઓ ચંદ્રની રશિયામાં ચેનબિલ નામના અણુમથકમાં જે દુર્ઘટના થઈ ધરતી ઉપર ચાર કલાક આંટા મારી શકે તેમ હતા. આ ગણતરી તેના વિશે ‘ચોંબિલ-વન પર આફ્ટર’ નામનું પુસ્તક પ્રકાશિત થયું ના વિશચન ઉપરથી જ ‘ચંદ્રયાત્રા'નું જૂઠાણું પકડાઈ જાય છે. છે. આ પુસ્તકના ૬૪૦મા પાને લખવામાં આવ્યું છે કે છબરડો-પ બઝ ઓલ્હીન કહે છે કે તેઓ સ્પેસ સૂટ પહેરીને ચંદ્રયાનમાં પ્રવેશ કરતા હતા અથવા બહાર નીકળતા હતા ત્યારે તેમણે ઘૂંટણિયે પડીને અવરજવર કરવી પડતી હતી. વોશિંગ્ટન ડીસીના સ્પેસ મ્યુઝિયમમાં આ ચંદ્રયાનના અને સ્પેસ સૂટના આબેહૂબ નમૂનાઓ મૂકવામાં આવ્યા છે. બિલ કેસિંગનો એક મિત્ર મેઝર ટેપ લઈને આ મ્યુઝિયમમાં ગયો હતો. તેણે ટેપ વડે ચંદ્રયાનના દરવાજાનું અને સ્પેસ સૂટનું માપ લીધું હતું. આ દરવાજાની ઊંચાઈ ૨૫ ઇંચ અને પહોળાઈ ૩૬ ઇંચ હતી. જો અવકાશયાત્રીઓ ઘૂંટણિયે પડીને પણ ચંદ્રયાનમાં પ્રવેશ કરતા હોય તો દરવાજાની ઓછામાં ઓછી ઊંચાઈ ૩૫ ઇંચ હોવી જોઈએ. તેનો “અણુમથકમાં કામ કરતાં કર્મચારીઓ એક વર્ષમાં ૫ રેમ જેટલા અર્થ એ થયો કે જો ચંદ્રયાનમાં પ્રવેશવું હોય તો અવકાશયાત્રીએ કિરણોત્સર્ગનો સામનો કરે એટલું જ સહ્ય છે. આ અણુમથકમાં સાપની જેમ પેટે ચાલીને પ્રવેશ કરવો પડે. આ વાત ‘નાસાએ | કિરણોત્સર્ગીકચરાની સાફસૂફી કરતાં મજૂરો તેમની આખી આપણને જણાવી જ નહોતી. આ રીતે “નાસા'નું જૂઠાણું પકડાઈ જિંદગીમાં ૨૫ રેમ સુધીનો જ કિરણોત્સર્ગ સહન કરી શકે.” જાય છે. એપોલો-૧૬ના મિશને વોન એલન બેલ્ટની બહાર ૧૩ દિવસ છબરડો-૬ જેટલો સમય ગાળ્યો હતો. આ દરમિયાન દરેક અવકાશયાત્રીના એપોલો યાન સાથે રહેલું ચંદ્રયાન ચંદ્રની ધરતી ઉપર શરીરમાં ૯૪૦ રેમ જેટલો કિરણોત્સર્ગ ગયો હતો. આ ઊતરવાનું હતું. આ ચંદ્રયાન બે ભાગનું બનેલું હતું. તેના ઉપરના અવકાશયાત્રીઓ બે વખત ચંદ્ર ઉપર ગયા હતા એટલે તેમના ભાગમાં જે યુનિટ હતું તેનું કાર્ય ચંદ્રયાનના પાઇલટનો સમાવેશ શરીરમાં કિરણોત્સર્ગનો ડબલ ડોઝ ગયો હતો. આટલો ડોઝ ગયા જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ પછી કોઈ અવકાશયાત્રી જીવતો રહી શકે ખરો? સમાવેશ પણ તેમાં કરવામાં આવ્યો હતો. આ સમયે લોકોનું ધ્યાન છબરડો-૮ વિયેતનામના યુદ્ધથી બીજે ક્યાંક દોરવાનું હતું. આ કારણે જ - ઈ.સ. ૧૯૭૦ની વસંત ઋતુમાં અમેરિકાએ દક્ષિણ એપોલો-૧૩ના અકસ્માતનું પણ નાટક ‘નાસા' દ્વારા ઉપજાવી વિયેતનામ ઉપર હુમલો કર્યો હતો. દરરોજ ટીવી ઉપર શત્રુઓના કાઢવામાં આવ્યું હતું. આ નાટકમાં ત્રણ અવકાશયાત્રીઓનો કેટલા સૈનિકો માર્યા ગયા તેના આંકડાઓ આવતા હતા. એક તબક્કે ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માતના નાટક દ્વારા “નાસાએ તો આંકડો એટલો વધી ગયો કે તેમાં ઉત્તર અને દક્ષિણ વિયેતનામની એવું પુરવાર કરવાની કોશિશ કરી હતી કે અગાઉની એપોલો યાત્રાઓ બધી વસતિ આવી જાય. પછી ખબર પડી કે લાઓસ અને નાટક નહોતી. ‘નાસા'નું આ જૂઠાણું પણ પકડાઈ ગયું છે. કમ્બોડિયામાં સીઆઇએના છૂપા યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોનો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૬ Page #129 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રયાત્રાની પોકળતા પુરવાર કરતી હકીકતો ઈ.સ. ૧૯૬૯ના જુલાઈ મહિનામાં અમેરિકાના બે બઝ ઓલ્હીનને જ્યારે ખબર પડી કે જપાનીઝ ટીવી અવકાશયાત્રીઓએ ચંદ્ર ઉપર ઊતરવાનું નાટક કર્યું તેની ગંધ કરોડો કંપનીને બદલે બાર્ટ સાઈબ્રેલ તેનો ઇન્ટરવ્યુ લેવા માગે છે ત્યારે તેણે અમેરિકનોને પાછળથી આવી ગઈ હતી. આ કારણે ત્યાંથી નાસી છૂટવાની કોશિશ કરી. સાઈબ્રેલ માઇક્રોફોન અને અવકાશયાત્રીઓ જ્યાં જાય ત્યાં લોકો તેમને આ નાટક વિશે કેમેરાની ટીમ લઈને તેની પાછળ દોડ્યો. સામે એક દીવાલ હતી. સવાલો પૂછીને પરેશાન કરી મૂકતા હતા. નીલ આર્મસ્ટ્રોન્ગ સાથે બાર્ટ સાઈબ્રેલે ઓલ્હીનને ઘેરી લીધો અને સવાલ પૂછ્યો કે “શું તમે ચંદ્રની ધરતી ઉપર પ્રથમ પગ મૂકવાનો દાવો કરનારો અવકાશયાત્રી બાઇબલ ઉપર હાથરાખીને સોગંદ ખાવા તૈયાર છો કે તમે ખરેખર બઝ ઓલ્હીન આખી જિંદગી સત્ય છૂપાવીને અને જૂઠું બોલીને ચંદ્ર ઉપર ગયા હતા?” બઝ ઓલ્હીને જવાબ આપવાને બદલે કંટાળી ગયો હતો. એક જાતની ગુનાહિત લાગણી તેને કોરી ખાતી સાઈબ્રેલના જડબા ઉપર એક મુક્કો મારી દીધો. આ સમગ્ર ઘટનાનું હતી. પોતાની જાતને અને દુનિયાને પણ સતત છેતર્યા કરવાનો પણ વિડિયો શૂટિંગ થઈ ગયું. બાર્ટ સાઈબ્રેલ તરત જ લોસ એન્જલસ તેને કંટાળો આવતો હતો. આ કારણે પાછળથી તે માનસિક રીતે કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીની કોર્ટમાં ગયો અને બઝ ઓલ્વીન સામે અસ્થિર થઈ ગયો હતો અને તેને ગાંડાની હોસ્પિટલમાં પણ ભરતી ફરિયાદ કરી. એટર્નીએ ઓછીન સામે ફરિયાદ નોંધવાનો ઇનકાર કરવો પડ્યો હતો. બઝ ઓલ્હીને ચંદ્રયાત્રા વિશે જે પુસ્તક લખ્યું છે કરતાં એવું કારણ આપ્યું કે તેની ઉશ્કેરણી કરવામાં આવી એટલે તેમાં પણ તેના અસ્થિર માનસનાં દર્શન થાય છે. તેણે સાઈબ્રેલને મુક્કો માર્યો હતો. ઈ.સ. ૨૦૦૨ની ૯ સપ્ટેમ્બરે બઝ ઓલ્હીન કેલિફોર્નિયાના બેવર્લીહિલ્સ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં આ બાર્ટ સાઈબ્રેલ પોતે સૂનમૂવી ડોટ કોમ નામની જપાનીઝ ટીવી કંપનીને ચંદ્રયાત્રા બાબતમાં ઇન્ટરવ્યુ આપવા ગયો વેબસાઇટ ચલાવે છે. આ વેબસાઇટ ઉપર તેણે ‘અ ફની થિન્ગ હતો. આ વખતે ઓછીનની ઉંમર હેપન્ડ ઓન ધ વે ટુ મૂન' નામની ૭૨ વર્ષની થઈ ગઈ હતી. હકીકતમાં ફિલ્મ રજૂ કરી છે. આ ફિલ્મમાં GOULD HOLBROOK SIMPSON SAVALAS તેને ખ્યાલ આવ્યો કે જપાનીઝ ટીવી સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે કંપનીને બદલે તેણે બાર્ટ સાઈબ્રેલ નાસા'ની ચંદ્રયાત્રા બનાવટી હતી નામના ૩૭ વર્ષના અમેરિકન અને ટુડિયોમાં જ ચંદ્રયાત્રાનું શૂટિંગ ફિલ્મનિર્માતાને ઇન્ટરવ્યુ આપવાનો કરવામાં આવ્યું હતું. સાઈબ્રેલનો હતો. બાર્ટ સાઈબ્રેલ પોતે એક એવો દાવો છે કે એપોલોના યાત્રીઓ વિડિયો પ્રોડક્શન કંપનીનો સ્થાપક ચંદ્ર ઉપર જવાને બદલે પૃથ્વીની જ હતો અને અમેરિકાની બોગસ પ્રદક્ષિણા કરી રહ્યા હતા. અમુક ચંદ્રયાત્રા વિશે અનેક ફિલ્મો બનાવી દિવસો આ રીતે પ્રદક્ષિણા કરીને તે પ્રસિદ્ધ થયો હતો. બાર્ટ સાઈબ્રેલ તેઓ પાછા દરિયામાં ખાબક્યા હતા જે કોઈ અવકાશયાત્રીને મળતો તેને અને તેઓ ચંદ્ર ઉપર જઈને પાછા બાઇબલ ઉપર હાથરાખીને સોગંદ આવ્યા હોય એ રીતે તેમનું સ્વાગત લેવાનું કહેતો કે તેઓ ખેરખર ચંદ્ર કરવામાં આવ્યું હતું. આજે પૂનમૂવી ઉપર જઈને પાછા આવ્યા છે. મોટા ડોટ કોમ જેવી હજારો વેબસાઇટ ઉપર ભાગના અવકાશયાત્રીઓ સોગંદ અમેરિકાની બનાવટી ચંદ્રયાત્રા વિશે ખાવાનો ઇનકાર કરતા એટલે તેમની લખવામાં આવે છે અને તેનો બહોળો DVD DYP પોલ પકડાઈ જતી હતી. પ્રચાર થયો છે. JAMES BROLIN CAPRICORN ONE CAPRICORN ONE sarilias GOLD The mission was a sham. A The murders were real 12 જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ કેપ્રિકોર્ન વન બનાવટી સહભાગી બનવાનો ઇનકાર કરે છે. ત્યારે તેમને ધમકી આપવામાં ચંદ્રયાત્રાની કાલ્પનિક ફિલ્મ આવે છે કે જો તમે સહકાર નહીં આપો તો તમારા કુટુંબીજનોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. સામે કોઈ જ વિકલ્પ ન રહેતાં બિલ કેસિંગે ‘વી નેવર વેન્ટ ટુ ધ મૂન' નામનું પુસ્તક બ્રબેકર, વિલીસ અને વોલ્કર નામના અવકાશયાત્રીઓ નાટકમાં લખીને અમેરિકાના બૌદ્ધિક વિશ્વમાં જબરદસ્ત ધડાકો કર્યો હતો. ભાગ લેવા તૈયાર થઈ જાય છે. જોકે ધીમે ધીમે આ જૂઠાણામાં ભાગ બિલ કેસિંગના પુસ્તકમાં જે વિગતો અને તસવીરો આપવામાં આવી લેવાની બાબતમાં તેમનો અંતરાત્મા અંદરથી બળવો કરવા લાગે છે. હતી તેનો અભ્યાસ કરીને અનેક બુદ્ધિજીવીઓ માનતા થઈ ગયા આ બાજુ મંગળ ઉપર મોકલવામાં આવ્યું હોવાનું મનાતું હતા કે અમેરિકાની ચંદ્રયાત્રા બનાવટી હતી. આ પુસ્તક વાંચીને અવકાશયાન બાહ્ય અવકાશમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછું ફરી પોલ એન. લાઝારસ નામના નિર્માતાને બનાવટી ચંદ્રયાત્રા ઉપર રહ્યું હોય છે. તેના પૃથ્વીના વાતાવરણમાં પાછા ફરવાની ઘટનાને હોલિવૂડની એક ફિલ્મ બનાવવાની ઈચ્છા થઈ. તેમણે આ ફિલ્મનું દુનિયાભરના દર્શકો ટીવી ઉપર લાઇવ નિહાળી રહ્યા હોય છે. દિગ્દર્શન કરવાનું કાર્ય પીટર હયામ્સ નામના હોલિવૂડના સુપ્રસિદ્ધ મંગળયાન પૃથ્વી ઉપર પાછું ફરે છે ત્યારે તે સળગી ઊઠે છે અને દિગ્દર્શકને સોંપ્યું. આ ફિલ્મમાં સ્ટોરી તો બિલ કેસિંગના પુસ્તકના દુનિયાને લાગે છે કે તેમાં રહેલા તમામ અવકાશયાત્રીઓ પણ જ આધારે લખવામાં આવી હતી પણ કાનૂની યુદ્ધથી બચવા માટે બળીને મરી ગયા છે. હકીકતમાં ત્રણેય અવકાશયાત્રીઓ જીવતા ચંદ્રયાત્રાને બદલે મંગળયાત્રાનું વર્ણન કરવામાં આવ્યું હતું. હતા. આ વાત ખાનગી રાખવા માટે “નાસાના અધ્યક્ષ ત્રણેય કેપ્રિકોર્ન-વનની કથા એવી છે કે અમેરિકાની ‘નાસા' અવકાશયાત્રીઓને મારી નાખવાનું નક્કી કરે છે. સંસ્થા ત્રણ અવકાશયાત્રીને મંગળના ગ્રહ ઉપર મોકલવાની આ વાતની જાણ બ્રબેકર, વિલીસ અને વોલ્કરને થાય છે જાહેરાત કરે છે. મંગળયાનને અવકાશમાં મોકલવા માટેનું રોકેટ ત્યારે તેઓ જેટ વિમાનમાં બેસીને ગુપ્ત અડ્ડામાંથી છટકી જાય છે. તૈયાર હોય છે અને કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. છેલ્લી ઘડીએ આ વાતની જાણ “નાસા'ને થતાં તેના કમાન્ડો અવકાશયાત્રીઓનો ત્રણ અવકાશયાત્રીઓને છૂપી રીતે બહાર કાઢી લેવામાં આવે છે પીછો પકડે છે. અવકાશયાત્રીઓના વિમાનમાં બળતણ ખૂટી જાય અને તેમને લીધા વગર જ મંગળયાન અવકાશમાં આગળ વધે છે. છે એટલે તેમને જંગલમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે. અવકાશયાત્રીઓને એક ખાસ બસમાં બેસાડીને રણની વચ્ચે ‘નાસા'ના હત્યારાઓ આ ત્રણેય અવકાશયાત્રીઓનો જંગલમાં આવેલા કોઈ અજાણ્યા સ્થળે લઈ જવામાં આવે છે. આ બાજુ ટીવી પીછો કરે છે. તેઓ વિલીસની અને વોલ્કરની હત્યા કરી નાખે છે ઉપર મંગળયાત્રાની ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે અને એવું પણ બ્રુબેકર છટકીને ગીચ વસતિવાળા વિસ્તારમાં આવી જાય છે. જાહેર કરવામાં આવી રહ્યું છે કે અમેરિકાના અવકાશયાત્રીઓએ બોબ કોલફિલ્ડ નામના પત્રકારને ‘નાસા'ના કાવતરાની મંગળ ઉપર પગ મૂક્યો છે. આ ફિલ્મ અવકાશયાત્રીઓએ પૃથ્વી ગંધ આવી જાય છે. તે બ્રુબેકરને બચાવી લે છે. આ બાજુ બ્રુબેકરના ઉપર ટુડિયોમાં મંગળયાત્રાનું રિહર્સલ કર્યું ત્યારની ફિલ્મ હતી. આ મૃત્યુના સમાચાર તેના ઘરે પહોંચતાં તેની અંતિમયાત્રાની તૈયારીઓ સમાચાર અવકાશયાત્રીઓને મળી જાય છે. આ ત્રણ થઈ ગઈ હોય છે. આ યાત્રામાં ‘નાસા'ના ડિરેક્ટર પણ હાજર હોય અવકાશયાત્રીઓને રણની વચ્ચે આવેલા ‘નાસાના ગુપ્ત મથકમાં છે. ત્યાં જ બ્રુબેકર જીવતોજાગતો હાજર થઈ બધાને અચંબામાં લાવવામાં આવે છે. અહીં ‘નાસા'ના ડિરેક્ટર તેમને સમજાવે છે કે નાખી દે છે. મંગળયાનની લાઇફ સર્પોટ સિસ્ટમમાં છેલ્લી ઘડીએ કાંઈક ગરબડ આ ફિલ્મની કથા વર્ષો પહેલાં આકાર લઈ રહી હતી. એ થઈ હોવાના સમાચાર મળ્યા હતા. જો તેમ છતાં અવકાશયાત્રીઓને વખતે ફિલ્મના દિગ્દર્શક પીટર હયામ્સ સીબીએસ ટીવી ચેનલની બહાર કાઢી લેવામાં ન આવ્યા હોત તો તેઓ મરી જાત, એવું બોસ્ટન ઓફિસમાં કામ કરતો હતો. એપોલોની ચંદ્રયાત્રાનાં જે ‘નાસા'ના ડિરેક્ટરનું કહેવું હતું. આ તબક્કે જો મંગળયાત્રા કેન્સલ દશ્યો ટીવી ઉપર દર્શાવવામાં આવ્યાં તેનું શૂટિંગ કરવામાં તેણે મદદ કરવામાં આવી હોત તો ‘નાસા'ની પ્રતિષ્ઠાને ભારે ફટકો પડત અને કરી હતી. એ વખતે ‘નાસા' તરફથી ઊભા કરવામાં આવેલા તેને સરકાર તરફથી જે અબજો ડોલરનું ફંડ મળતું હોત તે બંધ થઈ સ્યુડિયોમાં બનાવટી ચંદ્રયાત્રાનું શૂટિંગ કરીને તેને ટીવી ઉપર જાત. આ રીતે મંગળયાત્રાના મિશનને બચાવી લેવા માટે આ નાટક પ્રદર્શિત કરવામાં આવી રહ્યું હતું. હામ્સને ખ્યાલ આવ્યો કે આ કરવું જરૂરી છે, એમ “નાસા'ના ડિરેક્ટર તેમને સમજાવે છે. સિમ્યુલેશન પણ અસલી ચંદ્રયાત્રા જેવું જ જણાય છે. હામ્સનો શરૂઆતમાં તો અવકાશયાત્રીઓ ‘નાસા'ના આ નાટકમાં ઉછેર જ એવી રીતે થયો હતો કે અખબારોમાં અને ટીવી ઉપર જે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ આવે છે તે સાચું હોય છે. આ ફિલ્મો જોઈને પીટર હયામ્સને સુધી તેનું પ્રસારણ કર્યું હતું. એપોલો યાન ઉપરથી જે સિગ્નલો મંગળયાત્રા વિશે આ પ્રકારની ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. આવ્યાં હતાં તેનું રેકોર્ડિંગ અર્થ સ્ટેશન ઉપર વિડિયો ટેપમાં કરવામાં આ ફિલ્મની કથાની પ્રેરણા અમેરિકાના વોટરગેટ કૌભાંડ ઉપરથી આવ્યું હતું. હવે આ ફિલ્મ જો ટીવી ઉપર દર્શાવવી હોય તો તેનું પણ મળી હતી. આ રૂપાંતર સ્લો સ્કેન ટીવીમાંથી સ્ટાન્ડર્ડ ટીવીના સ્વરૂપમાં કરવું પડે પીટર હયાસે કેમિકોર્ન-વન ફિલ્મની કથા લખવાનો તેમ હતું. નાસા તરફથી સ્ટાન્ડર્ડ ટીવી ટેપ તૈયાર કરવામાં આવી પ્રારંભ ઈ.સ. ૧૯૭૪-૭૫માં કર્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન હતી અને તેનું જીવંત પ્રસારણ દુનિયાભરની ટીવી ચેનલો સમક્ષ પણ તે પોતે કરવાનો હતો. એ વખતે ટીવી ચેનલોમાં હામ્સની કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મૂળ વિડિયો ટેપને કેટલાંક બોક્સમાં ખ્યાતિ સારા લેખક, દિગ્દર્શક અને નિર્માતા તરીકેની હતી. તેની મૂકી દેવામાં આવી હતી. ફિલ્મને હાથમાં લેવા અમેરિકાનો કોઈ ફાઇનાન્સર તૈયાર નહોતો, એપોલોની ચંદ્રયાત્રાની જે મૂળ ફિલ્મ તૈયાર કરવામાં કારણ કે આ ફિલ્મમાં ‘નાસા' અને અમેરિકાની સરકારનું ચિત્રણ આવી હતી તેની સ્પીડ એક સેકન્ડની ૧૦ ફ્રેમ જેટલી હતી અને ખરાબ રીતે કરવાનું હતું. છેવટે તેમણે બ્રિટિશ ફાઇનાન્સર સર ભુ રિસોલ્યુશન ૩૨૦ લાઇન જેટલું હતું. ટીવી ઉપર જે દૃશ્યો ગ્રેડનો સંપર્ક કર્યો અને તેઓ તરત જ અમેરિકાની બનાવટી બતાવવામાં આવે છે તેમાં એક સેકન્ડમાં ૩૦ ફ્રેમ દર્શાવવામાં આવે મંગળયાત્રાની ફિલ્મને ફાઇનાન્સ કરવા તૈયાર થઈ ગયા. આ છે અને તેનું રિસોલ્યુશન ૫૨૫ લાઇન જેટલું હોય છે. આ કારણે ફિલ્મમાં ‘નાસા'નું ખરાબ ચિત્રણ કરવામાં આવ્યું હોવાથી ‘નાસા' “ચંદ્રઉપરથી એપોલો યાનની જે ફિલ્મ આવી તેનું રૂપાંતર સ્ટાન્ડર્ડ તરફથી કોઈ પણ જાતનો સહકાર મળ્યો નહોતો. છેવટે આ ફિલ્મ ટીવી ફોર્મેટમાં કરવું અત્યંત જરૂરી હતું. ઈ.સ. ૧૯૭૮નામે મહિનામાં રિલીઝ થઈ હતી અને તેને દર્શકોનો એપોલોની ચંદ્રયાત્રાનાં જે સિગ્નલો આવ્યાં તેને પૃથ્વી ભારે આવકાર મળ્યો હતો. ઉપર ઊભા કરવામાં આવેલા ત્રણ રેડિયો ટેલિસ્કોપ ઉપર ઝીલવામાં કેપ્રિકોર્ન-વન ફિલ્મ બાબતમાં ‘નાસા'એ ક્યારેય કોઈ આવ્યાં હતાં. આ સિગ્નલોને અલગ પાડીને તેમને ડેટા ટેપ રેકોર્ડર સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. અમેરિકા પ્રત્યે ભક્તિ ધરાવતા ઉપર અને સાથે સાથે એક ઉપકરણ ઉપર મોકલવામાં આવ્યાં હતાં, અમુક સમીક્ષકોએ આ ફિલ્મની વાર્તાની ભારે ઝાટકણી કાઢી હતી. જે આ સિગ્નલનું રૂપાંતર સ્ટાન્ડર્ડ ટીવી ફોર્મેટમાં કરતું હતું. પરંતુ આ ટીકાઓ વાંચી વધુ અમેરિકનો ફિલ્મ જોવા લાગ્યા. જેટલા હકીકતમાં આ રૂપાંતર ઉચિત ઉપકરણ દ્વારા નહોતું કરવામાં આવ્યું પ્રેક્ષકોએ આ ફિલ્મ જોઈ તેમને તો વિશ્વાસ બેસી ગયો કે અમેરિકાની પણ સ્લો સ્કેન ટીવી સામે પરંપરાગત ટીવી કેમેરા ગોઠવીને તેનું ચંદ્રયાત્રા પણ બનાવટી જ હતી. એ સમયે રિચર્ડ નિક્સનના શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ રીતે શૂટિંગ કરવાને કારણે વોટરગેટ કૌભાંડની ચર્ચાઓ ખૂબ ચાલી રહી હતી. આ કારણે ઓરિજિનલ વિડિયો ટેપમાં જે કલર, કોન્ટ્રાસ્ટ અને બ્રાઇટનેસ હતા અમેરિકન સરકારની વિશ્વસનીયતા એકદમ તળિયે પહોંચી ગઈ હતી. તે ઝાંખા પડી ગયા હતા. આ રીતે શૂટિંગ કરવાને કારણે મૂળ આ સંયોગોમાં અમેરિકન સરકાર ચંદ્રયાત્રાનું પણ સ્ટન્ટ કરી શકે એ વિડિયોમાં નકામો ઘોંઘાટ પણ ઘૂસી ગયો હતો. અમેરિકાની પ્રજાએ વાત દર્શકોના મગજમાં શીરાની જેમ ઊતરી ગઈ હતી. આ ફિલ્મ પોતાના ઘરમાં બેસીને ટીવી ઉપર ચંદ્રયાત્રાની જે ફિલ્મ જોઈ એ જોઈને જ રાલ્ફ રેનેને “નાસા મૂડ અમેરિકા’ પુસ્તક લખવાની અત્યંત ધૂંધળી હતી, કારણ કે આ સિગ્નલો સેટેલાઇટ વડે હ્યુસ્ટનના પ્રેરણા મળી હતી. હવે કેપ્રિકોર્ન-૨ ફિલ્મ બનાવવાની તૈયારીઓ કન્ટ્રોલ રૂમમાં મોકલવામાં આવ્યાં હતાં. અહીંથી આ સિગ્નલો ચાલી રહી છે. માઈક્રોવેવ રિલે ટાવર્સથી ન્યુ યોર્ક પહોંચ્યાં હતાં અને ત્યાંથી અનેક દેશોના ટીવીસેટ સુધી પહોંચ્યા હતા. જે મૂળ સિગ્નલો આવ્યાં હતાં એપોલોની ચંદ્રયાત્રાની ટેપો તે મેગ્નેટિક ડેટા ટેપ ઉપર સેકન્ડના ૧૨૦ ઇંચની ઝડપે રેકોર્ડ કેમ ગુમ થઈ ગઈ? કરવામાં આવ્યા હતા. આ ટેપની લંબાઈ ૧૪ ઇંચ અને પહોળાઈ એક ઇંચ જેટલી હતી. ‘નાસા' તરફથી એવો દાવો કરવામાં આવે છે કે એપોલો- એપોલો-૧૧ની ચંદ્રયાત્રાનો ઊતરતી કક્ષાનો રૂપાંતરિત ૧૧માં બેસીને જે અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર ગયા હતા તેઓ વિડિયો જે ટેપ ઉપર ઉતારવામાં આવ્યો હતો તે ટેપ અત્યારે મોજૂદ પોતાની સાથે સ્લોક સ્કેન ટીવી કેમેરા પણ લઈ ગયા હતા. આ છે પણ મૂળ સ્લો સ્કેન ટીવીની બધી જ ટેપો ગુમ થઈ ગઈ છે. એવું કેમેરા વડે તેમણે ચંદ્રયાત્રાની ફિલ્મ ઉતારી પૃથ્વી ઉપર રહેલા સ્ટેશન જણાય છે કે આ ટેપનો બારીકાઈથી અભ્યાસ કરનારને ‘નાસા'ની યા હતા તે છે પણ માટેપનો ° જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૯ E - ના For Private & Parsonal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ છેતરપિંડીનો ખ્યાલ આવી જશે એવા ભયથી ‘નાસા’ દ્વારા જ આ ટેપોનો નાશ કરી દેવામાં આવ્યો છે. જો મૂળ ટેપ મોજૂદ હોત તો તેના વડે આધુનિક ટેક્નોલોજીની મદદથી સ્ટાન્ડર્ડ ટીવીની અત્યંત સ્પષ્ટ વિડિયો ટેપ બનાવી શકાઈ હોત. એપોલોની ચંદ્રયાત્રા વિશે જે મૂળ વિડિયો ટેપો રેકોર્ડ કરવામાં આવી તેને ૭૦૦ બોક્સમાં સાચવીને ‘નાસા’ના સંગ્રહસ્થાનમાં રાખવામાં આવી હતી. આ વાત ‘નાસા’એ વર્ષો સુધી છુપાવી રાખી હતી. છેવટે ઈ.સ. ૨૦૦૬ની ૧૬ ઓગસ્ટે તેણે આ ટેપો ગુમ થવાની જાહેરાત કરીને સનસનાટી ફેલાવી દીધી હતી. ૨૦૨૦ની સાલમાં ફરીથી ચંદ્ર ઉપર મનુષ્યને મોકલવાનો પ્રોજેક્ટ બનાવી રહ્યા હોવાથી તેમને આ ટેપો ભવિષ્યનાં અવકાશયાનોની ડિઝાઇન બનાવવા માટે જોઈએ છે. શું ‘નાસા' પાસે પોતે જ બનાવેલાં અવકાશાધનોની ડિઝાઇન નહીં હોય કે તેણે ટેપની મદદ હોવી પડે ‘નાસા’નું કહેવું એમ છે કે માત્ર એપોલો-૧૧ની ચંદ્રયાત્રાની મૂળ ૪૫ ટેપો જ ગુમ થઈ ગઈ છે ત્યાર બાદ જે એપોલો ૧૨-૧૪-૧૫-૧૬ અને ૧૭ની ચંદ્રયાત્રાની સારી ગુણવત્તાની ટેપો હજી 'નાસા' પાસે મોજુદ છે. વળી અત્યારે ‘નાસા' પાસે ઓરિજિનલ ટીવી ઉપરથી જે નસવીરો ખેંચી હતી તે મોજૂદ છે. આ મુળ તસવીરો ઉપરથી જ બિલ કેસિંગ અને રાલ્ફ ઈ.સ. ૨૦૦૯ની ૧૬ જુલાઈએ ‘નાસા’એ અમેરિકામાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કબૂલ કર્યું કે ચંદ્રયાત્રાની મૂળ વિડિયો ટેપો ખોવાઈ નથી ગઈ પણ તેના ઉપર ભૂલથી બીજુંરેને જેવા લેખકોએ અમેરિકાની ચંદ્રયાત્રાની બનાવટ પકડી પાડી છે. ‘નાસા’ને ડર છે કે મૂળ તસવીરો પ્રગટ કરવાથી આટલી બનાવટ ખુલ્લી પડી ગઈ હોય તો મૂળ વિડિયો ટેપ પ્રગટ કરવામાં આવશે ત્યારે કંઈ બાકી જ દેશે નહીં. આ કારણે જ ‘નાસા'એ મૂળ ટેપોનો ઇરાદાપૂર્વક નાશ કરી નાખ્યો હોય તેવી તમામ સંભાવનાઓ રહે છે. રેકોર્ડિંગ થઈ ગયું છે, આ પ્રેસ કોન્ફરન્સમાં 'નાસા'ના અધિકારીઓએ ૪૦ વર્ષ જૂની ચંદ્રયાત્રાની ફિલ્મો થોડા સુધારાઓ સાથે રજુ કરી હતી, જે અગાઉ ટીવી ઉપર દર્શાવલી ટેપો કરતાં થોડી વધુ સ્પષ્ટ જણાતી હતી. 'નાસા'એ એવી માહિતી આપી હતી કે ચંદ્રયાત્રાનાં સિગ્નલો ઓસ્ટ્રેલિયામાં આવેલા અર્થ સ્ટેશનમાં ગ્રહણ કરવામાં આવ્યાં હતાં. અહીંથી તેની ટેપ બનાવી અમેરિકા મોકલવામાં આવી હતી. ‘નાસા’ ખાતે આ ટેપો પહોંચી ગઈ તે પછી ઓસ્ટ્રેલિયામાં રહેલી મૂળ ટેપો ભૂંસી નાખવામાં આવી હતી. ‘નાસા’ તરફથી આટલી મહત્ત્વની અનિાસિક ઘટનાની બબ્બે ટેપો ભેંસી નાખવામાં આવે તેની પાછળ જરૂર કોઈ કાવતરું જ હતું. ‘નાસા’એ ચઢયાત્રાની જે ઓરિજિનલ વિડિયો ટેપો ખોલ નાખી હોવાનું કહેવાય છે, તેની શોધ વિવિધ લોકો વિવિધ કારણોસર કરી રહ્યા છે. ચંપાત્રાને બનાવટી ગણાવતા લોકોને વિશ્વાસ છે કે આ મૂળ ટેપો જો તેમના હાથમાં આવશે તો તેઓ સજ્જડ પરાવાઓ આપી શક્શે કે આ ચંદ્રયાત્રા બનાવટી હતી. એપોલો-૧૧માં બેસીને જે અવકાશયાત્રીઓ ‘ચંદ્ર” ઉપર ગયા નો તેઓ પોતાની જિદંગીના એક સંભારણા તરીકે આ ટેપ હાંસલ કરવા માગે છે. જ્યારે ‘નાસા’ના વિજ્ઞાનીઓ કહે છે કે તેઓ ઈ.સ. અમેરિકાએ ઈ.સ. ૧૯૭૨ પછી ચંદ્ર તરફ એક પણ અવકાશયાન મોકલ્યું નહોતું; પણ નકલી ચંદ્રયાત્રાનાં ૪૦ વર્ષની ઉજવણી કરવા તેને ફરીથી ચંદ્ર ઉપર યાન મોકલવાનું શૂરાતન ચડ્યું છે. આ મુજબ ઈ.સ. ૨૦૦૯ની ૨૦મી જૂને કેપ કેનેડી મથકેથી ચંદ્રની દિશામાં લ્યુનાર રિકોનેસાં ઓર્બિટર નામનું અવકાશયાન છોડવામાં આવ્યું છે. આ અવકાશયાન એટલાસ-૫ રોકેટ વડે છોડવામાં આવ્યું છે અને તે ચાર જ દિવસમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. આ અવકાશયાન ‘ચંદ્ર’ ઉપર મોકલવાનું મુખ્ય કારણ ભવિષ્યની સમાનવ ચંદ્રયાત્રાઓ માટે માહિતી એકઠી કરવાનું છે એમ 'નાસા'ના અધિકારીઓ કહે છે. જો ‘નાસા' પાસે અત્યાર સુધી ચંદ્ર વિશે પર્યાપ્ત માહિતી નહોતી તો ઈ.સ. ૧૯૬૯થી ૧૯૭૨ વચ્ચે છ અવકાશયાનો કેવી રીતે ચંદ્ર ઉપર જઈને પાછાં આવ્યાં? એવો સવાલ થયા વિના રહેતો નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ ભારતની ચંદ્રયાત્રા પણ ભ્રામક છે અમેરિકા અને રશિયા ઉપરથી પ્રેરણા લઈને ભારતની ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) નામની સંસ્થાએ ઈ.સ. ૨૦૦૮ના ઓક્ટોબર મહિનામાં એક ચંદ્રયાન મોકલ્યું છે. આ ચંદ્રયાન હકીકતમાં એક કૃત્રિમ ઉપગ્રહ છે, જે અત્યારે ચંદ્રની આજુબાજુ પરિભ્રમણ કરી રહ્યો હોવાનું કહેવાય છે. ઘણા લેખકો એવું કહે છે કે અમેરિકાએ ભલે ચંદ્રયાત્રાનું નાટક કર્યું હોય; ભારતનો ચંદ્રયાન પ્રોજેક્ટ સાચો છે, કારણ કે ભારતના વિજ્ઞાનીઓ દુનિયાને કે પોતાના દેશને મૂર્ખ બનાવે તેવા નથી. ભારતના અવકાશ વિજ્ઞાનીઓની પ્રામાણિકતા અને નિષ્ઠા વિશે આપણે શંકા ન રાખીએ, પણ તેમનું જ્ઞાન અપૂર્ણ હોઈ શકે છે. તેઓ હકીકતમાં જેને ચંદ્ર માને છે, તે પૃથ્વીનો જ એક દૂરનો પ્રદેશ છે એવું નક્કર હકીકતો વડે સાબિત કરી શકાય તેમ છે. ભારતના ચંદ્રયાન-૧ પ્રોજેક્ટનો બારીકાઈથી અભ્યાસ કરીને તેમાંથી સત્યની તારવણી કરીએ તે અગાઉ પૃથ્વીનું વાતાવરણ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ, પૃથ્વીની ભ્રમણકક્ષા, પૃથ્વીની નિમ્ન ભ્રમણકક્ષા, પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી છટકવા માટેનો વેગ, કૃત્રિમ ઉપગ્રહ, તેની ભ્રમણકક્ષા, બાહ્ય અવકાશ, ઊંડો અવકાશ વગેરે પારિભાષિક શબ્દોનો પરિચય આપણે મેળવી લઈએ. આ શબ્દો અને અવધારણાઓ સ્પષ્ટ હશે તો જ આપણને ભારતના ચંદ્રયાન૧ પ્રોજેક્ટની વિગતો બરાબર સમજાશે. પૃથ્વીનું વાતાવરણ અને બાહ્યાવકાશ આધુનિક વિજ્ઞાન મુજબ પૃથ્વીના વાતાવરણમાં ૭૮ ટકા નાઈટ્રોજન, ૨૦ ટકા ઓક્સિજન અને બે ટકા અન્ય વાયુઓ છે. આ વાતાવરણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની નજીકના આકાશમાં ટકી રહેલું છે. પૃથ્વીની સપાટીથી આપણે જેમ દૂર જઈએ તેમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જાય છે અને વાતાવરણ પાતળું પડતું જાય છે. આ હવાના આવરણને કારણે જ સૂર્ય તરફથી આવતાં અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણો પૃથ્વી સુધી પહોંચતાં નથી અને તેની વિનાશક અસરોથી જીવસૃષ્ટિ બચી જાય છે. આ વાતાવરણને કારણે જ સૂર્યની ઊર્જાનો હવામાં સંગ્રહ થાય છે, જેને કારણે દિવસે અસહ્ય ગરમી નથી પડતી અને રાતે અસહ્ય ઠંડી પડતી નથી. પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચે કોઈ ચોક્કસ સરહદ નથી. પૃથ્વીનું વાતાવરણ ક્રમશઃ પાતળું પડતું જાય છે અને બાહ્ય અવકાશમાં વાતાવરણનો બિલકુલ અભાવ હોય છે. વ્યવહારની રીતે જોઈએ તો પૃથ્વીની સપાટીથી ૭૫ માઇલ અથવા ૧૨૦ કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણ લગભગ અદશ્ય હોવાનું જણાય છે. ઘણા વિજ્ઞાનીઓ આ સરહદ ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ આવી હોવાનું કહે છે. પૃથ્વીની નજીકમાં નજીકનું હવાનું જે આવરણ છે, તેને અંગ્રેજીમાં ટ્રોપોસ્ફીયર તરીકે ઓળખવામાં આવે છે. આ પડની ઊંચાઈ પૃથ્વીની સપાટીથી લઈને ધ્રુવ પ્રદેશમાં ૧૦ કિલોમીટર (૨૩,૦૦૦ ફૂટ) અને વિષુવવૃત પ્રદેશમાં ૧૬ કિલોમીટર (૫૬,૦૦૦ ફૂટ) જેટલી હોય છે. આ ટ્રોપોસ્ફીયરમાં વાતાવરણના ૮૦ ટકા જેટલા વાયુઓ રહેલા છે. આ વાયુઓનું જે કુલ વજન છે, તેના ૫૦ ટકા ટ્રોપોસ્ફીયરના નીચેના ૫.૬ કિલોમીટર વિસ્તારમાં રહેલા છે. પૃથ્વીની સપાટી નજીક વાતાવરણની ઘનતા સૌથી વધુ હોય છે. જેમ ઊંચાઈ વધતી જાય છે, તેમ હવાની ઘનતા ઘટતી જાય છે. પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ તેમ ઉષ્ણતામાન ઘટતું જાય છે. આ ઘટાડાને કારણે પાણીની વરાળ થીજી જાય છે અને તેનાં વાદળાં બને છે. વરસાદનાં વાદળાં પણ ટ્રોપોસ્ફીયરમાં જ જોવા મળે છે. પૃથ્વીના વાતાવરણમાં ટ્રોપોસ્ફીયર પછી સ્ટ્રેટોસ્ફીયર આવે છે. ધ્રુવ પ્રદેશના આકાશમાં તે સાત કિલોમીટરથી શરૂ થાય છે અને વિષુવવૃત્ત પ્રદેશના આકાશમાં ૧૭ કિલોમીટરથી શરૂ થઈને ૫૧ કિલોમીટર (૧,૭૦,૦૦૦ ફૂટ) સુધી સ્ટ્રેટોસ્ફીયર ફેલાયેલું છે. આ આવરણમાં જેમ ઊંચાઈ વધતી જાય છે, તેમ ઉષ્ણતામાન વધતું જાય છે. પૃથ્વીની જીવસૃષ્ટિને સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવતું રક્ષાત્મક ઓઝોન વાયુનું કવચ આ પડમાં આવેલું છે. પૃથ્વીની સપાટીથી ૨૦-૫૦ કિલોમીટરના પડમાં ઓઝોન વાયુનું રક્ષાકવચ આવેલું છે. આ જાડાઈમાં ઋતુ પ્રમાણે અને સ્થળ મુજબ ફેરફારો થાય છે. વર્તમાનમાં ગ્રીન હાઉસ ગેસોને કારણે ઓઝોન વાયુના રક્ષાકવચમાં ગાબડાં પડી રહ્યાં છે, જેને કારણે પૃથ્વીના ગોળાનું તાપમાન વધી રહ્યું છે અને ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩૧ For Private Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના વાતાવરણમાં સ્ટ્રેટોસ્ફીયર પછી મેસોસ્ફીયર આવે છે. ગ્રીક ભાષામાં મેસોનો અર્થ મધ્ય એવો થાય છે. આ પડ પૃથ્વીની સપાટીથી ૫૦-૮૦/૮૫ કિલોમીટરની મર્યાદામાં આવેલું છે. આ ભાગમાં જેમ ઊંચાઈ વધે તેમ ઉષ્ણતામાન ઘટતું જાય છે. પૃથ્વીની સપાટીથી ૮૦-૮૫ કિલોમીટરની ઊંચાઈએ માઇનસ ૧૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન હોવાનું કહેવાય છે. આકાશમાંથી ખરતા તારાઓ અથવા ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય છે ત્યારે મેસોસ્ફીયરમાં દાખલ થતાં તેઓ સળગી જાય છે અને ઝળહળી ઊઠે છે. પૃથ્વીના વાતાવરણમાં મેસોસ્ફીયરથી ઊંચે જતાં થર્મોસ્ફીયર આવે છે. ગ્રીક ભાષામાં થર્મો એટલે ગરમી, એવો અર્થ થાય છે. થર્મોસ્ફીયર પૃથ્વીની સપાટીથી ૮૦-૮૫ કિલોમીટરની ઊંચાઈએ શરૂ થાય છે અને ૫૦૦ કિલોમીટર સુધી રહે છે. આ ભાગનું ઉષ્ણતામાન વધીને ૧૫૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી જાય છે, એમ આજના વિજ્ઞાનીઓ કહે છે. અમેરિકા, રશિયા વગેરે દેશોએ ભેગા મળીને અવકાશમાં જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરતું મૂક્યું હોવાનું કહેવાય છે તે ૩૨૦થી ૩૮૦ કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની પ્રદક્ષિણા કરતું હોવાનું કહેવાય છે. પૃથ્વીના વાતાવરણથી ૫૦૦થી ૧૦૦૦ કિલોમીટર (૩૧૦ થી ૬ ૨૦ માઇલ)ની ઊંચાઈ સુધી એક્ઝોસ્ફીયર આવ્યો હોવાનું કહેવાય છે. આ સ્તરમાં કોઈ વાયુઓ નથી હોતા પણ મુક્ત રીતે હરફર કરતા અણુઓ (કણો) હોય છે. પૃથ્વીના વાતાવરણનો ૫૦થી ૧૦૦૦ કિલોમીટર સુધીનો ભાગ સૂર્યનાં કિરણોને કારણે આયનીભૂત થઈ ગયો છે; એટલે કે વાયુઓનું વિભાજન આયનોમાં થયું હોય છે. આ ભાગને આયનોસ્ફીયર પણ કહેવામાં આવે છે. આ રીતે વાતાવરણના કુલ પાંચ સ્તરો છે. વિમાનો ૧૦/૧૨ કિલોમીટરની ઊંચાઇએ ઉડે છે સામાન્ય રીતે હવામાં જે વિમાનો ઉડાડવામાં આવે છે તેઓ ૪૨,૦૦૦ થી ૪૫,૦૦૦ ફૂટ (આશરે ૧૦ થી ૧૨ કિલોમીટર) ની ઊંચાઈએ ઊડતાં હોય છે. લેટેસ્ટ બિઝનેસ જેટના ઉત્પાદકોનો દાવો છે કે તેમનું વિમાન ૫૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડી શકે છે. અત્યાર સુધીમાં કોઈ પણ એરોપ્લેન ૮૫,૦૦૦ ફૂટ અથવા ૨૫ કિલોમીટરથી વધુ ઊંચાઈએ પહોંચી શક્યું નથી. આ ૮૫,૦૦૦ ફૂટનો વિક્રમ એસઆર-૭૧ બ્લેકબર્ડ વિમાનના નામે છે. ‘નાસા’નું હેલિયોસ નામનું માનવરહિત વિમાન પણ આટલી ઊંચાઈએ પહોંચ્યું છે. ટૂંકમાં કહીએ તો મોટા ભાગનાં વિમાનો પૃથ્વીના સૌથી નીચે આવેલા આવરણ ટ્રોપોસ્ફીયરમાં ઊડતાં હોય છે. અમુક જ વિમાનો સ્ટ્રેટોસ્ફીયર સુધી જઈ શકે છે, પણ તેની આગળ કોઈ વિમાન જઈ શકતું નથી. કૃત્રિમ ઉપગ્રહો ૫૦૦ કિલોમીટરથી ઊંચે નથી જતા અવકાશમાં જે કૃત્રિમ ઉપગ્રહો (સેટેલાઇટ) તરતા મૂકવામાં આવે છે, તેઓ પૃથ્વીની સપાટીથી ૨૦૦ અને ૫૦૦ કિલોમીટરની ઊંચાઈ વચ્ચે રહીને પ્રદક્ષિણા કરે છે. કૃત્રિમ ઉપગ્રહને આકાશમાં આટલી ઊંચાઈ સુધી મોકલવા માટે રોકેટનો ઉપયોગ કરવામાં આવે છે. ઈ.સ. ૧૯૫૭ ની સાલમાં ત્યારના સોવિયેત રશિયાએ સ્ફુટનિક- ૧ નામનો પહેલવહેલો કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં મોકલ્યો હતો. આ ઉપગ્રહ પૃથ્વીના વાતાવરણમાં ૨૨૩ કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યો હતો. અત્યારે ભારત સહિત વિશ્વના ૧૦ દેશો પાસે અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહને છોડવાની ક્ષમતા છે. અત્યારે આશરે ૨૪૫૬ કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીના આકાશમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કૃત્રિમ ઉપગ્રહોનો ઉપયોગ આબોહવાની જાણકારી માટે, સંદેશવ્યવહાર માટે અને જાસૂસી માટે પણ કરવામાં આવે છે. અવકાશમાં જે કૃત્રિમ ઉપગ્રહો છોડવામાં આવે છે તેઓ પાછા જમીન ઉપર પડી નથી જતા, પણ પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા કરે છે, તેનું કારણ ન્યુટનના ગતિના નિયમો છે. કોઈ પણ કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં છોડવા માટે ભારે શક્તિશાળી રોકેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ રોકેટની સ્પીડ એક કલાકના ૧૫થી ૨૦ હજાર માઇલની હોય છે. જો કોઈ કૃત્રિમ ઉપગ્રહને ૨૩,૦૦૦ માઇલ/કલાકથી વધુ સ્પીડે છોડવામાં આવે તો તે પૃથ્વીના વાતાવરણમાંથી બહાર નીકળી જાય છે અને અજાણ્યા પ્રદેશમાં પહોંચી જાય છે. જો રોકેટની સ્પીડ કલાકના ૧૭,૦૦૦ માઇલ કરતાં ઓછી હોય તો કૃત્રિમ ઉપગ્રહ પાછો પૃથ્વી ઉપર અથડાય છે. રોકેટની સ્પીડ જો ૧૭,૦૦૦ અને ૨૩,૦૦૦ માઇલ વચ્ચે હોય તો તે પૃથ્વીના આકાશમાં સતત પરિભ્રમણ કરવા લાગે છે. ન્યુટનની ગતિનો પહેલો નિયમ એમ કહે છે કે કોઈ પણ બાહ્ય બળની અસર ન હોય તો સ્થિર વસ્તુ સ્થિર રહે છે અને ગતિમાન વસ્તુ ગતિમાન રહે છે. બાળક દોરી વડે ભમરડો ફેંકે તો તે સતત ફરતો રહે છે. આ ભમરડો જમીન સાથે ઘસાતો હોવાથી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩૨ For Private Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ઘર્ષણબળ તેની ગતિને અવરોધે છે. વળી પૃથ્વી ઉપરની હવા પણ અને અવકાશમાં સ્પેસ સ્ટેશનનો વિકાસ કરવા સ્પેસ શટલ તરીકે ભમરડાની ગતિને અવરોધે છે. આ બે પ્રતિરોધક બળની હાજરી ન ઓળખાતા અવકાશયાનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ઈ.સ. હોય તો ભમરડો અનંત કાળ સુધી ફર્યા કરે. આવું જ ચગડોળનું હોય ૧૯૮૧ની ૧૨ એપ્રિલે અમેરિકાએ કોલમ્બિયા નામના સ્પેસ છે. કૃત્રિમ ઉપગ્રહ પણ એક જાતનો ચગડોળ છે, જે ઉત્તર ધ્રુવને શટલને અવકાશમાં મોકલ્યું તે સાથે સ્પેસ શટલના કાર્યક્રમનો કેન્દ્રમાં રાખીને પૃથ્વીના આકાશમાં ચકરાવા માર્યા કરે છે. કૃત્રિમ પ્રારંભ થયો હતો. રોકેટ દ્વારા કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં ઉપગ્રહને ભ્રમણકક્ષામાં પ્રારંભિક ગતિ આપવાનું કામ તેને છોડનારું મોકલવામાં આવે ત્યારે રોકેટનો નાશ થઈ જાય છે અને દર વખતે રોકેટ કરે છે. એક વખત વર્તુળાકાર ગતિમાં આવી ગયેલો કૃત્રિમ નવું રોકેટ બનાવવું પડે છે. તેથી વિરુદ્ધ સ્પેસ શટલને વારંવાર ઉપગ્રહ કાયમ માટે આકાશમાં ચકરાવા માર્યા કરે છે. ઉપયોગમાં લઈ શકાય છે. અમેરિકાનું કોલમ્બિયા નામનું સ્પેસ શટલ કૃત્રિમ ઉપગ્રહની જેમ બે દિવસમાં પૃથ્વીની ૩૬ વખત બે પ્રકારના કૃત્રિમ ઉપગ્રહો પ્રદક્ષિણા કરીને પાછું ફર્યું હતું. ઈ.સ. ૧૯૮૬માં અમેરિકાનું ચેલેન્જ૨ નામનું સ્પેસ શટલ દુર્ઘટનાનો શિકાર બની ગયું તે પછી અવકાશમાં જે કૃત્રિમ ઉપગ્રહો છોડવામાં આવે છે. તેઓ આ કાર્યક્રમ અટવાઈ ગયો હતો. બે પ્રકારના હોય છે. પહેલો પ્રકાર પોલર સેટેલાઇટનો છે. આ કૃત્રિમ સ્પેસ શટલને અવકાશમાં લઈ જવા માટે પણ રોકેટની ઉપગ્રહો ૩૦૦-૪૦૦ માઇલની ઊંચાઈએ પૃથ્વીના આકાશમાં જરૂર તો પડે જ છે. સ્પેસ શટલ આકાશના થર્મોસ્ફીયરમાં પહોંચે ચકરાવા મારે છે. તેમને પોતાનું એક ચક્કર પૂરું કરતાં ૯૦થી ૧૦૦ છે, જેની ઊંચાઈ ૩૨૦થી ૩૮૦ કિલોમીટર વચ્ચે હોય છે. આ મિનિટનો સમય લાગે છે. આ રીતે તેઓ એક જ દિવસમાં પૃથ્વીની અવકાશયાનમાં સામાન્ય રીતે પાંચથી સાત અવકાશયાત્રીઓ ૧૪ વખત પ્રદક્ષિણા કરી શકે છે. બીજો પ્રકાર જીયો સ્ટેશનરી હોય છે. સ્પેસ શટલનો દેખાવ હકીકતમાં પાંખવાળા વિમાન સેટેલાઇટનો છે. આ કૃત્રિમ ઉપગ્રહો આકાશમાં એટલી બધી જેવો જ હોય છે પણ તે રોકેટની મદદથી અવકાશમાં જઈ શકે છે. ઊંચાઈ ઉપર પહોંચી ગયા હોય છે કે તેઓ એક ઝલકમાં આખી સ્પેસ શટલને જ્યારે પૃથ્વી ઉપર પાછું લાવવું હોય ત્યારે તેની દુનિયા જોઈ શકે છે. સામાન્ય રીતે ડિશ એન્ટેનામાં ટીવીનાં સ્પીડ ઘટાડી કાઢવામાં આવે છે, જેને કારણે તે નીચે ઊતરી આવે સિગ્નલો મોકલવા માટે આ પ્રકારના જીયો સ્ટેશનરી સેટેલાઇટનો છે. પૃથ્વી ઉપર પાછા ફરતી વખતે તેનાં એન્જિન તદન બંધ કરી ઉપયોગ કરવામાં આવે છે. તેઓ એટલા બધા દૂર હોય છે કે સ્થિર દેવામાં આવે છે, જેને કારણે તે પેરેશૂટની જેમ હવામાં તરતું નીચે જણાય છે. આવે છે. સ્પેસ શટલ વડે આકાશમાં કૃત્રિમ ઉપગ્રહો મોકલી જીયો સ્ટેશનરી સેટેલાઇટ વિશે આજનું વિજ્ઞાન કંઈક શકાય છે અને પાછા પણ લાવી શકાય છે. સ્પેસ શટલનું આયુષ્ય અલગ જ સમજૂતી આપે છે. આજના વિજ્ઞાનીઓના કહેવા મુજબ આશરે ૧૦ વર્ષનું હોય છે. આ પ્રકારના કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની પૂર્વથી પશ્ચિમ પ્રદક્ષિણા કરે છે, અત્યાર સુધી અમેરિકાનાં બે સ્પેસ શટલોને જીવલેણ પણ તેમની સ્પીડ પૃથ્વીની સ્પીડ જેટલી જ હોવાથી તેઓ એક જ અકસ્માતો નડ્યા છે. ઈ.સ. ૧૯૮૬માં ચેલેન્જર નામના સ્પેસ જગ્યાએ સ્થિર દેખાય છે. જોકે આ વાત કાલ્પનિક છે. પૃથ્વી પોતે શટલનું અવકાશમથકેથી લોચિંગ કરવામાં આવ્યું તેની ૭૩ સ્થિર હોવાથી કૃત્રિમ ઉપગ્રહની પૃથ્વીની સ્પીડે પ્રદક્ષિણા કરવાની સેકન્ડ પછી જ તે તૂટી પડ્યું હતું. ચેલેન્જરનું સ્થાન લેવા માટે વાત અતાર્કિક છે. હકીકતમાં જીયો સ્ટેશનરી સેટેલાઇટ એટલી બધી એન્ડેવર નામનું સ્પેસ શટલ બનાવવામાં આવ્યું હતું. ઈ.સ. ઊંચાઈએ હોય છે કે તે ઊંચાઈએથી આખી વર્તમાન દુનિયા જોઈ ૨૦૦૩માં અમેરિકા તરફથી કોલમ્બિયા નામનું સ્પેસ શટલ શકાય છે. એટલી ઊંચાઈએ સેટેલાઇટ પોતે ભ્રમણ કરે તો પણ ફરક અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. આ સ્પેસ શટલમાં ભારતીય પડતો નથી. પૃથ્વી જો ખરેખર ફરતી હોય અને સાથે સેટેલાઇટ પણ મૂળની કલ્પના ચાવલા સહિત સાત અવકાશયાત્રીઓ હતાં. ઈ.સ. તેટલી જ સ્પીડે ફરતો હોય તો તેને એક સ્થળે સ્થિર રહેવા માટે ૨૦૦૩ના ફેબ્રુઆરીની પહેલી તારીખે આ સ્પેસ શટલ જ્યારે આટલી ઊંચાઈએ જવાની જરૂર જ રહેતી નથી. પૃથ્વીના વાતાવરણમાં પાછું ફરી રહ્યું હતું ત્યારે પેલેસ્ટાઈનના આકાશમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું અને તેના સાતેય સ્પેસ શટલ વિમાન જેવું જ હોય છે અવકાશયાત્રીઓ પણ મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનાને કારણે અમેરિકાનો અવકાશી કાર્યક્રમ બે વર્ષ માટે બંધ પડી ગયો હતો. અવકાશમાં રહેલા કૃત્રિમ ઉપગ્રહોનું સમારકામ કરવા જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩૩ LISHNA | કી માં - LEFT Page #136 -------------------------------------------------------------------------- ________________ ભારતનો અવકાશી કાર્યક્રમ અવકાશી કાર્યક્રમમાં ભારતનો પણ વિકાસ કરવા માટે નામનો કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં છોડ્યો હતો. આ સેટેલાઇટમાં ઈ.સ. ૧૯૬૯ની ૧૫ ઓગસ્ટે ભારતમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ટેલિવિઝન કેમેરા પણ હતા. ઈ.સ. ૧૯૮૧ની ૨૦મી નવેમ્બરે ઓર્ગેનાઇઝેશન (ઇસરો) નામની સંસ્થાની સ્થાપના કરવામાં ફરીથી સોવિયેત યુનિયનના રોકેટનો ઉપયોગ કરીને ભાસ્કર-૨ આવી હતી. ભારતે ઘરઆંગણે રોકેટનું એસેમ્બલિંગ કરવા અને નામનો કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં છોડવામાં આવ્યો હતો. રોકેટ છોડવાની સગવડ ઊભી કરવા ઈ.સ. ૧૯૬૨ની સાલમાં ઈ.સ. ૧૯૮૦ની ૧૮ જુલાઈએ પહેલી વખત ભારતીય અમેરિકાની ‘નાસા' સંસ્થા સાથે કરાર કર્યા હતા. આ રીતે ભારતનો બનાવટના રોકેટનો ઉપયોગ કરીને રોહિણી નામનો ભારતીય કૃત્રિમ અવકાશી કાર્યક્રમ પ્રારંભથી જ ‘નાસા'ના પડછાયા જેવો બની રહ્યો છે. શરૂઆતમાં કેરળમાં થુમ્બા ખાતે ભારતનું પહેલવહેલું રોકેટ લોચિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં ‘નાસાએ આપેલા નાઈક અપાચે રોકેટના છૂટા ભાગોને જોડીને ભારતનું પ્રથમ રોકેટ થુમ્બા ખાતે છોડવામાં આવ્યું. ભારતનો કૃત્રિમ ઉપગ્રહનો કાર્યક્રમ ઈ.સ. ૧૯૭૫માં આર્યભટ્ટ' સાથે શરૂ થયો. ૩૬૦ કિલોગ્રામ વજનના આ કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં લોન્ચ કરવા માટે ભારત પાસે કોઈ વ્યવસ્થા ન હોવાથી તેને રશિયાના રોકેટ વડે રશિયાના જ અવકાશમથકેથી રોહિણી આર્યભટ્ટ ઉપગ્રહ અવકાશમાં છોડવામાં આવ્યો હતો. આ કૃત્રિમ ઉપગ્રહનું વજન માત્ર ૩૫ કિલોગ્રામ જ હતું. તેને અવકાશમાં મોકલવા માટે એસએલવી-૩ રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં બીજા બે ઉપગ્રહો ઈ.સ. ૧૯૮૧ અને ૧૯૮૩ વચ્ચે અવકાશમાં છોડવામાં આવ્યા હતા. તેમાં રોહિણી-૨ ઉપગ્રહને રોકેટે ઓછી ઊંચાઈએ છોડ્યો હોવાથી તે માત્ર નવ જ દિવસમાં પૃથ્વી ઉપર પાછો ફર્યો હતો. ઈ.સ. ૧૯૮૪ની ૩જી એપ્રિલે સોયુઝ-ટી નામના રશિયન કૃત્રિમ ઉપગ્રહમાં બીજા બે અવકાશયાત્રીઓ સાથે ભારતનો પાઇલટ રાકેશ શર્મા પણ અવકાશમાં જઈ આવ્યો. રાકેશ શર્મા અગાઉ ઈન્ડિયન એરફોર્સમાં પાઇલટ તરીકે કામ કરતો હતો. ભારત તરફથી સંદેશવ્યવહાર માટે ઈન્સેટ શ્રેણીમાં ઈ.સ. ૧૯૮૨ અને ૨૦૦૭ વચ્ચે કુલ ૨૧ કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા છે. આ બધા જ જીયો સ્ટેશનરી સેટેલાઇટ છે અને તેમનો હેતુ ટીવીના કાર્યક્રમોનું પ્રસારણ કરવાનો છે. ભારતના અવકાશી કાર્યક્રમમાં પણ અનેક છબરડાઓ થયા છે. ઈ.સ. - TU લોન્ચ કરવામાં આવ્યો હતો. આર્યભટ્ટ સેટેલાઇટ ૩૪ દિવસ સુધી ભ્રમણકક્ષામાં રહ્યો હતો. ત્યાર પછી તેની સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. ઈ.સ. ૧૯૭૯ની ૭મી જૂને ભારતે ફરીથી રશિયાના રોકેટનો ઉપયોગ કરીને ૪૪૪ કિલોગ્રામ વજનનો ભાસ્કર-૧ જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૧૩૪ www.ainelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૦માં રોહિણી શ્રેણીનો જે પહેલો કૃત્રિમ ઉપગ્ર! સ્વદેશી એસએલવી રોકેટ વડે છોડવામાં આવ્યો હતો તે આકાશમાં તૂટી પડ્યો હતો. ઈ.સ. ૨૦૦૬ના જુલાઈની ૧૦મી તારીખે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા લોન્ચિંગપેડ ખાતેથી છોડવામાં આવેલો ૨૧૬૮ કિલોગ્રામ વજનનો ઇન્સેટ-૪સી સેટેલાઇટ દુરુ સેકન્ડમાં જ બંગાળના ઉપસાગરમાં તૂટી પડ્યો હતો, જેને કારણે ભારતના અવકાશી કાર્યક્રમને ભારે ફટકો પડ્યો હતો. ત્યાર બાદ ઈ.સ. ૨૦૦૭ની બીજી સપ્ટેમ્બરે ઇન્સેટ-૪ સીઆર સફળતાપૂર્વક છોડવામાં આવ્યો હતો. ભારતના મૂન મિશનની કલ્પના છેક ઈ.સ. ૨૦૦૦ની સાલમાં કરવામાં આવી હતી. એ વખતના ઇસરોના અધ્યક્ષ કે. કસ્તૂરીરંગને ચંદ્ર ઉપર અમાનવ અવકાશયાન મોકલવાની યોજના ઘડી કાઢી હતી. આ માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી અને ચંદ્ર ઉપર મોકલવાના અવકાશયાનની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરવામાં આવી હતી. ભારતના મુન મિશનને ચંદ્રયાન-૧ એવું નામ આપવામાં આવ્યું હતું. મૂળ યોજના મુજબ ઈ.સ. ૨૦૦૫ની સાલ સુધીમાં ચંદ્ર ઉપર અવકાશયાન મોકલવાનું હતું. ઇસરોએ જ્યારે ચંદ્ર ઉપર અવકાશયાન મોકલવાની પોજના ઘડી કાઢી ત્યારે તેની પાસે કૃત્રિમ ઉપગ્રહને ૩૬,૦૦૦ કિલોમીટર પહોળાઈની ભ્રમણકક્ષામાં મોકલી શકે તેવાં રોકેટ જ હતાં. ચંદ્ર સુધી પહોંચવા માટે આ ભ્રમણકક્ષાને ૩,૮૪,૦૦૦ કિ.મી. સુધી લંબાવવી પડે તેમ હતું. ભારતનાં ચંદ્રયાનનું બજેટ ૪૦૦ કરોડ રૂપિયાનું જ હતું ભારત પાસે શરૂઆતથી એટલું બજેટ જ નહોતું અને ટેક્નિક પણ નહોતી કે તે ચંદ્ર ઉપર અમાનવ કે સમાનવ યાન મોધવાનો વિચાર કરી શકે. ઈ.સ. ૧૯૬૯માં અમેરિકાએ ચંદ્ર ઉપર એપોલો યાન મોકલવાનું નાટક કર્યું તેવું નાટક પણ ભારત કરવા માગતું નહોતું. ભારતનું અમાનવ અવકાશયાન ચંદ્રની ઘરતી ઉપરથી માટી કે પથરા લઈને પૃથ્વી ઉપર પાછું ફરી શકે તેમ પણ નહોતું. સમાનવ અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવાનું પણ આપણું ગજું નહોતું. ભારતની યોજના તો માત્ર ચંદ્રની ભ્રમણકક્ષામાં ચક્કર મારીને નાશ પામે એવું અમાનવ અવકાશયાન મોકલવાની હતી. અમેરિકાના મૂન મિશન માટેના ૪૦ અબજ ડોલરના બજેટ સામે ભારતના ચંદ્રયાન મિશનનું બજેટ માત્ર ૪૦૦ કરોડ રૂપિયા હતું. ઈ.સ. ૨૦૦૦ની સાલમાં ઇન્ડિયા ટુડે મેગેઝિનના ૩ જુલાઈના અંકમાં ભારતના મુન મિશન વિશે એક વર સ્ટોરી આવી હતી. આ સ્ટોરીમાં લખવામાં આવ્યું હતું કે પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર અવકાશયાન મોકલવાનું કામ ૨૫ કિલોમીટર દૂર આવેલા એક રૂપિયાના સિક્કાને બંદૂક વડે વીંધવાના કામ જેવું મુશ્કેલ છે.’ મૂન મિશન ખરેખર આટલું દુષ્કર હતું અને તેમાં નિષ્ફળતાની ભારોભાર સંભાવના હતી. આ સાથે ભારતમાં એવો વિવાદ પણ ચાલી રહ્યો હતો કે રશિયાએ છેક ઈ.સ. ૧૯૫૯ની સાલમાં ચંદ્ર ઉપર અમાનવ અવકાશયાન મોકલ્યું હતું. તેનાં ૫૦ વર્ષ પછી આપણે એવું જ અવકાશયાન મોકલીને શું હાંસલ કરીશું? શું ભારત જેવા ગરીબ દેશને આ રીતે ૪૦૦ કરોડ રૂપિયા વેડફી દેવા પરવડે? OTC જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ ભારત અને ચીન વચ્ચેની અવકાશી સ્પર્ધા ઈ.સ. ૧૯૬૦ની સાલમાં અમેરિકા અને રશિયા વચ્ચે જેવી કોલ્ડ વોરની સ્થિતિ હતી તેવી જ સ્થિતિ ઈ.સ. ૨૦૦૦ની સાલમાં ભારત અને ચીન વચ્ચે સ્પેસ રેસની બાબતમાં પ્રવર્તતી હતી. અમેરિકા અને રશિયા પછી સ્પેસમાં અવકાશયાત્રીઓને મોકલવાની બાબતમાં ચીન વિશ્વનું ત્રીજું રાષ્ટ્ર બન્યું હતું. ૧૫ ઓક્ટોબર ૨૦૦૩ના રોજ ચીનનો પ્રથમ મનુષ્ય શેન્ઝો-૧ અવકાશયાનમાં બેસીને સ્પેસમાં જઈ આવ્યો હતો. હવે ચીને ચંદ્ર ઉપર ચાંગે-૧ નામનું અવકાશયાન મોકલવાની જાહેરાત કરી હતી. ચીન બીજા તબક્કામાં પોતાનું અવકાશયાન ચીનની ધરતી ઉપર ઉતારવા માગતું હતું અને ત્રીજા તબક્કામાં તેનું અવકાશયાન ચંદ્રની ધરતી ઉપરથી માટી લઈને પાછું આવવાનું હતું. આ સમગ્ર કાર્યક્રમ ઈ.સ. ૨૦૦૦થી ૨૦૧૭ દરમિયાન ચાલવાનો હતો અને ભારત આ બાબતમાં ચીનથી પાછળ રહી જવા નહોતું માગતું. ભારતના મૂન મિશનમાં એક પછી એક અવરોધો આવતા ગયા અને તેની તારીખો પાછળ ઠેલાતી ગઈ. અગાઉ ઈ.સ. ૨૦૦૫ની સાલમાં ચંદ્ર ઉપર અવકાશયાન મોકલવાની યોજના હતી તે બે વર્ષ મોડી થઈ ગઈ હતી. ઈસરોએ નવા સમયપત્રક મુજબ ઈ.સ. ૨૦૦૭માં ચંદ્રયાન મોકલવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ઈ.સ. ૨૦૦૮ના ફેબ્રુઆરીની તારીખો જાહેર કરવામાં આવી હતી. છેવટે ૨૦૦૮ની ૯મી એપ્રિલ જાહેર કરવામાં આવી હતી. કોઈ રહસ્યમય કારણોસર મૂન મિશન પાછળ ધકેલાતું જતું હતું. આ વિલંબનું કારણ ઉપકરણોનું ટેસ્ટિંગ બાકી છે, એવું જણાવવામાં આવતું હતું. છેવટે ઈ.સ. ૨૦૦૮ની ૨૨ ઓક્ટોબરની તારીખ ફાઇનલ કરવામાં આવી હતી. ભારતમાં લોકસભાની ચૂંટણીઓ અગાઉ સરકારની ઇમેજ સુધારવા મૂન મિશનનો ઉપયોગ કરવાનું નક્કી થયું હતું. ભારતનું ચંદ્રયાન કૃત્રિમ ઉપગ્રહ જેવું છે ભારતે ચંદ્ર ઉપર જે અવકાશયાન મોકલવાની યોજના બનાવી હતી તે હકીકતમાં એક જાતનો કૃત્રિમ ઉપગ્રહ જ હતો. અત્યાર સુધી ઇસરો તરફથી જેટલા પણ કૃત્રિમ ઉપગ્રહો છોડવામાં આવતા હતા તેઓ પૃથ્વીના આકાશમાં ચકરાવાઓ મારતા હતા. હવે પછીનો ઉપગ્રહ ઇસરોના વિજ્ઞાનીઓ જેને ‘ચંદ્ર’ માનતા હતા તેના આકાશમાં ચકરાવા મારવાનો હતો. આ કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવા માટે ભારતીય બનાવટના પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ (પીએસએલવી) નામના રોકેટનો ઉપયોગ કરવામાં આવનાર હતો. આ રોકેટ અગાઉ સાત વખત સફળતાથી ભારત રિમોટ સેન્સિંગ ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં સફળ થયું હતું. ભારત તરફથી જે ચંદ્રયાન મોકલવાનું હતું તે હકીકતમાં કુલ ૧૦૫૦ કિલોગ્રામ વજન ધરાવતો કૃત્રિમ ઉપગ્રહ જ હતો. ભારતના મૂન મિશનની મૂળ યોજના મુજબ ચંદ્રયાન માત્ર સાડા પાંચ દિવસમાં જ પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું ૩,૮૪,૦૦૦ કિલોમીટરનું અંતર કાપવાનું હતું. મૂળ યોજના મુજબ પીએસએલવી રોકેટ ચંદ્રયાનને ૧૦૦ કિલોમીટરની ઊંચાઈ સુધી લઈ જઈને પૃથ્વીની આજુબાજુ ૩૬,૦૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં મૂકી દેવાનું હતું. સામાન્ય રીતે જીયોસ્ટેશનરી સેટેલાઇટને આટલી પહોળાઈ ધરાવતી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે. આ ભ્રમણકક્ષામાં ચંદ્રયાન પૃથ્વીની એક વખત પ્રદક્ષિણા કરી લે તે પછી બીજા અને ત્રીજા તબક્કામાં રોકેટો ફોડીને તેનો પ્રદક્ષિણાપથ૩,૮૦,૦૦૦ કિલોમીટર પહોળો કરવાની ઇસરોની યોજના હતી. આમ થતાં જ ચંદ્રયાન ચંદ્રની નજીક પહોંચી જશે, એવું ઇસરોએ માની લીધું હતું. હકીકતમાં આ બહુ મોટી ગંભીર ભૂલ હતી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩૬ For Private Personal Use Only www.jaine||brary.org Page #139 -------------------------------------------------------------------------- ________________ ભારતનું ચંદ્રયાન ૧૦૦ કિલોમીટર ઊંચે જ ગયું છે લઈ તેઓ ક્ષિતિજસમાંતર ઘૂમવા લાગે છે. ચંદ્ર જ્યારે પૃથ્વીની સપાટીથી સેંકડો યોજન દૂર હોય ત્યારે માત્ર ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ ચકરાવા મારવાથી ચંદ્ર ઉપર પહોંચી શકાય ખરું? વિજ્ઞાનીઓ આપણને એમ કહે છે કે ચંદ્ર અને પૃથ્વી ચંદ્રયાન પૃથ્વીના અજાણ્યા વચ્ચેનું અંતર આશરે ૩,૮૪,૦૦૦ કિલોમીટર જેટલું છે. તેનો અર્થ આપણે એવો જ કરીએ કે ચંદ્ર પૃથ્વીની સપાટીથી પ્રદેશમાં પહોંચ્યું છે ૩,૮૪,૦૦૦ કિલોમીટરની ઊંચાઈએ આવેલો છે. આ વાત સાચી હોય તો ચંદ્ર ઉપર કોઈ પણ અવકાશયાન મોકલવા માટે કોઈ પણ ચંદ્રયાન જ્યારે આશરે ૧૦૦ કિલોમીટરની આપણે તેને આકાશમાં ૩,૮૪,૦૦૦ કિલોમીટરની ઊંચાઈ સુધી ઊંચાઈ સુધી સીધું જાય અને પછી ક્ષિતિજસમાંતર મુસાફરી કરવા પહોંચાડવો જોઈએ. હકીકત તેનાથી અલગ છે. વિજ્ઞાનીઓ એમ લાગે ત્યારે તે ચંદ્ર ઉપર નથી પહોંચતું પણ આપણી વર્તમાન માને છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે અને ચંદ્ર તેની આજુબાજુ દુનિયાથી ૩૮૪,૦૦૦ કિલોમીટરના અંતરે આવેલા પૃથ્વીના જ પ્રદક્ષિણા કરે છે. આ કારણે તેઓ જે અવકાશયાન છોડે છે તે કોઈ અજાણ્યા ખુણામાં જઈ પહોંચે છે. આ ખૂણા સુધી વર્તમાન આકાશની દિશામાં માત્ર ૧૦૦ કિલોમીટર ઉપર જાય છે અને પછી વિમાનો દ્વારા આપણે પહોંચી શકતા નથી. ચંદ્રયાન દ્વારા ચંદ્રની ક્ષિતિજસમાંતર (હોરિઝોન્ટલ) દિશામાં ૩,૮૪,૦૦૦ ધરતીની કહેવાતી જે તસવીરો મોકલવામાં આવે છે તે હકીકતમાં કિલોમીટર જઈને એવું માની લે છે કે તે ચંદ્રના આકાશમાં પહોંચી પૃથ્વીના આ કોઈ દૂરના પ્રદેશની જ તસવીરો છે. ચંદ્રયાન દ્વારા જે ગયું છે. આ બહુ મોટી ભૂલ છે. માટીના અને ખડકોના નમૂનાઓ એકઠા કરવામાં આવે છે તે હકીકતમાં પૃથ્વીની જ માટી અને ખડકો છે. કોલંબસ જેમ ભારત શોધવા નીકળ્યો અને અમેરિકા પહોંચી ગયો તેમ આજના વિજ્ઞાનીઓ ચંદ્રની શોધમાં પૃથ્વીના જ કોઈ અજાણ્યા પ્રદેશ ઉપર પહોંચી જાય છે. જેવું ચંદ્રનું છે, તેવું જ મંગળનું છે. આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી અને મંગળ વચ્ચેનું સરાસરી અંતર આશરે ૪.૨૦ કરોડ કિલોમીટર જેટલું છે. જૈન ભૂગોળ મુજબ આપણી પૃથ્વી જંબુદ્વીપના નામે ઓળખાય છે અને તેનો વ્યાસ એક લાખ યોજન છે. ત્યાર પછી અસંખ્ય દ્વીપસમૂદ્રો આવેલા છે. ચંદ્રયાનની જેમ મંગળયાન પણ પૃથ્વીની સપાટીથી આશરે ૧૦૦ કિલોમીટરની ઊંચાઈ સુધી જ ઉપર જાય છે. ત્યાર બાદ તે ઊંચું જવાને બદલે આ ફંટાય છે અને બાકીના ૪.૨૦ કરોડ કિલોમીટર આ પુસ્તકમાં અમે સંખ્યાબંધ તર્કો, પુરાવાઓ અને તો પૃથ્વીને સમાંતર દિશામાં જ પ્રવાસ કરે છે. આ મંગળયાન કદાચ દાખલાઓ સાથે સાબિત કરી ચૂક્યા છીએ કે પૃથ્વી દડા જેવી ગોળ જંબુદ્વીપની બહાર આવેલા કોઈ ટાપુ ઉપર ઉતરાણ કરતું હોય ત્યારે નથી પણ થાળી જેવી સપાટ છે. આ પૃથ્વીની બરાબર મધ્યમાં વિરાટ વિજ્ઞાનીઓ એવું માની લે છે કે આ મંગળ છે. આ મોટી ભ્રમણા છે. મેરુ પર્વત આવેલો છે અને સૂર્ય-ચંદ્ર વગેરે મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે ઇસરોની વેબસાઈટ ઉપર ભારતના ચંદ્રયાન મિશનની જે છે. અત્યારના વિજ્ઞાનીઓ પૃથ્વીનો પરિઘ માત્ર ૩૬,૦૦૦ વિગતો આપવામાં આવી છે, તેના ઉપરથી પણ ફલિત થાય છે કે કિલોમીટર માને છે, પણ હકીકતમાં પૃથ્વી તેના કરતાં અનેક ગણી - ભારતનું ચંદ્રયાન-૧ આકાશમાં ૧૧૬ કિલોમીટરથી વધુ પહોળી છે. અત્યાર સુધીમાં દુનિયાના દેશો દ્વારા જેટલાં પણ ઊંચાઈએ ગયું નથી. ઇસરોની પ્રેસનોટ એમ કહે છે કે “શ્રી હરિકોટા ચંદ્રયાનો મોકલવામાં આવ્યાં છે તે બધાં આકાશમાં માત્ર ૧૦૦ ખાતે આવેલાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ૨૦૦૮ની ૨૨ કિલોમીટર જેટલાં જ ઉપર ગયાં છે. ત્યાર બાદ ૯૦ અંશનો વળાંક ઓક્ટોબરે સવારે ૬.૨૨ કલાકે ૧૩૮૦ કિલોગ્રામ વજનના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રયાનને પીએસએલવી-સી૧૧ રોકેટ દ્વારા અવકાશમાં તરતું મૂકવામાં આવ્યું હતું. આ વખતે તેના પ્રદક્ષિણાપથની પેરિગી (પૃથ્વીથી સૌથી નજીકનું બિંદુ) ૨૫૫ કિલોમીટર હતી અને એપોગી (પૃથ્વીથી સૌથી દૂરનું બિંદુ) ૨૨,૮૬૦ કિલોમીટર હતી. આ ચંદ્રયાન તેના લોચિંગ વખતે વિષુવવૃત્ત રેખા સાથે ૧૭.૯ અંશનો ખૂણો બનાવતું હતું.' ઇસરોની પ્રેસનોટમાં આગળ જતાં વર્ણન કરવામાં આવ્યું છે કે “ચંદ્રયાન ગાઢ વાતાવરણમાંથી બહાર આવીને ૧૧૬ કિલોમીટરની ઊંચાઈએ પહોંચી ગયું હતું. ” રોકેટની ફરજ ચંદ્રયાનને ૧૧૬ કિલોમમીટરની ઊંચાઇએ ચકરાવો મારતા છોડી દેવાની જ હતી. ત્યાર પછી અવકાશયાન પોતાની તાકાતથી વધુ એક પણ કિલોમીટર ઉપર જઈ શકે તેમ નહોતું. રોકેટથી છૂટું પડી ગયા પછી ચંદ્રયાન પૃથ્વીની આજુબાજુ ચકરાવા લેવા લાગ્યું હતું. આ વખતે પ્રથમ ચકરાવા સમયે તેની લંબગોળાકાર ભ્રમણકક્ષાનો વ્યાસ ૨૨,૮૬૦ + ૨૫૫ = ૨૩, ૧૧૫ કિલોમીટર હતો, એવું આ પ્રેસનોટ પરથી સમજાય છે. આ તબક્કામાં ચંદ્રયાન કૃત્રિમ ઉપગ્રહની જેમ પૃથ્વીના આકાશમાં ચકરાવા લેતું હતું. આજે પણ આપણા પૈકી ઘણા લોકો એવા ભ્રમમાં છે કે આપણું ચંદ્રયાન પૃથ્વી ઉપરથી ઊડીને સીધું ચંદ્રની દિશામાં ધસી ગયું હતું અને અમુક દિવસો પછી ચંદ્રની નજીક પહોંચી ગયું હતું. આ પણ મોટી ગેરસમજ છે. જો ચંદ્રયાન તેની કુલ સ્પીડ ચંદ્ર તરફ ધસી જાય તો તે આશરે ત્રણ દિવસમાં જ ચંદ્રની નજીક પહોંચી જવું જોઈએ. ભારતના વિજ્ઞાનીઓની મૂળ યોજના પણ સાડા પાંચ દિવસમાં ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચાડી દેવાની હતી, પણ કોઈ અકળ કારણોસર ભારતના ચંદ્રયાનને તથાકિથત ચંદ્ર સુધી પહોંચતાં આશરે ૧૮ દિવસ લાગ્યા હતા. તેનું કારણ એ હતું કે ભારતનું ચંદ્રયાન મૂળ કાર્યક્રમ મુજબ પૃથ્વીના આકાશમાં એક ચકરાવો મારીને નહીં પણ કુલ પાંચ ચકરાવા મારીને છેવટે કહેવાતા ચંદ્રની નજીક પહોંચ્યું હતું. તેને આવું કરવાની જરૂર કેમ પડી હતી? 1 fh 3 ik R, ' ' ' - ** T , કે '} * 1. C +; +. * 333 |[! 252 vi". EBN: Earth Burn LBN: Lunar Bum ચંદ્રયાનને ૧૮ દિવસ કેમ લાગ્યા? આપણે જોયું કે ૨૨ ઓક્ટોબરે સવારે શ્રી હરિકોટા ખાતેથી પીએસએલવી રોકેટ દ્વારા ચંદ્રયાનને છોડવામાં આવ્યું ત્યારે પૃથ્વીના આકાશમાં તેની ભ્રમણકક્ષા આશરે ૨૩,૦૦૦ કિલોમીટર જેટલી હતી. ૨૩ ઓક્ટોબરે સવારે ૯.૦૦ કલાકે ભારતના વિજ્ઞાનીઓએ બેંગલોરના કન્ટ્રોલ સેન્ટરમાં બેઠા બેઠા જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રયાનમાં રહેલું ન્યુટન પ્રવાહી રોકેટ ૧૮ મિનિટ સુધી છોડ્યું હતું, જેને કારણે ચંદ્રયાનને ધક્કો લાગ્યો હતો અને તેની ભ્રમણકક્ષા વધીને ૩૭,૯૦૦ કિલોમીટરની થઈ ગઈ હતી. આટલી પહોળી ભ્રમણકક્ષા સાથે ચંદ્રયાને પૃથ્વીના આકાશમાં બીજું ચક્કર માર્યું હતું, જે અગાઉના ચક્કર કરતાં થોડું મોટું હતું. ચંદ્રયાનને પૃથ્વીના આકાશમાં પહેલું ચક્કર મારતા આશરે સાડા છ કલાકનો સમય લાગ્યો હતો. ૨૫ ઓક્ટોબરે ફરીથી ૧૬ મિનિટ માટે રોકેટ છોડીને ચંદ્રયાનની ભ્રમણકક્ષા ૭૪,૭૧૫ કિલોમીટરની કરવામાં આવી હતી. આટલી ભ્રમણકક્ષામાં એક આંટો પૂરો કરવામાં ચંદ્રયાનને સાડા પચ્ચીસ ક્લાકનો સમય લાગે તેમ હતું. હકીક્તમાં પહેલી વખત ભારતનો કોઈ કૃત્રિમ ઉપગ્રહ ૩૬,૦૦૦ કિલોમીટર કરતા મોટો ચકરાવો મારતો હતો. ચંદ્રયાન સાડા પચ્ચીસ કલાકનો એક આંટો મારીને ફરીથી વર્તમાન પૃથ્વીની નજીક આવ્યું ત્યારે ૨૬ ઓક્ટોબરે બેંગલોરના કન્ટ્રોલ રૂમમાંથી સિગ્નલ આપીને ફરી એક વાર સાડા નવ મિનિટ માટે ચંદ્રયાનનું રોકેટ ફોડવામાં આવ્યું હતું, આ કારણે ચંદ્રયાન ૧,૬૪,૬૦૦ કિલોમીટરની પહોળાઈના પ્રદક્ષિણા પથમાં પહોંચી ગયું હતું. આ પ્રદક્ષિણાપથમાં તેને પૃથ્વીના આકાશમાં એક આંટો મારતાં આશરે ત્રણ દિવસ અથવા ક ક્લાકનો સમય લાગે તેમ હતું. પૃથ્વી ઉપરથી છૂટેલા અવકાશયાનને સીધું ચંદ્ર ઉપર મોકલવાને બદલે તેને પૃથ્વીના આકાશમાં ચકરાવા મરાવવાનું કારણ સમજાય તેવું નથી. ૨૨ ઓક્ટોબરે પૃથ્વી ઉપરથી છોડવામાં આવેલું ચંદ્રયાન ૨૯ ઓક્ટોબરે ફરીથી પૃથ્વીની નજીક આવ્યું ત્યારે ત્રણ મિનિટ માટે તેનું રોકેટ ફોડવામાં આવ્યું હતું. આ કારણે તેના પ્રદક્ષિણાપથની પહોળાઈ વધીને ૨,૬૩,૦૦૦ કિલોમીટર થઈ ગઈ હતી. આટલી પહોળાઈને કારણે ચંદ્રયાનને પૃથ્વીના આકાશમાં એક ચક્કર મારતાં આશરે ૬ દિવસનો સમય લાગે તેમ હતું. અહીં એક વાત ન ભૂલવી જોઈએ કે ચંદ્રપાન આશરે ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ રહીને જ પૃથ્વીના આકાશમાં ચકરાવાઓ મારી રહ્યું હતું. તેં કર્યાંય ૧૦૦ કિલોમીટરથી વધુ ઊંચાઈએ ગયું નથી. કોઈ બાળક આગળ એક ડગલું વધવા માટે પાંચ વખત પાછું જાય અને પાછું આવે એવી ભારતના ચંદ્રયાનની હાલત હતી. ૨,૬૭,૦૦૦ કિલોમીટર દૂર જઈને ચંદ્રપાન પાછું પૃથ્વીની નજીક આવ્યું હતું. ઈ.સ. ૨૦૦૮ની ૩૧ ઓક્ટોબરે ઇસરોએ બહાર પાડેલી પ્રેસનોટ મુજબ ૨૯ ઓક્ટોબરે ચંદ્રયાન ઉપર ગોઠવવામાં આવેલા ટેરેન મેપિંગ કેમેરા (ટીએમસી)નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુજબ પ્રથમ તસવીર ૩૧ ઓક્ટોબરની સવારે ૮.૦૦ કલાકે લેવામાં આવી હતી. ઇસરો એવો દાવો કરે છે કે આ તસવીર ૯૦૦૦ કિલોમીટરની ઊંચાઈએથી લેવામાં આવી હતી અને તેમાં ઓસ્ટ્રેલિયાનો ઉત્તર બાજુનો કિનારો દષ્ટિગોચર થાય છે. આપણે અગાઉ સાબિત કરી ચૂક્યા છીએ કે ચંદ્રયાન પૃથ્વીથી ૯૦૦૦ નહીં પણ ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ જ છે. ીતમાં તે બેંગલોરથી ૯૦૦૦ કિલોમીટર પૂર્વ દિશામાં હોવાની સંભાવના છે. આટલા અંતરે ઓસ્ટ્રેલિયા ખંડની નહીં પણ પૃથ્વીના કોઈ દૂરના ભાગની તસવીર તેણે લીધી છો. ચંદ્રયાનના કેમેરાએ પ્રથમ તસવીર ૩૧મી ઓક્ટોબરના સવારે ૮.૦૦ કલાકે લીધી તે પછી બીજી તસવીર બપોરે ૧૨.૩૦ કલાકે ૭૦,૦૦૦ કિલોમીટર દૂરથી લીધી હતી. ઇસરોનો દાવો એવો છે કે આ તસવીરમાં તેમને ઓસ્ટ્રેલિયાનો દક્ષિણ કિનારો જોવા મળે છે. હવે જો બેંગલોરથી ૯૦૦૦ કિલોમીટરની દૂરી ઉપર તેમને ઓસ્ટ્રેલિયાનો ઉત્તર કિનારો જોવા મળ્યો હોય તો ૩૦,૦૦૦ કિલોમીટરના અંતરે દક્ષિણ કિનારો કેવી રીતે દેખાય સ્વાભાવિક રીતે જ આ તસવીર ઓસ્ટ્રેલિયા ખંડની નથી પણ પૃથ્વીના કોઈ દૂરના ખંડની છે, જેની આપણને જાણ નથી. ચંદ્રયાન સાડા ચાર કલાકમાં ૯૦૦૦ કિલોમીટરથી ૭૦,૦૦૦ કિલોમીટર અંતરે પહોંચી ગયું તેના ઉપરથી ખ્યાલ આવે છે કે તેની ઝડપ એક કલાકના આશરે ૫૬,૦૦૦ કિલોમીટર જેટલી હોવી જોઈએ. ૨૨ ઓક્ટોબરે આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી છોડવામાં આવેલું ચંદ્રયાન ૪ નવેમ્બરે બેંગલોરથી માત્ર ૪૬૫ કિલોમીટર દૂર હતું. આ વચ્ચેના ૧૪ દિવસમાં તે પૃથ્વીના આકાશમાં કુલ પાંચ મોટા ચકરાવાઓ મારી ચૂક્યું હતું. ૪ નવેમ્બરે સવારે ૪.૫૬ કલાકે ચંદ્રયાનના ૪૪૦ ન્યુટન પ્રવાહી એન્જિનને આશરે અઢી મિનિટ માટે ફોડવામાં આવ્યું હતું, જેને કારણે તેની ભ્રમણકક્ષાની પહોળાઈ વધીને ૩,૮૦,૦૦૦ કિ.મી. થઈ ગઈ તી. આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૦૦૦ કિ.મી. દૂર છે, પણ તેના કોઈ નક્કર પુરાવા નથી. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવા માટેની જે પદ્ધતિ છે તે અવૈજ્ઞાનિક અને ક્ષતિયુક્ત છે. જ્યારે ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૦૦૦ કિલોમીટર દૂર ન હોય ત્યારે અવકાશયાન ચંદ્ર ઉપર કેવી રીતે પહોંચે ચંદ્રયાન ચંદ્ર ઉપર પહોંચ્યું હોવાના કોઇ પુરાવા નથી ભારતના ચંદ્રયાનની નાયિત ચંદ્ર તરફની ખરેખરી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન ° ૧૩૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ મુસાફરી તો હકીકતમાં ૪ નવેમ્બરે જ શરૂ થઈ હતી. બરાબર પાંચ સુધી ગયું હોય તે શક્ય જ નથી. દિવસ પછી ૮ નવેમ્બરે તે બેંગલોરથી ૩,૮૦,૦૦૦ કિલોમીટર ઈસરોના દાવા મુજબ ઈ.સ. ૨૦૦૮ની ૮મી નવેમ્બરે દૂર પહોંચી ગયું હતું ત્યારે વિજ્ઞાનીઓએ કલ્પના કરી લીધી હતી કે ચંદ્રયાન-૧ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેયું હતું. ઇસરોના વર્ણન તે ચંદ્રની નજીક પહોંચી ગયું છે. હકીકતમાં ભારતનું ચંદ્રયાન-૧ મુજબ ચંદ્રયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી મુક્ત કરીને ચંદ્રની ખરેખર ચંદ્રની નજીક પહોંચ્યું છે એવા કોઈ પુરાવા ઇસરોના ભ્રમણકક્ષામાં લાવવા માટે તેની ઝડપ ઘટાડવામાં આવી હતી. વિજ્ઞાનીઓ પાસે હતા નહીં અને તે પણ નહીં. પૃથ્વી ઉપરથી ઇસરોના દાવા મુજબ ચંદ્રયાન જ્યારે ચંદ્રની સપાટીથી ૫૦૦ ટેલિસ્કોપ વડે ચંદ્રને નિહાળતા તેની નજીક ભારતનું અથવા અન્ય કિલોમીટર દૂર હતું ત્યારે તેની ઝડપ ઘટાડવા ચંદ્રયાનના લિક્વિડ કોઈ દેશનું અવકાશયાન ક્યારેય નજરે પડતું નથી. આ સંયોગોમાં એન્જિનને ૮૧૭ સેકન્ડ માટે ફાયર કરવામાં આવ્યું હતું. ઇસરોના આપણે કેમ માની લઈએ કે ચંદ્રયાન-૧ ખરેખર ચંદ્રની નજીક દાવા મુજબ ઝડપ ઘટતાં જ ચંદ્રયાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણની પહોંચી ગયું છે. વિજ્ઞાન દરેક વસ્તુના પુરાવા માગે છે. ચંદ્રયાન- અસરમાંથી મુક્ત થઈ ગયું હતું અને ચંદ્રના ગુરુત્વાકર્ષણે તેને જકડી ૧ ચંદ્રની નજીક પહોંચ્યું છે તેનો કોઈ પ્રત્યક્ષ પુરાવો વિજ્ઞાનીઓ લેતાં હવે તે ચંદ્રની આજુબાજુ પ્રદક્ષિણા કરવા લાગ્યું હતું. બેંગલોર પાસે નથી. નજીક આવેલા કન્ટ્રોલ સેન્ટરમાંથી ચંદ્રયાનને આદેશો આપીને આ ભારતનું ચંદ્રયાન ખરેખર ચંદ્ર ઉપર અથવા તેની નજીક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું એવો ઇસરોના વિજ્ઞાનીઓનો પહોંચી ગયું છે, એવો દાવો બે થિયરીઓ ઉપર આધારિત છે. પહેલી દાવો છે. થિયરી એમ કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે, તે પોતાની ધરી ઉપર ઇસરોના દાવા મુજબ પૃથ્વીની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. આ થિયરી હજી સુધી ૩,૮૦,૦૦૦ કિલોમીટરની પહોળાઈની ભ્રમણકક્ષા છોડીને હવે કોઈ સ્વતંત્ર વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સાબિત થઈ નથી અથવા તેના ચંદ્રયાન-૧ ચંદ્રની આજુબાજુ ૮૦૦૦ કિલોમીટરની કોઈ પુરાવા પણ મળતા નથી. તેથી વિરુદ્ધ પૃથ્વી સ્થિર અને સપાટ ભ્રમણકક્ષામાં આંટા મારી રહ્યું હતું. તેનો અર્થ એટલો જ કરી શકાય હોવાના સંખ્યાબંધ પુરાવાઓ આજે પણ મોજૂદ છે. બીજી થિયરી કે અગાઉ અવકાશયાન બેંગલોરને કેન્દ્રમાં રાખીને મોટા ચકરાવા એ છે કે ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૦૦૦ કિલોમીટરના અંતરે આવેલો મારતું હતું પણ હવે તે ૩,૮૦,૦૦૦ કિલોમીટર દૂર આવેલા કોઈ છે. આ પણ એક થિયરી છે, જે સાબિત થઈ નથી. આ પુસ્તકમાં સ્થળને કેન્દ્રમાં રાખીને નાનકડા ચકરાવા મારી રહ્યું હતું. તેનો અર્થ અન્યત્ર દર્શાવવામાં આવ્યું છે કે આ અંતર માપવાની પદ્ધતિ એવો ન કરી શકાય કે ચંદ્રયાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત અવૈજ્ઞાનિક છે. આ બે થિયરી જ્યારે ખોટી હોય ત્યારે ચંદ્રયાન ચંદ્ર થઈને ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસરમાં આવી ગયું છે. ૧૦ નવેમ્બરે ચંદ્રયાનની ભ્રમણકક્ષાના નજીકના બિંદુને ૫૦૦ કિલોમીટરથી ઘટાડીને ૨૦૦ કિલોમીટરનો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧૨મી નવેમ્બરે તેની ભ્રમણકક્ષાના સૌથી નજીકના બિંદુને ૧૦૦ કિલોમીટર કરવામાં આવ્યો હતો. આ ચંદ્રયાનની સ્થાયી ભ્રમણકક્ષા બની ગઈ હતી. ૪૦૦ કરોડ રૂપિયાનો ભંગાર ભારતનું ચંદ્રયાન તથાકથિત ચંદ્રની સપાટી ઉપર ઊતરી શકે તેમ નહોતું. આ કારણે ૧૪ નવેમ્બરે મૂન અપેક્ટ પ્રોબ નામનો એક પટારો ચંદ્રયાનમાંથી તથાકથિત ચંદ્રની ધરતી ઉપર પછાડવામાં આવ્યો હતો. આ પટારા ઉપર ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ ચીતરવામાં આવ્યો હતો. આ પટારાને તથાકથિત ચંદ્રની ધરતી ઉપર પછાડીને આપણે એવો મિથ્યા આત્મસંતોષ લીધો હતો કે ચંદ્રની ધરતી ઉપર તિરંગો લહેરાઈ રહ્યો છે. મૂન ઇમ્પક્ટ પ્રોબને “ચંદ્ર'ની જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪૦ www.ainelibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ ધરતી સુધી પહોંચતાં ૨૫ મિનિટ લાગી હતી. આ દરમિયાન તેમાં બગડી ગયું હતું ત્યારે તેમણે ઊંચાઈ માપવા માટે થર્મોમીટર વાપર્યું ગોઠવવામાં આવેલા વિડિયો કેમેરાએ તસવીરો ઝડપીને ચંદ્રયાન હોવાનો દાવો કર્યો હતો. ઇસરો કહે છે કે હવે ચંદ્રયાન દ્વારા ઉપર મોકલી આપી હતી. ૨૫ મિનિટ પછી આ પટારો ચંદ્રની ધરતી મોકલાતી તસવીરોનો અભ્યાસ કરીને અમે નક્કી કરીએ છીએ કે ઉપર પટકાઈને નાશ પામ્યો હતો. આ રીતે ભારતનું ચંદ્ર ઉપર ચંદ્રયાન ક્યાં છે. આ વાત બહુ વિચિત્ર જણાય છે. . અવકાશયાન મોકલવાનું સપનું સાકાર થયું હતું અને ૪૦૦ કરોડ ચંદ્રયાનનું સ્ટાર સેન્સર બગડી ગયું તેના સમાચાર ૨૦ રૂપિયાનો ભંગાર થયો હતો. દિવસ પછી પ્રેસનોટ દ્વારા જણાવવામાં આવ્યા હતા. ત્યારે ઘણા ઇસરો દ્વારા ચંદ્રયાનને રેડિયો સિગ્નલો મોકલવા માટે અને નિષ્ણાતોએ એવી ચિંતા દર્શાવી હતી કે હવે ચંદ્રયાન તથાકથિત તેના ઉપરથી આવતા સંકેતોને ઝીલવા માટે બેંગલોર નજીકના ચંદ્રની ધરતી સાથે અથડાઈને નાશ પામશે.હવે ચન્દ્રયાન સાથે કન્ટ્રોલ રૂમ ખાતે ૧૮ મીટર અને ૩૨ મીટરની પહોળાઈ ધરાવતા વિજ્ઞાનીઓનો સંપર્ક તૂટી જતાં આ ભય સાચો સાબિત થયો છે. બે બે ડિશ એન્ટેના ગોઠવવામાં આવ્યા છે. ઇસરોના વિજ્ઞાનીઓનો વર્ષ માટે ચન્દ્રની પ્રદક્ષિણા કરવા નીકળેલું ચન્દ્રયાન ૩૧૨ એવો દાવો છે કે આ એન્ટેના દ્વારા ૪,૦૦,૦૦૦ કિ.મી. દૂરથી દિવસમાં જ નકામું થઇ ગયું છે. ભારતના ચન્દ્રયાનને ચન્દ્રની ધરતી આવતાં સિગ્નલો પારખી શકાય છે અને સિગ્નલો મોકલી પણ ઉપર પાણી મળી આવ્યું એવા સમાચાર છે. ભારતનું ચન્દ્રયાન શકાય છે; પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ઇસરોના ભૂતપૂર્વ આપણી વિશાળ પૃથ્વીના કોઇ અજાણ્યા ભાગ ઉપર ગયું હોય તો અધ્યક્ષ અને ચંદ્રયાનના સ્વપ્નદૃષ્ટા કે. કસ્તુરીરંગન પોતે કહે છે કે ત્યાં પાણી હોય તે સ્વાભાવિક છે. ‘ઇસરો’ કહે છે કે ચંદ્રયાને તેનું “ભારતે ચંદ્રયાનનું ટ્રેકિંગ કરવા માટે બે એન્ટેના ગોઠવ્યા છે, પણ ૯૦ ટકા કાર્ય પૂર્ણ કર્યું છે અને ૧૦ ટકા કાર્ય જ બાકી રહી ગયું છે. આ કાર્યમાં નાસા જેવી અન્ય એજન્સીઓ પણ મદદ કરવાની છે.” ચંદ્રયાન તરફથી જે માહિતીઓ મોકલવામાં આવી છે તેનું હકીકતમાં અવકાશયાનનું ટ્રેકિંગ કરવામાં ભારતે રશિયા અને સ્પેન વિશ્લેષણ કરતાં જોકે હજી છ મહિનાથી એક વર્ષનો સમય લાગશે. જેવા દેશોની ટેક્નોલોજી પણ વાપરી હતી, જેની બહુ ઓછા લોકોને આ બધી વાતો કદાચ સાચી હોઈ શકે છે, પણ ચંદ્રયાન-૧ ખરેખર જાણ છે. ચંદ્રની સપાટીથી નજીક પહોંચી ગયું છે એ ભારતના અને દુનિયાના ઈ.સ. ૨૦૦૯ની ૧૭ જુલાઈએ ઇસરો સંસ્થાએ એક વિજ્ઞાનીઓનો સૌથી મોટો ભ્રમ છે. પ્રેસનોટ બહાર પાડીને માહિતી આપી હતી કે “ચંદ્રયાને આઠ મહિના પૂરા કર્યા છે અને આ દરમિયાન તેણે ચંદ્રની આજુબાજુ ચંદ્રયાનની સફળતાના ‘ઇસરો'ના ૩૦૦૦ પ્રદક્ષિણાઓ કરી લીધી છે. આ ઉપરાંત ચંદ્રયાને અત્યાર સુધીમાં ચંદ્રની ધરતીની ૭૦,૦૦૦ તસવીરો ઝડપીને પૃથ્વી ઉપર દાવાઓ સત્યથી વેગળા છે મોકલી આપી છે. ઇસરોએ જણાવ્યા મુજબ ૨૬ એપ્રિલે ચંદ્રયાનનું સ્ટાર સેન્સર બગડી ગયું હતું. સ્ટાર સેન્સરનો ઉપયોગ ચંદ્રયાનનું અમેરિકાએ ઇ.સ. ૧૯૬૯ની સાલમાં ચંદ્રયાન ઉતાર્યું સ્થાન જાણવા માટે કરવામાં આવે છે. એપોલો યાનમાં આ યંત્ર હતું કે માત્ર નાટક જ કર્યું હતું? તેનો વિવાદ ચાલી રહ્યો છે. બીલ કેસીંગ અને રાલ્ફ રેને જેવા સંશોધકો કહે છે કે “નાસા'એ નેવાડાના રણમાં ઊભા કરેલા ટુડિયોમાં ચંદ્રયાત્રાનું શુટીંગ કરીને આખી દુનિયાને મૂર્ખ બનાવી હતી. આ વિવાદને કારણે અમેરિકાના લોકોમાં પણ ‘નાસા'ની વિશ્વસનીયતા ઓછી થઇ ગઇ હતી. ત્યાર બાદ અનેક લેખકોએ પુસ્તકો લખીને અને ફિલ્મસર્જકોએ ફિલ્મો બનાવીને ‘નાસા'નાં અનેક જૂઠાણાંઓનો પર્દાફાશ કર્યો હતો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) સંસ્થા પણ હવે જૂઠાણાંઓ ફેલાવવાની બાબતમાં ‘નાસા' સાથે સ્પર્ધામાં ઉતરી હોય તેમ જણાય છે. ઓગસ્ટ મહિનાના અંત ભાગમાં ભારતનું ‘ચંદ્રયાન’ અવકાશમાં ગુમ થઇ ગયું તે અગાઉ ‘ઇસરો'એ ફેલાવેલાં અસંખ્ય જૂઠાણાંઓ હવે બહાર .. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪૧ For Private & Parsonal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ આવી રહ્યાં છે. આ જૂઠાણાંઓનો અભ્યાસ કરતાં ‘ચંદ્રની સપાટી ઉપર પાણી મળી આવ્યું' એવી નાટ્યાત્મક જાહેરાત પણ ‘નાસા’ અને ‘ઇસરો’ સંસ્થાના સહયોગમાં ફેલાવાઇ રહેલું એક વધુ જૂઠાણું હોવાની જ શંકા જાય છે. ગયાં વર્ષના ઓક્ટોબર મહિનાની ૨૨ તારીખે ભારતના ‘ચંદ્રયાન’ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવ્યું હતું. ભારતનું આ ‘ચંદ્રયાન' હકીકતમાં અવકાશયાન નથી પણ એક જાતનો કૃત્રિમ ઉપગ્રહ જ છે. સામાન્ય રીતે ચંદ્રયાનને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું ૩,૮૪,૦૦૦ કિલોમીટરનું અંતર કાપતા પાંચ દિવસનો સમય લાગતો હોય છે; પણ ભારતનું ‘ચંદ્રયાન’ ૧૩ દિવસ સુધી પૃથ્વીના આસપાસ ચક્કર લાગાવીને છેવટે ૧૮ દિવસે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. આ રીતે 'ચંદ્રયાન'ને સીધું ચંદ્રની દિશામાં લઇ જવાને બદલે તેને પૃથ્વીની પાંચ વખત પ્રદક્ષિણા કરાવવાની જરૂર કેમ પડી? તેનો કોઇ ખુલાસો ઇસરોના વિજ્ઞાનીઓ આપતા નથી. ભારતનું ‘ચંદ્રયાન’ તારીખ ૮ નવેમ્બરે ચંડની નજીક પહોંચ્યું તે દિવસથી જ તેને વધુ પડતી ગરમીની સમસ્યા નડી રહી હતી. 'ઇસરો'ના વિજ્ઞાનીઓની પારણા એવી હતી કે ચંદ્રથી ૧૦૦ કિલોમીટર દૂરની ભ્રમણકક્ષામાં ઉષ્ણતામાન ૭૫ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નહીં હોય. આ ધારણા મુજબ જ ‘ચંદ્રયાન'ની ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ ધારણા ખોટી સાબિત થઇ હતી. તારીખ ૨૫ નવેમ્બરે ઉષ્ણતામાનની સમસ્યા એટલી વિક્ટ બની ગઇ કે ‘ઇસરો' તરફથી 'ચંદ્રયાન'માં બેસાડવામાં આવેલાં ૧૧ ઉપકરણો પૈકી અનેક ઉપકરણો કામ કરતાં બંધ થઇ ગયાં હતાં. તેને કારણે અનેક પ્રયોગો પડતાં મૂકવાની ફરજ પડી હતી. ચંદ્ર ઉપર વાતાવરણ નથી. તેને કારણે ચંદ્રની સપાટી ઉપર પડતી સૂર્યની ગરમીનું વાતાવરણમાં વહન થઇને તે આકાશમાં ફેલાઇ જતી નથી. જો ચંદ્રની ધરતીથી ૧૦૦ કિલોમીટરના અંતરે પણ ૭૫ ડિગ્રી કરતાં વધુ ઉષ્ણતામાન હોય તો “ચંદ્ર ઉપર વાતાવરણ નથી' એવી થિયરી જ ખોટી સાબિત થઇ જાય છે. ચંદ્રની ભ્રમણકક્ષામાં જોવા મળતા બળબળતા તાપને કારણે ‘ચંદ્રયાન’નું સ્ટાર સેન્સર નામનું ઉપકરણ તારીખ ૨૫મી એપ્રિલે જ કામ કરતું બંધ થઇ ગયું હતું. આ સેન્સરનું કામ ‘ચંદ્રયાન’ને અવકાશમાં યોગ્ય જગ્યાએ રાખવા માટે મહત્ત્વનું હોય છે. મે મહિનાના બીજા સપ્તાહમાં સ્પેરમાં રાખેલું સેન્સર પણ કામ કરતું બંધ થઇ ગયું. સ્ટાર સેન્સર બંધ થવાને કારણે ‘ચંદ્રયાન’ની હાલત સ્ટીયરીંગ વગર ચાલતી ગાડી જેવી થઇ ગઇ હતી. તો પણ 'ઇસરો'ના દાવા મુજબ સ્ટાર સેન્સરને બદલે 'ગાયરોસ્કોપ' નામનાં ઉપકરણનો ઉપયોગ કરીને તેમણે ‘ચંદ્રયાન' ઉપરનો કાબુ ટકાવી રાખ્યો હતો. દીકતમાં ગાયરોસ્કોપ બાવકાશમાં વાપરવા માટે નથી હોતું, તેનો ઉપયોગ પૃથ્વીના વાતાવરણમાં વિમાન સીધી રેખામાં જાય છે કે નહીં તેનો નિર્ણય કરવા માટે જ કરવામાં આવે છે. પરિસ્થિતિ એવી વિકટ બની કે ‘ચંદ્રયાનને જો ગરમીથી બચાવવું હોય તો તેને ચંદ્રની સપાટીથી વધુ દૂર લઇ જવું અનિવાર્ય બની ગયું હતું. આ કારણે આ વર્ષની ૧૯મી મેના દિવસે ચંદ્રપાનને ૧૦૦ કિલોમીટરની ભ્રમણકક્કામાંથી ૨૦૦ કિ લો મીટ રની ભ્રમણકક્ષામાં લઇ જવામાં આવ્યું હતું. આ માટે ‘ઇસરો’ તરફથી સત્તાવાર રીતે એવું કારણ આપવામાં આવ્યું હતું કે ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનો વધુ અભ્યાસ કરવા અને ચંદ્રની વધુ વ્યાપક સપાટીની તસવીરો લેવા’’ આમ કરવામાં આવ્યું છે. આ રીતે ‘ઇસરો’ તરફથી ઇરાદાપૂર્વક જૂઠું કારણ આગળ ધરવામાં આવ્યું હતું અને ખરી હકીકતો પ્રજાથી છપાવી રાખવામાં આવી હતી. બન્ને સ્ટાર સેન્સર કામ કરતાં બંધ થઇ ગયાં પછી પણ ‘ઇસરો'ના વિજ્ઞાનીઓએ એવું જૂઠાણું ચલાવ્યા કર્યું હતું કે “ચંદ્રયાનને કોઇ ચ નહીં આવે અને તે બે વર્ષની તેની મુકરર કામગીરી પુરી કરશે. ‘ચંદ્રયાન'ના સ્ટાર સેન્સર કામ કરતાં બંધ થઇ ગયાં છે એ વાત પણ ‘ઇસરો' જાહેર કરવા માંગતું નહોતું; પણ આ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ વાત અખબારોમાં બહાર પડી જતાં તેણે ખુલાસો કરવો પડ્યો હતો કે તે પૈકી એક ‘નાસા'નું ‘મૂન મિનરલ મેપર’ પણ હતું. આ ઉપકરણ “સ્ટાર સેન્સરની કામગીરીની અસર ‘ચંદ્રયાન” ઉપર પડશે નહીં.” પ્રકાશનાં કિરણોનો ઉપયોગ કરીને જમીનની સપાટી ઉપર ક્યાં હવે ઉષ્ણતામાનની સમસ્યા અત્યંત વિકટ બની ગઇ હતી. સખત ખનિજો છે, તેની ભાળ મેળવે છે. આ ઉપકરણને માર્ચ મહિનાની ગરમીને કારણે “ચંદ્રયાન” ઉપર બેસાડવામાં આવેલાં કોમ્યુટરો એક તસવીરો ઉપરથી ચંદ્ર ઉપર સૂક્ષ્મ માત્રામાં પાણી હોવાની જાણ થઇ પછી એક બંધ થઇ ગયાં હતાં. છેવટે ૨૯મી ઓગસ્ટની મધરાતે ગઇ હતી. આ માહિતીનું વિશ્લેષણ કરવાનું કાર્ય “નાસા'નાં મહિલા ‘ચંદ્રયાન કોઇ દુર્ઘટનાનો શિકાર બની ગયું હતું અને તેની સાથેનો વિજ્ઞાની કાર્લ પીટર્સને સોંપવામાં આવ્યું હતું. તેમણે માત્ર ભારતના ‘ઇસરો’નો સંપર્ક તૂટી ગયો હતો. ‘ચંદ્રયાન' જ નહીં પણ અમેરિકાએ છોડેલા અન્ય બે જે મિશન બે વર્ષ સુધી ચાલવાનું હતું તે પૂરા ૩૧૨ અવકાશયાનોની માહિતીના આધારે તારણ કાઢ્યું હતું કે “ચંદ્રની દિવસમાં સમાપ્ત થઇ ગયું હતું. તો પણ “ઇસરો'એ પોતાની સપાટી ઉપર પાણી છે.” આ સંશોધનનો હેવાલ ૨૫ સપ્ટેમ્બરના ઇજજત બચાવવા માટે એવા દાવાઓ કર્યે રાખ્યા હતા કે “આ “સાયન્સ' મેગેઝિનના અંકમાં પ્રકાશિત થયો કે તરત જ ‘ઇસરો'ના મિશનનું ૮૫ ટકા કામ પૂરું થયું છે.” નબળા આયોજનને કારણે અધ્યક્ષ માધવન નાયરે પત્રકાર પરિષદ બોલાવીને જાહેરાત કરી કે ૭૩૦ દિવસ ચાલનારું મિશન ૩૧૨ દિવસમાં સંકેલાઇ જાય તેને “ભારતના વિજ્ઞાનીઓએ ચંદ્ર ઉપર પાણી શોધી કાઢ્યું છે.” ૮૫ ટકા સફળતા કેવી રીતે કહી શકાય? તો પણ ‘ઇસરો’ જૂઠા માધવન નાયરનો એવો દાવો છે કે “ગયાં વર્ષની ૧૪મી દાવાઓ કરતું રહ્યું. જ્યારે “ચંદ્રયાન'ના મિશનનો અકાળે અંત નવેમ્બરે “ચંદ્રયાન' ઉપરથી ‘મૂન ઇન્સ્પેક્ટર પ્રોબ' નામનું સાધન આવ્યો ત્યારે ‘ઇસરો’ના સેટેલાઇટ સેન્ટરના ડીરેક્ટર ચંદ્રની ધરતી ઉપર ફેંકવામાં આવ્યું હતું, જેમા કેમેરાઓ પણ ફીટ ડો.ટી.કે.એલેક્સે કબુલ કર્યું કે “અમે એવું માનતા હતા કે ચંદ્રની કરવામાં આવ્યા હતા. આ સાધન ૨૫ સેકન્ડ પછી ચંદ્રની ધરતી સપાટીથી ૧૦૦ કિલોમીટરના અંતરે ઉષ્ણતામાન ૭૫ ડિગ્રી ઉપર પડીને નાશ પામ્યું તે અગાઉ તેણે લીધેલી તસવીરોમાં પાણી સેલ્સિયસ જેટલું હશે; પણ તે વધુ નીકળ્યું. તેને કારણે સમસ્યાઓ દેખાયું હતું, પણ જ્યાં સુધી કોઇ સાયન્સ જર્નલમાં લેખ ન આવે પેદા થઇ અને અમારે “ચંદ્રયાન'ની ભ્રમણકક્ષા વધારીને ૨૦૦ ત્યાં સુધી અમને તેની જાહેરાત કરવાનું ઉચિત લાગ્યું નહોતું.'જો કિલોમીટરની કરવી પડી હતી. તારીખ ૧૯મી મેના રોજ ‘ઇસરો'ની આ વાત સાચી હોય તો અત્યંત ગંભીર છે. ‘ઇસરો’ના અધ્યક્ષને જો પ્રેસ-નોટમાં એવી વાત કરવામાં આવી હતી કે “ચંદ્રના ગયાં વર્ષની ૧૪મી નવેમ્બરે ચંદ્ર ઉપર પાણી હોવાની જાણ થઇ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનો અભ્યાસ કરવા તેની ભ્રમણકક્ષા ઊંચે લઇ ગઇ હતી તો તેમણે તેની જાહેરાત કેમ ન કરી? શું એ માટે તેમણે જવામાં આવી છે.” ‘નાસાના અધિકારીઓની પરવાનગી લેવાની જરૂર હતી? કે પછી ‘ચંદ્રયાન'ના મિશનનો ધબડકો થયો તે પછી ‘ઇસરો’ની તેમને પોતાની શોધ ઉપર વિશ્વાસ નહોતો? બહુ નાલેશી થઇ હતી. અમુક અંગ્રેજી અખબારોમાં ભારતના ચંદ્રની ધરતી સુધી અત્યાર સુધી આશરે ૬૦ અવકાશ કાર્યક્રમ બાબતમાં સંદેહો વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ અવકાશયાનો જઇને પાછાં આવ્યાં છે. અમેરિકાના દાવા મુજબ તો કારણે ઇ.સ. ૨૦૧૩માં ભારતની ‘ચંદ્રયાન-૨'ની યોજના પણ તેના છ એપોલો થાનો અવકાશયાત્રીઓને લઇને ચંદ્ર ઉપર જઇ અભરાઇએ ચડાવી દેવી પડે એવો માહોલ પેદા થયો હતો. ત્યાં જ આવ્યા છે અને ટનબંધ ચંદ્રના ખડકો લઇને આવ્યા છે. આ બધા જ લાગ જોઇને ‘નાસા'એ સમાચાર બહાર પાડ્યા કે “ચંદ્રની ધરતી ખડકોનું સેંકડો વિજ્ઞાનીઓએ વિશ્લેષણ કર્યું તેમાં પાણીનું ટીપું પણ ઉપર પાણી મળી આવ્યું છે.” આ સમાચાર પ્રગટ થતાં જ ન મળ્યું અને ભારતના ચંદ્રયાને ૧૦૦ કિલોમીટર દૂરથી ઝડપેલી ‘ઇસરો’નાં મૂન મિશનને જીવતદાન મળી ગયું છે. તસવીરોમાં પાણી દેખાઇ ગયું? આ કેવી રીતે શક્ય છે? શું ચંદ્રની ધરતી ઉપર પાણી મળી આવ્યું છે, એવો જે દાવો અમેરિકાની જેમ ભારતની ચંદ્રયાત્રાનું નાટક ચાલ્યા જ કરે તે માટે ‘નાસા’ અને ‘ઇસરો’ સંયુક્તપણે કરે છે તે પણ સંદેહજનક છે. “નાસા' અને ‘ઇસરો’ના વિજ્ઞાનીઓ ભેગા થઇને આપણને મૂર્ખ તો ભારતનાં ‘ચંદ્રયાનમાં જે ૧૧ ઉપકરણો ગોઠવવામાં આવ્યાં હતાં, નથી બનાવી રહ્યા ને? જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪૩ www.ainelibrary.org Page #146 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના દેશોની ભ્રામક ચંદ્રયાત્રાઓ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ૩,૮૪,૦૦૦ કિલોમીટર તસવીરો ખેંચી હતી. છે, એ આજના વિજ્ઞાનીઓનો સૌથી મોટો ભ્રમ છે. વિજ્ઞાનીઓનો રશિયાને ચંદ્રયાનના મિશનમાં જેટલી સફળતા મળી હતી બીજો ભ્રમ એ છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે. આ બે ભ્રમને કારણે એટલી સફળતા અમેરિકાને ક્યારેય મળી નહોતી. અમેરિકાએ ઈ.સ. ચંદ્ર સુધી જેટલાં પણ અવકાશયાન મોકલવામાં આવ્યાં છે તે ૧૯૬૨ની ૨૬ જાન્યુઆરીએ ચંદ્ર તરફ રેન્જર-૩ નામનું આકાશમાં ઊભાં નહીં પણ જમીનને સમાંતર આડાં મોકલવામાં અવકાશયાન છોડ્યું હતું. આ યાન તથાકથિત ચંદ્રથી ૩૬,૯૭૩ આવ્યાં છે. ચંદ્ર ઉપર ચડાઈ કરતાં કોઈ પણ અવકાશયાનને પ્રથમ કિલોમીટર દૂર રહીને અવકાશમાં ગુમ થઈ ગયું હતું. ઈ.સ. રોકેટ વડે આશરે ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ મોકલવામાં આવે ૧૯૬૨ની ૨૩ એપ્રિલે અમેરિકાએ ફરીથી રેન્જર-૪ નામનું છે અને પછી તે આડું ફંટાઈ ક્ષિતિજસમાંતર દિશામાં આગળ વધવા અવકાશયાન તથાકથિત ચંદ્ર તરફ મોકલ્યું હતું. આ યાન “ચંદ્રની લાગે છે. આ યાન ૩,૮૪,૦૦૦ કિલોમીટર દૂર જાય ત્યારે એવું પાછળની બાજુએ અથડાઈને નાશ પામ્યું હતું. અમેરિકાએ ફરીથી માની લેવામાં આવે છે કે ચંદ્રની ધરતી આવી ગઈ. હકીકતમાં આ ઈ.સ. ૧૯૬૨ની ૧૮ ઓક્ટોબરે રેન્જર-૫ નામનું અવકાશયાન કોઈ ચંદ્રની ધરતી હોતી નથી પણ પૃથ્વીનો જ કોઈ અજાણ્યો ખંડ તથાકથિત ચંદ્ર ઉપર મોકલ્યું હતું. આ યાન પણ તથાકથિત ચંદ્રથી હોય છે. આ પ્રકારની ભ્રામક ચંદ્રયાત્રાઓ છેલ્લાં ૫૦ વર્ષથી ચાલી ૭૨૪ કિલોમીટર દૂર રહી ગયું હતું. રહી છે. ચંદ્રની સપાટી ઉપર કોઈ પણ અવકાશયાન ઉતરાણ કરી ભાંગીને ભુક્કો થઈ જાય તેને કેશ લેન્ડિંગ કહેવામાં આવે છે. અત્યાર સુધી ૬૦ ચંદ્રયાનો ચંદ્રની સપાટી ઉપર ભારે આંચકા સાથે થતા ઉતરાણને હાર્ડ મોકલવામાં આવ્યાં છે. લેન્ડિગ કહેવામાં આવે છે. જો અવકાશયાન ઉતરાણ વખતે ‘ચંદ્ર'ની સપાટી તરફ રોકેટ ફોડે તો તેની ઝડપ ઘટી જાય છે અને તે સોફ્ટ ઈ.સ. ૧૯૫૭માં રશિયાએ પહેલવહેલો કૃત્રિમ ઉપગ્રહ લેન્ડિગ કરે છે. ઈ.સ. ૧૯૬૬ની ૩૧ જાન્યુઆરીએ રશિયાના અવકાશમાં મોકલ્યો તે પછી રશિયા અને અમેરિકાના વિજ્ઞાનીઓને લ્યુના-૯ અવકાશયાનને પહેલી વખત તથાકથિત ચંદ્રની ધરતી ચંદ્ર ઉપર ચડાઈ કરવાની તમન્ના થઈ આવી. રશિયાએ છેક ઈ.સ. ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મળી હતી. રશિયાએ ઈ.સ. ૧૯૫૯ની સાલમાં તથાકથિત ચંદ્ર સુધી અમાનવ અવકાશયાન ૧૯૬૬ના માર્ચ મહિનાની ૩૧ તારીખે લ્યુના-૧૦ નામનું મોકલ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી આશરે ૬૦ અવકાશયાન તથાકથિત ચંદ્રની દિશામાં છોડ્યું હતું. આ અવકાશયાનો તથાકથિત ચંદ્ર સુધી મોકલવામાં આવ્યાં છે. અવકાશયાને ‘ચંદ્ર'ની ધરતી ઉપર હાર્ડ કે સોફ્ટ લેન્ડિગ કરવાને રશિયાએ ઈ.સ. ૧૯૫૯ની બીજી જાન્યુઆરીએ લ્યુના-૧ નામને બદલે તેની આજુબાજુ ભ્રમણ કરવાનું શરૂ કર્યું હતું. આ રીતે અવકાશયાન તથાકથિત ચંદ્ર સુધી મોકલ્યું હતું. આ અવકાશયાન તથાકથિત ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રથમ વખત કોઈ અવકાશયાન ચંદ્રની દૂરથી પસાર થઈ અવકાશમાં અલોપ થઈ ગયું હતું. રશિયા ગોઠવાયું હતું. સાથે સ્પર્ધા કરવા અમેરિકાએ પણ ઈ.સ. ૧૯૫૯ની ત્રીજી માર્ચે ઈ.સ. ૧૯૬૬ના મે મહિનાથી અમેરિકાએ ‘ચંદ્ર'ની તથાકથિત ચંદ્ર સુધી પાયોનિયર-૪ નામનું અવકાશયાન મોકલ્યું ધરતી ઉપર સર્વેયર નામનાં અવકાશયાન મોકલવા માંડ્યાં હતાં. આ હતું. આ યાન કહેવાતા ચંદ્રથી ૬૦,૦૦૦ કિલોમીટર છેટેથી અવકાશયાનોને પહેલી વખત કહેવાતા ચંદ્રની ધરતી ઉપર પસાર થઈ શક્યું હતું. ઈ.સ. ૧૯૫૯ની ૧૨મી સપ્ટેમ્બરે ઊતરવામાં સફળતા મળી હતી. ઈ.સ. ૧૯૬૮ સુધીમાં આ રશિયાનું લ્યુના-૨ યાન પહેલી વખત “ચંદ્રપર ઊતર્યું હતું. ઈ.સ. પ્રકારના સાત સર્વેયરો ‘ચંદ્ર’ ની ધરતી ઉપર મોકલવામાં આવ્યા ૧૯૫૯ની ૪થી ઓક્ટોબરે રશિયાના લ્યુના-૩ અવકાશયાને હતા. રશિયાએ ઈ.સ. ૧૯૬૮ની ૧૪ સપ્ટેમ્બરે ઝોન્ડ-૧ નામનું પહેલી વખત તથાકથિત ચંદ્રની પાછળની બાજુ જઈને તેની અવકાશયાન તથાકથિત ચંદ્ર સુધી મોકલ્યું હતું. આ યાન ચંદ્રની જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪૪ if ની Page #147 -------------------------------------------------------------------------- ________________ સપાટીની આજુબાજુ પ્રદક્ષિણા કરીને પૃથ્વી ઉપર પાછું ફરનારું પ્રથમ અવકાશયાન બન્યું હતું. રશિયા અમેરિકા કરતાં સ્પેસ રેસમાં ખૂબ આગળ હતું પણ તેણે તથાકથિત ચંદ્ર ઉપર માણસને મોકલવાનો વિચાર ક્યારેય કર્યો નહોતો. તેનું કારણ એ હતું કે પૃથ્વીના વાતાવરણની બહાર રહેલા વાન એલન બેલ્ટનો કિરણોત્સર્ગ અવકાશયાનને અને તેમાં રહેલા અવકાશયાત્રીઓને બાળીને રાખ કરી નાખશે એવી તેને ખાતરી હતી. અમેરિકા સ્પેસ રેસમાં રશિયા કરતાં બહુ પાછળ રહી ગયું હતું. રશિયાને મહાત આપવા અમેરિકાએ એપોલો યાત્રાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. અમેરિકાને ખબર હતી કે ‘ચંદ્ર’ ઉપર સમાનવ અવકાશયાન મોકલવાની તેની ક્ષમતા નથી. આ કારણે તેણે એપોલો યાનને ‘ચંદ્ર’ ઉપર મોકલવાનું નાટક કરવાની યોજના ઘડી કાઢી. અત્યાર સુધી ‘ચંદ્ર' તરફ જેટલાં પણ અવકાશયાનો મોકલવામાં આવ્યાં તેમાં એટલી પ્રામાણિકતા જરૂર હતી કે તેઓ જે સ્થળને ચંદ્ર માને છે ત્યાં સુધી અવકાશયાન મોકલવામાં આવતું હતું અને તેને ‘ચંદ્ર’ની ધરતી ઉપર ઉતારવામાં પણ આવતું હતું. અમેરિકા પાસે તો આ કહેવાતા ચંદ્ર સુધી સમાનવ અવકાશયાનને પહોંચાડવાની ક્ષમતા જ નહોતી. વળી તેનો એપોલો કાર્યક્રમ ભારે નિષ્ફળતાઓથી ભરેલો હતો. આ કારણે અમેરિકાએ કહેવાતા ચંદ્ર સુધી યાન મોકલવાને બદલે તેનું નાટક કરવાનો નિર્ણય કર્યો. અમેરિકાનાં એપોલો-૧થી ૭ અવકાશયાનો ક્યારે ઊડ્યાં અને ક્યાં ગયાં તેની કોઈને જાણ નથી. એપોલો-૧ને હકીકતમાં લોન્ચપેડ ઉપર અકસ્માત નડ્યો હતો, જેમાં ત્રણ અવકાશયાત્રીઓ બળીને ખાક થઈ ગયા હતા. અગાઉ જે જેમિની યાન ઉડાડવામાં આવ્યાં હતાં તેને એપોલો-૨ થી ૭નાં નામો આપી દેવામાં આવ્યાં હતાં. અમેરિકાએ ઈ.સ. ૧૯૬૮ની ૨૧ ડિસેમ્બરે એવો દાવો કર્યો હતો કે એપોલો-૮ ના ત્રણ અવકાશયાત્રીઓ ‘ચંદ્ર'ની પ્રદક્ષિણા કરીને પાછા ફર્યા છે. હકીકતમાં આ ત્રણ અવકાશયાત્રીઓ પૃથ્વીના આકાશમાં એકાદ અઠવાડિયું આંટા મારીને પાછા ફર્યા હતા. ઈ.સ. ૧૯૬૯ની ૨૦ જુલાઈએ અમેરિકાએ એવો દાવો કર્યો હતો કે તેના બે અવકાશયાત્રીઓ ‘ચંદ્ર'ની ધરતી ઉપર પહોંચી ગયા છે. હકીકતમાં એપોલો-૧૧ ક્યારેય ચંદ્ર ઉપર અથવા તો તથાકથિત ચંદ્ર ઉપર પણ પહોંચ્યું નહોતું. આખી ઘટનાનું શૂટિંગ નેવાડાના રણમાં ઊભા કરેલા સ્ટુડિયોમાં કરીને દુનિયાને મૂર્ખ બનાવવામાં આવી હતી. ચંદ્રની ધરતી ઉપર એપોલો-૧૧ અવકાશયાનને મોકલવાનું નાટક કર્યા પછી અમેરિકાએ ત્રણ વર્ષ સુધી આ નાટક ચાલુ જ રાખ્યું હતું. તેણે ઈ.સ. ૧૯૬૯ની ૧૪ નવેમ્બરે એપોલો-૧૨ને ચંદ્ર ઉપર મોકલવાનું નાટક કર્યું હતું. ત્યાર બાદ ઈ.સ. ૧૯૭૦ની ૧૧ એપ્રિલે એપોલો- ૧૩ અવકાશયાનને ‘ચંદ્ર’ તરફ રવાના કરવામાં આવ્યું હતું પણ તેની સાથે રહેલું ચંદ્રયાન આકાશમાં છૂટું પડી ગયું અને અવકાશયાત્રીઓ માંડ માંડ બચ્યા હતા. અમેરિકાએ એક બાજુ ચંદ્ર ઉપર સમાનવ અવકાશયાનો મોકલવાનું નાટક ચાલુ રાખ્યું હતું પણ રશિયાએ આ બાબતમાં અમેરિકાની સ્પર્ધા નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. રશિયાએ ઝેરી કિરણોત્સર્ગથી બચવા માટે ‘ચંદ્ર’ ઉપર માનવને બદલે યંત્રમાનવને મોકલવાનો નિર્ણય કર્યો હતો. ઈ.સ. ૧૯૭૦ની ૧૨ સપ્ટેમ્બરે રશિયાનું લ્યુના-૧૬ નામનું અવકાશયાન કહેવાતા ચંદ્રની ધરતી ઉપર ઊતર્યું હતું. તેમાંથી યંત્રમાનવો બહાર આવ્યા હતા, માટીના નમૂનાઓ લીધા હતા અને પૃથ્વી પર પાછા ફર્યા હતા. આ દરમિયાન અમેરિકાએ તથાકથિત ચંદ્ર ઉપર માનવ વસાહતો સ્થાપવાની અને ચંદ્રને પૃથ્વીની કોલોની બનાવવાની ગુલબાંગો ઉડાડવા માંડી હતી. અમેરિકાના કેટલાક તુક્કાબાજોએ ચંદ્રની જમીન ઉપર પ્લોટો પાડીને તેને વેચવા પણ માંડી હતી. આ જમીનને ખરીદનારા મૂર્ખાઓનો પણ કોઈ દુકાળ નહોતો. ઈ.સ. ૧૯૭૦ના દાયકામાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે એર ટેક્સીઓ દોડાવવાની વાતો પણ ચાલતી હતી. અમેરિકાએ એપોલો-૧૪૧૫-૧૬-૧૭ એમ ચાર અવકાશયાનો ચંદ્ર ઉપર મોકલવાની જાહેરાત કરીને ચંદ્રયાત્રાનું નાટક ચાલુ રાખ્યું હતું. એ વખતે એપોલો- ૨૦ સુધીનાં અવકાશયાનો મોકલવાની યોજના હતી. કોઈ અકળ કારણોસર અમેરિકાએ આ નાટક બંધ કરી દીધું. તેણે એપોલો-૧૮-૧૯ અને ૨૦ની યોજનાઓ રદ કરી દીધી. ચંદ્ર ઉપર માનવ વસાહતો સ્થાપવાની અને હવાઈ ટેક્સીઓ દોડાવવાની યોજનાઓનું પણ બાષ્પીભવન થઈ ગયું. અમેરિકાએ ચંદ્રયાત્રાનું નાટક કેમ બંધ કરી દીધું? અમેરિકાએ ઈ.સ. ૧૯૭૨ના ડિસેમ્બર મહિનાની ૭મી તારીખે એપોલો-૧૭ યાનને ‘ચંદ્ર’ ઉપર મોકલવાનું નાટક કરી લીધું પછી તેને લાગ્યું કે હવે જો આ નાટક લાંબો સમય ચાલુ રાખવામાં આવશે તો પકડાઈ જવાશે અને ફજેતી થશે. આ કારણે તેણે ચંદ્રયાનનું નાટક સદંતર બંધ કરી દીધું. આ બાજુ રશિયાએ ઈ.સ. ૧૯૭૬ સુધી તથાકથિત ચંદ્ર ઉપર અમાનવ અવકાશયાનો મોકલવાનું અને ત્યાંની માટીના નમૂનાઓ યંત્રમાનવોનો ઉપયોગ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪૫ For Private Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ કરીને એકઠા કરવાનું ચાલુ જ રાખ્યું. રશિયા પાસે ‘ચંદ્ર’ ઉપર માણસને મોકલવાની ક્ષમતા હતી તો પણ તેણે આ સાહસ ન કર્યું કારણ કે તેને ખબર હતી કે અવકાશમાં આવતો સૂર્યનો કિરણોત્સર્ગ ઘાતક બની શકે છે. રશિયાએ ઈ.સ. ૧૯૭૬ની ૯ ઓગસ્ટે હ્યુના ૨૪ નામનું અવકાશયાન તધાકવિત ચંદ્ર ઉપર ઉતાર્યું, આ યાન ચંદ્રના નમૂનાઓ લઈ પૃથ્વી ઉપર પાછું ફર્યું તે પછી રશિયાએ પણ કહેવાતી ચંપાત્રાનો બંધ કરી દીધી. અમેરિકા અને કિાયાએ મળીને ઈ.સ. ૧૯૫૯ અને ૧૯૭૬ વચ્ચે કુલ ૬૦ અવકાશયાનો તથાકથિત ચંદ્રની ધરતી સધી મોકલ્યાં હતાં અથવા તો મોક્લ્યાં હોવાનું નાટક કર્યું હતું. આ પૈકી કેટલાંક અવકાશયાનો ‘ચંદ્ર’ની છેટેથી પસાર થઈ ગયાં હતાં, કેટલાક 'ચંદ્ર'ની ધરતી ઉપર અથડાઈને નાશ પામ્યાં હતાં, કેટલાંક 'ચંદ્ર'ની ધરતી ઉપર ઉતરાણ કર્યું હતું, કેટલાંક ‘ચંદ્ર'ની પ્રદક્ષિણા કરીને પાછાં ફર્યાં હતાં તો કેટલાંક ‘ચંદ્ર’ની ધરતી ઉપરથી ખડકો અને માટી લઈને પાછાં ફર્યાં હતાં. આ બધાં અવકાશયાનો આશરે ૩૮૬ કિલોગ્રામ જેટલા ખડકો વૈજ્ઞાનિક તપાસ માટે પૃથ્વી ઉપર લઈને પાછા ફર્યા હતા. આ ૩૮૬ કિલોગ્રામ ખડકો મેળવવા માટે આશરે ૪૦ અબજ અમેરિકન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ૪૦ અબજ ડોલરના ખર્ચે આપવામાં આવેલા તથાકથિત ચંદ્રના ખડકો વૈજ્ઞાનિક દષ્ટિએ તદ્દન નકામા પુરવાર થયા છે. એપોલો યાનને જ્યારે 'ચંદ્ર'ની ધરતી ઉપર મોકલવામાં આવ્યું ત્યારે એમ કહેવામાં આવતું હતું કે ત્યાંના ખડકોનો અભ્યાસ કરવા દ્વારા ચંદ્રની ઉત્પત્તિ ઉપરાંત પૃથ્વી ઉપર જીવસૃષ્ટિની ઉત્પત્તિના પુરાવાઓ મળશે. તથાકથિત ચંદ્ર ઉપરથી ખડકો લાગ્યા પછી આ વાતો પોકળ સાબિત થઈ ગઈ હતી. આ ૩૮૬ કિલોગ્રામ ખડકો પૈકી માત્ર ૩૯ કિલોગ્રામનું જ વૈજ્ઞાનિક પૃથક્કરણ કરવામાં આવ્યું છે. આ પૃથક્કરણમાં કોઈ નવી વાત જાણવા મળી નથી. આ ૩૯ કિલોગ્રામ ખડકો પૈકી ૨૩ કિલોગ્રામને સાદી ટપાલ દ્વારા ૧૩ દેશોના વિજ્ઞાનીઓને અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. આ ખડકોમાં અને પૃથ્વી ઉપર મળી આવતા ખડકોમાં કોઈ તફાવત જોવા મળ્યો નથી. ‘ચંદ્ર’ની ધરતી ઉપરથી જે ૩૮૬ કિલોગ્રામ ખડકો આણવામાં આવ્યા તે પૈકી ૩૪૭ તો હજી સીલબંધ સંદૂકોમાંથી કાઢવામાં પણ આવ્યા નથી. વિજ્ઞાનીઓને પણ જાણે હવે તેમાં રસ નથી. ઈ.સ. ૧૯૭૬ અને ૧૯૯૦ વચ્ચેનાં ૧૪ વર્ષ દરમિયાન દુનિયાભરના વિજ્ઞાનીઓ અને રાજકારણીઓ પણ જાણે ચંદ્રને ભૂલી ગયા હતા. રશિયા અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોરનો અંત આવ્યો હોવાથી હવે કોઈ દેશને એકબીજા ઉપર સરસાઈ મેળવવા માટે ચંદ્રયાત્રાનું નાટક કરવાની આવશ્યકતા નહોતી. આ કારણે આ ૧૪ વર્ષ દરમિયાન ચંદ્ર જાણે બિલકુલ ભુલાઈ ગયો હતો. ઈ.સ. ૧૯૯૦ની સાલમાં જપાનને એકાએક ચંદ્રમાં રસ પેદા થયો. ઈ.સ. ૧૯૯૦ની ૨૪મી જાન્યુઆરીએ જપાને હાઈતેન નામનું અમાનવ અવકાશયાન તથાકથિત ચંદ્રની દિશામાં મોકલ્યું. આ અવકાશયાનનો ઉદ્દેશ ‘ચંદ્ર’ની નજીક જઈને તેની પ્રદક્ષિણા કરવાનો અને તેનો અભ્યાસ કરવાનો હતો. ઈ.સ. ૧૯૬૦ના દાયકામાં જે રીતે રશિયા અને અમેરિકા વચ્ચે સ્પેસ વોર ચાલી રહી હતી તેવી ઘોર હવે એશિયા ખંડમાં ચાલુ થઈ હતી, જેમાં જપાન સાથે ચીન અને ભારત પણ જોડાયા હતા. અમેરિકા અને ાિયા પછી હવે યુરોપના દેશો પણ તથાકથિત “ચંદ્ર ઉપર ચડાઈ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. ઈ.સ. ૨૦૦૩ના સપ્ટેમ્બર મહિનામાં યુરોપિયન સ્પેસ એજન્સીએ સ્માર્ટ-૧ નામનું અવકાશયાન તથાકથિત ચંદ્ર તરફ મોકલ્યું છે. નવાઈની વાત એ છે કે ઈ.સ. ૧૯૬૦માં ‘ચંદ્ર' ઉપર સમાનવ અવકાશયાન મોકલવાનો દાવો કરનારું અમેરિકા હવે એકડે એકથી શરૂ કરીને ‘ચંદ્ર'નો અભ્યાસ કરવા અમાનવ અવકાશયાનોના દાવાઓ કરી રહ્યું છે. અમેરિકાએ ઈ.સ. ૧૯૯૪માં ‘ચંદ્ર' તરફ ક્લેમેન્ટાઇન નામનું અને ૧૯૯૮માં પ્રોસ્પેક્ટર નામનું અવકાશયાન તથાકથિત ચંદ્ર ઉપર મોકલવાનો દાવો કર્યો છે. હવે અમેરિકા કહે છે કે તે ઈ.સ. ૨૦૨૦ની સાલમાં 'ચંદ્ર' ઉપર સમાનવ અવકાશયાન મોકલશે. આમ અમેરિકાએ તો આડકતરી રીતે કબૂલી જ લીધું છે કે ઈ.સ. ૧૯૬૯માં તેની પાસે ચંદ્ર ઉપર થાન મોકલવાની કામના કોની અને આજે પણ નથી. જપાન તરફથી ઈ.સ. ૨૦૦૫ની સાલમાં તયાયિત ચંદ્રની દિશામાં ચુનાર એ નામનું અવકાશયાન છોડવામાં આવ્યું છે. આ યાન અત્યારે ચંદ્રની પ્રદક્ષિણા કરી રહ્યું હોવાનું કહેવાય છે. જપાન તરફથી જ સેલેન નામનું અવકાશયાન ઈ.સ. ૨૦૦૫ની સાલમાં તથાકથિત ચંદ્ર તરફ મોકલવામાં આવ્યું છે. આ અવકાશયાન અત્યારે ‘ચંદ્ર”ની પ્રદક્ષિણા કરી રહ્યું હોવાનું કહેવાય છે. આ અવકાશપાનમાંથી બહાર પડેલા બે કૃત્રિમ ઉપગ્રહો પણ અત્યારે લંબગોળ ભ્રમણકક્ષામાં તપાવન ચંદ્રની પ્રદક્ષિણા કરી રહ્યા હોવાનું કહેવાય છે. એક બાજુ આપણને એમ કહેવામાં આવે છે કે ચંદ્રની આજુબાજુ ભારતના અવકાશયાન સહિત અનેક કૃત્રિમ ઉપગ્રહો પ્રદક્ષિણા દઈ રહ્યા છે; પણ તેમાંનું એક પણ અવકાશયાન આપણે પૃથ્વી ઉપરથી ચંદ્રની આજબાજ જોઈ શકતા નથી અથવા આ અવકાશયાનો ખરેખર ચંદ્રની નજીક છે એવો પૃથ્વી પરથી જોઇ શકાય તેવો કોઈ પુરાવો તેઓ આપી શકતા નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૧૪૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ અવકાશયાત્રાના નામે જાસૂસી પ્રવૃત્તિઓ પ્રદક્ષિણા કરવાનું છે અને તેના નકશાઓ તૈયાર કરીને પૃથ્વી ઉપર મોકલવાનું છે. નાસા' કહે છે કે ભવિષ્યમાં ચંદ્ર ઉપર સ્પેસ શટલ ભારત અને ચીન વચ્ચેની સ્પેસ રેસમાં ચીન નિશ્ચિતપણે મોકલવા માટેની તૈયારી કરવા અને માહિતી એકઠી કરવા આ યાન આગળ નીકળી ગયું છે. ચીને છેક ઈ.સ. ૨૦૦૩ના ઓક્ટોબરમાં મોકલવામાં આવ્યું છે. આ અવકાશયાન તરફથી ૧૭ જુલાઈએ સમાનવ અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલ્યું હતું. આ રીતે એપોલો યાન જ્યાં ઊતર્યું હોવાનું કહેવાય છે તે સ્થળની તસવીરો રશિયા અને અમેરિકા પછી અવકાશમાં પોતાના નાગરિકને પણ મોકલવામાં આવી હતી. મોકલનાર ચીન વિશ્વનું ત્રીજું રાષ્ટ્ર બન્યું હતું. ભારતે ભલે ઈ.સ. ભારતના ચંદ્રયાનને તથાકથિત ચંદ્ર સુધી પહોંચતાં ૧૮ ૨૦૦૮ની સાલમાં અમાનવ અવકાશયાન ચંદ્ર ઉપર મોકલવાનો દિવસ લાગ્યા હતા પણ ઈ.સ. ૨૦૦૯માં અમેરિકાએ ‘ચંદ્ર' ઉપર દાવો કર્યો, પણ ભારતનો અવકાશયાત્રી ભારતના પોતાના જે યાન મોકલ્યું તે માત્ર સાડા ચાર જ દિવસમાં “ચંદ્ર'ની અવકાશયાનમાં બેસીને હજી અવકાશમાં ગયો નથી. રાકેશ શર્મા તો ભ્રમણકક્ષામાં પહોંચી ગયું હતું. અમેરિકાનું અવકાશયાન અત્યારે રશિયન અવકાશયાનમાં બાહ્ય અવકાશની મુલાકાતે ગયો હતો. તથાકથિત ચંદ્રની ધરતીથી ૫૦ કિલોમીટર ઉપર રહીને તેની ભારતના પોતાના અવકાશયાનમાં બેસીને ભારતીય નાગરિક બાહ્ય પ્રદક્ષિણા કરી રહ્યું છે, જ્યારે ભારતનું ચંદ્રયાન-૧ તથાકથિત અવકાશમાં જાય તે માટે આપણે ઈ.સ. ૨૦૧૫ની સાલ સુધી રાહ ચંદ્રની ધરતીથી ૨૦૦ કિલોમીટરની ઊંચાઈએ રહીને ચંદ્રની જોવી પડશે. આવી જ રીતે ઈરાન ઈ.સ. ૨૦૨૧માં અને જપાન પ્રદક્ષિણા કરી રહ્યું છે. હવે અમેરિકાની ઈ.સ. ૨૦૨૦ની સાલમાં ઈ.સ. ૨૦૨૫માં અવકાશમાં સમાનવ યાન મોકલવાની આશા ચંદ્ર ઉપર સમાનવ અવકાશયાન મોકલવાની યોજના છે. તેની રાખી રહ્યા છે. રશિયા અને અમેરિકા કરતાં સ્પેસ રેસમાં એશિયાના તૈયારી લ્યુનાર રિકોનેસાં ઓર્બિટર વડે કરવામાં આવી છે. નવાઈની દેશો હજી ખૂબ જ પાછળ છે. વાત એ છે કે ઈ.સ. ૧૯૭૨માં જે અમેરિકાએ ચંદ્રમાં રસ લેવાનું એશિયાની સ્પેસ રેસમાં ચીન આગળ છે અને ભારત તેની છોડી દીધું હતું તેને એકાએક કેમ ચંદ્રમાં રસ પેદા થયો? શું આની પાછળ ઘસડાઈ રહ્યું છે. ઈ.સ. ૨૦૦૭માં ચીને એન્ટિ-સેટેલાઇટ પાછળ કોઈ ચાલ રહેલી છે? મિસાઇલનો ઉપયોગ કરીને પોતાના જ એક નકામાં થઈ ગયેલા રશિયા અને અમેરિકાને જેમ ચંદ્રમાં રસ પડ્યો છે તેમ વેધર સેટેલાઇટનો નાશ કર્યો હતો. ચીનના આ પરાક્રમથી આખી પૃથ્વીથી સૌથી નજીક હોવાનું કહેવાતા મંગળ ગ્રહમાં પણ ખૂબ રસ દુનિયા દંગ રહી ગઈ હતી. આ સેટેલાઇટ પૃથ્વીથી ૮૫૦ પડ્યો છે. રશિયાએ તો છેક ઈ.સ. ૧૯૬૦ની સાલમાં મંગળની કિલોમીટર દૂર હતો એવું કહેવાય છે. ભારતે ચંદ્રયાન-૧ ને તો નજીક અવકાશયાનો મોકલવાનો દાવો કર્યો હતો. હકીકતમાં જેમ તથાકથિત ચંદ્ર સુધી મોકલી દીધું છે. હવે ઈ.સ. ૨૦૧૩ની સાલ વિજ્ઞાનીઓ પૃથ્વીથી ક્ષિતિજસમાંતર દિશામાં ચંદ્રયાન મોકલે છે સુધીમાં ભારતના વિજ્ઞાનીઓ ચંદ્રયાન-૨ની યોજના બનાવી રહ્યા તેવી જ રીતે મંગળયાન પણ ક્ષિતિજસમાંતર દિશામાં જ મોકલવામાં છે. ચંદ્રયાન-૨ તથાકથિત ચંદ્ર ઉપર એક નાનકડું વાહન ઉતારશે આવે છે. ઈ.સ. ૧૯૬૪માં અમેરિકાની “નાસા' સંસ્થાએ અને કહેવાતા ચંદ્રની ધરતી ઉપર પ્રયોગો કરશે એમ કહેવાય છે. મરીનર-૩ અને મરીનર-૪ નામનાં અવકાશયાનો તથાકથિત ભારત અને ચીન દ્વારા અવકાશમાં અને “ચંદ્ર' નજીક જે પ્રયોગો મંગળની નજીક મોકલવાનો દાવો કર્યો હતો. ઈ.સ. ૧૯૬૫ની કરવામાં આવે છે તેમાં અવકાશ વિજ્ઞાન ઉપરાંત યુદ્ધ અને ૧૪ જુલાઈએ મરીનર-૪ એ મંગળની ધરતીની મનાતી તસવીરો સંરક્ષણની પણ ભેળસેળ થતી જોવા મળે છે. ખેંચીને તેને પૃથ્વી ઉપર મોકલી આપી હતી. પૃથ્વીથી તથાકથિત - ભારતનું ચંદ્રયાન તથાકથિત ચંદ્રની ભૂમિ ઉપર ઈ.સ. ચંદ્રની ધરતી ઉપર પહોંચતા જેમ આશરે પાંચ દિવસ લાગે છે તેમ ૨૦૦૮ની ૮ નવેમ્બરે પહોંચ્યું ત્યાર બાદ ઈ.સ. ૨૦૦૯ની “મંગળની ધરતી ઉપર પહોંચતાં સાડા પાંચ મહિના લાગતા હોવાનું પહેલી માર્ચે ચીનના ચાંગે-૧ નામના અવકાશયાને પણ ‘ચંદ્ર'ની માનવામાં આવે છે. ભૂમિ ઉપર ઉતરાણ કર્યું હતું. વર્તમાનમાં અમેરિકાની 'નાસા' રશિયા ઈ.સ. ૧૯૬૯ની સાલથી કહેવાતા મંગળ ગ્રહ સંસ્થાનું લ્યુનાર રિકોનેસાં ઓર્બિટર નામનું અવકાશયાન ઈ.સ. ઉપર પોતાનું અવકાશયાન ઉતારવાની કોશિશ કરી રહ્યું છે. ઈ.સ. ૨૦૦૯ના જૂન મહિનાની ૧૮ તારીખે કેપ કેનેડી અવકાશી ૧૯૬૯માં રશિયાએ માર્સ-૧ અને માર્સ-૨ નામનાં મથકેથી છૂટ્યું હતું. આ અવકાશયાનમાં કોઈ માનવો નથી અને તે અવકાશયાનોને તથાકથિત મંગળ ગ્રહ ઉપર ઉતારવાની કોશિશ કરી ચંદ્ર' ઉપર ઊતરવાનું પણ નથી. આ વાન એક વર્ષ સુધી ચંદ્રની હતી પણ તે બન્ને નાશ પામ્યાં હતાં. પહેલી વખત માર્ગ-૩ નામનું જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪૭ For Private & Parsonal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ અવકાશયાન તથાકથિત મંગળની ધરતી ઉપર ઊતરવામાં સફળ થયું ગોળ છે અને તે પોતાની ધરીની આજુબાજુ તેમ જ સૂર્યની હતું અને ૨૦ સેકન્ડ સુધી ત્યાંથી માહિતી અને તસવીરો મોકલીને આજુબાજુ ફરે છે. આ માન્યતાને સાચી માનીને જ પૃથ્વી અને ચંદ્ર તે કામ કરતું બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ માર્સ-૬ નામનું તેમ જ મંગળ વચ્ચેનાં અંતરો માપવામાં આવ્યાં છે. તેવી જ રીતે ચંદ્ર અવકાશયાન જમીન ઉપર પટકાઈને ભુક્કો થઈ ગયું હતું અને પૃથ્વીની આજુબાજુ ફરે છે, પૃથ્વી અને મંગળ સૂર્યની આજુબાજુ ફરે માર્સ-૭ કહેવાતા મંગળને ચૂકી ગયું હતું. અત્યાર સુધી જે ૩૮ છે એ બે વાતો સાચી માનીને ચંદ્રયાનોની અને મંગળયાનોની દિશા અવકાશયાનોએ કહેવાતા મંગળ સુધી પહોંચવાની કોશિષ કરી છે, ગોઠવવામાં આવી હતી અને તેમના સમયની ગણતરી કરવામાં તે પૈકી ૧૯ નિષ્ફળ ગયાં છે. આ કારણે ઘણા વિજ્ઞાનીઓ મંગળ આવી હતી. જો પૃથ્વી દડા જેવી ગોળ છે એ વાત પાયામાંથી જ ગ્રહને અવકાશયાનો માટે અમંગળ માનવા લાગ્યા છે. ચંદ્ર અથવા ખોટી પુરવાર થઈ જાય તો આપણને પૃથ્વી ઉપરથી જે ચંદ્ર અથવા મંગળ ભણી અત્યાર સુધી જેટલાં પણ અવકાશયાનો મોકલવામાં મંગળદેખાય છે ત્યાં સુધી કોઈ પણ અવકાશયાન ગયું હોવાની વાત આવ્યાં છે તેના પાયામાં એક માન્યતા રહેલી છે કે પૃથ્વી દડા જેવી આપોઆપ ખોટી સાબિત થઈ જાય છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૧૪૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪૯ નીલવંત પર્વત ૭ મહાવિદેહ ક્ષેત્ર વિભાગ-૩ જૈન શાસ્ત્રો મુજબ વિશ્વનું સાચું સ્વરૂપ નિધ્ય પર્વત www.jaine||brary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૦ For Private & Parsonal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન દુનિયાનું સ્વરૂપ ૧ ઐરાવત ક્ષેત્ર ૨ શિખરી પર્વત ૩ હિરણ્યવંત ક્ષેત્ર ૪ રૂક્મિ પર્વત ૫ રમ્યક્ ક્ષેત્ર દેનીલવંત પર્વત ને લોકો પણ ૭ મહાવિદેહ ક્ષેત્ર વૈનિષધ પર્વત, ૯ હરિવર્ષ ક્ષેત્ર ૧૦મહા હિમવંત પર્વત આપણે વર્તમાનમાં જે દુનિયામાં રહીએ છીએ, તેનું સાચું સ્વરૂપ શું છે? આપણી દુનિયાની લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે? આપણી વર્તમાન જ્ઞાત દુનિયા સિવાયની કોઈ અજ્ઞાત દુનિયા પણ છે, જ્યાં માનવ સંસ્કૃતિ વિકસી હોય? આકાશમાં + આપણને જે ગ્રહો, નક્ષત્રો અને તારાઓ જોવા મળે છે, તેમનું પૃથ્વીથી ખરેખરું અંતર કેટલું છે? શું આ ગ્રહો અને તારાઓ ઉપર પણ માનવ સભ્યતા જેવી કોઈ સભ્યતાનો વિકાસ થયો છે ખરો? જો કોઈ પરગ્રહમાં માનવોની વસતિ હોય તો તેમની સાથે આપણે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૧ ૧૧ હિમવંત ક્ષેત્ર ૧૨ લઘુ હિમવંત પર્વત ૧૩ ભરત ક્ષેત્ર For Private Personal Use Only www.jaine||brary.org Page #154 -------------------------------------------------------------------------- ________________ સંપર્ક સાધી શકીએ ખરા? આ અને આવા તમામ સવાલોના જવાબો જૈન શાસ્ત્રોમાં સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે આપવામાં આવ્યા છે. જૈન શાસ્ત્રો મુજબ આપણે વર્તમાનમાં જે પૃથ્વી ઉપર વસવાટ કરીએ છીએ તે દડા જેવી ગોળ નથી પણ થાળી જેવી ગોળ અને સપાટ છે. આ પૃથ્વી પોતાની ધરી ઉપર અને સૂર્યની આજુબાજુ ફરતી નથી પણ સ્થિર છે. હકીકતમાં પૃથ્વી સૂર્યની આજુબાજુ નથી ફરતી પણ સૂર્ય જંબુદ્રીપના કેન્દ્રમાં આવેલા મેરુ પર્વતની આજુબાજુ ફરે છે. તેવી જ રીતે ગ્રહો, નક્ષત્રો, તારાઓ અને ચન્દ્ર પણ મેરુ પર્વતની આજુબાજુ ફરે છે. આપણી વર્તમાન પૃથ્વીના બરાબર મધ્ય ભાગમાં એક લાખ યોજનનો વ્યાસ ધરાવતો જંબુદ્રીપ નામનો દ્વીપ આવેલો છે. આ દ્વીપની બરાબર વચ્ચે ૧૦,૦૦૦ યોજનની પહોળાઈ અને એક લાખ યોજનની ઊંચાઈ ધરાવતો મેરુ પર્વત આવેલો છે. જંબુદ્રીપનું સ્વરૂપ જંબુદ્રીપ થાળી જેવો ગોળાકાર છે. આ જંબુદ્રીપનો વ્યાસ (વિખંભ) એક લાખ યોજન જેટલો છે. આ જંબુદ્રીપનો પરિઘ ૩,૧૬,૨૨૭ યોજન કરતાં જરા વધુ છે. જંબુદ્રીપનું ક્ષેત્રફળ ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ ( સાત અબજ, નેવું કરોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એકસો પચાસ) યોજન કરતાં જરા વધુ છે. એક લાખ યોજનનો વ્યાસ ધરાવતાં જંબુદ્રીપમાં ભરત ક્ષેત્ર, હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર, રમ્યક્ ક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર એમ સાત ક્ષેત્ર આવેલાં છે. આ સમગ્ર જંબુદ્રીપ ચારે તરફ લવણ સમુદ્ર વડે ઘેરાયેલો છે. જંબુદ્રીપની બરાબર મધ્યમાં મેરુ પર્વત છે. ઉત્તરમાં સમુદ્રને અડીને ઐરાવત ક્ષેત્ર આવેલું છે અને દક્ષિણમાં સમુદ્રને અડીને ભરત ક્ષેત્ર આવેલું છે. આપણો ભારત દેશ આ ભરત ક્ષેત્રમાં આવેલો છે. જંબુદ્રીપમાં જે સાત ક્ષેત્રો આવેલાં છે, તેને એકબીજાથી અલગ પાડતા છ પર્વતો પણ આવેલા છે. સંસ્કૃત ભાષામાં ક્ષેત્રને ‘વર્ષ’ તરીકે પણ ઓળખવામાં આવે છે (દા.ત. ભારત વર્ષ). જંબુદ્રીપમાં આવેલા જે છ પર્વતો સાત ક્ષેત્રોને એકબીજાથી જે અલગ પાડે છે, તેમને વર્ષધર પર્વતો તરીકે પણ ઓળખવામાં આવે છે. જંબુદ્રીપની બરાબર મધ્યમાં, મેરુ પર્વતની આજુબાજુ એક લાખ યોજનની લંબાઈ ધરાવતું મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. મેરુ પર્વતને કારણે મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમ બે ભાગ થાય છે. આ બન્ને ભાગની પૂર્વ-પશ્ચિમ સરહદો લવણ સમુદ્રને સ્પર્શે છે. મહાવિદેહ ક્ષેત્રની ઉત્તરે નીલવંત પર્વત અને દક્ષિણે નિષધ પર્વત આવેલા છે. આ બન્ને પર્વતો મહાવિદેહ ક્ષેત્રની સરહદ બનતા હોવાથી તેને વર્ષધર પર્વત કહેવામાં આવે છે. નીલવંત પર્વતની ઉત્તર દિશામાં રમ્યક્ ક્ષેત્ર આવેલું છે તો નિષધ પર્વતની દક્ષિણ દિશામાં હરિવર્ષ ક્ષેત્ર આવેલું છે. મહાવિદેહ ક્ષેત્રમાંથી રમ્યક્ ક્ષેત્રમાં જવા માટે નીલવંત પર્વત અને હરિવર્ષ ક્ષેત્રમાં જવા માટે નિષધ પર્વત ઓળંગવો પડે છે. રમ્યક્ ક્ષેત્રની ઉત્તર દિશામાં રુક્મી નામનો વર્ષધર પર્વત આવેલો છે તો હરિવર્ષ ક્ષેત્રની દક્ષિણ દિશામાં મહા હિમવંત નામનો વર્ષધર પર્વત આવેલો છે. રુક્મી પર્વતની ઉત્તરે હિરણ્યવંત ક્ષેત્ર આવેલું છે તો મહા હિમવંત પર્વતની દક્ષિણે હિમવંત ક્ષેત્ર આવેલું છે. હિરણ્યવંત ક્ષેત્રની ઉત્તરે શિખરી પર્વત આવેલો છે તો હિમવંત ક્ષેત્રની દક્ષિણે લઘુ હિમવંત પર્વત આવેલો છે. શિખરી પર્વતની ઉત્તરે ઐરાવત ક્ષેત્ર આવેલું છે તો લઘુ હિમવંત પર્વતની દક્ષિણે આપણે જેમાં વસીએ છીએ તે ભરત ક્ષેત્ર આવેલું છે. ઐરાવત ક્ષેત્રની ઉત્તરે લવણ સમુદ્ર આવેલો છે તો ભરત ક્ષેત્રની દક્ષિણે લવણ સમુદ્ર આવેલો છે. ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૫૨૬ યોજન ૬ કળા જેટલી છે. (એક યોજન=૧૯ કળા) સમગ્ર જંબુદ્રીપની લંબાઈ એક લાખ યોજન છે તે જોતાં ભરત ક્ષેત્રની અને ઐરાવત ક્ષેત્રની લંબાઈ જંબુદ્રીપના ૧૯૦મા ભાગ જેટલી જ છે. ભરત ક્ષેત્રથી જેમ ઉત્તરમાં અને ઐરાવત ક્ષેત્રથી દક્ષિણમાં આવતા જઈએ તેમ જે પર્વતો અને ક્ષેત્રો આવે તેની લંબાઈ અગાઉના ક્ષેત્ર-પર્વત કરતાં અનુક્રમે બમણી થતી જાય છે. આ રીતે ભરત ક્ષેત્રની ૫૨૬ યોજન ૬ કલા લંબાઈ સામે તેની ઉત્તરે આવેલા લઘુ હિમવંત પર્વતની લંબાઈ ૧૦૫૨ યોજન ૧૨ કલા જેટલી છે અને ઐરાવત ક્ષેત્રની દક્ષિણે આવેલા શિખરી પર્વતની લંબાઈ પણ ૧૦૫૨ યોજન ૧૨ કળા જેટલી જ છે. લઘુ હિમવંત પર્વતની ઉત્તરે આવેલા હિમવંત ક્ષેત્રની લંબાઈ ૨૧૦૫ યોજન પાંચ કળા છે તો શિખરી પર્વતની દક્ષિણે આવેલા હિરણ્યવંત ક્ષેત્રની લંબાઈ પણ ૨૧૦૫ યોજન પાંચ કળા જ છે. હિમવંત ક્ષેત્રની ઉત્તરે આવેલા મહાહિમવંત પર્વતની લંબાઈ ૪૨ ૧૦ યોજન ૧૦ કળા છે તો હિરણ્યવંત ક્ષેત્રની દક્ષિણે આવેલા રુક્મી પર્વતની લંબાઈ પણ ૪ ૨૧૦ યોજન ૧૦ કળા છે. મા હિમવંત પર્વતની ઉત્તરે આવેલા હરિવર્ષ ક્ષેત્રની લંબાઈ ૮૪૨૧ યોજન ૧ કળા છે તો રુક્મી પર્વતની દક્ષિણે આવેલા રમ્યક્ ક્ષેત્રની લંબાઈ પણ ૮ ૪૨૧ યોજન ૧ કળા છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૧૫૨ For Private Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ હરિવર્ષ ક્ષેત્રની ઉત્તરે આવેલા નિષધ પર્વતની લંબાઈ વયેત નામનું દ્વાર છે. મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં ૪૫,૦૦૦ ૧૬૮૪૨ યોજન બે કળા છે તો રમ્ય ક્ષેત્રની દક્ષિણે આવેલા યોજન જઈએ ત્યારે લવણ સમુદ્રના પૂર્વ ભાગમાં સીતાદા નીલવંત પર્વતની લંબાઈ પણ ૧૬૮૪૨ યોજન બે કળા મહાનદીના ઉપરના ભાગમાં જયંત નામનું દ્વાર છે અને મેરુ પર્વતનો જેટલી છે. ઉત્તર દિશામાં ૪૫,૦૦૦ યોજને લવણ સમુદ્રના દક્ષિણના નીલવંત પર્વતની દક્ષિણે અને નિષધ પર્વતની ઉત્તર ભાગમાં અપરાજિત નામનું દ્વાર છે. આ ચાર દ્વારની બન્ને બાજુએ આવેલા મહાવિદેહ ક્ષેત્રની લંબાઈ ૩૩૬૮૪ યોજન ૪ કળા છે. ત્રણ લાઇનમાં ૫૬-૫૬ જાળિયાં રહેલાં છે. દ્વારની બન્ને બાજુ આ સાત ક્ષેત્ર અને છ વર્ષધર પર્વતોની લંબાઈનો જો ૧૬૮ ચોતરા છે, જેના ઉપર એક-એક શય્યા છે. સરવાળો કરવામાં આવે તો એક લાખ યોજન થાય છે, જે જંબૂદ્વીપની જગતીની ઊંચાઈના મધ્ય ભાગમાં, એટલે કે જંબૂદ્વીપની લંબાઈ છે. મૂળથી ૪ યોજન ઊંચે ફરતો વલયાકારે બે ગાઉ ઊંચો અને ૫૦૦ ધનુષ પહોળો ઝરૂખો સમુદ્ર તરફ આવેલો છે. આ ઝરૂખામાં ઊભા જંબૂદ્વીપની સરહદ રહીને દેવ-દેવીઓ સમુદ્રની શોભા દેખીને આનંદ પામે છે. જંબૂવૃક્ષ જિન મંદિર વ પ્રાસાદ દેવ પ્રાસાદ એક લાખ યોજનનો વ્યાસ ધરાવતા જંબૂદ્વીપ અને લવણ સમુદ્રની વચ્ચે આઠ યોજન ઊંચાઈનો કિલ્લો છે, જે જગતી તરીકે ઓળખાય છે. વજ રત્નનો બનેલો આ કિલ્લો પાયામાં ૧૨ યોજન, મધ્યમાં આઠયોજન અને ટોચ ઉપર ચાર યોજન પહોળો છે. જંબૂદ્વીપનું જે એક લાખ યોજનાનું કુલ માપ ગણવામાં આવે છે, તેમાં જગતના માપનો પણ સમાવેશ થઈ જાય છે. બે બાજુએ ૧૨-૧૨ યોજનની જગતની પહોળાઈ બાદ કરવામાં આવે તો જંબૂદ્વીપની પહોળાઈ ૯૯,૯૭૬ યોજન થાય છે. આ જગતની બહારની બાજુએ એટલે કે સમુદ્ર તરફ ૫૦૦ ધનુષ પહોળો અને બે ગાઉ ઊંચો રત્નમય ઝરૂખો આવેલો છે. જંબુદ્વીપની જગતીમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશામાં ચાર દરવાજાઓ આવેલા છે. જગતના એક દ્વારથી બીજા દ્વારનું અંતર આશરે ૭૯,૦૫૨ યોજન જેટલું હોય છે. જંબૂદ્વીપની જગતીના દક્ષિણ દિશામાં આવેલા દરવાજાનું નામ વૈજયંત દ્વાર છે. તેના ઉત્તર દિશામાં આવેલા દરવાજાનું નામ અપરાજિત દ્વાર છે. તેના પૂર્વ દિશામાં આવેલા દરવાજાનું નામ વિજય છે અને પશ્ચિમ દિશાનો દરવાજો જયંત દ્વાર તરીકે ઓળખાય છે. આ દરવાજાઓની ઊંચાઈ ૮ યોજન અને પહોળાઈ ૪ યોજન છે. બન્ને બાજુની ભીંત અને બારશાખ એક-એક ગાઉ પહોળી છે. આ રીતે પ્રત્યેક દરવાજાની કુલ પહોળાઈ સાડા ચાર યોજન છે. મેરુ પર્વતથી પૂર્વ દિશામાં ૪૫,૦૦૦ યોજન જઈએ ત્યાં લવણ સમુદ્રના પશ્ચિમ ભાગે સીતા મહાનદીની ઉપરના ભાગમાં વિજય નામનું દ્વાર છે. તેવી રીતે મેરુ પર્વતની દક્ષિણ દિશામાં ૪૫,૦૦૦ યોજને લવણ સમુદ્રના ઉત્તર ભાગમાં – મણિપઠિકા બવૃક્ષ (UIDUKILLIULIIIIIIII જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૩ For Private & Parsonal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ જગતીના ઉપરના ભાગમાં આઠ યોજનની ઊંચાઈએ બે ગાઉ ઊંચી અને ૫૦૦ ધનુષ પહોળી વેદિકા આવેલી છે. આ વેદિકાની બન્ને બાજુએ બે યોજનમાં ૨૫૦ ધનુષ જુન પહોળાઈવાળા બે વનખંડો આવેલા છે. જંબૂદ્વીપ નામ કેવી રીતે પડ્યું? જંબૂદ્વીપમાં ઉત્તર કક્ષેત્રના પૂર્વાર્ધમાં મધ્ય ભાગે જંબૂના વૃક્ષના આકારનું શાશ્વત અને સ્થિર વિવિધ રત્નમય પૃથ્વીકાયા સ્વરૂપ વૃક્ષ છે. જંબૂદ્વીપનો અધિપતિ અનાદત દેવ આ વૃક્ષ ઉપર ચડે છે. આ વૃક્ષના નામ ઉપરથી આ દ્વીપનું નામ જંબૂદ્વીપ પડ્યું છે. જંબૂવૃક્ષના પાયામાં બાર યોજનનો વ્યાસ ધરાવતી અને બે ગાઉ ઊંચી જંબુપીઠ છે. તેની ફરતે પદ્મવર વેદિકા છે. આ વેદિકાને બે ગાઉ ઊંચાં અને એક ગાઉ પહોળાં મનોહર ચાર દ્વારો છે. જંબૂવૃક્ષના મધ્યમાં ૮ યોજનનો વ્યાસ ધરાવતી અને ચાર યોજન ઊંચી મણિપીઠિકા છે. તેની ઉપર આ શાશ્વત જંબૂવૃક્ષ ઊભું છે. જંબૂવૃક્ષનાં મૂળિયાં વજરત્નમય છે. જમીનમાં રહેલું થડ અરિષ્ટ રત્નમય છે. બહાર રહેલું થડ વૈર્ય રત્નમય છે. આ થડની ચાર દિશામાં ચાર મુખ્ય શાખાઓ છે. આ શાખાઓ સુવર્ણમય અને પીળા રંગની છે. જંબૂવૃક્ષના મધ્ય ભાગમાં ઊર્ધ્વ દિશામાં જતી મોટામાં મોટી વિડમા શાખા છે. તે રૂપેરી છે. આ ઉપરાંતની પ્રશાખાઓ કંઈક સફેદ રંગની સુવર્ણમય છે. આ વૃક્ષનાં પાંદડાઓ નીલવર્ણનાં છે અને તે વૈડૂર્યરત્નના બનેલા છે. આ વૃક્ષ વિવિધ રત્નમય પુષ્પો અને ફળવાળું છે. આ બધું જ શાશ્વત છે. જંબૂવૃક્ષની ચાર શાખાઓ ઉપર તેના અધિષ્ઠાયક અનાદત દેવના ચાર પ્રાસાદો આવેલા છે. વચ્ચેની વિડમા શાખા ઉપર શાશ્વત જિનમંદિર આવેલું છે. આ સર્વ પ્રાસાદો અને જિન મંદિર એક ગાઉ લાંબાં, અડધો ગાઉ પહોળાં અને ૧૪૪૦ ધનુષ ઊંચાં છે. આ જંબૂવૃક્ષ અનુક્રમે ૧૨ વેદિકા વડે વીંટળાયેલું છે. આ જંબૂવૃક્ષની આસપાસ ૧૦૦-૧૦૦ યોજનનો વ્યાસ ધરાવતાં ત્રણ વનો આવેલાં છે. તેમાં પ્રથમ વનમાં જંબૂપીઠથી ૫૦ યોજન દૂર ચાર દિશામાં ચાર ભુવનો અને ચાર વિદિશામાં અનાદત દેવના ચાર પ્રાસાદો આવેલા છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ નંદન વન ભદ્રશાલ વન મેરુ પર્વતનું સ્વરૂપ પાંડુક વન સોમનસ વન. જંબુદ્રીપની બરાબર મધ્યમાં મેરુ પર્વત આવેલો છે. આ મેરુ પર્વતની કુલ ઊંચાઈ એક લાખ યોજન છે. તે પૈકી એક હજાર યોજન ઊંચાઈ જમીનની અંદર અને ૯૯,૦૦૦ યોજન ઊંચાઈ સિદ્ધાયતન ચૂલિકા ૩૬,૦૦૦ યોજન જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૫ ૬૨,૫૦૦ યોજન સમભૂતલા ૫૦૦ યોજન જમીનની બહાર આવેલી છે. મેરુ પર્વતની ઉત્તર દિશામાં ઉત્તર કુરુક્ષેત્ર આવેલું છે અને દક્ષિણ દિશામાં દેવ કુરુક્ષેત્ર આવેલું છે. ઉત્તર કુરુક્ષેત્ર મેરુ પર્વત અને નીલવંત પર્વત વચ્ચે આવેલું છે તો દક્ષિણમાં www.jaine||brary.org Page #158 -------------------------------------------------------------------------- ________________ આવેલું દેવ કુરુક્ષેત્ર મેરુ પર્વત અને નિષધ પર્વત વચ્ચે આવેલું છે. નીવંત પર્વતમાંથી સીતા નામની માનદી નીકળે છે. આ મહાનદી સીતા પ્રપાત કુંડમાં ધોધના સ્વરૂપે પડે છે અને ઉત્તર કુરુક્ષેત્રમાં થઈને પર્વતની દિશામાં આગળ વધી પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર તરફ ફંટાઈ જાય છે. નિષધ પર્વતમાંથી સીતોદા નામની મહાનદી નીકળે છે. આ મહાનદી સીતોદા પ્રપાત કુંડમાં ધોધના સ્વરૂપે પડે છે અને દેવ કક્ષેત્રમાં થઈને મેરુ પર્વતની દિશામાં આગળ વધી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર તરફ ફંટાઈ જાય છે. મેરુ પર્વત જંબુદ્રીપના કેન્દ્રમાં આવેલો છે અને સર્વ દિશાઓ તેના આધારે જ નક્કી થાય છે. મેરુ પર્વત ઉત્તર દિશામાં જ ગણાય છે. મેરુ પર્વતની સન્મુખ ઊભા રહેતાં જમણા હાથબાજુ પૂર્વ દિશા અને ડાબા હાથબાજુ પશ્ચિમ દિશા કહેવાય છે. ભરત ક્ષેત્રની અપેક્ષાએ મેરુ પર્વત ઉત્તરમાં છે તો ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ પણ તે ઉત્તર દિશામાં જ છે. મેરુ પર્વતનો આકાર ગાયના ઊંધા પૂંછડા જેવો છે. મેરુ પર્વતના ત્રણ મુખ્ય ભાગો છે. પહેલા ભાગની ઊંચાઈ ૧૦૦૦ યોજન છે, જે જમીનમાં દટાયેલો છે. બીજો ભાગ ૬૩,૦૦૦ યોજન ઊંચો છે. આ ભાગના અંતે સૌમનસ વન નામનું જંગલ આવે છે. ત્રીજો ભાગ ૩૬,૦૦૦ યોજન ઊંચો છે. જેના અંતે પાંડુક વન નામનું જંગલ આવે છે. આ રીતે મેરુ પર્વતની કુલ ઊંચાઈ એક લાખ યોજન થાય છે. મેરુ પર્વતની ફરતે જમીન ઉપર ભદ્રશાલ નામનું વન આવેલું છે. તેનાથી ૫૦૦ યોજનની ઊંચાઈએ જતાં નંદનવન નામનું જંગલ આવે છે. તેનાથી ૬૨,૫૦૦ યોજન ઉપર જતાં સોમનસ વન આવે છે. તેનાથી ૩૬,૦૦૦ યોજન ઉપર જતાં પાંક વન આવે છે. પાંડુક વનની બરાબર વચ્ચે ૪૦ યોજન ઊંચાઈની શંકુ આકારની ચૂલિકા છે. આ ચિલકા મૂળમાં ૧૨ યોજન અને ટોચ ઉપર ૪ યોજન પહોળી છે. આ ચૂલિકા ઉપર એક શાશ્વત મંદિર આવેલું છે. આ મંદિરની લંબાઈ એક ગાઉ, પોળાઈ અડધો ગાઉ અને ઊંચાઈ ૧૪૪૦ ધન જેટલી છે. આ મંદિરમાં જૈન ધર્મના તીર્થંકર ભગવંતોની ૧૦૮ ગાયતી પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવી છે. આ મંદિરનાં દર્શનનો લાભ માત્ર દેવ-દેવીઓ જ લઈ શકે છે, એમ જૈન શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વનો આ મોટામાં મોટો પર્વત છે. મેરુ પર્વતથી મોરચે કોઈ પર્વત સમગ્ર બહ્માંડમાં કાંય જોવા મળતો નથી. એક રીતે જોઈએ તો મેરુ પર્વત માત્ર જંબુઢીપના જ નહીં પણ સમગ્ર વિશ્વના કેન્દ્રમાં છે. મેરુ પર્વત જમીનની અંદર એક જાર યોજન અને જમીનની ઉપર ૯૯,૦૦૦ યોજન ઊંચો છે. મેરુ પર્વતના પાયાની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન છે અને તેની ટોચની પહોળાઈ ૧૦૦૦ યોજન છે. સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા જંબૂડીપના મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને નિરંતર પ્રદક્ષિણા કરે છે. જગતમાં કોઈ પણ વસ્તુ સ્થિર અને અડોલ હોય તો તેને મેરુ પર્વતની ઉપમા આપવામાં આવે છે. મેરુ પર્વન અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી એવાનો છે. મેર પર્વતના ત્રણ ભાગ પડે છે. પ્રથમ ભાગની ઊંચાઈ ૧૦૦૦ યોજન છે, જે જમીનમાં દટાયેલો છે. આ ૧૦૦૦ યોજન પૈકી ૨૫૦ યોજન માટીનો બનેલો છે, ૨૫૦ યોજન પથ્થરનો બનેલો છે, ૨૫૦ યોજન વજનનો બનેલો છે અને ૨૫૦ યોજન કાંકરાનો બનેલો છે. મેરુ પર્વતના બીજા ભાગની ઊંચાઈ ૬૩,૦૦૦ યોજન છે. આ ભાગ જમીનની સપાટીથી લઈને સૌમનસ વન સુધી છે. તેમાં ૧૫,૭૫૦ યોજન સ્ફટિકરત્નનો બનેલો છે, ૧૫,૭૫૦ યોજન અંકરત્નનો બનેલો છે. ૧૫,૭પ૦ યોજન ચાંદીનો બનેલો છે. અને અંતિમ ૧૫,૭૫૦ યોજન સુવર્ણનો બનેલો છે. મેરુ પર્વતનો ત્રીજો તબક્કો ૩૬,૦૦૦ યોજન ઊંચો છે. આ ભાગ સોમનસ વનથી લઈને પાંડુક વન સુધી ફેલાયેલો છે. તે લાલ રંગના સુવર્ણનો બનેલો છે. પાંડુક વનની ઉપર ચૂલિકા છે અને તેની ઉપર સિદ્ધાયનન અર્થાત્ શાશ્ચત જિનમંદિર છે. મેરુ પર્વતની તળેટીમાં ભાલ વન આવેલું છે. આ જંગલ મેરુ પર્વતની પૂર્વ તેમ જ પશ્ચિમ દિશામાં ૨૨–૨૨ હજાર યોજનમાં ફેલાયેલું છે. તેમાં મેરુ પર્વતના પાયાના ૧૦,૦૦૦ યોજન ઉમેરતાં આ વનની પહોળાઈ ૫૪,૦૦૦ યોજન થાય છે. આ વન મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં માત્ર ૨૫૦૨૫૦ યોજન જેટલી જ લંબાઈ ધરાવે છે. તેની પહોળાઈ પણ અનિયમિત છે. ભદ્રશાલ વનના પશ્ચિમ ભાગમાંથી સીતોદા મહાનદી અને પૂર્વ ભાગમાંથી સીતા માનદી પસાર થાય છે. મેરુ પર્વતની સામે ચાર ખૂણામાં ચાર ગજદંત આવેલા છે. આ પર્વતોનો આકાર હાથીના દંતાળ જેવો છે. આ પર્વતોનાં નામ ગંધમાદન, માલ્યવંત, વિદ્યુત્પામ અને સૌમનસ છે. સીતા-સીનોદા મહાનદીઓ અને ચાર ગજદંત પર્વતોને કારણે મેરુ પર્વતની તળેટીમાં આવેલું ભદ્રશાલ વન આ વિભાગોમાં વહેંચાઈ જાય છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૬ ભદ્રશાલ વન Page #159 -------------------------------------------------------------------------- ________________ ભદ્રશાલ વન નીલવંત પર્વત, દિકકુમારિકાના નિવાસસ્થાનો જમીનની સપાટીથી ૧૦૦૦ યોજનની ઊંચાઈએ છે. આ કૂટો મેરુ પર્વતથી ૫૦ યોજન દૂર રહેલા છે. - ગંધમાદન ક પ્રપાતકુંડ માલ્યવંત / ૪ - ઉત્તર * મબિર ઈન્દ્રપ્રસાદ ૪ ભદ્રશાલ વન GP સૌમનસ વન ભદ્રશાલ વન - it RE lable Mi સીતા મનદીT સીતોદા મચ્છનદી - | ભદ્રશાલ વન | ભદ્રશાલ વન = ( નંદનવનથી ૬૨,૫૦૦ યોજન અને જમીનની સપાટીથી ૬૩,૦૦૦ યોજનની ઊંચાઈએ સૌમનસ વન આવેલું છે. આ વન મેરુ પર્વતની આજુ બાજુ મેખલાની જેમ વીંટળાઈને રહેલું છે. આ મેખલાનો વ્યાસ ૫૦૦ યોજન છે. સૌમનસ વનમાં પણ & દવ કa] ક્ષેત્ર - વિદ્યુમભ સોમનસ / નિષધ પર્વત | નંદન વન નંદનવન વાય ઉત્તર - જિન મંદિર છે ઈશાન બલકૂટ (સહસ્ત્રાંક ટી ઈન્દ્રપ્રસાદ વાપિકા દિ કુમારી પશ્ચિમ મેરુ પર્વતની ૫૦૦ યોજનની ઊંચાઈએ નંદનવન નામનું જંગલ આવેલું છે. આ નંદનવન મેરુ પર્વત ઉપર મેખલાના સ્વરૂપમાં રહેલું છે અને તેનો ચક્રાકાર વ્યાસ ૫૦૦ યોજન છે. આ નંદનવનમાં ચાર દિશામાં જિનેશ્વર પરમાત્માનાં ચાર મંદિરો આવેલાં છે. ચાર ખૂણામાં ઇન્દ્રના ચાર મહેલો આવેલા છે. જિનમંદિર અને ઇન્દ્રપ્રાસાદ વચ્ચેની જગ્યામાં આઠ દિકકુમારીઓના આઠ કૂટો આવેલા છે. આ દરેક કૂટ ઉપર એક-એક દિકકુમારિકાનું નિવાસસ્થાન છે. આઠ દિશાની આઠ દિકુમારીઓ હકીકતમાં સ્વર્ગની પરીઓ છે. દિકુમારિકાના આ કૂટોની ઊંચાઈ ૫00 યોજન છે. આ કારણે (અંતર્મે), દક્ષિણ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ ચાર દિશામાં ચાર જિનાલયો અને ચાર ખૂણામાં ચાર ઇન્દ્રપ્રાસાદો મધ્યમાં આવેલી ચૂલિકાથી ૫૦ યોજન દૂર ચાર દિશામાં ચાર આવેલા છે. જિનમંદિરો આવેલાં છે. આ જિનમંદિરો ૫૦ યોજન લાંબાં, ૨૫ યોજન પહોળાં અને ૩૬ યોજન ઊંચાં છે. પાંડક વનમાં ચાર ખૂણે ચાર ઇન્દ્રપ્રાસાદો આવેલા છે. આ પાંડુક વન પ્રાસાદો ૨૫૦ યોજન લાંબા-પહોળા (ચોરસ) અને ૫૦૦ યોજન ઊંચા છે. ઇન્દ્રપ્રસાદની ચારે બાજુ ચાર-ચારવાટિકાઓ છે. મેરુ પર્વતની ટોચ ઉપર ૧૦૦૦ યોજનનો વ્યાસ ધરાવતું તે ૫૦ યોજન લાંબી, ૨૫ યોજન પહોળી અને ૧૦ યોજન ઊંડી પાંડુક વન નામનું જંગલ આવેલું છે. આ વનની વચ્ચોવચ ૧૨ છે. પાંડુક વનમાં અનેક નિર્મળ જળકુંડો છે, જેમાં દેવ-દેવીઓ યોજનનો પાયો ધરાવતી ચૂલિકા આવેલી છે. આ ચૂલિકાને કારણે જળક્રીડા કરે છે. પાંડુક વનની ચારે બાજુ ચાર વેદિકાઓ પણ છે. પાંડક વનનો વિસ્તાર ૯૮૮ યોજન થાય છે. ૯૮૮ ના અડધા અગ્નિ અને નૈઋત્ય દિશાઓમાં જે ઇન્દ્રપ્રાસાદો આવેલા છે, તેના કરતાં ૪૯૪ યોજનના વલયાકાર વિસ્તારમાં પાંડુક વન આવેલું છે. અધિપતિ સૌધર્મેન્દ્ર તેમાં નિવાસ કરે છે. ઈશાન અને વાયવ્ય પાંડુક વન | ઉત્તર અતિરક્તકંબલા વાયવ્ય ઈશાન * જિનમંદિર વાપિકા સિંહાસન - ઈન્દ્રપ્રસાદ - | kJh LE ચૂલિકા પાંડકંબલા શિલા રક્તકંબલા શિલા નૈઋત્ય અતિપાંડકંબલા દક્ષિણ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૮ For Private & Personal use only Page #161 -------------------------------------------------------------------------- ________________ કરી નીલવંત પર્વત સમક છે પર્વત 3. ઉત્તર કુરૂ ક્ષેત્ર છે યમક કક પર્વત દેવ કુરૂ ક્ષેત્ર ખૂણાઓમાં ઇન્દ્રપ્રાસાદો આવેલા છે તેના અધિપતિ ઈશાનેન્દ્ર તેમાં નિવાસ કરે છે. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં જ્યારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યારે ભગવાનના જન્મનો જે સ્નાત્ર મહોત્સવ કરવામાં આવે છે તે પાંડુક વનમાં મેરુ પર્વત ઉપર જ કરવામાં આવે છે. પાંડુક વનમાં જિનમંદિરની બહારની દિશાએ સુવર્ણની બનેલી ચાર અર્ધચન્દ્રાકાર શિલાઓ છે. આ શિલાઓ ૫૦૦ યોજન લાંબી, ૨૫૦ યોજન પહોળી અને ચાર યોજન ઊંચી છે. શિલાઓની ચારે દિશાએ વન અને વેદિકા છે. પૂર્વ દિશામાં આવેલી શિલાનું નામ પાંડુકંબલા, દક્ષિણ દિશાની શિલાનું નામ અતિપાંડકંબલા, પશ્ચિમ દિશાની શિલાનું નામ રક્તકંબલા અને ઉત્તર દિશાની શિલાનું નામ અતિરક્તકંબલા છે. પૂર્વ અને પશ્ચિમની શિલાઓ ઉપર બે-બે સિંહાસનો છે અને ઉત્તર-દક્ષિણની શિલાઓ ઉપર એક-એક સિંહાસનો છે. કુલ મળીને છ સિંહાસનો છે. આ સિંહાસનો ૫૦૦ ધનુષ લાંબાં, ૨૫૦ ધનુષ પહોળાં અને ચાર ધનુષ ઊંચાં છે. તીર્થંકર પરમાત્માનો જન્મ જે ક્ષેત્રમાં થાય તે દિશામાં આવેલાં સિંહાસન ઉપર જ પરમાત્માનો જન્માભિષેક દેવતાઓ દ્વારા કરવામાં આવે છે. તીર્થંકર પરમાત્માનો જન્મ હંમેશાં મધ્યરાત્રિએ જ થતો હોય છે. મહાવિદેહ ક્ષેત્રની કુલ ૩૨ વિજયો છે. આ પૈકી ૧૬ પૂર્વ દિશામાં અને ૧૬ પશ્ચિમ દિશામાં આવેલી છે. આ ૧૬ વિજયો પણ સીતા અને સીતાદા મહાનદીઓને કારણે ૮-૮ ના જૂથમાં વહેંચાયેલી છે. આ ૮ વિજયોમાં એક સમયે એક જ તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે. આ કારણે પૂર્વ અને પશ્ચિમ દિશામાં બબ્બે સિંહાસનો રાખવામાં આવ્યાં છે. દક્ષિણ દિશામાં આવેલા ભરત ક્ષેત્રમાં એક સમયે એક જ તીર્થંકર પરમાત્માનો જન્મ થતો હોવાથી દક્ષિણ દિશામાં એક જ સિંહાસન રાખવામાં આવ્યું છે. ઉત્તર દિશામાં આવેલા ઐરાવત ક્ષેત્રમાં એક સમયે એક જ તીર્થંકર પરમાત્માનો જન્મ થતો હોવાથી ઉત્તર દિશામાં એક જ સિંહાસન રાખવામાં આવ્યું છે. મેરુ પર્વત ઉપર એક સમયે એકસાથે ચાર તીર્થંકર પરમાત્માનો જન્મોત્સવ ઊજવી શકાય છે. યોજન જેટલી છે અને તે બન્ને બાજુ ગજદંત પર્વતોને સ્પર્શે છે. આ ક્ષેત્રનું ધનુપૃષ્ઠ એટલે કે વર્તુળાકાર ભાગની પરિધિ ૬૦૪૧૮ યોજન ઉપરાંત ૧૨ ભાગ છે. આ ક્ષેત્રમાં યુગલિક મનુષ્યો વસે છે અને કાયમ પહેલા આરા જેવું વાતાવરણ હોય છે. આ ક્ષેત્રમાં એક પલ્યોપમ આયુષ્ય ધરાવતો ઉત્તર કુરુ નામનો દેવ વસે છે, જેના ઉપરથી આ ક્ષેત્રનું નામ પાડવામાં આવ્યું છે. નીલવંત પર્વતમાંથી નીકળતી સીતા મહાનદી ઉત્તર કુરુક્ષેત્રમાંથી પસાર થતી મેરુ પર્વતની નજીકથી મહાવિદેહતરફ વળી જાય છે. ઉત્તર કુરુક્ષેત્રમાં નીલવંત પર્વતના દક્ષિણ દિશાના અંતિમ ભાવ છે. નીલવંત પર્વત સમક ૧a કંચનગિરિ પર્વત પનો ચમક પર્વત કંચનગિરિ પર્વતો પશ્ચિમ બ્રહ COOOOOOO ઉત્તર કરે ઉત્તર કુરુ અને દેવકુરુક્ષેત્ર મેરુ પર્વતની ઉત્તર દિશામાં અને નીલવંત પર્વતની દક્ષિણ દિશામાં તથા ગંધમાદન પર્વતની પૂર્વ દિશામાં અને માલ્યવંત પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્તર કુરુ નામનું ક્ષેત્ર છે. આ ક્ષેત્રનો આકાર અર્ધ ચંદ્રમા જેવો છે. આ ક્ષેત્રની પહોળાઈ ૫૩ હજાર ઉત્તર કુરૂક્ષેત્ર જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ છેડાથી ૮૩૪ પોજન ઉપરાંત ૪/૭ ભાગના અંતરે સીતા મહાનદીના પૂર્વ તટ ઉપર એક અને પશ્ચિમ તટ ઉપર એક એમ બે ચમક પર્વનો છે. આ પર્વતોની ઊંચાઈ એક ગુજાર યોજન છે અને તેઓ ૨૫૦ યોજન ધરતીમાં છે. આ પર્વતોની મૂળમાં પહોળાઈ ૧૦૦૦ યોજન, મધ્યમાં ૭૫૦ યોજન અને ટોચ ઉપર ૫૦૦ યોજન છે. આ બન્ને પર્વતોનો આકાર ગાયના ઊંધા પૂંછડા જેવો છે, નીલવંત પર્વતથી ૮૩૪ યોજન ઉપરાંત ૪૭ ભાગના અંતરે સીતા મહાનદીની વચમાં નીલાવત નામનો રહ છે. આ ની લંબાઈ ૧,૦૦૦ યોજન અને પહોળાઈ ૫૦૦ યોજન છે. આ નીલવંત દ્રહની પૂર્વ અને પશ્ચિમ દિશામાં બન્ને પડખે ૧૦-૧૦ યોજનના અંતરે કુલ ૨૦ કાંચન પર્વતો છે. ઉત્તર કુરૂ ક્ષેત્રમાં આવા પાંચ હતો અને ૧૦૦ કંચનગિરિઓ છે. મેરુ પર્વતની દક્ષિણ દિશામાં અને નિષધ પર્વતની ઉત્તર દિશામાં દેવપુર નામનું ક્ષેત્ર આવેલું છે, જેમાં કાયમ અવસર્પિણીના પહેલા સુષમા સુષમા આરાના પ્રારંભિકકાળ જેવું વાતાવરણ હોય છે અને યુગલિક મનુષ્યો વસવાટ કરે છે. આ ક્ષેત્રની પહોળાઈ ૧૧૮૪૨ યોજન ઉપરાંત ૨૧૯ ભાગ જેટલી છે. આ ક્ષેત્રમાં નિષેધ પર્વતથી ઉત્તર દિશામાં ૮૩૪ યોજન ઉપરાંત ૪ ૩ ભાગના અંતરે ચિત્રકૂટ અને વિચિત્રકૂટ નામના બે પર્વતો છે. એક પર્વત સીતોદા નદીના પૂર્વ તટે આવેલો છે તો એક પર્વત તેના પશ્ચિમ તટે આવેલો છે. આ બે પર્વતો ઉત્તર કુરુક્ષેત્રમાં આવેલા યમક ગિરિ જેવા જ છે. આ બે ચિત્રકૂટથી ૮૩૪ યોજન ઉપરાંત ૪/૭ ભાગના અંતરે નિષધ નામનો દ્રહ છે. આ દ્રહની પૂર્વ-પશ્ચિમ દિશામાં ૧૦-૧૦ કંચનગિરિઓ આવેલા છે. આવા પાંચ હની આજુબાજુ કુલ ૧૦૦ કંચનગિરિઓ આવેલા છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ મહાવિદેહક્ષેત્રનું વર્ણન જંબૂઢીપની બરાબર મધ્યમાં ૧૦,૦૦૦ યોજન આવેલું છે. આ દેવકરૂ અને ઉત્તરકુરૂ ક્ષેત્રો હકીકતમાં મહાવિદેહ પહોળાઈનો પાયો ધરાવતો મેરુ પર્વત આવેલો છે. આ મેરુ પર્વતની ક્ષેત્રનો જ હિસ્સો છે. મહાવિદેહ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ દિશામાં પૂર્વ તથા પશ્ચિમ દિશામાં એક લવણ સમુદ્ર સુધી પાઘડી પન્ને પથરાયેલું છે. તેમાં પૂર્વ દિશામાં ૧૬ અને પશ્ચિમ દિશામાં ૧૬ મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. મેરુ પર્વતની દક્ષિણે અને નિષધ એમ કુલ ૩૨ વિજયો આવેલી છે. મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ ભાગની પવર્તની ઉત્તરે દેવકુફ નામનું ક્ષેત્ર આવેલું છે. તેવી જ રીતે મેરુ બરાબર મધ્યમાંથી સીતા નદી અને પશ્ચિમ ભાગની બરાબર નીલવંત પર્વત h- 5- 2- વિજય-૧ વક્ષસ્કાર વિજય-૨ અંતર્નાદી વિજય-૩ વક્ષસ્કાર વિજય-૪ - અંતર્નાદી Hવક્ષસ્કાર, અંતર્નાદી વિજય-૭ LITTLT અવક્ષસ્કાર %b) ( વનમુખ) %E) સીતા મહાનદી લવણ સમુદ્ર વિજય-૧૬ THવક્ષસ્કાર - ht-k&b] અંતર્નાદી વિજય-૧૪ નવક્ષસ્કાર વિજય-૧૩ અંતર્નાદી વિજય-૧૨ વક્ષસ્કાર - વિજય-૧૧ અંતર્નાદી વિજય-૧૦ વક્ષસ્કાર વિજય-૯ (વનમુખ) નિષધ પર્વત પર્વતની ઉત્તરે અને નીલવંત પર્વતની દક્ષિણે ઉત્તર કુરૂ નામનું ક્ષેત્ર મધ્યમાંથી સીતોદા નદી પસાર થાય છે. આ બે મહાનદીઓને કારણે આવેલું છે. આ બે ક્ષેત્રોમાં અવસર્પિણીના પહેલા આરાના પ્રારંભિક મહાવિદેહ ક્ષેત્ર કુલ ચાર મુખ્ય ભાગોમાં વહેંચાઈ જાય છે. આ ચારેય કાળ જેવું વાતાવરણ જ પ્રવર્તે છે. આ બન્ને પ્રદેશોમાં યુગલિક ભાગોમાં ૮-૮ વિજયો આવેલી છે. મહાવિદેહ ક્ષેત્રની ૩૨ મનુષ્યો વસે છે. દેવકુફ વિજયો વચ્ચે ૧૬ ક્ષેત્ર સૌમનસ અને વક્ષસ્કાર પર્વતો અને વિદ્યુ—ભ નામના ગજદંત ૧૨ અંતર્નદીઓ પર્વતો વચ્ચે આવેલું છે તો આવેલી છે. વક્ષસ્કાર ઉત્તરકુરૂ ક્ષેત્ર ગંધમાદન વિક્ષસ્કાર પર્વત પર્વતો મહાનદી અને અને માલ્યવંત નામના નિષધ કે નીલવંત પર્વત ગજદંત પર્વતો વચ્ચે વચ્ચે ફેલાયેલા છે. આ મહાનદી s ૪ o ૦ ૦ p જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૧ For Private & Parsonal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ પર્વતોની ઊંચાઈ મહાનદી પાસે ૫૦૦ યોજન અને નિષધ- ૬ નદીઓ સીતા મહાનદીને મળે છે અને છ નદીઓ સીતાદા નીલવંત પર્વત પાસે ૪૦૦ યોજન છે. આ પર્વતોની પૂર્વ-પશ્ચિમ મહાનદીને મળે છે. અત્યારે જંબૂદ્વીપમાં આવેલા મહાવિદેહ ક્ષેત્રમાં પહોળાઈ ૫૦૦ યોજન જેટલી છે. વક્ષસ્કાર પર્વતનો આકાર કુલ ચાર તીર્થકર ભગવંતો વિચરણ કરે છે. આ પૈકી આઠમી ઘોડાની ડોક જેવો છે. મહાવિદેહ ક્ષેત્રમાં આઠ વિજયોની ગોઠવણી વિજયમાં શ્રી સીમંધર સ્વામી ભગવાન, નવમી વિજયમાં શ્રી આ મુજબ કરવામાં આવી છે: યુગમંધર સ્વામી ભગવાન, ૨૪મી વિજયમાં શ્રી બાબુ સ્વામી (૧) વિજય - ૧ ભગવાન અને ૨૫મી વિજયમાં શ્રી સુબાહુ સ્વામી ભગવાન વિહાર (૨) વક્ષસ્કાર પર્વત -૧ કરે છે. આ ચાર પૈકી શ્રી યુગમંધર અને બાહુ સ્વામી ભગવાન (૩) વિજય - ૨ આપણી સૌથી વધુ નજીક છે. (૪) અંતર્નદી - ૧ (૫) વિજય -૩ એક વિજયનું સ્વરૂપ (૬) વક્ષસ્કાર પર્વત - ૨ (૭) વિજય - ૪ સમગ્ર મહાવિદેહ ક્ષેત્રનું વિભાજન ૩૨ વિભાગોમાં (૮) અંતર્નદી - ૨ કરવામાં આવેલું છે, જે ૩૨ વિજયો તરીકે ઓળખાય છે. આ (૯) વિજય -૫ પ્રત્યેક વિજયની લંબાઈ ૧૬૫૯૨ પૂર્ણાંક ૨/૧૯ યોજન અને (૧૦) વક્ષસ્કાર પર્વત - ૩ પહોળાઈ ૨૨૧૨ પૂર્ણાંક ૮ યોજન જેટલી છે. ભરત અને (૧૧) વિજય - ૬ ઐરાવત ક્ષેત્ર કરતાં આ વિજયનો વધુ વિસ્તાર છે. (૧૨) અંતર્નદી - ૩ મહાવિદેહ ક્ષેત્રની પ્રત્યેક વિજયના મધ્ય ભાગમાં વૈતાઢ્ય (૧૩) વિજય - ૭ પર્વત આવેલો છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ તે વિજયની પહોળાઈ (૧૪) વક્ષસ્કાર પર્વત - ૪ જેટલી છે અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ પ0 યોજન જેટલી છે. આ (૧૫) વિજય - ૮ વૈતાદ્ય પર્વતને કારણે વિજયના બે ભાગ થાય છે. એક ભાગ નિષધ મહાવિદેહ ક્ષેત્રમાં પ્રત્યેક બે વિજયોની વચ્ચે એક કે નીલવંત પર્વત પાસે રહે છે તો બીજો ભાગ સીતા કે સીતોદા વક્ષસ્કાર પર્વત અથવા અંતર્નદી આવેલી છે. મહાનદી પાસે રહે છે. આ દરેક વિજયમાં કુંડમાંથી નીકળતી બબ્બે નીલવંત પર્વતની દક્ષિણે અને મેરુ પર્વતની પૂર્વ દિશામાં નદીઓ છે, જેનાં નામ ગંગા-સિંધુ અથવા રક્તા-રક્તાવતી છે. આ કચ્છ નામની પ્રથમ વિજય આવેલી છે. ત્યાર બાદ પૂર્વ દિશામાં નદીઓ અને વૈતાઢ્ય પર્વતને કારણે દરેક વિજય છ ખંડમાં વહેંચાઈ પ્રથમ વક્ષસ્કાર પર્વત આવેલો છે, જેની પૂર્વમાં સુકચ્છ નામની જાય છે. ગંગા અને સિંધુ અથવા રક્તા અને રક્તાવતી નદીઓ બીજી વિજય આવેલી છે. સુકચ્છ અને ત્રીજી વિજય મહાકચ્છ વચ્ચે નિષધ અથવા નીલવંત વર્ષધર પર્વતની તળેટીમાં આવેલા કુંડોમાંથી અંતર્નદી આવેલી છે. ત્રીજી અને ચોથી વિજય વચ્ચે વક્ષસ્કાર પર્વત નીકળે છે, વૈતાદ્ય પર્વતને ભેદીને સીતા અથવા સીતાદા મહાનદીને આવેલો છે. ચોથી અને પાંચમી વિજય વચ્ચે અંતર્નદી છે. પાંચમી મળે છે. આ દરેક વિજયમાં મધ્ય ખંડમાં અયોધ્યા નગરી જેટલી જ અને છઠ્ઠી વિજય વચ્ચે વક્ષસ્કાર પર્વત છે. છઠ્ઠી અને સાતમી વિજય લંબાઈ-પહોળાઈ ધરાવતી એક-એક નગરી આવેલી હોય છે, જે તે વચ્ચે અંતર્નદી છે. સાતમી અને આઠમી વિજય વચ્ચે વક્ષસ્કાર વિજયમાં થનારા ચક્રવર્તીની રાજધાની બને છે. આ વિજયમાં પર્વત છે. આઠમી વિજય પછી વનમુખ છે અને પછી લવણ સમુદ્ર વર્ષધર પર્વતની તળેટીમાં એક-એક ઋષભકૂટ આવેલો હોય છે, છે. આ જ પ્રકારે નિષધ પવર્તની ઉત્તરે અને મેરુ પર્વતની પૂર્વે આઠ જેની ઉપર ચક્રવર્તી પોતાનું નામાંકન કરે છે. વિજયની ગંગા નદી વિજયો આવેલી છે. જ્યાં મહાનદીને મળે છે ત્યાં માગધ તીર્થ કહેવાય છે, સિંધુ નદી આ જ પ્રકારે પશ્ચિમ મહાવિદેહમાં પણ ૮+૮=૧૬ જ્યાં મહાનદીને મળે ત્યાં પ્રભાસ તીર્થ કહેવાય છે અને તે બન્નેની વિજયો આવેલા છે. આ ૩૨ વિજયો વચ્ચે ૧૬ વક્ષસ્કાર પર્વતો વચ્ચે વરદાન તીર્થ કહેવાય છે. આ રીતે પ્રત્યેક વિજયમાં ત્રણ તીર્થો અને ૧૨ અંતર્નદીઓ આવેલી છે. આ પૈકી ૬ અંતર્નદીઓ છે. નીલવંત પર્વત પાસેના કુંડોમાંથી પ્રગટ થાય છે અને ૬ અંતર્નદીઓ મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમ છેડે લવણ સમુદ્રને નિષધ પર્વત પાસેના કુંડોમાંથી નીકળે છે. આ ૧૨ અંતર્નદીઓ પૈકી સ્પર્શીને બે વનમુખ આવેલાં છે. આ બે વનમુખની વચ્ચેથી સીતા જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૨ www.ainelibrary.org Page #165 -------------------------------------------------------------------------- ________________ અને સીનોદા નદીઓ પસાર થઈ જતી હોવાથી ચાર વનમુખ બને છે. આ વનમુખની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૧૬૫૯૨ પૂર્ણાંક ૨/૧૯ યોજન છે અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ૨૯૨૨ યોજન છે. આ પહોળાઈમાં જંબુઢીપની જગતીની ૧૨ યોજન પહોળાઈનો પણ સમાવેશ થઈ જાય છે. એક વિજયની પહોળાઈ ૨૨૧૨ પૂર્ણાંક ૭/૮ યોજન છે. પૂર્વથી પશ્ચિમની ૧૬ વિજયોની કુલ પહોળાઈ આ રીતે ૩૫,૪૦૬ યોજન જેટલી યાપ છે. એક હરોળમાં પડ્યું યોજનની પહોળાઈ ધરાવતા ૮ વક્ષસ્કાર પર્વતો આવેલા છે, માટે કેસરી દ્રષ્ટ ઉત્તર દેવ મેરૂ તિગિચ્છિ દ્રષ્ટ મહાવિદેહ ક્ષેત્રની બે સામસામી વિજયો, નદી અને મહાનદી કુરૂક્ષેત્ર કુરૂક્ષેત્ર સીતા મહાનદી જિવ્હિકા સીતા પ્રપાત કુંડ ગજદંત પર્વત - સીતોદા પ્રપાત કુંડ જિવિકા સીતોદા મહાનદી ખંડ ખંડ * 1Ăડ તેમની ફલ પહોળાઈ ૪૦૦૦ પોજન થાય છે. એક હરોળમાં ૧૨૫ યોજન પહોળાઈની ૬ અંત-દિીઓ આવેલી છે, જેમની કુલ પહોળાઈ ૭૫૦ યોજન જેટલી થાય છે. આ ઉપરાંત ૨૯૨૨ યોજન પહોળાઈ ધરાવતાં બે વનમુખની પહોળાઈ ૫૮૪૪ યોજન થાય છે. તેમાં મેરુની પૂર્વમાં રહેલા ભદ્રશાલ વનની ૨૨,૦૦૦ યોજનની અને પશ્ચિમે ડેલા ભદ્રશાલ વનની ૨૨,૦૦૦ યોજનની પહોળાઈ ઉમેરવામાં આવે છે. તેમાં છેવટે મધ્યમાં એલા મેરુ પર્વતની ૧૦,૦૦૦ યોજનની પહોળાઈ ઉમેરવામાં આવે છે. આ બધાનો સરવાળો કરતાં એક લાખ યોજન આવે છે, જે જલ્દીપની પહોળાઈ છે. ભરત અને ઐરાવત ક્ષેત્રની પહોળાઈ ૫૨૬ પૂર્ણાંક ૬/૧૯ યોજન છે. તેના કરતાં મહાવિદેહ ક્ષેત્ર ૬૪ ગણું પહોળું હોવાથી મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ ૩૩૬૮૪ પૂર્ણાંક ૪ / ૧ - યોજન થાય છે. તેમાંથી મહાનદીનાં ૫૦૦ યોજન બાદ કરીને અડધા કરતાં ૧૬૫૯૨ પૂર્ણાંક ૨/૧૯ આવે છે, જે એક વિજયની ઉત્તર-દક્ષિણ લંબાઈ છે. ખંડ નીલવંત પર્વત ઋષભ કૂટ રક્તવતી રા નદી ખંડ-૪ નદી દીર્ઘ વૈતાઢ્ય પર્વત ખંડ-૧ સીતા મહાનદી ખંડ-વ ગંગા Gy નદી ખંડ-૪ નદી ઋષભ ફૂટ નિષધ પર્વત (ચિત્રમાં બે જ વિજય દર્શાવી છે તે અનુસારે મહાવિદેહની ૩૨ વિજયોમાં સમજી લેવું. દીર્ઘ વૈતાઢ્ય અને ગંગા વગેરે નદીના પ્રવાહના કારણે ભરત ક્ષેત્રની જેમ મહાવિદેહની દરેક વિજયોના છ-છ ખંડ પડે છે. અહીં ઉત્પન્ન થનાર ચક્રવર્તી તે છ એ ખંડોને જીતે છે. ખંડ ખંડ ૬ '' ૩ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૩ મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવેલા મહાવિદેહ ક્ષેત્રના બે હિસ્સાઓમાં અમુક સમાનતાઓ છે તો અમુક તફાવતો પણ છે. દાખલા તરીકે મેરુ પર્વતની પશ્ચિમે જે મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે તેની જમીન ઢાળયુક્ત છે. આ ઢાળનો પ્રારંભ છેક મેરુ પર્વતના મધ્ય ભાગથી થાય છે અને તે ાવણ સમુદ્ર સુધી લંબાયેલો છે. મેરુ પર્વતથી પશ્ચિમ દિશામાં ૪૨,૦૦૦ યોજન દર જતાં જે જમીન Page #166 -------------------------------------------------------------------------- ________________ આવે છે તે મુખ્ય જમીનની સપાટીથી ૧૦૦૦ યોજન જેટલી નીચે ઉતરી ગયેલી છે. આ કારણે લવણ સમુદ્રને અડીને આવેલી મહાવિદેહની ૨૪મી અને ૨૫મી વિજયોમાં જે શહેરો અને ગામડાઓ આવેલાં છે તે ૧૦૦૦ યોજન અંદર છે. આ કારણે આ વિસ્તારને અધોગ્રામ કરે છે. આ વિજોની પશ્ચિમે જે વનમુખો આવેલાં છે તે તો ૧૦૦૦ યોજન કરતાં પણ વધુ ઊંડાઈએ આવેલાં છે. આ રીતે પિશ્ચમ મહાવિદેહ અનુક્રમે ઢળતો પ્રદેશ છે. ગજદંત પર્વતો અને કંચનગિરિઓ પશ્ચિમ ૨૫. વજ્ર ૨૬. સુવપ્ર ૨૭. મહાવા ૨૮. વાવતી ઉત્તર કુરુ ક્ષેત્ર અને દેવ કુરુ ક્ષેત્રમાં ચાર ગજદંત આવેલા છે. આ પૈકી બે ગજદત પર્વતો નિષધ પર્વતને અડીને અને બે ગજદન પર્વતો નીલવંત પર્વતને સ્પર્શીને આવેલા છે. આ ગજદંત પર્વતોની પહોળાઈ નિષધ-નીલવંત પર્વત પાસે ૫૦૦ યોજન જેટલી છે અને મેરુ પર્વતના છેડે ઘટીને વાળ કરતાં પણ ઓછી થઈ જાય છે. નીલગંન-નિષધ પર્વત પાસે તેમની ઊંચાઈ ૪૦૦ યોજન છે, જે મેરુ પર્વતના છેડે વધીને ૫૦૦ યોજન જેટલી થઈ જાય છે. આ ચાર મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિષયોના નામ : ૨૪. નલિનાવતી ૨૩. નલિન ૨૯. વ Reset ot #3]]c * b & ૩૨. ગંધિલાવતી ગંધમાદન ૨૧. શંખ ૨૦. પદ્માવતી | ૧૯. માપમ | ૧૮. સુમ ૧૭. પદ્મ સીતોદા મહાનદી. વિદ્યુત્પ્રભ ઉત્તર ઉત્તર નીલવંત પર્વત મેરૂ દેવ કુરૂ ક્ષેત્ર ઉત્તર કુરે દેવ કુરૂ નિષધ પર્વત દક્ષિણ કુરે ક્ષેત્ર નીલવંત પર્વત નિષધ પર્વત ભદ્રશાલ વન પ્રતાત કુંડ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૧૬૪ ગજત પર્વતોની પ્રત્યેકની લંબાઈ ૩૦૨૦૯ પૂર્ણાંક ૬/૧૯ યોજનની છે. આ પર્વતો સીતા અને સીતોદા પ્રપાત કુંડોથી પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં ૨૬,૪૭૫ યોજન દૂર આવેલા છે. ઉત્તર કુ ક્ષેત્રમાં પૂર્વમાં માથવંત અને પશ્ચિમમાં ગંધમાદન પર્વત છે તો દેવ પૂરું ક્ષેત્રમાં પૂર્વમાં સૌમનસ અને પશ્ચિમમાં વિપ્રભ પર્વત છે. પ્રપાત કુંડ ઉત્તર કુરુ ક્ષેત્ર અને દેવ કુરુ ક્ષેત્રમાંથી અનુક્રમે નીલવંત પર્વત અને નિષધ પર્વતમાંથી અનુક્રમે સીતા અને સીતોદા મહાનદીઓ નીકળે છે. નીલવંત કે નિષધ પર્વતથી ૮૩૪ પુણાંક ૪/૭ યોજનના અંતરે ચમક અને સમક નામના પર્વતો મહાનદીની ક્ષેત્ર ક્ષેત્ર ૧૬. મંગલાવતી | ૧. કચ્છ ૨. સુકચ્છ ૩. મહાકચ્છ 91572 *h b માલ્યવંત [PPI6ef 'K Pble 'h સીતા મહાનદી ૬. મંગલાવત સૌમનસ ૭. પુષ્કલાવત ૮. પુષ્કલાવતી ૧૪. રમ્યક્ ૧૩. રમ્ય ૧૨. વત્સાવતા ૧૧. મહાવત્સ ૧૦. સુવત્સ ૬. વત્સ પર્વ Page #167 -------------------------------------------------------------------------- ________________ સામસામી દિશાએ આવેલા છે. તે પછી ૮૩૪ પૂર્ણાંક ૪/૭ કંચનગિરિની સંખ્યા ૨૦૦ થાય છે. આ ૧૦ સરોવરની લંબાઈ યોજનના અંતરે નીલવંત સરોવર આવેલું છે. આ સરોવરની પૂર્વ- પહોળાઈ પમસરોવરની લંબાઈ-પહોળાઈ જેટલી જ છે, પણ તેમની પશ્ચિમ પહોળાઈ ૫૦૦ યોજન છે અને ઉત્તર-દક્ષિણ લંબાઈ ગણતરી લઘુદ્રહ તરીકે જ થાય છે, કારણ કે તેઓ વર્ષધર પર્વતો ઉપર ૧૦૦૦ યોજન છે. આ રીતે ૮૩૪ પૂર્ણાંક ૪/૭ યોજનના આવેલા નથી. આ સરોવરોમાંથી કોઈ નદીઓ નીકળતી નથી. અંતરે બીજું સરોવર એમ કુલ પાંચ સરોવરો ઉત્તરકુરુમાં અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં સરોવર દેવ કુરુક્ષેત્રમાં છે. પાંચમા અને દસમા સરોવરથી મેરુ પર્વત આવેલું છે. નીલવંત ક્ષેત્રમાંથી નીકળતી સીતા મહાનદી પૂર્વ ૮૩૪ પૂર્ણાંક ૪/૭ યોજના અંતરે આવેલો છે. આ દરેક મહાવિદેહની બરાબર વચ્ચેથી પસાર થઈને છેવટે લવણ સમુદ્રને મળે સરોવરની ઊંડાઈ ૧૦ યોજનની છે અને તેઓ વન તેમ જ વેદિકા છે. સીતા મહાનદીને કારણે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના બે સરખા ભાગો વડે વીંટળાયેલા છે. થાય છે. નિષધ પર્વતમાંથી નીકળતી સીતાદા મહાનદી પશ્ચિમ આ પ્રત્યેક સરોવરની પૂર્વ દિશામાં ૧૦ અને પશ્ચિમ મહાવિદેહની બરાબર વચ્ચેથી પસાર થઈને છેવટે લવણ સમુદ્રને મળે દિશામાં ૧૦ કંચનગિરિ પર્વતો આવેલા છે. આ પર્વતો શુદ્ધ સુવર્ણના છે. સીતોદા મહાનદીને કારણે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના પણ બે બનેલા છે. કંચનગિરિ પર્વતો ૧૦૦ યોજન ઊંચા, ભૂમિ ઉપર સરખા ભાગો થાય છે. આ રીતે જંબૂદ્વીપનું સૌથી મોટું કહેવાતું ૧૦૦ યોજનની પહોળાઈ ધરાવતા અને ટોચ ઉપર ૫૦ યોજનની મહાવિદેહ ક્ષેત્ર કુલ ચાર મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે. આ ચાર ભાગો ઊંચાઈ ધરાવતા છે. આ પર્વતો ૧૦-૧૦ ની જોડીના રૂપમાં જમીન પૈકી પ્રત્યેકના આઠ પેટાવિભાગ પડે છે, જે “વિજય' તરીકે ઓળખાય ઉપર એકબીજાને સ્પર્શીને રહેલા છે. આ પર્વતો સરોવરોથી ૧૦- છે. આ રીતે સમગ્ર મહાવિદેહ ક્ષેત્ર ચાર વિભાગોમાં અને ૩૨ ૧૦યોજનના અંતરે આવેલા છે. સરોવરની કુલ સંખ્યા ૧૦ હોવાથી વિજયોમાં વહેંચાયેલું છે. વચ્ચેથી પસાર થઇ છે. સીતોદા જ ઊંચા, ભૂમિ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ લઘુ હિમવંત પર્વત સિંધુ ખંડ(૩) વૈતાઢ્ય પર્વત. સિંધુ ખંડ(૨) લ ભરતક્ષેત્રનું વર્ણન ભ ૨ ત ક્ષે પદ્મ દ્રષ્ટ મધ્યખંડ(૪) ઉત્તરાર્ધ ભરત દક્ષિણાર્ધ ભરત સિંધુ નદી મધ્ય ખંડ( ૧ )અષ્ટાપદ પર્વત જંબુદ્રીપના દક્ષિણ છેડે લવણ સમુદ્રને અડીને ભરત ક્ષેત્ર આવેલું છે. આ ભરત ક્ષેત્રની બરાબર મધ્યમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત આવેલો છે, જેને કારણે ભરત ક્ષેત્રના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગ થાય છે. ભરત ક્ષેત્રની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૫૨૬ યોજન ૬ કળા છે. ભરત ક્ષેત્રની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૧૪,૪૭૧ યોજન પાંચ કળા જેટલી છે. ભરત ક્ષેત્રના લવણ સમુદ્રને અડીને આવેલા ગોળાકાર ભાગનો પરિઘ (ધનુપૃષ્ઠ) ૧૪,૫૨૮ યોજન ૧૧ કળા જેટલો છે. આ રીતે ભરત ક્ષેત્રની જેટલી લંબાઈ છે, તેના કરતાં તેની પહોળાઈ ૨૭ ગણા કરતાં પણ વધુ છે. ભરત ક્ષેત્રના સમુદ્રતટની કુલ લંબાઈ ૧૪,૫૨૮ યોજન ૧૧ કળા છે, એમ કહી શકાય. મધ્યમાં આવેલા વૈતાઢ્ય પર્વતને કારણે ભરત ક્ષેત્ર બે વ સ મુ નોંધ : આ આકૃતિમાં ભરત ક્ષેત્ર અર્ધ ગોળાકાર દર્શાવામાં આવ્યું છે પરંતુ વાસ્તવમાં તેનો આકાર ધનુષ્યાકાર છે, જેની નોંધ લેવા વિનંતી છે. ગંગા ખંડ (૫) ગંગા ખંડ(૬) ગંગા નદી ભાગમાં વહેંચાઈ જાય છે. વૈતાઢ્ય પર્વતની ઉત્તરે આવેલો પ્રદેશ ઉત્તર ભરત વર્ષ કહેવાય છે અને દક્ષિણે આવેલો પ્રદેશ દક્ષિણ ભરત વર્ષ કહેવાય છે. તેમાં પણ જે દક્ષિણ ભરત વર્ષ છે તે લવણ સમુદ્રની સમાંતર આવેલું છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૬ દક્ષિણ ભરત ક્ષેત્રની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૨ ૩૮ યોજન ૩ કળા જેટલી છે. દક્ષિણ ભરત ક્ષેત્રની ઉત્તરે ૫૦ યોજનની લંબાઈ ધરાવતો દીર્ઘ વૈતાઢ્ય પર્વત આવેલો છે. તેની ઉત્તરે ૨૩૮ યોજન ૩ કળાની ઉત્તર દક્ષિણ લંબાઈ ધરાવતું ઉત્તર ભરત ક્ષેત્ર આવેલું છે. આ રીતે દક્ષિણ ભરત, વૈતાઢ્ય પર્વત અને ઉત્તર ભરત ક્ષેત્ર મળીને કુલ ઉત્તર દક્ષિણ લંબાઈ ૫૨૬ યોજન ૬ કળા જેટલી થાય છે. દક્ષિણ ભરત ક્ષેત્રની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ (જીવા) www.jaine||brary.org Page #169 -------------------------------------------------------------------------- ________________ ૯૭૪૮ યોજન ૧૨ કળા જેટલી છે. અગાઉ જોઈ ગયા તે મુજબ વ્યાસ ધરાવતો ચોથો અંતર્લીપ આવે છે. ત્યાંથી ૭૦૦ થોજનના દક્ષિણ ભારત વર્ષની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૨૩૮ યોજન ૩ કળા અંતરે ૭૦૦ યોજનનો વ્યાસ ધરાવતો પાંચમો અંતર્લીપ આવે છે. જેટલી છે. દક્ષિણ ભરત ક્ષેત્રનો જે ભાગ લવણ સમુદ્રને અડીને ત્યાંથી ૮૦૦ યોજનાના અંતરે ૮૦૦ યોજનનો વ્યાસ ધરાવતો આવેલો છે તેની ગોળાઈ (ધનુપૃષ્ઠ) ૯૭૬ ૬ યોજન ૧ કળા જેટલું છઠ્ઠો અંતર્કંપ આવે છે. ત્યાંથી ૯૦૦ યોજનના અંતરે ૯૦૦ છે. દક્ષિણ ભરત ક્ષેત્રનું કુલ ક્ષેત્રફળ ૧૮,૩૫,૪૮૫ યોજન યોજનનો વ્યાસ ધરાવતો સાતમો અંતર્ધ્વપ આવે છે. અહીં દાઢા પૂરી જેટલું છે. થાય છે. આ પ્રકારે આઠ દાઢાઓ પૈકી પ્રત્યેકની લંબાઈ ૮૪૦૦ ભરત ક્ષેત્રની મધ્યમાં આવેલા દીર્ઘ વૈતાઢય પર્વતની યોજન જેટલી છે. ઉત્તર-દક્ષિણ લંબાઈ પ0 યોજન છે અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ૧૦૭૨૦યોજન ૧૧ કળા છે. દીર્ઘવૈતાઢ્ય પર્વતના પૂર્વ-પશ્ચિમ વૈતાઢ્ય પર્વતનું સ્વરૂપ આવેલા જે ભાગો લવણ સમુદ્રને સ્પર્શે છે (બાહા) તેની લંબાઈ ૪૮૮ યોજન ૧૬ ૧/૨ કળા છે. જંબૂદ્વીપમાં બે પ્રકારના વૈતાઢ્ય પર્વતો આવેલા છે: (૧) ઉત્તર ભરત ક્ષેત્રની લંબાઈ ઉત્તર-દક્ષિણ દિશામાં ૨૩૮ ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો અને (૨) ૪ વૃત્ત વૈતાઢ્ય પર્વતો. ભરત યોજન ૩ કળા છે અને તેની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ૧૪,૪૭૧ ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયોમાં એકયોજન ૫ કળા જેટલી છે. ઉત્તર ભરત ક્ષેત્રનો જે કુલ ભાગ લવણ એક એમ કુલ ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો આવેલા છે. તેવી જ રીતે સમુદ્રને સ્પર્શે છે તેની ગોળાઈ (ધનુપૃષ્ઠ) ૧૪૫૨૮ યોજન ૧૧ હિમવંત ક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર અને રમ્ય ક્ષેત્રમાં કળા છે. ઉત્તર ભરત ક્ષેત્રનું ક્ષેત્રફળ ૩૦,૩૨,૮૮૮ યોજન એક-એક એમ ચાર વૃત્ત વૈતાઢ્ય પર્વતો આવેલા છે. આ રીતે જેટલું છે. ઉત્તર ભરત ક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમ નો જે ભાગ સમુદ્રને સ્પર્શ જંબૂદ્વીપમાં કુલ ૩૮ વૈતાઢ્ય પર્વતો આવેલા છે. છે તેની લંબાઈ (બાહા) ૧૮૯૨ યોજન ૭ ૧/૨ કળા જેટલી છે. વૃત્ત વૈતાઢ્ય પર્વતની ઊંચાઈ ૧૦૦0 યોજન છે અને ઉત્તર ભરત ક્ષેત્ર અને દક્ષિણ ભરત ક્ષેત્રની મધ્યમાં ૫૦ તેમનો આકાર નળાકાર જેવો છે. આ નળાકાર ભાગના પાયાની, યોજનની ઉત્તર-દક્ષિણ લંબાઈ ધરાવતો દીર્ઘ વૈતાય પર્વત આવેલો મધ્ય ભાગની અને ટોચની પહોળાઈ પણ ૧૦૦૦ યોજન જેટલી છે. વૈતાદ્ય પર્વતની ઊંચાઈ ૨૫ યોજન જેટલી છે. તેનો પાયો હોય છે. આ દરેક વૃત્ત વૈતાઢ્ય પર્વતની ટોચ ઉપર એક-એક ભવ્ય ૫૦ યોજન પહોળો છે, પણ ટોચના ભાગની પહોળાઈ ૧૦ યોજન પ્રાસાદ આવેલો છે. આ પ્રાસાદની ઊંચાઈ સાડા બાસઠ યોજન છે જેટલી છે. અને લંબાઈ-પહોળાઈ સવા એકત્રીસ યોજન છે. ભરત ક્ષેત્રની મધ્ય લોકની બરાબર મધ્યમાં એક લાખ યોજનની મધ્યમાં દીર્ઘવૈતાઢ્ય પર્વત પૂર્વ-પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. આ પહોળાઈ ધરાવતો જંબૂદ્વીપ આવેલો છે. ભરત ક્ષેત્રના ઉત્તર છેડે પર્વતની ઊંચાઈ ૨૫ યોજન છે અને ઉત્તર-દક્ષિણ લંબાઈ ૫૦ આવેલા લઘુ હિમવંત પર્વતની પૂર્વ તેમ જ પશ્ચિમ દિશામાં આવેલી છે યોજન તેમ જ પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ૧૦,૭૨૦ પૂર્ણાક બબ્બે દાઢો લવણ સમુદ્રમાં વિસ્તરેલી છે. તેવી જ રીતે ઐરાવત ક્ષેત્રની દક્ષિણે આવેલા શિખરી પર્વતની પણ બબ્બે દાઢો પૂર્વપશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં અતિક્રમણ કરીને ફેલાયેલી છે. આ વૃત્ત વૈતાઢ્ય પર્વત રીતે કુલ દાઢાની સંખ્યા આઠ થાય છે. આ પ્રત્યેક દાઢ ઉપર સાતસાત ટાપુઓ આવેલા છે, જેને અંતર્લીપ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે જંબૂદ્વીપના કુલ ૫૬ અંતર્દ્રપોલવણ સમુદ્રમાં ફેલાયેલા છે. લઘુ હિમવંત અને શિખરી પર્વતની દાઢા ઉપર જે પ્રથમ અંતર્કંપ છે તેનું અંતર જંબૂદ્વીપથી ૩૦૦ યોજન છે અને તેનો વ્યાસ પણ ૩૦૦ યોજન છે. ત્યાંથી ૪૦૦ યોજના અંતરે બીજો અંતર્કંપ આવે છે, જેનો વ્યાસ પણ ૪00 યોજન છે. ત્યાંથી ૫૦૦ યોજના અંતરે ૫૦૦ યોજનનો વ્યાસ ધરાવતો ત્રીજો ૧૦૦૦ યોજન અંતર્કંપ આવે છે. ત્યાંથી ૬૦૦ યોજનના અંતરે ૬૦૦યોજનનો વિસ્તાર ૧૦૦૦ યોજન ઊંચાઈ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ *]e hà ૧૦ યોજન _*]h Ob યોજન તમિસ્રા ગુફા બીજી મેખલા પહેલી મેખલા ઉપરનો ભાગ () ખંડપ્રપાતા ગુફા ૧૧૧ યોજન છે. દીર્ધ વૈતાઢ્ય પર્વતને કારણે ભરત ક્ષેત્રના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગો થાય છે. દીર્ઘ વૈતાઢ્ય પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં તળેટીથી ૧૦ યોજન ઉપર જતાં ૧૦ યોજન પહોળાઈ ધરાવનો સપાટ વિસ્તાર આવે છે. આ વિસ્તારને મેખલા કહેવામાં આવે છે. ત્યાંથી વધુ ૧૦ યોજન ઉપર જતાં ૧૦ યોજન પહોળાઈની બીજા મેખલા આવે છે. ત્યાંથી વળી પાંચ યોજન ઉપર જતાં વૈતાઢ્ય પર્વતની ટોચનો ભાગ આવે છે, જેની પોળાઈ ૧૦ યોજન છે. તળેટીની લંબાઈ ૫૯ યોજન છે. પહેલી મેખલાએ લંબાઈ ૩૦ યોજન છે અને ટોચની લંબાઈ ૧૦ યોજન છે. વૈતાઢ્ય પર્વતની પ્રથમ મેખલાનો દક્ષિણ ભાગ જીપની જગતીની પહોળાઈને કારણે થોડો નાનો છે, જ્યારે ઉત્તર ભાગ થોડો મોટો છે. પ્રથમ મેખલામાં દિક્ષણ ભાગમાં વિદ્યાધર મનુષ્યોનાં ૫૦ નગરો છે અને ઉત્તર ભાગમાં વિદ્યાધર મનુષ્યોનાં ૦ નગરો છે. આ રીતે એક વૈતાઢ્ય પર્વન ઉપર વિદ્યાધર મનુષ્યોનાં ૧૧૦ નગરો છે. જંબુદીપમાં આવેલાં ૩૪ દીધું વૈતાઢ્યોમાં આ રીતે કુલ ૩૭૪૦ વિધાધર મનુષ્યોનાં નગરો આવેલાં છે. વૈતાદ્ય પર્વતની બીજી મેખલામાં વ્યંતર દેવો નિવાસ કરે ૧૦ યોજન વિસ્તાર ૩૦ યોજન વિસ્તાર જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૮ ૫૦ યોજન વિસ્તાર દીર્ઘ વૈતાઢ્ય પર્વત નોંધ ઃ પર્વત પૂર્વ-પશ્ચિમ હજારો યોજન લાંબો સમજવો. છે. તિર્યંચ્છ્વમ્ભક નામના આ દેવો ઇન્દ્રોની ચાકરી કરે છે. મેરુ પર્વતની ઉત્તરે જે ૧૭ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે, તેની ઉપર સૌધર્મેન્દ્રના સોમ, યમ, વર્ણ અને કુબેર એવા ચાર પ્રકારના લોકપાલોના સેવક દેવો રહે છે. મેરુ પર્વતની દક્ષિણે જે ૧૭ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો આવેલા છે, તેમાં ઈશાનેન્દ્રના ચાર પ્રકારના લોકપાલોના સેવક દેવો વસવાટ કરે છે. હરિવર્ષે ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં વિકટાપાતી નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત આવેલો છે. આ પર્વત હરિસતિના મહાનદીની પશ્ચિમમાં અને હરિકાંના મહાનદીની પૂર્વ દિશામાં આવેલો છે. રમ્યક ક્ષેત્રની બરાબર મધ્યમાં ગંધાપાતી નામનો વૃત્ત વના પર્વત આવેલો છે. આ પર્વત નરકાંતા મહાનદીની પશ્ચિમમાં અને નારીકાંતા મહાનદીની પૂર્વમાં આવેલો છે. હિરણ્યવંત ક્ષેત્રમાં માહ્યવંત નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત મધ્યમાં આવેલો છે. આ પર્વત સુવર્ણફૂલા મહાનદીની પશ્ચિમમાં અને રૂપ્યલા માનદીની પૂર્વમાં છે. આ દરેક વૈતાઢ્ય પર્વતઉપર આવેલા પ્રાસાદમાં તેના અધિષ્ઠાયક દેવો રહે છે. શબ્દાપાની વૃત્ત વૈતાઢ્ય પર્વતનો અધિપતિ સ્વાતી નામનો દેવ છે. વિટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતનો અધિપતિ અરુણ નામનો દેવ છે. ગંધાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતનો અધિપતિ Page #171 -------------------------------------------------------------------------- ________________ પદ્મ નામનો દેવ છે અને માલ્યવંત વૃત્ત વૈતાઢ્ય પર્વતનો અધિપતિ દ્વાર અને પ્રકાશમંડળોનો પ્રકાશ ચક્રવર્તી જ્યાં સુધી ચક્રવતી પદનો પ્રભાસ નામનો દેવ છે. ભોગવટો કરે ત્યાં સુધી ચાલુ રહે છે. ચક્રવર્તી દીક્ષા લે અથવા મૃત્યુ પામે ત્યારે અધિપતિ દેવ આ દ્વાર બંધ કરી દે છે અને ગુફાની અંદર વૈતાઢ્ય પર્વતમાં આવેલી ગુફાઓ રહેલો પ્રકાશ નાશ પામે છે. ભરત અને ઐરાવત ક્ષેત્રની મધ્યમાં આવેલા વૈતાઢ્ય ભરત ક્ષેત્રના છ ખંડો પર્વતમાં તમિસ્રા અને ખંડપ્રપાતા નામની બે ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ ૫૦ યોજન લાંબી, ૧૨ યોજન પહોળી અને આઠ ભરત ક્ષેત્રની બરાબર મધ્યમાંથી વૈતાઢ્ય પર્વત પસાર યોજન ઊંચી છે. તમિસ્રા ગુફા પશ્ચિમ દિશામાં આવેલી છે, જ્યારે થતો હોવાથી ભરત ક્ષેત્રના ઉત્તર-દક્ષિણ બે ભાગ થાય છે. ભરત ખંડઅપાતા ગુફા પૂર્વ દિશામાં આવેલી છે. આ ગુફાઓના ઉત્તર અને ક્ષેત્રમાં ગંગા અને સિંધુ બે મહાનદીઓ ઉત્તરમાં લઘુ હિમવંત પર્વત દક્ષિણ છેડે આવેલા બે વજમય દરવાજાઓ કાયમ માટે બંધ જ રહે ઉપરથી નીકળે છે અને દક્ષિણમાં આવેલા લવણ સમુદ્રને મળે છે. છે. આ કારણે ગુફામાં સૂર્ય-ચંદ્રનો પ્રકાશ પ્રવેશી શકતો નથી. આ ઉત્તર-દક્ષિણ વહેતી આ બે મહાનદીઓને કારણે ઉત્તર ભરત ક્ષેત્રના ગુફાઓમાં કાયમ ગાઢ અંધકાર જ છવાયેલો રહે છે. દક્ષિણ ભારત અને દક્ષિણ ભરત ક્ષેત્રના ત્રણ-ત્રણ ટુકડાઓ થાય છે. આ રીતે ક્ષેત્રમાં જન્મ પામેલા ચક્રવર્તીને ઉત્તર ભરત ક્ષેત્ર જીતવાની ઇચ્છા ભરત ક્ષેત્રના કુલ છ ખંડો થાય છે. આ પૈકી ત્રણ ખંડો ઉત્તર ભરત થાય ત્યારે તેઓ પોતાના સેનાપતિને આ ગુફાઓનાં દ્વાર ખોલવાની વર્ષમાં અને ત્રણ ખંડો દક્ષિણ ભારત વર્ષમાં આવેલા છે. ઉત્તર ભરત આજ્ઞા કરે છે. સેનાપતિ દંડરત્ન વડે બારણાં ઉપર પ્રહાર કરે એટલે વર્ષમાં એક ખંડ સિંધુ નદીની પશ્ચિમે, બીજો ખંડ સિંધુ અને ગંગા બારણાં ખૂલી જાય છે. નદીની વચ્ચે અને ત્રીજો ખંડ ગંગા નદીની પૂર્વ દિશામાં લવણ ચક્રવર્તી મહારાજા શ્રેષ્ઠ હસ્તિરત્ન ઉપર બેસીને ગુફામાં સમુદ્રને અડીને આવેલો છે. દક્ષિણ ભરત વર્ષમાં પણ આ જ પ્રકારે પ્રવેશ કરે છે. તેઓ હાથીના જમણા કુંભસ્થળ ઉપર મણિરત્ન બાંધે ત્રણ ખંડ આવેલા છે. આ છ ખંડ મળીને ભરત વર્ષ બને છે. છે. આ કારણે ગુફામાં પ્રવેશતાં જ ચોતરફ પ્રકાશ ફેલાઈ જાય છે. ગંગા અને સિંધુ જેવી મહાનદીઓ ભરત ક્ષેત્રની ઉત્તરે મણિરત્નથી પ્રકાશિત થયેલા માર્ગે ચક્રવર્તી ગુફામાં પ્રવેશ કરે છે. આવેલા લઘુ હિમવંત પર્વતમાં આવેલા પબદ્ધહનામના સરોવરમાંથી તેમની પાછળ આવતાં સૈન્યને પ્રકાશ મળી રહે તે માટે નીકળે છે. આ પદ્મ સરોવર લઘુ હિમવંત પર્વતના બરાબર મધ્ય ચક્રવર્તીમહારાજા કાકિણી રત્ન વડે પૂર્વની દીવાલ ઉપર વીજળીના ભાગમાં આવેલું છે. આ સરોવરની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૫૦૦ ગોળા જેવા એક પ્રકાશમંડળની રચના કરે છે. આ પ્રકાશમંડળ બન્ને યોજન, પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૧,૦૦૦ યોજન અને ઊંડાઈ ૧૦ દિશામાં અડધો-અડધો યોજન એટલે કુલ એક યોજન સુધી પ્રકાશ યોજન જેટલી છે. આ સરોવરમાં અનેક નયનરમ્ય કમળો જોવા આપે છે. ત્યાર બાદ બીજું પ્રકાશમંડળ તેઓ પશ્ચિમની દીવાલમાં મળતાં હોવાથી તે પદ્મસરોવર કહેવાય છે. રચે છે. આ પ્રકારે કુલ ૪૯ પ્રકાશમંડળોની રચના કરે છે, જેને ગંગા નદી પમસરોવરની પૂર્વ દિશાએ આવેલા કારણે ૫૦યોજનની લંબાઈ ધરાવતી ગુફામાં પ્રકાશ ફેલાઈ જાય છે. તોરણમાંથી બહાર આવે છે. પ્રારંભમાં આ મહાનદી ૫૦૦ યોજન બીજા એક મત મુજબ ચક્રવર્તીમહારાજા ગુફામાં ૯૮ પ્રકાશમંડળની સુધી પૂર્વ દિશામાં વહે છે. ત્યાર બાદ તે દક્ષિણ દિશા તરફ વળાંક લે રચના કરે છે. છે અને લઘુ હિમવંત પર્વત ઉપર જ પ૨૩ યોજન દક્ષિણ દિશામાં ચક્રવર્તી તમિસ્રા ગુફામાં જે પ્રકાશમંડળની રચના કરે છે વહે છે. અહીં લઘુ હિમવંત પર્વતની કિનારી આવી જાય છે, જેની તેનો પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો જ તેજસ્વી હોય છે. ગુફાની બહાર ઊંચાઈ ૧૦૦ યોજન જેટલી છે. સૂર્યનો જેવો પ્રકાશ હોય છે, તેવો જ પ્રકાશ ગુફાની અંદર હોય છે. લઘુ હિમવંત પર્વતની કિનારી ઉપર ખુલ્લા મુખવાળા ગુફાની બહાર તો દિવસ અને રાત થાય છે, પણ ગુફાની અંદર તો મગરના આકારની પથ્થરની જીભ છે. આ જીભની પહોળાઈ ૬ કાયમ દિવસ જેવું અજવાળું હોય છે. ચક્રવર્તીમહારાજા ઉત્તર ભરત પૂર્ણાંક ૧/૪ યોજન, લંબાઈ બે ગાઉ અને જાડાઈ અડધો ગાઉ છે. ક્ષેત્ર જીતીને જ્યારે પાછા આવે છે ત્યારે પૂર્વ દિશામાં આવેલી આ વિરાટ જીભમાંથી પસાર થઈને ગંગા નદીનો પ્રવાહ ૧૦૦ ખંડઅપાતા ગુફાને રસ્તે પાછા ફરે છે. ત્યારે તેઓ ખંડપ્રપાતા ગુફામાં યોજના નીચે આવેલા કુંડમાં જળધોધના સ્વરૂપમાં ખાબકે છે. આ પણ પ્રકાશમંડળની રચના કરે છે. તમિસ્રા અને ખંડકપાતા ગુફાનાં કુંડનું નામ ગંગા પ્રપાત કુંડ છે. આ કુંડમાં ગંગા મહાનદીનો પ્રવાહ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૯ A ઇs Page #172 -------------------------------------------------------------------------- ________________ મોતીની માળાના આકારમાં પડે છે. આ પ્રવાહ બે ગાઉ લંબાઈની જીભમાંથી પડતો હોવાથી તે પર્વતને અડતો નથી પણ દૂર જ રહે છે. ગંગા મહાનદીનો જળધોધ જે કુંડમાં પડે છે તે કુંડ ગોળાકાર છે અને તેનો વ્યાસ ૬૦થોજન તેમ જ ઊંડાઈ ૧૦ યોજન જેટલી છે. આ કુંડમાં સો પાંખડીવાળાં અને હજાર પાંખડીવાળાં સુગંધિત કમળપુષ્પો શોભી રહ્યાં છે. ગંગા પ્રપાત કંડ લઘુ હિમવંત પર્વતની તળેટીમાં આવેલો છે. આ કુંડના દક્ષિણ તોરણમાંથી ગંગા મહાનદી બહાર પડે છે અને – વૃત્ત વૈતાદ્ય પર્વત રોહિતાંશા નદી હિમવંત ક્ષેત્ર (રોહિતાંશા પ્રપાત કુંડ ઉત્તર -જિવિહકા - ગંગા સિંધુ આવર્તન કૂટો ' રોહિતાશા નદીને પૂર્વ જીવ લધુ હિમવંત પર્વત પદ્મ દ્રહ સિંધુ નદી ગંગા નદી આવર્તન કૂટ જિવિકા , -ઋષભ ફૂટ તે 5 જિવિકા \ સિંધુ પ્રપાત કુંડ ગંગા / પ્રપાત કુંડ ભરત ક્ષેત્ર ખંડ-૩ ભરત ક્ષેત્ર ખંડ – ૪ ભરત ક્ષેત્ર ખંડ-૫ દીર્ઘ વૈતાદ્ય પર્વત ભરત ક્ષેત્ર ખંડ-૨ સિંધુ નદી ગંગા નદી ભરત ક્ષેત્ર ખંડ-૬ ભરત ક્ષેત્ર ખંડ – ૧ તે પછી | દક્ષિણ લવણ સમુદ્ર ચિત્રમાં જુઓ, દીર્ઘ વૈતાઢ્ય પર્વત અને ગંગા-સિંધુ નદીના પ્રવાહના કારણે ભરત ક્ષેત્રના છ ખંડ થઈ ગયા છે. (પદ્મદ્રહના ચિત્રમાં કમળો, ભવનો વગેરે આપેલ નથી, પણ સમજી લેવાં.) જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૦ www.ainelibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ તે ઉત્તર ભરત ક્ષેત્રમાં દક્ષિણ દિશા તરફ આગળ વધે છે. આ નદી ભરત ક્ષેત્રની મધ્યમાં આવેલા દીર્ઘ વૈતાપ પર્વતની ઉત્તર દિશાએ પહોંચે ત્યાં સુધી બીજી ૭૦૦૦ નદીઓ તેને મળી ચૂકી હોય છે. વૈતાઢ્ય પર્વતની તળેટીમાં ખંડ પ્રપાત નામની ગુફા આવેલી છે, જેની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૫૦ પોજન છે. આ ગુફામાં ગંગા મહાનદી પ્રવેશ કરે છે અને દીર્ધ વૈતાક્ષ પર્વતને ભેદીને દક્ષિણ ભરત ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. દક્ષિણ ભરત ક્ષેત્રના મધ્ય ભાગ સુધી તે દક્ષિણ દિશામાં જ વહે છે. ત્યાર પછી તે પૂર્વ દિશા તરફ વળાંક લે છે. આ દરિમયાન બીજી ૭૦૦૦ નદીઓ તેને મળે છે. છેવટે પૂર્વ દિશામાં વાટેની ગંગા મહાનદી ાવણ સમુદ્ર સુધી પહોંચે છે અને તેમાં વિલીન થઈ જાય છે. ૬ ગંગા મહાનદી જ્યારે લધુ કિંમવંત પર્વત ઉપર આવેલા પદ્મદ્રહમાંથી બહાર આવે છે ત્યારે તેની પહોળાઈ ૬ યોજન એક ગાઉની હોય છે અને ઊંડાઈ અડધો ગાઉની હોય છે. જેમ જેમ મહાનદી આગળ વધે છે તેમ તેની પહોળાઈ અને ઊંડાઈ વધતી જાય છે. ગંગા મહાનદી જ્યારે લવણ સમુદ્રને મળે છે ત્યારે તેના મુખની પહોળાઈ ૬૨ પૂર્ણાંક ૧/૨ યોજન અને ઊંડાઈ સવા યોજનની હોય છે. પદ્મવતની પૂર્વ દિશામાંથી જેમ ગંગાનદી બહાર પડે છે. તેવી જ રીતે પશ્ચિમ દિશામાંથી સિંધુ નદી બાર પડે છે. સિંધુ મહાનદી પશ્ચિમ દિશામાં પ૦૦ યોજન વીને પછી શિક્ષણ તરફ વળે છે અને ૫૨૩ યોજન દક્ષિણ દિશામાં વહીને સિંધુ પ્રયાન કુંડમાં ખાબકે છે. ત્યાંથી દક્ષિણ દિશામાં વહેતી વૈતાઢ્ય પર્વતને ભેદીને દક્ષિણ ભસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. દક્ષિણ ભારતમાં અડધે સુધી આવી તે પશ્ચિમ દિશામાં વળી જાય છે અને અંતે લવણ સમુદ્રને મળે છે. ભરત ક્ષેત્રની રાજધાનીનું શહેર અયોધ્યા નગર છે. અયોધ્યા શહેર દક્ષિણ ભરત ક્ષેત્રની બરાબર મધ્યમાં આવેલું છે. અયોધ્યા નગરી ૧૨ યોજન લાંબી અને નવ યોજન પહોળી છે દક્ષિણ ભરત ક્ષેત્રમાં જે ત્રણ ખંડ આવેલા છે તે પૈકી મધ્ય ખંડની બરાબર મધ્યમાં અયોધ્યા નગરી આવેલી છે. અયોધ્યા નગરી વૈતાઢ્ય પર્વતથી દક્ષિણે ૧૧૪ પૂર્ણાંક ૧૧/૧૭ યોજનના અંતરે અને લવણ સમુદ્રથી ૧૧૪ પુણાંક ૧૧/૧૯ યોજન ઉત્તર દિશામાં આવેલી છે. ઉત્તર ભરત ક્ષેત્રમાં સિંધુ પ્રપાત કુંડ અને ગંગા પ્રપાત કુંડની બરાબર મધ્યમાં ૮ યોજનની ઊંચાઈનો પટ આવેલો ઋષભકૂટ છે. આ ઋષભકૂટનો પાયો ૧ ૨ યોજન પહોળો અને ટોચ ૪ યોજન પહોળી છે. આ ઋષભકૂટ ઉપર છ ખંડ જીતનારા ચક્રવર્તીનાં નામો લખેલાં છે. કોઈ પણ નવો ચક્રવર્તીધાય તે ઋષભકૂટ પાસે આવે છે. ૪ અને કાકિણી રત્ન વડે પોતાનું નામ લખાય તેવી રીતે શીલા પરનું એક નામ ભૂંસીને પોતાનું નામ લખે છે. ભરત ક્ષેત્રની ગંગા નદી જ્યાં લવણ સમુદ્રને મળે છે ત્યાં માગધ નામનું તીર્થ આવેલું છે. સિંધુ નદી જ્યાં લવણ સમુદ્રને મળે છે ત્યાં પ્રભાસ તીર્થ આવેલું છે. આ બે તીર્થોની વચ્ચે, અોપ્યા નગરીની દક્ષિણ દિશામાં લવણ સમુદ્રના કિનારે વરદામ તીર્થ આવેલું છે. જે રીતે ભરત ક્ષેત્રમાં માગપ, વરદામ અને પ્રભાસ તીર્થો આવેલાં છે તેમ ઐરાવત ક્ષેત્રમાં પણ આ જ નામનાં ત્રણ તી આવેલાં છે. માવિત ક્ષેત્રમાં ૩૨ વિજયો છે. આ વિષયોમાં આવેલી સીના-સીનોદા નદીના કિનારે પ્રત્યેક વિજયદીઠ ૩-૩ તીર્થો આવેલાં છે. આ રીતે મહાવિદેહ ક્ષેત્રમાં કુલ ૯૬ તીર્થો આવેલાં છે. આ ૯૬માં ભરત ક્ષેત્રનાં ત્રણ અને ઐરાવત ક્ષેત્રનાં ત્રણ તીર્થો ઉમેરી દેવામાં આવે એટલે કુલ ૧૦૨ તીર્થો જંબુદ્રીપમાં આવેલાં છે. આ તીર્થો નદી અથવા સમુદ્રતટે આવેલાં છે. ભરત ક્ષેત્રના ઉત્તર અને દક્ષિણ ભાગને અલગ પાડતા વૈતાઢ્ય પર્વતમાં તમિત્રા અને ખંડમપાના નામની ગુફાઓ આવેલી છે. આ ગુફાઓની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૫૦ યોજન જેટલી અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ૧૨ યોજન જેટલી છે. પશ્ચિમ દિશામાં આવેલી ગુફાનું નામ મિઆ છે તો પૂર્વ દિશામાં આવેલી ગુફાનું નામ ખંડપ્રપાતા છે. આ બન્ને ગુફાઓ ગંગા અને સિંધુ નદીઓની વચ્ચે આવેલી છે. પશ્ચિમ દિશામાં આવેલી ગુફામાં દક્ષિણના દરવાજેથી પ્રવેશ કરતાં ૨૧ યોજન જતાં ઉન્મના નામની નદી આવે છે. આ નદી પર્વતની વચ્ચે રહેલા ખડકોમાંથી નીકળે છે અને સિંધુ નદીને મળે છે. ઉન્મના નદીની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૩ યોજન છે. ત્યાર બાદ ઉત્તર દિશામાં બે યોજન જતાં ૩ યોજન પહોળાઈની નિમના નદી આવે છે. આ નદી પણ સિંધુ નદીને મળે છે. તેની આગળ ૨૧ યોજન જતાં ઉત્તર દ્વાર આવે છે. ઉન્મગ્ના નદીના પાણીની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પદાર્થ નાખવામાં આવે તો તે ડૂબતો નથી પણ તરે છે. ઉન્મના નદીમાં નાખવામાં આવેલો પથ્થર પણ તરે છે. નિમના નદીની ખાસિયત એ છે કે તેમાં નાખવામાં આવેલો કોઈ પણ પદાર્થ ડૂબી જાય છે. એટલે સુધી કે તેમાં રૂ કે લાકડું નાખવામાં આવે તો પણ ડૂબી જાય છે. પશ્ચિમ દિશામાં જેવી નમિષા ગુફા છે, તેવી જ ખંડપ્રપાતા ગુફા પૂર્વ દિશામાં આવેલી છે. તેમાં પણ ઉન્મના અને નિમના જેવી જ બે નદીઓ આવેલી છે. આ નદીઓ વૈતાઢ્ય પર્વતના ખડકોમાંથી નીકળીને પૂર્વ દિશામાં વહે છે અને ગંગા નદીને મળે છે. ભરત ક્ષેત્રમાં જે રીતે ગંગા અને સિંધુ નદી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ આવેલી છે તેમ ઐરાવત ક્ષેત્રમાં રક્તા અને રક્તવતી નદીઓ મહેલ ચણીને વચ્ચે બાકીના ૯૮ ભાઈઓના મહેલો બનાવ્યા. આવેલી છે. આ નદીઓ પણ દીર્ઘ વૈતાય પર્વતને ભેદીને લવણ અયોધ્યા નગરીની મધ્યમાં શ્રી ઋષભદેવ ભગવાન માટે ૨૧ સમુદ્રને મળે છે. માળનો મહેલ બનાવ્યો, જે રૈલોક્યવિભ્રમ તરીકે ઓળખાયો. વૈશ્રમણે દેવી શક્તિના બળે એક અહોરાત્રિમાં સમગ્ર અયોધ્યા નગરીની રચના અયોધ્યા નગરીની રચના પૂર્ણ કરી હતી. આ નગરમાં અનેક જિનમંદિરો, માંડલિક રાજાઓના મહેલો, ક્ષત્રિયાદિ ઉત્તમ વસતિ દક્ષિણ ભરત ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં અયોધ્યા માટેના મહેલો વગેરે રચવામાં આવ્યા હતા. અયોધ્યા નગરની નગરી આવેલી છે. આ નગરી ૧ ૨ યોજન લાંબી અને ૯ યોજન બહાર કારૂ-નારૂ ઇત્યાદિ વર્ગો માટે એકથી ત્રણ માળની ઊંચાઈ પહોળી છે. આ નગરી અવસર્પિણી કાળના પ્રથમ રાજા અને પ્રથમ ધરાવતાં હજારો ઘરોની પણ રચના કરવામાં આવી હતી. અયોધ્યા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની રાજધાની છે. આ નગરીની નગરીની ચાર મુખ્ય દિશાઓમાં ચાર મોટા બગીચાઓની અને રચના સૌધર્મેન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ નામના લોકપાલે કરી હતી. બીજાં અનેક ઉપવનોની પણ રચના કરવામાં આવી હતી. આ દરેક આ નગરીની આજુબાજુ સોનાનો કિલ્લો બનાવવામાં આવ્યો હતો, વન-ઉપવનમાં એક-એક જિનમંદિરની રચના પણ કરવામાં આવી જે ૧૨૦૦ ધનુષ ઊંચો અને ૮૦૦ ધનુષ પહોળો હતો. આ હતી. આ અયોધ્યા નગરી લવણ સમુદ્રની ઉત્તરે ૧૧૪ યોજન નગરીના ઈશાન ખૂણામાં શ્રી ઋષભદેવ ભગવાનના પિતાશ્રી ઉપરાંત ૧૧/૧૯ ભાગ અને વૈતાઢ્ય પર્વતની દક્ષિણે ૧૧૪ નાભિ કુલકરનો સાત માળનો મહેલ સુવર્ણમાંથી બનાવવામાં યોજન ઉપરાંત ૧૧/૧૯ ભાગના અંતરે આવેલી છે. આવ્યો હતો. વૈશ્રમણે અયોધ્યા નગરીની પૂર્વ દિશામાં ભરત મહારાજાનો ગોળ મહેલ ચણ્યો અને અગ્નિ ખૂણામાં બાહુબલિનો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ ભરત ચક્રવર્તીની છ ખંડની વિજયયાત્રા ભરત અથવા ઐરાવત ક્ષેત્રમાં થનારા ચક્રવતી રાજાઓ તે દિવસથી ભરત ક્ષેત્રમાં યોજનનું માપ પ્રવર્તમાન છે. ભરત ક્ષેત્રના છ ખંડ ઉપર વિજય પ્રાપ્ત કરીને ચક્રવર્તી બને છે. ભરત મહારાજાનું સૈન્ય પ્રતિદિન એક-એક યોજનનું અંતર કાપતું ગંગા ક્ષેત્રના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત નદીના દક્ષિણ કિનારાની નજીક આવી પહોંચ્યું. અહીં ભરત મહારાજા વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ ચક્રવર્તી બન્યા હતા. ચક્રવર્તીએ અને તેમની સેનાએ એક રાત-દિવસનો વિરામ કર્યો. ચક્રવર્તી બનવા માટે ભરત મહારાજાએ ઉત્તર અને દક્ષિણ ભરત બીજા દિવસે તેમણે પ્રયાણ કર્યું. દરરોજ ચક્રની પાછળ એક -એક ક્ષેત્રમાં આવેલા છએય ખંડ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. ભરત યોજન ચાલતા ભરત ચક્રવર્તી અને તેમનું સૈન્ય લવણ સમુદ્રને ચક્રવર્તીની આ છ ખંડની વિજયયાત્રાનું વર્ણન વાંચવાથી આપણને કિનારે આવેલા માગધ તીર્થમાં આવી પહોંચ્યા. અહીં આવી ભરત પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનના કાળમાં પ્રવર્તતી ભરત મહારાજાએ અઠ્ઠમ તપ અને પૌષધનું વ્રત કર્યું. ક્ષેત્રની ભૂગોળનો પણ બરાબર ખ્યાલ આવે છે. કલિકાલ સર્વજ્ઞ પૌષધવ્રત પૂર્ણ કરીને ભરત મહારાજા રથમાં આરૂઢ થઈને જૈનાચાર્ય શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરિજી મહારાજાએ રચેલા “શ્રી લવણ સમુદ્રના કિનારે આવ્યા. પછી તેમણે રથને ધરી સુધી જળમાં ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર' ગ્રંથમાં ભરત ચક્રવર્તીની પ્રવેશ કરાવીને ધનુષ્યટંકાર કર્યો. ત્યાર બાદ ભરત મહારાજાએ વિજયયાત્રાનું વિસ્તારથી વર્ણન આપવામાં આવ્યું છે. ધનુષ્યમાંથી બાણ છોડ્યું જે ૧૨ યોજન દૂર મગધપતિ મહારાજાની - ભરત મહારાજાએ છ ખંડના અધિપતિ બનવા માટે સૈન્ય સભામાં જઈને પડ્યું. આ વિધાન ઉપરથી ખ્યાલ આવે છે કે મગધ સાથે અયોધ્યાથી પૂર્વ દિશામાં પ્રયાણ કર્યું. આકાશમાં ફરતા સૂર્યના દેશની રાજધાની લવણ સમુદ્રથી ૧૨ યોજન જેટલી જ દૂર હતી. બિંબ જેવું ચક્રરત્ન સૈન્યની આગળ ચાલ્યું. સુષેણ નામના સેનાપતિ મગધપતિ આ બાણને જોઈ પહેલાં તો કોપાયમાન થઈ પણ અશ્વરત્નની ઉપર આરૂઢ થઈને ચક્રની પેઠે આગળ ચાલ્યા. ગયા પણ તેમના મંત્રીએ સલાહ આપી કે “આ બાણ ભરત ચક્રરત્ન પહેલા દિવસે જેટલું અંતર ચાલ્યું તે માપ એક યોજન ચક્રવર્તીનું છે, માટે આપણે તેમને શરણે જવું જોઈએ.” મંત્રીની કહેવાયું. આ માપને યોજન તરીકે ઓળખવામાં આવ્યું અને તે સલાહસ્વીકારીને મગધપતિ ભરત મહારાજાને શરણે આવ્યો. ભરત ગાવ્યું છે. ભ ૨ ત ક્ષે ત્ર લઘુ હિમવંત પર્વત 'પદ્મદ્રહ સિંધુ ખંડ૩ ગંગા ખંડ ૫ | ઉત્તરાર્ધ ભરતે વતાઠ્ય પર્વત તાર્ચ વિતું સિંધુ ખંડ ૨ - ગંગા ખંડ ૬ અર્વાદયા મધ્ય ખંડ ૧ - દક્ષિણાર્ધ ભરતી સિંધુ નદી પ્રભાસ ના ગંગા નદી માગધ વ , કર મુ વરદામ પ ણ નોંધ: આ આકૃતિમાં ભરત ક્ષેત્ર અર્ધ ગોળાકાર દર્શાવામાં આવ્યું છે પરંતુ વાસ્તવમાં તેનો આકાર ધનુષ્યાકાર છે, જેની નોંધ લેવા વિનંતી છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ મહારાજાએ મગધપતિના દાસત્વનો સ્વીકાર કરીને અઠ્ઠમ તપનું અધિષ્ઠાયક કૃતમાલ દેવને અનુલક્ષીને તેમણે અઠ્ઠમ તપ કર્યો એટલે પારણું કર્યું. ભરત ચક્રવર્તીએ ભારે ઠાઠમાઠથી માગધ તીર્થમાં તે દેવનું આસન ચલાયમાન થયું. અવધિજ્ઞાનથી ભરત ચક્રવર્તીના અષ્ટાનિકા મહોત્સવ કર્યો. હવે ચક્રરત્ન આકાશ માર્ગે દક્ષિણ આગમનને જાણી કૃતમાલદેવ તેમના શરણે આવ્યો અને તેણે ભરત દિશામાં આવેલા વરદામ તીર્થમાં પહોંચી ગયું. ચક્રવર્તીની સેવા અંગીકાર કરી. ત્યાર બાદ ભરત ચક્રવર્તીએ અઠ્ઠમ ભરત મહારાજા તો દક્ષિણ દિશામાં સૈન્ય સાથે તપનું પારણું કર્યું અને કૃતનાલ દેવનો અષ્ટાનિકા ઉત્સવ કર્યો. પ્રતિદિન એક યોજનાનું અંતર કાપતા અનુક્રમે દક્ષિણ સમુદ્ર બીજે દિવસે ભરત ચક્રવર્તીએ સુષેણ સેનાપતિને આજ્ઞા સમીપે આવી પહોંચ્યા. અહીં પણ રાજાએ અઠ્ઠમનું તપ કર્યું કરી કે તેમણે દક્ષિણ સિંધુનિષ્કુટ ખંડને જીતવા જવાનું છે. આ ખંડ અને પૌષધનું વ્રત ગ્રહણ કર્યું. પૌષધ વ્રત પૂર્ણ કરી તેમણે ઉત્તરે વૈતાઢ્ય પર્વત, દક્ષિણે સિંધુ નદી અને પશ્ચિમ દિશામાં લવણ રથસાથે સમુદ્રમાં પ્રવેશ કર્યો અને ધનુષ્યટંકાર કર્યો. ત્યાર સમુદ્રથી ઘેરાયેલો હતો. આ પ્રદેશમાં મલેચ્છ લોકો વસવાટ કરતા પછી તેમણે વરદામ દેશની રાજધાનીની દિશામાં બાણ છોડ્યું હતા. સુષેણ સેનાપતિએ પોતાના સ્વામીની આજ્ઞા માથે ચડાવી જે ૧૨ યોજન દૂર આવેલી રાજધાનીમાં વરદામપતિની સામંત રાજાઓને યુદ્ધ માટે પ્રયાણ કરવાની આજ્ઞા કરી. ભરત સભામાં જઈ પડ્યું. વરદામપતિ પણ ભરત મહારાજાને શરણે ચક્રવર્તીનું અર્ધ સૈન્ય લઈ તે સિંધુ નદીના કિનારે આવ્યો. અહીં તેણે આવ્યો. ભરત મહારાજાએ અઠ્ઠમ તપનું પારણું કર્યું અને સિંધુ નદી ઉપર સેતુ બાંધ્યો અને સૈન્ય સાથે નદી પાર કરી લીધી. વરદામપતિનો અષ્ટાનિકા ઉત્સવ કર્યો. અહીંથી ચક્ર પશ્ચિમ સિંધુ નદી પાર કર્યા પછી સુષેણ સેનાપતિએ સિંહલ દિશામાં આવેલા પ્રભાસ તીર્થ તરફ ચાલ્યું અને ભરત મહારાજા લોકોનો પરાભવ કર્યો, બર્બર પ્રજાને સ્વાધીન કરી અને ટંકણો ઉપર પણ સૈન્ય સાથે કેટલાક દિવસે પ્રભાસ તીર્થ નજીક આવી જીત મેળવી. સેનાપતિએ યવનદ્વીપને પણ જીતી લીધો, કાળમુખ પહોંચ્યા. અહીં પણ ભરત મહારાજાએ અઠ્ઠમપૂર્વક પૌષધવ્રત અને જોનક નામના મલેચ્છોને પણ જીતી લીધા. વૈતાઢ્ય પર્વતની કર્યું અને પૌષધનું પારણું કરીને રથસહિત સમુદ્રમાં દક્ષિણે રહેલા તમામ પ્રકારના મલેચ્છોને ભરત મહારાજાના ધનુષ્યટંકાર કર્યો. સેનાપતિએ જીતી લીધા. ત્યાર બાદ તેમણે કચ્છ દેશ પણ જીતી પ્રભાસ તીર્થ પણ સમુદ્રથી બાર યોજન દૂર આવેલું લીધો. ત્યાર બાદ સેનાપતિ સિંધુ નદી ઊતરી પાછા ફર્યા. હોવાથી ભરત મહારાજાએ સમુદ્રતટેથી બાણ છોડ્યું તે અહીં ભરત મહારાજા સિંધુ નદીના કિનારે છાવણી પ્રભાસપતિની સભામાં જઈને પડ્યું. પ્રભાસપતિ પણ નાખીને અયોધ્યામાં રહેતા હોય તેમ સુખેથી રહેતા હતા. સુષેણ ભરતમહારાજાને શરણે આવ્યો. ચક્રની પાછળ ચાલતા ભરત સેનાપતિએ ત્યાં આવીને મલેચ્છો પાસેથી લાવેલો બધો દંડ મહારાજા સમુદ્રના દક્ષિણ તટ સમીપે સિંધુ નદીના કિનારે આવી ચક્રવર્તીની સમક્ષ રજૂ કર્યો. ભરત ચક્રવર્તીએ હવે પોતાના પહોંચ્યા. અહીં સિંધુદેવીનું સ્મરણ કરીને તેમણે અઠ્ઠમ તપ કર્યું સેનાપતિને તમિસ્ત્રા ગુફાનાં બારણાં ઉઘાડવાની આજ્ઞા કરી; કેમ કે એટલે સિંધુદેવીનું આસન ચલાયમાન થયું. સિંધુદેવીએ તમિસ્રા ગુફા પાર કર્યા સિવાય ઉત્તર ભરત ક્ષેત્રમાં પ્રવેશ કરી શકાય અવધિજ્ઞાનનો ઉપયોગ કરતાં ખ્યાલ આવ્યો કે ભરત ચક્રવર્તીપધાર્યા તેમ નહોતું. સુષેણ સેનાપતિએ ચક્રવર્તીનું દંડરત્ન તમિત્રા ગુફાનાં છે ત્યારે દેવી દિવ્ય ભેટો લઈને તેમને પૂજવા સામે આવી. આ દેવીનું બારણાં ઉપર ત્રણ વખત પછાડ્યું એટલે એ બારણાં ખૂલી ગયાં. આ પણ દાસત્વસ્વીકારીને ભરત મહારાજા ચક્રની પાછળ ચાલ્યા. સમાચાર ભરત મહારાજાને મળ્યા એટલે તેમણે હસ્તિરત્ન ઉપર ભરત મહારાજા પ્રભાસ તીર્થથી ઉત્તર-પૂર્વ (ઈશાન) આરૂઢ થઈને સૈન્ય સાથે તમિસ્ત્રા ગુફામાં પ્રવેશ કર્યો. આ ગુફામાં દિશામાં ચક્ર પાછળ ચાલતાં અનુક્રમે બે ભરતાર્થ ક્ષેત્રની સરહદ આવેલી ઉમ્મન્ના અને નિમગ્ના નદીઓ તેમણે વાદ્ધકિરને બાંધેલા જેવા વૈતાઢ્ય પર્વતની તળેટીમાં આવી પહોંચ્યા. અહીં તેમણે અઠ્ઠમ સેતુની મદદથી પાર કરી. આ રીતે ૫૦ યોજનની ગુફા પસાર કરીને તપ કર્યું એટલે વૈતાઢ્ય પર્વતના અધિપતિ વૈતાઢ્યાદ્રિકુમારનું ભરત મહારાજાએ સૈન્ય સહિત ઉત્તર ભરત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. આસન ચલાયમાન થયું. તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે ભરત ક્ષેત્રના ઉત્તર ભરત ક્ષેત્રના મધ્ય ખંડમાં ‘આપાત’ નામના ભીલો પ્રથમ ચક્રવર્તી ઉત્પન્ન થયા છે, એટલે તે ભરત મહારાજાને શરણે વસતા હતા. આ ભીલો સાથે ભરત મહારાજાના સૈન્યનું તુમુલ યુદ્ધ આવ્યો. ભરત મહારાજાએ વૈતાઢ્ય પર્વતની તળેટીમાં અઠ્ઠમ તપનું થયું. ભીલોના પ્રચંડ આક્રમણ સામે ભરત મહારાજાનું સૈન્ય પારણું કર્યું અને ત્યાં જ અષ્ટાનિકા મહોત્સવ પણ કર્યો. અસ્તવ્યસ્ત થઈ ગયું. પોતાના સૈન્યને પરાસ્ત થતું નિહાળી સુષેણ. હવે ચક્રરત્ન તમિસ્રા ગુફા તરફ ચાલ્યું અને ભરત સેનાપતિ પોતાની બધી તાકાતથી ભીલો ઉપર તૂટી પડ્યો. ભીલોએ મહારાજા પણ સૈન્ય સાથે તેની પાછળ ચાલ્યા. તમિસ્રા ગુફાના પોતાની મદદે નાગકુમારોને બોલાવ્યા. નાગકુમારોએ આકાશમાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૪ Page #177 -------------------------------------------------------------------------- ________________ કાજળના જેવી શ્યામ કાંતિવાળા મેઘ પેદા કર્યા. તેને કારણે ચારે બાજુ જળબંબાકાર થઈ ગયો અને આકાશમાં ગાઢ અંધકાર વ્યાપી ગયો. ભરત મહારાજાએ પોતાના સૈન્યનું રક્ષણ કરવા ચર્મરત્ન કામે લગાડ્યું, જેની લંબાઈ-પહોળાઈ ૧૨ યોજન હતી. આ ચર્મરત્ન ઉપર આખું સૈન્ય તરવા લાગ્યું. ભરત મહારાજાએ છત્રરત્ન વડે ચર્મરત્નને ઢાંકી દીધું. છત્રરત્નના દંડ ઉપર રાજાએ મણિરત્ન આરોપ્યું, જેને કારણે પ્રકાશ થઈ ગયો. આ રીતે ભરત ચક્રવર્તીના અન્ય સાત દિવાશન સ્થનીન કર્યા. ભરત મહારાજા વિચારી રહ્યા હતા કે ‘‘આ કોણ પાપીઓ મને આવો ઉપસર્ગ કરવા ઉદ્યત થયા છે?'' રાજાના મનમાં આવો વિચાર જાણીને તેમની સદા સમીપે રહેતા સોળ હજાર યક્ષો યુદ્ધ માટે તૈયાર થયા અને નાગકુમારો પાસે આવીને કહેવા લાગ્યા કે ''તમે પૃથ્વીના પતિ આ ભરત ચક્રવર્તીને જાણતા નથી?’’ યક્ષોની આ ચેતવણીથી નાગકુમારોએ મેઘબળને સંહરી લીધું અને ‘તમે ભરત રાજાને શરણે જાઓ' એવી સલાહ ભીતોને આપી તેઓ પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. હવે બીજો કોઈ જ ઉપાય ન રહેતા ભીલકુમારો ભત ચક્રવર્તીના શરણે થયા. ત્યાર બાદ ભરત ચક્રવર્તીની આજ્ઞા મુજબ તેમના સેનાપતિ સુષેણ સિંધુ નદીની પશ્ચિમે આવેલા ઉત્તર નિષ્કુટ ખંડને ની આવ્યા. આ દરમિયાન ભરત મહારાજા પોતાના સૈન્ય સાથે રાજધાની અયોધ્યામાં રહેતા હોય તેમ ઉત્તર ભરતમાં રહ્યા. હવે ચક્રરત્ન લઘુ હિમવંત પર્વતને સમાંતર પૂર્વ દિશામાં ચાલ્યું અને ભરત ચક્રવર્તી પણ સૈન્ય સાથે તેની પાછળ ચાલ્યા. કેટલાક દિવસે ભરત મહારાજા લઘુ હિમવંત પર્વતના દક્ષિણ ભાગ પાસે આવી પહોંચ્યા. અહીં ભરત મહારાજાએ અમાનું તપ કર્યું અને રથઉપર સવાર થઈ જાધુ હિમવંત પર્વતને રથના આગલા ભાગથી ત્રણ વખત ટક્કર મારી. ત્યાર બાદ તેમણે પોતાના નામથી અંકિત કરેલું બાણ શુદ્ર હિમાદ્રિકુમાર દેવ તરફ છોડ્યું, પીની પેઠે આકાશમાં ૭૨ યોજન જઈને તે બાણ હિમાદ્રિકુમાર દેવની સામે પડ્યું. હિમાદ્રિકુમાર દેવ આ બાણ લઈને ભરત ચક્રવર્તીના શરણે આવ્યો. અહીંથી ભરત ચક્રવર્તીલપુ હિમવંત પર્વતની તળેટીમાં આવેલા ઋષભકૂટ ઉપર ગયા. તેમણે કાકિણીરત્ન હાથમાં લઈને ઋષભકૂટના પૂર્વ શિખર ઉપર પોતાનું નામ અંકિત કર્યું. અહીં તેમણે અઠ્ઠમ તપનું પારણું કર્યું અને અષ્ટાનિકા મહોત્સવ કર્યો. ભટ ઉપર પોતાનું નામ અંકિત કરીને ભરત ચક્રવર્તી ફરીથી ચૈતાઢ્ય પર્વતની નજીક આવ્યા. આ પર્વતના ઉત્તર ભાગમાં તેમણે પોતાની છાવણી નાખી. ત્યાં ી તેમણે નિમવિનય નામના વિદ્યાધરો ઉપર દંડને માગનારું બાણ છોડ્યું. બન્ને વિદ્યાધરો યુદ્ધને માટે તૈયાર થઈ ગયા. આ યુદ્ધ ૧૨ વર્ષ ચાલ્યું. અંતે ભરત ચક્રવર્તીએ વિદ્યાધરોને જીતી લીધા. તેઓ ભરત બારાજાને શરણે આવ્યા. વિનમિ રાજાએ તો પોતાની સુભદ્રા નામની પુત્રી ભરત ચક્રવર્તીને અર્પણ કરી. ભરત મહારાજાએ વિદાય કરેલા નિમિવનિમએ પોતાના પુત્રોના પુત્રોને રાજ્ય .સોંપી દીધું. વૈરાગ્યવાસિત થઈ તેઓ ઋષભદેવ ભગવાનનાં ચરણોમાં આવ્યા અને સાધુવ્રત ગ્રહણ કર્યું. અહીંથી ચક્રરત્નનો પીછો કરતાં ભરત મહારાજા ઉત્તર ભરત ક્ષેત્રમાં વહેતી ગંગા નદીના તટ ઉપર આવ્યા. અહીં તેમણે અઠ્ઠમનું તપ કરીને ગંગાદેવીની સાધના કરી. ગંગાદેવીએ પ્રસન્ન થઈ તેમને અનેક ભેટો આપી. હવે ભરત ચક્રવર્તી વૈતાઢ્ય પર્વતની તળેટીમાં આવેલી ખંડપ્રપાતા ગુફા સામે આવી પહોંચ્યા. ત્યાં તે ગુફાના અધિષ્ઠાયક નાટ્યમાલ દેવને મનમાં ધારણ કરીને અઠ્ઠમનું તપ કર્યું. દેવ શરણે આવ્યો. હવે ભરત ચક્રવર્તીએ સુષેણ સેનાપતિને આજ્ઞા કરી કે ‘ખંડપ્રપાતા ગુફાના દ્વારા ઉપાડો.'' સેનાપતિએ ચક્રવર્તીના દંડરત્નથી ખંડપ્રપાતા ગુફાના દ્વાર ઉપર પ્રહાર કર્યા એટલે તે દ્વાર ઊંઘી ગયા. આહીં નિષ્ના અને ઉન્મના નદીને પાર કરીને તેઓ દક્ષિણ દિશાના દ્વાર પાસે આવ્યા તો તે દ્વાર આપોઆપ ઊઘડી ગયા. ભરત ચક્રવર્તીએ ગુફામાંથી બહાર આવી ગંગા નદીના પશ્ચિમ તટ ઉપર પડાવ નાખ્યો. અહીં તેમને નવનિધાનની પ્રાપ્તિ થઈ. ત્યાર બાદ ભરત મહારાજાની આજ્ઞાથી સુષેણ સેનાપતિ ગંગા નદી પાર કરીને દક્ષિણ દિશામાં રહેલા પ્રદેશને નાની પલ્લીની જેમ સહેલાઈથી જીતીને પાછો આવી ગયો. છે ભરત ચક્રવર્તીએ હવે ભરત ક્ષેત્રના છ ખંડો ની લીધા હતા એટલે હવે ચક્રરત્ન અયોધ્ધા તરફ પાછું વળ્યું, ભરત ચક્રવર્તીને આ છ ખંડનું સામ્રાજ્ય જીતવામાં ૬૦,૦૦૦ વર્ષ જેટલો સમય લાગી ગષો તો. છ ખંડ ઉપર વિજય પ્રાપ્ત કરીને આવેલા ભરત મહારાજાનું અર્થોધ્યા નગરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમની સાથે તેમની ૬૪,૦૦૦ રાણીઓ હતી અને તેમણે જીતેલા ૩૨,૦૦૦ સામંત રાજાઓ તા. એક વખતે સુરનરોએ આવી ભરત મહારાજાને વિનંતી કરી કે “તમે છ ખંડ ઉપર વિજય મેળવ્યો છે, માટે હવે અમને આપનો રાજ્યાભિષેક કરવાની આજ્ઞા આપો.'' ભરત મહારાજાએ આજ્ઞા આપી. એટલે દેવનાઓએ તેમ જ પ્રજાજનોએ મળીને ભરત મહારાજાના રાજ્યાભિષેકના ભવ્ય મહોત્સવનું અયોધ્યામાં આયોજન કર્યું. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૫ · Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદજી મહાતીર્થનું સ્થાન જૈન ધર્મના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનનું ઓળખાવા લાગ્યો. આ ઉપરાંત તે હરાદ્રિ, કૈલાસ અને સ્ફટિકાદ્રિ નિર્વાણ શ્રી અષ્ટાપદજી મહાતીર્થ ઉપર થયું હતું. શ્રી અષ્ટાપદ પર્વત તરીકે પણ ઓળખાય છે. ભરત ક્ષેત્રની રાજધાની અયોધ્યા નગરીથી ઉત્તરે બાર યોજનના જેન ધર્મના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાનના અંતરે આવેલો છે. પ્રભુ ઋષભદેવ ભગવાન માઘ માસના કૃષ્ણ બંધુ સગર ચક્રવર્તી થઈ ગયા. સગર ચક્રવર્તીને ૬૦,૦૦૦ પુત્રો પક્ષની તેરસે અષ્ટાપદ ગિરિ ઉપર મોક્ષ પામ્યા હતા. ઋષભદેવ હતા, જેમાં સૌથી મોટા પુત્રનું નામ જહુનુ કુમાર હતું. એક વખત ભગવાનના નશ્વર દેહનો જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો પરિભ્રમણ કરતાં સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રો અષ્ટાપદ તે પાવન ભૂમિ ઉપર ચક્રવર્તીભરત મહારાજાએ ત્રણ ગાઉ ઊંચાઈનો ગિરિની નજીક આવી ચડ્યા. આ પવિત્ર ગિરિ ઉપર શ્રી સિંહનિષદ્યા નામનો પ્રાસાદ રત્નમય પાષાણથી બનાવડાવ્યો. તેની ઋષભદેવ ભગવાનનું નિર્વાણ થયું છે એમ જાણી તેઓ હર્ષ ચારે તરફ પ્રભુના સમવસરણની જેમ સ્ફટિકરત્નનાં ચાર દ્વારા પણ પામ્યા અને વિદ્યાના ઉપયોગથી આ પર્વત ઉપર ચડ્યા. તેમણે બનાવડાવ્યાં હતાં. આ ચૈત્યમાં શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ સિંહનિષદ્યા ચૈત્યમાં પ્રવેશ કર્યો અને અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉપરાંત પોતાના ૯૯ ભાઈઓની દિવ્ય રત્નમય મૂર્તિઓ પણ જિનબિંબોની ભક્તિ કરી. પધરાવી હતી. આ ઉપરાંત સ ગ૨ ચક્ર વર્તાના પ્રભુની સેવા કરતી પોતાની ૬૦,૦૦૦ પુત્રોએ વિચાર પણ એક પ્રતિમા અષ્ટાપદ કર્યો કે “આ ચૈત્યનું રક્ષણ પર્વત ઉપર સ્થાપિત કરી કરવા આપણે કંઈક કરવું હતી. જોઈએ.' આ વિચારે ભરત ચક્રવર્તીએ તેમણે ચક્રવર્તીના દંડરત્નનો આ પવિત્ર સ્થાનની ઉપયોગ કરીને શ્રી અષ્ટાપદ આશાતના ન થાય તે માટે ગિરિની ફરતે એક હજાર દંડવત્ન વડે પ્રહાર કરીને થોજન ઊંડી ખાઈ ખોદી અષ્ટાપદ ગિરિને થાંભલા કાઢી. આ ખાઈ ખોદતા જેવો લીસો બનાવી દીધો, તેઓ ભૂતળમાં આવેલાં જેથી તેના ઉપર કોઈ નાગકુમારોનાં ભવનો સુધી મનુષ્ય ચડી શકે નહીં. પહોંચી ગયા. દંડરત્નના ત્યાર બાદ ભરત ઝંઝાવાતને કારણે ચક્રવર્તીએ આ પર્વત ઉપર નાગકુમારોનાં ભવનોમાં એક એક યોજનાના અંતરે પાણી ભરવા લાગ્યાં એટલે મે ખલા જ વાં આઠ નાગકુમારોનો રાજા અત્યંત પગથિયાં બનાવ્યાં. આ ક્રોધિત થઈ ફરિયાદ કરવા પગથિયાં જેમની પાસે લાગ્યો. આ રાજાનો ક્રોધ લબ્ધિ હોય તેવા મનુષ્યો શાંત કરતાં જહુનુકુમારે કહ્યું સિવાય કોઈ ચડી શકતું કે “અહંતની ભક્તિથી નથી. ત્યારથી આ પવિત્ર અવિચારીપણે અમે જે કામ ગિરિ અષ્ટાપદને નામે કર્યું છે તેની તમે ક્ષમા કરો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૬ www.ainelibrary.org Page #179 -------------------------------------------------------------------------- ________________ અને હવે ફરીથી અમે તેમ કરીશું નહીં.” ભગીરથ દંડરત્ન અને ચક્રવર્તીનું સૈન્ય લઈને શ્રી અષ્ટાપદ ગિરિ નાગરાજના ગયા પછી જહુનુએ પોતાના ભાઈઓને કહ્યું નજીક આવ્યો. દંડરત્ન વડે તેણે સાણસી વડે માળાને પકડે તેમ કે “આપણે અષ્ટાપદની ફરતી ખાઈ તો કરી, પણ પાતાળ જેવી ગંગા નદીને પકડી. ત્યાર પછી ગંગા નદીને કુરુ દેશના મધ્ય ઊંડી આ ખાઈ જળ વિના શોભતી નથી. વળી આ ખાઈ કોઈ કાળે ભાગમાંથી, હસ્તિનાપુરના દક્ષિણ ભાગમાંથી, કોશલ દેશના માટીથી પુરાઈ પણ જાય. માટે આ ખાઈને ઘણા જળથી પૂરી દેવી પશ્ચિમ ભાગમાંથી, પ્રયાગની ઉત્તરમાં, કાશીની દક્ષિણમાં, જોઈએ. આ કાર્ય પાર પાડવા માટે ઊંચા તરંગવાળી ગંગા વિંધ્યાચળની દક્ષિણમાં તથા અંગ અને મગધ પ્રદેશની ઉત્તરમાં મહાનદીને જ અહીં લાવવી પડશે.” આમ વિચારી જહુનુકુમારે થઈને ભગીરથે તેને પૂર્વના સમુદ્રમાં પ્રવેશ કરાવી દીધો. ભગીરથે દંડરત્ન વડે ગંગાના કાંઠાને તોડી નાખ્યો. ત્યાર બાદ તેમણે દંડ વડે ગંગા નદીને ખેંચી એટલે તેનું નામ ભાગીરથી થયું. ગંગા નદી જ્યાં પૃથ્વીમાં નહેર બનાવી એટલે ગંગા નદીનું પાણી તેમાં ધસમસતું પૂર્વના મહાસાગરને મળી ત્યાં ગંગાસાગર તીર્થ બન્યું. પ્રવેશ્ય અને દંડરત્નની પાછળ જતું અષ્ટાપદ ગિરિની આજુબાજુની આ વર્ણન ઉપરથી ખ્યાલ આવે છે કે જૈન ધર્મના બીજા ખાઈમાં ભરાઈ ગયું. આ રીતે અષ્ટાપદ ગિરિની ફરતે આવેલી એક તીર્થકર શ્રી અજિતનાથ ભગવાનના કાળમાં ગંગા મહાનદીના મૂળ હજાર યોજન ઊંડી ખાઈ ગંગા નદીનાં જળ વડે પુરાઈ ગઈ. જહુનુએ પ્રવાહના માર્ગમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. પહેલાં ગંગાના મૂળ અષ્ટાપદ પર્વતની ખાઈ પૂરવા ગંગા નદીને ખેંચી ત્યારથી આ નદી પ્રવાહના માર્ગમાંથી એક મોટી નહેર ખોદીને તેના પાણીને અષ્ટાપદ જાહનવી તરીકે ઓળખાવા લાગી. ગિરિ સુધી લાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ અષ્ટાપદ ગિરિથી આ શ્રી અષ્ટાપદ ગિરિની ફરતે કરવામાં આવેલી ખાઈ પુરાઈ નદીના પ્રવાહને વાળીને અનેક પ્રદેશોમાં પસાર કરીને પૂર્વસમુદ્રમાં ગઈ તે પછી ગંગાનું પાણી નાગકુમારોનાં ભુવનોમાં ઘૂસી ગયું વાળવામાં આવ્યો હતો. વર્તમાનમાં ગંગા નદી ગંગોત્રીથી આગળ એટલે રાફડાની જેમ તેમનાં મંદિરો પુરાઈ ગયાં. આ જાણી અત્યંત ગોમુખમાંથી પ્રગટ થતી દેખાય છે. હકીકતમાં ગોમુખથી પણ ઉત્તરે કોપાયમાન થયેલો નાગરાજ જમીન ઉપર આવ્યો અને તેણે ગંગોત્રી નામની હિમનદી છે, જેમાંથી ગંગાની જળધારા પ્રગટ થાય પોતાની આગઝરતી દૃષ્ટિ વડે સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોને છે. આ હિમનદી પણ વાસ્તવમાં મૂળ નદી જ છે. આ હિમનદી જે બાળીને ભસ્મ કરી નાખ્યા. આ પ્રમાણે નાગરાજ સગર ચક્રવર્તીના દિશામાંથી આવી રહી હોય તે દિશામાં જો આગળ વધવામાં આવે ૬૦,૦૦૦ પુત્રોને મૃત્યુ પમાડી સંધ્યાકાળે પાછો પાતાળમાં તો વર્તમાનમાં આવેલા બરફાચ્છાદિત પ્રદેશ વચ્ચે શ્રી ચાલ્યો ગયો. અષ્ટાપદગિરિ હોવાની સંભાવના છે. સગર ચક્રવર્તીના પુત્રોએ ગંગા નદીને અષ્ટાપદ નજીક જૈન શાસ્ત્રો મુજબ શ્રી અષ્ટાપદજી તીર્થ ભરત ચક્રવર્તીની લાવી અને તેનાથી ખાઈ તો ભરી દીધી પણ ત્યાર પછી ગંગા નદીનું અયોધ્યા નગરીથી ૧૨ યોજન દૂર આવેલું છે. કવિરાજશ્રી પાણી આજુબાજુનાં ગામડાઓમાં વિનાશ વેરવા લાગ્યું. આ કારણે દીપવિજયજી મહારાજ શ્રી અષ્ટાપદજી પૂજાનાં પહેલી ઢાળની અષ્ટાપદની સમીપે રહેનારા લોકો સગર ચક્રવર્તીપાસે આવ્યા અને ૧૧મી ગાથામાં જણાવે છે કેઃ ફરિયાદ કરવા લાગ્યા કે, “અષ્ટાપદની સમીપમાં રહેલાં ગામડાં “ આશરે એક લાખ ઉપર રે, અને નગરો સમુદ્રની જેમ ગંગા નદીના પાણીમાં ડૂબવા લાગ્યાં ગાઉ પંચાશી હજાર મન વસીયા; છે.” સિદ્ધગિરિથી છે વેગલો રે, આ ફરિયાદ સાંભળી સગર ચક્રવર્તીએ પોતાના પૌત્ર અષ્ટાપદ જયકાર રે ગુણ રસીયા.” ભગીરથને આજ્ઞા કરી કે “અષ્ટાપદ પર્વતની ફરતે ખાઈને પૂરીને, તે આ ગાથા મુજબ શ્રી સિદ્ધગિરિથી શ્રી અષ્ટાપદજી એક ગંગા નદી ઉન્મત્ત સ્ત્રીની જેમ હાલમાં ગામડાઓમાં ભમે છે, તેને લાખ ૮૫ હજાર ગાઉ દૂર છે. અહીં એક યોજન બરાબર ૧,૬૦૦ દંડ વડે આકર્ષણ કરીને પૂર્વ સાગરમાં ભેળવી દો.” આ સાંભળી ગાઉ અથવા ૩,૬૦૦ માઈલનું અંતર ગણવામાં આવ્યું છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ ભરત ક્ષેત્રના છ ખંડોમાં મળીને કુલ ૩૨,૦૦૦ દેશો આવેલા છે. તે પૈકી મધ્ય ખંડમાં ૫૩૨૦ પૈકી માત્ર સાડા પચીસ જ આર્ય દેશો છે અને બાકીના અનાર્ય દેશો છે. મધ્યખંડમાં જે સાડા પચીસ આર્ય દેશો છે, તેમનાં અને તેમની રાજધાનીઓનાં નામો આ મુજબ છેઃ દેશનું નામ મગધ (૧) (૨) અંગ (૩) વંગ (૪) કાશી (૫) કલિંગ (૬) કોશલ (૭) કુરુ (૮) કુશાર્ત (૯) પંચાલ (૧૦) જંગાલ (૧૧) વિદેહ (૧૨) સુરાષ્ટ્ર (૧૩) વત્સ (૧૪) મલય (૧૫) શાંડિલ્ય (૧૬) વરુણ (૧૭) મત્સ્ય (૧૮) ચેદી (૧૯) દશાર્ણ (૨૦) સિંધુ (૨૧) સૌવીર (૨૨) શૂરસેન (૨૩) માસપુરાવર્ત (૨૪) કુણાલ (૨૫) લાટ (૨૫) કૈકયાર્દ્ર ભરત ક્ષેત્રની ભૂગોળ રાજધાની રાજગૃહી ચંપાપુરી તામ્રલિપિ વારાણસી કાંચનપુરી અયોધ્યા હસ્તિનાપુર શૌર્યપુર કાંપિલ્યપુર અહિછત્રા મિથિલા દ્વારાવતી ભદ્રિલપુરી ભદ્રિલપુરી નંદીપુર ઉચ્છાપુરી વૈરાટ સુક્તિમતી મૃત્તિકાવતી વીતભયપુર મથુરા અપાપાપુરી ભંગીપુર શ્રાવસ્તી કોટિવર્ષપુરી શ્વેતાંબી આર્ય દેશો પૈકી ૨ ૫ દેશ આખા છે અને કૈકય દેશ અડધો હોવાથી કુલ સાડા પચીસ આર્ય દેશો કહેવાય છે. અનાર્ય પ્રજા શ્રી ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર ગ્રંથમાં મલેચ્છ (અનાર્ય) પ્રજાની જે જાતિઓ ગણાવી છે તે આ મુજબ છે : (૧) શાક (૨) યવન (૩) શબર (૪) બર્બર (૫) કાયા (૬) મુંડ (૭) ઉડ્ડ (૮) ગોડ (૯) પત્કણક (૧૦) અરપાક (૧૧) હૂણ (૧૨) રોમક (૧૩) પારસી (૧૪) ખસ (૧૫) ખાસિક (૧૬) ડોબલિક (૧૭) લકુલ (૧૮) ભિલ્લ (૧૯) અંધ્ર (૨૦) બુક્કસ (૨૧) પુલિંદ (૨૨) ક્રૌંચક (૨૩) ભ્રમરરૂત (૨૪) કુંચ (૨૫) ચીન (૨૬) વંચુક (૨૭) માલવ (૨૮) દ્રવિડ (૨૯) કુલક્ષ (૩૦) કિરાત (૩૧) કૈકય (૩૨) હચમુખા (૩૩) હાથીમુખા (૩૪) અશ્વમુખા (૩૫) અજમુખા (૩૬) અશ્વકર્ણા (૩૭) ગજકર્ણા. આ અનાર્યો ધર્મને જાણતા નથી તેમ જ ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ પણ સમજતા નથી માટે તેઓ મલેચ્છ કહેવાય છે. જંબુદ્રીપમાં એક સમયે લવણ સમુદ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતથી ખૂબ દૂર હતો પણ ઇતિહાસમાં બનેલી એક ઘટનાને કારણે દરિયો ખૂબ જ નજીક આવી ગયો હોવાનું સમજાય છે. આ ઘટનાનું વર્ણન શ્રી શત્રુંજય મહાત્મ્ય નામના ગ્રંથના સાતમા સર્ગમાં કરવામાં આવ્યું છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૮ સમુદ્ર કેવી રીતે આવ્યો? શ્રી શત્રુંજય ગિરિરાજનો સાતમો ઉદ્ધાર શ્રી સગર ચક્રવર્તીએ કરાવ્યો હતો. સગર ચક્રવર્તીએ ગુરુ ભગવંતના ઉપદેશથી શ્રી શત્રુંજય મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો તે પછી તેને વિચાર આવ્યો કે ‘‘શ્રી શત્રુંજય ગિરિ ઉપર સુવર્ણમણિરત્નના આ પ્રાસાદો મારા પૂર્વજોએ કરાવ્યા છે. તે પ્રાસાદોનો લોભાંધ પુરુષો સુવર્ણ, રત્ન વગેરેના લોભથી નાશ ન કરે તે માટે મારે આ પ્રાસાદોનું રક્ષણ કરવું જોઈએ.’' આમ વિચારી સગર ચક્રવર્તીશ્રી શત્રુંજય ગિરિનું રક્ષણ કરવાના ઉપાયો વિચારવા લાગ્યો. Page #181 -------------------------------------------------------------------------- ________________ “મારા પુત્રોએ શ્રી અષ્ટાપદનું રક્ષણ કરવા ગંગાને વાળી તો હું શ્રી શત્રુંજયનું રક્ષણ કરવા માટે સમુદ્રને લાવું.'' એ પ્રમાણે વિચાર કરી સગર ચક્રવર્તીએ પોતાની સેવામાં રહેલા યક્ષોને આજ્ઞા કરી કે સમુદ્રને શ્રી શત્રુંજય ગિરિ સુધી લઈ આવો. યક્ષોના પ્રયત્નોથી લવણ સમુદ્રએ દક્ષિણ દિશાના દ્વારથી જંબુદ્રીપના દક્ષિણ ભરત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને તે સમુદ્ર ટંકણ, બર્બર, ચીન, ભોટ, સિંહલ વગેરે સંખ્યાબંધ દેશોને તારાજ કરતો ભારે વેગથી શ્રી શત્રુંજય ગિરિની નજીક આવી પહોંચ્યો. ઇન્દ્ર મહારાજાએ આ વાત અવધિ જ્ઞાનના ઉપયોગથી જાણી એટલે તેમણે સગર ચક્રવર્તીસમક્ષ આવીને પ્રાર્થના કરી કે ‘‘આ શત્રુંજય તીર્થ વિના સર્વ જગત નિષ્ફળ છે. જો કે અષ્ટાપદ તીર્થયાત્રાનો અટકાવ થયો છે તો પણ આ શત્રુંજય તીર્થ ભવ્યાત્માઓનો તારક છે. જો શ્રી શત્રુંજય તીર્થની યાત્રા પણ બંધ થઈ જશે તો આ પૃથ્વી ઉપ૨ બીજી તારનારી વસ્તુ રહેશે નહીં.'' ઇન્દ્રની આ મુજબની વિનંતી સાંભળી સગર ચક્રવર્તીએ યક્ષોને સમુદ્રને જ્યાં હોય ત્યાં અટકાવી દેવાની આજ્ઞા કરી. સમુદ્ર ત્યાં જ અટકી ગયો પણ પાછો પોતાના મૂળ સ્થાને ગયો નહીં. આજે પણ શ્રી શત્રુંજયની નજીક આવેલા તાલધ્વજ ગિરિ (તળાજા) સુધી દરિયો જોવા મળે છે. આજથી લાખો વર્ષ અગાઉ દરિયાનું પાણી દક્ષિણ ભરત વર્ષના કેટલાક વિસ્તારો ઉપર ફરી વળ્યું હોય તે સંભવિત છે. આ ભરતીમાં જેટલા પ્રદેશો બચી ગયા તેઓ વર્તમાનમાં ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, શ્રી લંકા, આંદામાન, નિકોબાર, લક્ષ્મીપ, માલદીવ, જપાન, ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ, થાઇલેન્ડ વગેરે ટાપુઓના સ્વરૂપમાં રહી ગયા હોય તે પણ સંભવિત છે. સગર ચક્રવર્તીના આ કૃત્ય પછી ભરત ક્ષેત્રનો નકશો કાયમ માટે બદલાઈ ગયો એટલું તો નક્કી છે. વર્તમાન વિશ્વના જેટલા સમુદ્રો લવણસમુદ્ર સાથે જોડાયેલા છે, તેમાં જ ભરતી-ઓટ આવે છે. રશિયામાં રહેલો કાસ્પિયન સમુદ્ર લવણ સમુદ્ર સાથે જોડાયેલો ન હોવાથી તેમાં ક્યારેય ભરતી-ઓટ આવતી નથી. જો ચંદ્રના ગુરૂત્વાકર્ષણને કારણે જ ભરતી-ઓટ આવતી હોય તો કાસ્પિયન સમુદ્રમાં પણ ભરતી-ઓટ આવવી જોઇએ. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૯ For Private Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપની ભૂગોળ છ વર્ષધર પર્વત ઉપર આવેલ છ મહદ્રહો તથા તેમાંથી નીકળતી નદીઓઃ ઐરાવત ક્ષેત્ર શિખરી પર્વત પુંડરિક દ્રહ રક્તવતી નદી રિક્તા નદી હિરણ્યવંત ક્ષેત્ર રૂકુલા નદી સુવર્ણકુલા નદી રૂક્ષ્મી પર્વત મહા પુંડરિક દ્રહ રમ્ય ક્ષેત્ર નારીકાન્તા નદી નરકાન્તા નદી નીલવંત પર્વત કેસરી દ્રહ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર સીતાદા નદી સીતા નદી નિષધ પર્વત તિગિચ્છી દ્રહ હરિવર્ષ ક્ષેત્ર હરિકાન્તા નદી હરિસલિલા નદી મહ હિમવંત પર્વત મહાપા દ્રહ હિમવંત ક્ષેત્ર રોહિતાંશા નદી [સિંધુ નદી) રોહિતા નદી ગિંગા નદી) લધુ હિમવંત પર્વત પદ્મ દ્રહ પર્વતો, દૂહો વગેરેના માપ યથાયોગ્ય નાના-મોટા સમજી લેવા ભરત ક્ષેત્ર ધરાવતો લઘુ હિમવંત પર્વત આવેલો છે. તે જમીનમાં ૨૫ યોજન ઊંડો છે અને તેની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૦૫૨ પૂર્ણક ૧૨/૧૯ યોજન જેટલી એટલે કે ભરત ક્ષેત્રની પહોળાઈ કરતાં ભરત ક્ષેત્રની ઉત્તર દિશામાં ૧૦૦ યોજનની ઊંચાઈ બમણી છે. લઘુ હિમવંત પર્વતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૪૯૩૨ યોજન કરતાં થોડીક વધુ છે. આ પર્વતનો વર્ણ સુવર્ણમય છે. આ લઘુ હિમવંત પર્વતનું સ્વરૂપ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૮૦ Page #183 -------------------------------------------------------------------------- ________________ પર્વત ઉપર અનેક વ્યંતર દેવો વસવાટ કરે છે. હરિકાંતા નામની મહાનદી નીકળે છે. આ નદી હરિવર્ષ ક્ષેત્રમાં લઘુ હિમવંત પર્વતની બરાબર મધ્યમાં પદ્મદ્રહ નામનું વહેતી વિકટાપાતી નામના વૃત્ત વૈતાઢ્ય પર્વત સુધી આવે છે. વિરાટ સરોવર આવેલું છે. આ સરોવરના પશ્ચિમ ભાગમાંથી સિંધુ અહીંથી તે પશ્ચિમ દિશામાં વળી જાય છે અને છેવટે લવણ સમુદ્રને મહાનદી અને પૂર્વ ભાગમાંથી ગંગા મહાનદી નીકળે છે. આ મળે છે. પદ્મદ્રહની ઉત્તર દિશાના દ્વારમાંથી રોહિતાંશા નામની મહાનદી નીકળે છે. આ નદી હિમવંત ક્ષેત્રમાં થઈને પશ્ચિમ દિશામાં વહે છે હરિવર્ષ ક્ષેત્રનું સ્વરૂપ અને લવણ સમુદ્રને મળે છે. મહા હિમવંત પર્વતની ઉત્તર દિશામાં હરિવર્ષ નામનું હિમવંત ક્ષેત્રનું સ્વરૂપ યુગલિકોનું ક્ષેત્ર આવેલું છે. તેની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૮૪૨૧ યોજન ઉપરાંત ૧૧૯ ભાગ જેટલી છે અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ લઘુ હિમવંત પર્વતની ઉત્તર દિશામાં હિમવંત ક્ષેત્ર નામનું ૮૪૦૧૬ યોજન ઉપરાંત ૪/૧૯ ભાગ જેટલી છે. અહીં સુષમ યુગલિકોનું ક્ષેત્ર આવેલું છે. આ ક્ષેત્રની ઉત્તર-દક્ષિણ પહોળાઈ નામના બીજા આરાના પ્રારંભિક કાળ જેવું વાતાવરણ કાયમ હોય છે. ૨૧૦૫ પૂર્ણાક ૫૧૯ યોજન જેટલી છે. તેની પૂર્વ-પશ્ચિમ અહીં હરિકાંતા મહાનદીની પૂર્વ દિશામાં અને હરિસલિલા લંબાઈ ૩૮૭૪૦ યોજન ઉપરાંત ૧૦/૧૯ ભાગ જેટલી છે. આ મહાનદીની પશ્ચિમ દિશામાં વૃત્ત વૈતાઢ્ય પર્વત આવેલો છે, જેનું ક્ષેત્રમાં કાયમ ભરત-ઐરાવત ક્ષેત્રના ત્રીજા આરાના પ્રારંભિક કાળ નામ વિટાપાતી છે. આ હરિવર્ષ ક્ષેત્રમાં કેટલાક મનુષ્યોનો વર્ણ જેવું વાતાવરણ હોય છે. અહીં કાયમી યુગલિક મનુષ્યો વસવાટ કરે સૂર્ય જેવો રાતો છે તો કેટલાકનો વર્ણ ચંદ્ર જેવો સફેદ છે. છે. આ ક્ષેત્રમાંથી રોહિતા અને રોહિતાંશા નામની બે મહાનદીઓ પસાર થાય છે. હિમવંત ક્ષેત્રના મધ્ય ભાગમાં શબ્દાપાતી નામનો નિષધ પર્વતનું સ્વરૂપ વૃત્ત વૈતાઢ્ય પર્વત છે. આ પર્વત એક હજાર યોજન ઊંચો છે અને જમીનમાં ૨૫૦ યોજન જેટલો ઊંડો છે. આ પર્વત ઉપર હરિવર્ષ ક્ષેત્રની ઉત્તર દિશામાં ૪૦૦ યોજનની ઊંચાઈ શબ્દાપાતી નામનો દેવ વસવાટ કરે છે, જે ચાર હજાર સામાનિક ધરાવતો નિષધ પર્વત આવેલો છે. આ પર્વત ધરતીમાં ૧૦૦યોજન દેવો સહિત રહે છે. ઊંડો છે. આ પર્વતની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૬૮૪૨ યોજન ઉપરાંત ૨/૧૯ ભાગ જેટલી છે અને પૂર્વ - પશ્ચિમ લંબાઈ મહા હિમવંત પર્વતનું સ્વરૂપ ૯૪૧૫૬ યોજન ઉપરાંત ૨/૧૯ ભાગ જેટલી છે. નિષધ પર્વતના મધ્ય ભાગમાં તિગિચ્છ નામનું વિરાટ સરોવર છે. આ હિમવંત ક્ષેત્રની ઉત્તર દિશામાં મહા હિમવંત નામનો સરોવરની લંબાઈ ૪૦૦૦ યોજન અને પહોળાઈ ૨૦૦૦ યોજન વર્ષધર પર્વત આવેલો છે. આ પર્વતની ઊંચાઈ ૨૦૦ યોજન છે છે. તેની ઊંડાઈ ૧૦ યોજન છે. આ વિરાટ સરોવરની દક્ષિણ અને તેની ધરતીમાં ઊંડાઈ ૫૦ યોજન છે. આ પર્વતની ઉત્તર- દિશાના દ્વારમાંથી હરિસલિલા નામની મહાનદી નીકળીને હરિવર્ષ દક્ષિણ પહોળાઈ ૪૨ ૧૦ યોજન ઉપરાંત ૧૦૧૯ ભાગ જેટલી ક્ષેત્રમાં જાય છે. આ નદી વૃત્તિ વૈતાઢ્ય પર્વત નજીક આવી પૂર્વ છે. આ પર્વતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૫૩૯૩૧ યોજન ઉપરાંત દિશામાં જાય છે અને લવણ સમુદ્રને મળે છે. આ સરોવરની ઉત્તર ૬/૧૯ ભાગ જેટલી છે. આ મહા હિમવંત પર્વતના મધ્ય ભાગમાં દિશામાં આવેલા દ્વારમાંથી સીતોદા મહાનદી નીકળે છે અને વચ્ચે મહાપદ્મ નામનું વિરાટ સરોવર આવેલું છે. આ સરોવરની મહાવિદેહ ક્ષેત્રમાં થઈને લવણ સમુદ્રને મળે છે. લંબાઈ ૨૦૦૦ યોજન, પહોળાઈ ૧૦૦૦ યોજન અને ઊંડાઈ ૧૦ યોજન છે. આ સરોવરના દક્ષિણ દ્વારમાંથી રોહિતા નામની નીલવંત પર્વતનું વર્ણન મહાનદી નીકળે છે. આ રોહિતા નદી દક્ષિણ દિશામાં હિમવંત ક્ષેત્ર તરફ વહે છે. વૃત્ત વૈતાઢ્ય પર્વતથી તે પૂર્વ દિશામાં વળાંક લઈને અંતે મહાવિદેહ ક્ષેત્રની ઉત્તર દિશામાં ૪૦૦ યોજનની લવણ સમુદ્રને મળે છે. ઊંચાઈ ધરાવતો નીલવંત પર્વત આવેલો છે. આ પર્વતની લંબાઈ, મહાપા સરોવરની ઉત્તર દિશામાં આવેલા દરવાજામાંથી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૮૧ For Private & Parsonal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પહોળાઈ વગેરે નિષધ પર્વત મુજબ છે. આ પર્વત ઉપર ૪૦૦૦ અને નારીકાંતા નામની મહાનદીઓ પસાર થાય છે. યોજન લંબાઈ અને ૨૦૦૦ યોજન પહોળાઈ ધરાવતું કેસરીહ રુમી પર્વતનું વર્ણન નામનું વિરાટ સરોવર છે. આ પર્વતની દક્ષિણ દિશામાંથી સીતા નામની મહાનદી નીકળીને મહાવિદેહ ક્ષેત્રમાં જાય છે. કેસરીદ્રહની રમ્ય ક્ષેત્રની ઉત્તર દિશામાં રુક્ષ્મી નામનો પર્વત આવેલો ઉત્તર દિશામાંથી નારીકાંતા નદી નીકળીને રમ્યક ક્ષેત્રમાં જાય છે. છે. આ પર્વતની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વગેરે મહા હિમવંત પર્વત મુજબ છે. આ પર્વત ઉપર મહા પુંડરિક નામનું વિરાટ સરોવર રમ્યફ વર્ષનું વર્ણન છે. આ સરોવરની દક્ષિણ દિશામાંથી નરકાંતા નામની મહાનદી નીકળે છે અને રમ્ય ક્ષેત્રમાં જાય છે. આ પર્વતની ઉત્તર દિશામાંથી નીલવંત પર્વતની ઉત્તર દિશામાં રમ્ય ક્ષેત્ર આવેલું છે. રૂપ્યકુલા મહાનદી નીકળીને હિરણ્યવંત ક્ષેત્રમાં જાય છે. આ ક્ષેત્રમાં યુગલિક મનુષ્યો વસવાટ કરે છે. આ ક્ષેત્રની લંબાઈ, પહોળાઈ વગેરે હરિવર્ષ ક્ષેત્ર મુજબ છે. આ ક્ષેત્રના મધ્યમાં હિરણ્યવંત ક્ષેત્રનું વર્ણન ગંધાપાતી નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત છે. આ ક્ષેત્રમાંથી નરકાંતા જંબૂદ્વીપનું ચિત્ર શિખરી પર્વત દાઢા ' અંતર્લીપ છ009 -- ના ઉત્તર અંતર્દીપ તે ઐરાવત ક્ષેત્ર ) /૦૦૦ હિરણ્યવંત ક્ષેત્ર રૂક્ષ્મિ પર્વત નીલવંત પર્વત રમ્યક ક્ષેત્ર મેરૂ ઉત્તરકુરુક્ષેત્ર પશ્ચિમ 1 પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર - દેવકુર ક્ષેત્ર નિષધ પર્વત . હરિવર્ષ ક્ષેત્ર લવણ સમુદ્ર મહા હિમવંત પર્વત હિમવંત ક્ષેત્ર ૭૦૦૦, ભરત ક્ષેત્ર અંતર્લીપ અંતર્દીપ ----દક્ષિણ લઘુ હિમવંત પર્વત જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૮૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ રુક્મી પર્વતની ઉત્તર દિશામાં કિરણ્યવંત ક્ષેત્ર આવેલું છે. આ ક્ષેત્રનું વર્ણન હિમવંત ક્ષેત્ર મુજબ છે. આ ક્ષેત્રના મધ્ય ભાગમાં માલ્યવંત નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત આવેલો છે. આ ક્ષેત્રની વચ્ચેથી રૂખ્યકુલા અને સુવર્ણકુલા મહાનદીઓ પસાર થાય છે. આ ક્ષેત્રમાં પણ યુગલિક મનુષ્યો વસે છે. શિખરી પર્વતનું વર્ણન હિરણ્યવંત ક્ષેત્રની ઉત્તર દિશામાં શિખરી પર્વત આવેલો છે. તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વગેરે લઘુ હિમવંત પર્વત મુજબ છે. આ પર્વત ઉપર પુંડરિક નામનો દ્રહ છે. આ હની દક્ષિણ દિશામાંથી સુવર્ણકલા મહાનદી નીકળે છે અને હરણ્યવંત ક્ષેત્રમાં જાય છે. આ કારની પૂર્વ દિશાએથી રક્તા નદી અને પશ્ચિમ દિશામાંથી રાવતી નદી નીક્ળીને ઐવત ક્ષેત્રમાં જાય છે. ઐરાવત ક્ષેત્રનું વર્ણન શિખરી પર્વતની ઉત્તરે અને લવણ સમુદ્રની દક્ષિણે ઐરાવત ક્ષેત્ર આવેલું છે. આ ક્ષેત્રની લંબાઈ, પહોળાઈ વગેરે ભરત ક્ષેત્ર મુજબ છે. ભરત ક્ષેત્રમાં જેમ ભરત નામના ચક્રવર્તીથાય છે તેમ એરવન ક્ષેત્રમાં ઐરાવત નામના ચક્રવર્તીકા થાય છે. અહીં ઐરાવત નામનો દેવ રહેતો હોવાથી આ ક્ષેત્રનું નામ પડ્યું છે. ૫૬ અંતર્તીપોનું વર્ણન લઘુ હિમવંત પર્વત જ્યાં પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં લવણ સમુદ્રને મળે છે ત્યાં તેનો ૮૪૦૦ યોજન જેટલો હિસ્સો દાઢાના રૂપમાં લવણ સમુદ્રમાં ફેલાયેલો છે. પૂર્વ દિશામાંથી બે અને પશ્ચિમ દિશામાંથી બે દાઢા નીકળે છે. આવી જ રીતે ઐરાવત ક્ષેત્રની દક્ષિણે આવેલા શિખરી પર્વતમાંથી પણ ૮ ૪૦૦ યોજનની લંબાઈ ધરાવતી ચાર દાઢાઓ લવણ સમુદ્રમાં પ્રવેશે છે. આ પ્રત્યેક દાઢા ઉપર સાત દ્વીપો એટલે કુલ ૫૬ અંતર્દીપો આવેલા છે. લઘુ હિમવંત પર્વતની પૂર્વ દિશામાંથી જે બે દાઢા નીકળે છે તે પૈકી એક ઈશાન ખૂણા તરફ અને બીજી અગ્નિ ખૂણા તરફ ચક્રાકારે જાય છે. તેવી જ રીતે પશ્ચિમ દિશામાંથી જે બે દાઢા નીકળે છે તે પૈકી એક નૈઋત્ય ખૂણા તરફ અને બીજી વાયવ્ય ખૂણા તરફ જાય છે. આવું જ શિખરી પર્વત ઉપરથી નીકળતી દાઢાઓનું છે. લઘુ હિમવંત અને શિખરી પર્વતની આઠ દાઢાઓ ઉપર જંબુદ્રીપથી ૩૦૦ યોજનના અંતરે પ્રથમ આઇ અંતર્કીપો આવેલા છે. લવણ સમુદ્રના કિનારેથી આ પ્રથમ અંતર્દીપનું અંતર પણ ૩૦૦ યોજન જેટલું જ છે. આ અંતર્દીપનો વ્યાસ ૩૦૦ યોજન છે અને પરિઘ આશરે ૯૪૯ યોજન જેટલો છે. ઈશાન ખૂણામાં જે પહેલો અંતર્દીપ આવેલો છે, તેનું નામ એકોરુક છે. અગ્નિ ખૂણામાં જે પડેલો. અંતપ આવેલો છે, તેનું નામ આભાષિક છે. નેત્રત્ય ખૂણામાં જે અંતર્રીપ છે, તેનું નામ વૈષાણિક છે અને વાયવ્ય ખુણામાં જે અંતહીંપ છે, તેનું નામ લાંગૂલિક છે. ત્યાર બાદ ૪૦૦ યોજનના અંતરે ૪૦૦ યોજનનો વ્યાસ ધરાવતા ૮ અંતર્વીપ છે. આ રીતે અંતિમ આઠ અંતર્દીપનો વ્યાસ ૯૦૦ યોજન થાય છે અને જંબુદ્રીપના કિનારાથી તેમનું અંતર કુલ ૮૪૦૦ યોજન જેટલું થાય છે. આ ૫૬ અંનીપોમાં યુગલિક મનુષ્યો વસવાટ કરે છે. આ મનુષ્યો યુગલના સ્વરૂપમાં જન્મ પામે છે અને યુગલના સ્વરૂપમાં જ મૃત્યુ પામે છે. આ મનુષ્યોને ૬૪ પાંસળીઓ હોય છે. તેમનું આયુષ્ય એક પલ્યોપમના અસંખ્ય ભાગ જેટલું હોય છે. તેઓ એકાંતરે આાર ગ્રહણ કરે છે. તેમની ઊંચાઈ ૮૦૦ ધનુષ જેટલી હોય છે. આ અંનીપોમાં કલ્પવૃક્ષ થાય છે, જે યુગલિક મનુષ્યોની ઇચ્છા મુજબ તેમને ભોજન, આવાસ, વસ્ત્રો વગેરે તમામ સામગ્રીઓ પૂરી પાડે છે. આ કારણે ૫૬ અંતર્દીપોમાં કૃષિ, ઉદ્યોગ આદિની કોઈ જરૂર પડતી નથી. આ યુગલિક મનુષ્યોનું આયુષ્ય પૂર્ણ થવામાં ૭ દિવસની વાર હોય ત્યારે તેઓ યુગલ બાળકને જન્મ આપે છે. ૭૯ દિવસ સુધી આ યુગલનું ભરણપોષણ કરીને તેઓ मृत्यु પામે છે. ાવણ સમુદ્ર પછીના કોઈ પણ સમુદ્રમાં આ પ્રકારના અંતર્દીપો જોવા મળતા નથી. મધ્ય લોકની બરાબર મધ્યમાં આવેલો જંનીપ ચાળી જેવો ગોળ છે અને તેનો વ્યાસ એક લાખ યોજન જેટલો છે. આ જંબુદ્રીપને વીંટળાઈને બંગડીના આકારનો લવણ સમુદ્ર આવેલો છે. આ સમુદ્રનું પાણી ખારું હોવાથી તેને લવણ સમુદ્ર કહેવામાં આવે છે. લવણ સમુદ્રનો કુલ વ્યાસ પાંચ લાખ યોજન છે. આ પૈકી વચ્ચે એક લાખ યોજનનો જંબુઢીપ છે. ગેંગડી આકારના તાવણ સમુદ્રની બન્ને બાજુઓની પહોળાઈ બે-બે લાખ યોજન છે. આ રીતે હાવણ સમુદ્રનો વ્યાસ પાંચ લાખ યોજન છે. લવણ સમુદ્રનો પરિષ ૧૫,૮૧,૧૩૯ યોજન કરતાં થોડોક ઓછો છે. બે લાખ યોજનની જાડાઈ ધરાવતા લવણ સમુદ્રની ફરતે ચાર લાખ યોજનની જાડાઈ ધરાવતો ઘાતકી ખંડ કંકણાકારે આવેલો છે. લવણ સમુદ્રમાંથી ઘાતકી ખંડમાં જવાનાં ચારદ્વાર ચાર દિશાઓમાં આવેલાં છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૮૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ અઢી દ્વીપની ભૂગોળ ધનુષ બાલ પુષ્કર્ધ R / ' કાલોદધિ રમ્ય ક્ષેત્ર કે હતી લવણ છે પશ્ચિમ ૬ પૂર્વ તીપ | હરિવર્ષ ક્ષેત્ર 5 v / હિમવંત ક્ષેત્ર ૨ હરિવર્ષ શેત્ર લવણ સમુદ્રમાં દર ૧૨ કલાકે ભરતી આવે છે અને ૧૨ જ ૧૦૦૦ યોજન જેટલી છે. આ ચારેય પાતાળકળશનું મુખ કલાકે ઓટ આવે છે. આ ઉપરાંત આઠમ, પૂનમ, અમાસ વગેરે સમુદ્રની નીચેના ભૂમિતળમાં સમસપાટીએ રહેલું છે પણ તેનો જરા તિથિઓના પ્રસંગે મોટી ભરતી આવે છે. આ ભરતી અને ઓટનું પણ ભાગ ઉપર આવતો નથી. આ પાતાળકળશો પૃથ્વીની અંદર મુખ્ય કારણ લવણ સમુદ્રની વચ્ચે રહેલા વિરાટ પાતાળકળશો છે. એક લાખ યોજન સુધી ઊતરેલા હોવાથી તેઓ પહેલી નારકીના આ પાતાળકળશો જ્યારે લવણ સમુદ્રના પાણીને પોતાની અંદર સાત સ્તરો ભેદીને છેક છઠ્ઠા ભવનપતિ વિકાય સુધી પહોંચી જાય છે. ખેંચે છે ત્યારે સમુદ્રમાં ઓટ આ પાતાળકળશના નીચેના આવે છે અને બહાર કાઢે છે પુષ્કર વર દ્વીપનું ચિત્ર એક તૃતીયાંશ ભાગમાં વાયુ, ત્યારે ભરતી આવે છે. કોતર ઉત્તર ઈષકાર પર્વત વચ્ચેના એક તૃતીયાંશ જ બૂ દ્વીપની ભાગમાં જળમિશ્રિત વાયુ અને ઐરાવત રાવત સરહદથી ચારેય દિશામાં , અખ્યત્તર ઉપરના એક તૃતીયાંશ yકરાઈ ૯૫,૦૦૦ યોજન દૂર ભાગમાં જળ હોય છે. જઈએ એટલે વજમય ઘડાના લવણ સમુદ્રમાં ચાર મહા આકારના ચાર રાક્ષસી કળશો પાતાળક ળશો ઉપરાંત મવિદેહ મહાવિદેહ જોવા મળે છે. મેરુ પર્વતની પૂર્વ ૭૮૮૪ લઘુ પાતાળકળશો દિશામાં જે પાતાળકળશ છે, પણ આવેલા છે. આ લઘુ તેનું નામ વડવામુખ છે. પાતાળકળશોની ઊંડાઈ એક દક્ષિણ દિશાના મહા હજાર યોજન જેટલી છે. પાતાળકળશનું નામ કેયૂપ છે. તેમના મુખની અને તળિયાની પશ્ચિમ દિશાના મહા પહોળાઈ ૧૦૦-૧૦૦ દક્ષિણ ઈષકાર પર્વત પાતાળકળશનું નામ ચૂપ છે યોજન છે, પણ મધ્ય ભાગમાં અને ઉત્તર દિશાના મહા તેઓ એક હજાર યોજન પાતાળકળશનું નામ ઈશ્વર છે. જેટલા પહોળા હોય છે. આ લવણ સમુદ્ર લવણ સમુદ્રની લઘુ પાતાળકળશોની ઠીકરીની મધ્યમાં આવેલા ચાર પહોળાઈ પણ ૧૦ યોજન રત્નપ્રભા પૃથ્વી પાતાળકળશોની ઊંચાઈ જેટલી હોય છે. અથવા ઊંડાઈ એક લાખ બે પાતાળકળશો વચ્ચે યોજન જેટલી છે. આ કળશો ૧૯૭૧ લઘુ પાતાળકળશો પાયામાં ૧૦,૦૦૦ યોજન નવ પંક્તિઓમાં રહે છે. પ્રથમ પહોળા હોય છે. તેમની મધ્ય પંક્તિમાં ૨૧૫, બીજી ભાગમાં પહોળાઈ એક લાખ પંક્તિમાં ૨૧૬, ત્રીજી યોજન હોય છે અને તેમના પંક્તિમાં ૨૧૭, ચોથી મુખની પહોળાઈ ૧૦,૦૦૦ પંક્તિમાં ૨૧૮, પાંચમી યોજન હોય છે. આ પંક્તિમાં ૨૧૯, છઠ્ઠી પાતાળકળશ જે વજમય પંક્તિમાં ૨૨૦, સાતમી ઠીકરીથી બન્યા છે તેની જાડાઈ પંક્તિમાં ૨૨૧, આઠમી હિમવંત ક્ષેત્ર | III. ભત ક્ષેત્ર is ભરત ક્ષેત્ર કે T મહ પાતાળ કળશ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૮૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ લવણ સમુદ્રની મધ્યમાં કિલ્લા જેવી જળશિખા જળશિખા મણ પાતાળ કળશ મહાપાતાળ કળશનું મુખ ૯૫૦૦૦ યોજન લઘુ પાતાળ કળશોની ૯ શ્રેણિ પંક્તિમાં ૨૨૨ અને નવમી પંક્તિમાં ૨૨૩ લઘુ પાતાળકળશો છે. સાથે જોડાયેલાં ન હોવાને કારણે તેમાં પણ ભરતી-ઓટ આવતાં આ રીતે નવ પંક્તિમાં કુલ ૧૯૭૧ લઘુ પાતાળકળશો છે. આ નથી. આ ઉપરથી પણ સાબિત થાય છે કે દરિયામાં ભરતી-ઓટનું પ્રકારની કુલ ચાર હરોળ હોવાથી લઘુ પાતાળકળશોની કુલ સંખ્યા મુખ્ય કારણ લવણ સમુદ્રના પેટાળમાં આવેલા કળશો છે. આ ૭૮૮૪ જેટલી થાય છે. કળશો જંબૂદ્વીપથી ૯૫,૦૦૦ યોજન દૂર આવેલા હોવાથી પ્રતિદિન નિયમ સાથે મહા પાતાળકળશો અને લઘુ આપણે તેને જોઈ શકતા નથી. પાતાળકળશોના તળિયાના ત્રીજા ભાગમાં અને મધ્યના ત્રીજા જંબૂદ્વીપની આજુબાજુ બે લાખ યોજનની પહોળાઈ ભાગમાં રહેલો વાયુ વિસ્તરણ પામે છે, જેને લીધે મધ્યના ત્રીજા ધરાવતો લવણ સમુદ્ર વલયાકારે આવેલો છે. જાણીને આશ્ચર્ય થશે ભાગમાં અને ટોચના ત્રીજા ભાગમાં રહેલું અબજો ઘનમીટર પાણી કે આ લવણ સમુદ્રનું પાણી એકસરખી સપાટી નથી ધરાવતું પણ બહાર પડે છે, જેને કારણે દરિયામાં ભરતી આવે છે. ભરતીના ઢાળ ધરાવે છે. આ ઢાળનો પ્રારંભ જંબૂદ્વીપની જગતીથી થાય છે. બરાબર છ કલાક પછી આ પાતાળકળશોમાં રહેલો વાયુ સંકોચાઈ જંબૂદ્વીપની જગતીથી લઈને ચારે દિશામાં ૯૫,૦૦૦ યોજન જાય છે, જેને કારણે બહાર ગયેલું બધું પાણી પાછું અંદર ધસી આવે સુધી લવણ સમુદ્રનું પાણી ક્રમશઃ ઊંચું ચડતું જોવા મળે છે. આ છે અને દરિયામાં ઓટ આવે છે. આ રીતે ૨૪ કલાકમાં લવણ રીતે ૯૫,૦૦૦ યોજનના અંતે લવણ સમુદ્રનું પાણી સમુદ્રમાં બે વખત ભરતી આવે છે અને બે વખત ઓટ આવે છે. આ ૧૬,૦૦૦ યોજન જેટલી ઊંચાઈ સુધી પહોંચી ગયું હોય છે. વાયુ આઠમ, પૂનમ, અમાસ વગેરે તિથિને દિવસે વધુ પડતું પ્રસારણ ત્યાર બાદ ૧૦,૦૦૦ યોજન પાણીનો ભાગ ક્ષિતિજસમાંતર રહે પામે છે, જેને કારણે આ દિવસોમાં બહુ મોટી ભરતી આવે છે. છે. ત્યાર બાદ ઘાતકી ખંડ સુધી ૯૫,૦૦૦ યોજન પાણી નીચે સંકોચન અને પ્રસારણ એ વાયુનો સ્વભાવ હોવાથી આવું બને છે. તરફ ઢળતું જાય છે અને છેવટે જમીનની સપાટી ઉપર જ આવી આજના વિજ્ઞાનીઓ કહે છે કે ચન્દ્રના ગ્રુત્વાકર્ષણને જાય છે. આ કારણે લવણ સમુદ્રના મધ્યમાં ૧૬,૦૦૦ યોજન કારણે દરિયામાં ભરતી-ઓટ આવે છે, પણ આ વાત તર્કની તેમ જ ઊંચી અને ૧૦,૦૦૦ યોજન પહોળી શિખા નીકળી હોય તેવું હકીકતોની કસોટી ઉપર ખરી ઊતરતી નથી. સમુદ્રની ભરતી- દૃશ્ય ઊભું થાય છે. ઓટનો સંબંધ ચન્દ્રની કળા સાથે છે, પણ તે માત્ર યોગાનુયોગ છે. લવણ સમુદ્રની મધ્યમાં આવેલી ૧૬,૦૦૦ યોજન તેમાં કાર્ય-કારણનો સંબંધ નથી. આજની વર્તમાન પૃથ્વી ઉપરના ઊંચી શિખા દૂરથી પાણીના કિલ્લા જેવી દેખાય છે. આ શિખાના જે સમુદ્રો લવણ સમુદ્ર સાથે જોડાયેલા છે, તેમાં જ ભરતી-ઓટ પેટાળમાં જ પાતાળકળશો આવેલા છે. આ પાતાળકળશોમાંની હવા જોવા મળે છે. કાસ્પિયન સમુદ્ર જેવા અનેક સમુદ્રો લવણ સમુદ્ર વિસ્તરણ પામે ત્યારે શિખાની લંબાઈ બે ગાઉ જેટલી વધે છે અને સાથે જોડાયેલા ન હોવાને કારણે તેમાં ભરતી-ઓટ જોવા મળતાં હવા સંકોચન પામે ત્યારે શિખા પાછી પોતાની મૂળ ઊંચાઈ ઉપર નથી. વળી અનેક વિરાટ મીઠા જળનાં સરોવરો પણ લવણ સમુદ્ર આવી જાય છે. જે રીતે લવણ સમુદ્રમાં દિવસમાં બે વખત ભરતી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૮૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ ઓટ આવે છે, તેવી જ રીતે તેની શિખાની લંબાઈમાં પણ દિવસમાં ઊંચાઈ ઉપર આવેલો છે. બે વખત વધઘટ થાય છે. તેમાં પણ અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને જંબૂદ્વીપમાં બે સૂર્યો આવેલા છે. તેવી જ રીતે લવણ અમાવસ્યાના દિવસે મોટી ભરતી આવે છે. દરિયાનું પાણી કદી સમુદ્રમાં ચાર સૂર્યો આવેલા છે. આ પૈકી બે સૂર્યો શિખાની અંદરના સંકોચન-પ્રસારણ પામતું નથી, પણ પાતાળકળશોમાં રહેલો વાયુ ભાગમાં અને બે સૂર્યો શિખાની બહારના ભાગમાં આવેલા છે. આ નિયમિત સંકોચન-પ્રસારણ પામતો હોવાથી દરિયામાં નિયમિત ચારેય સૂર્યોના દ્વીપો જંબૂદ્વીપથી પશ્ચિમ દિશામાં ૧૨,૦૦૦ ભરતી-ઓટ આવે છે. શિખામાં રહેલું પાણી વધે તો પણ બહાર યોજનના અંતરે આવેલા છે. આ દ્વીપોનો વ્યાસ પણ ૧૨,૦૦૦ જતું નથી. યોજન છે. આ ચાર સૂર્યદ્વીપોની બરાબર વચ્ચે ગૌતમદ્વીપ આવેલો લવણ સમુદ્રના પાણીમાં જેમ ઢાળ હોય છે તેમ તેના છે, જેનો વ્યાસ પણ ૧૨,૦૦૦ યોજન છે. જંબૂદ્વીપની તળિયે આવેલી જમીન પણ ઢાળના સ્વરૂપમાં છે. જંબૂદ્વીપના કિનારે વેદિકાની પૂર્વ દિશામાં ૧૨,૦૦૦ યોજનના અંતરે ચાર ચંદ્રઢીપો સમુદ્રનું તળિયું જમીનની સમકક્ષ આવી જાય છે. ત્યાર બાદ આવેલા છે. ઉત્તરોત્તર તેની ઊંડાઈ વધતી જાય છે. આ રીતે ૯૫,૦૦૦ યોજન અંતરે સમુદ્રની ઊંડાઈ વધીને ૧૦00 યોજન જેટલી થઈ જાય છે. ધાતકી ખંડનું સ્વરૂપ ત્યાર બાદ ૧૦,૦૦૦ યોજન સુધી ઊંડાઈમાં કોઈ વધઘટ થતી ન હોવાથી એક હજાર યોજનની જ ઊંડાઈ રહે છે. ત્યાર બાદ આ મધ્ય લોકની મધ્યમાં જંબુદ્વીપ આવેલો છે અને ૯૫,૦૦૦ યોજન સુધી ઊંડાઈમાં સતત ઘટાડો થાય છે અને છેવટે જંબૂદ્વીપની મધ્યમાં મેરૂ પર્વત આવેલો છે. જંબૂદ્વીપનો જેટલો વ્યાસ ધાતકી ખંડની સરહદ આવે ત્યારે સમુદ્રનું તળિયું ફરીથી જમીનની છે, એટલી જ મેરુ પર્વતની ઊંચાઈ છે. એક લાખ યોજનનો વ્યાસ સમકક્ષ આવી જાય છે. આ રીતે સમુદ્રની અંદરની જમીન ગાયના ધરાવતા જંબૂદ્વીપની ફરતે મેખલાના આકારે બે લાખ યોજનની મુખનો આકાર બનાવતી હોવાથી તે ગોતીર્થ કહેવાય છે. લવણ પહોળાઈ ધરાવતો લવણ સમુદ્ર આવેલો છે. આ લવણ સમુદ્રને સમદ્રમાં જ્યારે ભરતી આવે ત્યારે સમુદ્રનાં મોજાઓ જંબુદ્વીપની વીંટળાઈને એખલાના આકારમાં ધાતકી ખ નામનો ટીપ આવેલો છે. જગતીને અથડાઈને પાછાં ફરે છે પણ કેટલાંક મોજાઓ અંદર ઈને પાછા ફરે છે પણ કેટલાક મોજા અંદર આ મેખલાની પહોળાઈ ચાર લાખ યોજન છે. આ ધાતકી ખંડનો જે પ્રવેશી જાય છે. વર્તુળાકાર ભાગ છે, તેનો વ્યાસ ૧૩ લાખ યોજન છે. તેમાં આઠ જંબૂદ્વીપની સરહદથી લવણ સમુદ્રમાં પૂર્વ દિશામાં લાખ યોજન ધાતકી ખંડના, ચાર લાખ યોજન લવણ સમુદ્રના અને ૪૨,૦૦૦ યોજન જઈએ એટલે ત્યાં ગોસ્તૂપ નામનો આવાસ એક લાખ યોજન જંબૂદ્વીપના ગણાય છે. આ દ્વીપમાં ધાતકી નામનું પર્વત આવે છે. આ પર્વત ઉપર સો અને હજાર પાંખડીવાળાં ગોસ્તૂપ વૃક્ષ આવેલું છે તથા આ દ્વીપના અધિપતિ દેવો ધાતકી અને આકારનાં કમળો ઊગતાં હોવાથી તે ગોતૂપ પર્વતના નામે મહાધાતકી એ બે વૃક્ષો ઉપર રહેતા હોવાથી પણ આ ટાપુ ધાતકી ખંડ ઓળખાય છે. આ પર્વતની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. આ પર્વત તરીકે ઓળખાય છે. જમીનમાં પણ ૪૩0 યોજન એક ગાઉ છે. આ રીતે ગોસૂપ ધાતકી ખંડનો પરિઘ ૪૧,૧૦,૯૬૧ યોજન કરતાં પર્વતની કલ ઊંચાઈ ૨૧૫૧ યોજન એક ગાઉ છે. જેવી રીતે પૂર્વે થોડોક ઓછો થાય છે. ધાતકી ખંડમાં પ્રવેશ કરવા માટેનાં ચાર ધારો દિશામાં ગોસ્તૂપ પર્વત છે તેવી રીતે ચાર દિશામાં ચાર અને ચાર નર દક્ષિણ પર્વ અને પશ્ચિમ દિશામાં આવેલાં છે. આ ચારનાં ખૂણામાં ચાર એમ કુલ આઠ પર્વતો લવણ સમુદ્રમાં જંબૂદ્વીપથી નામો વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત છે. ધાતકી ખંડનાં ૪૨,૦૦૦ યોજનના અંતરે આવેલા છે. આ પર્વતો ઉપર રહેતા એક દ્વારથી બીજા દ્વારનું અંતર ૧૦,૨૭,૭૩૫ યોજન અને ૩ નાગકુમાર દેવતાઓ લવણ સમુદ્રની શિખાના પાણીને જંબૂદ્વીપ પાણીન જબૂદ્વીપ ગાઉ જેટલું છે. ધાતકી ખંડના મધ્ય ભાગમાં ઉત્તર અને દક્ષિણ અને ધાતકીખંડ તરફ આગળ વધતાં અટકાવતા હોવાથી તેઓ દિશામાં બે ઈષકાર પર્વતો આવેલા છે. આ બે પર્વતોને કારણે ધાતકી વેલંધર દેવો કહેવાય છે અને તેમના આવાસો વેલંધર પર્વત તરીકે ખંડના પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગો પડે છે. આ પુકાર પર્વતની ઓળખાય છે. ઊંચાઈ ૫૦૦ યોજન, લંબાઈ ચાર લાખ યોજન અને પહોળાઈ પશ્ચિમ તરફ આવેલા લવણ સમુદ્રમાં બાર હજાર યોજન ૧૦૦૦ યોજન જેટલી છે. ઉત્તર દિશામાં જે ઈષકાર પર્વત છે તેનો દર જતાં ગૌતમદ્વીપ નામનો ટાપુ આવે છે. આ ટાપુનો વ્યાસ દક્ષિણ છેડો લવણ સમુદ્રને અને ઉત્તર છેડો કાલોદધિ સમુદ્રને સ્પર્શી ૧૨,૦૦૦યોજન જેટલો છે. તેનો પરિઘ ૩૭,૯૪૮ યોજન છે. છે. દક્ષિણ દિશામાં જે ઈષકાર પર્વત છે, તેનો ઉત્તર છેડો લવણ જંબદ્વીપ તરફ આ ટાપુ લવણ સમુદ્રની સપાટીથી અડધો યોજનની અડધા યાજનની સમઢને અને દક્ષિણ છે) કાલોદ સમુદ્ર અને દક્ષિણ છેડો કાલોદધિ સમુદ્રને સ્પર્શે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૧૮૬ Page #189 -------------------------------------------------------------------------- ________________ મે પશ્ચિમ ઘાતકી ખંડ ઉત્તરકુરૂ ક્ષેત્ર મહાવિદેહ ક્ષેત્ર પિશ્ચમ દેવકુમ ક્ષેત્ર ઘાતકી ખંડનું ચિત્ર હિરણ્યવંત ક્ષેત્ર રમ્યક્ ક્ષેત્ર વિર્ય ક્ષેત્ર wwwww વિંન ક્ષેત્ર ઉત્તર. ઐરાવત ઐરાવત ક્ષેત્ર ક્ષેત્ર લવણ ભરત ક્ષેત્ર જંબુ દ્વીપ મેરૂ પર્વત સમુદ્ર | ભરત ક્ષેત્ર દક્ષિણ ઈષકાર પર્વત વિસર્જન સંગ પર્વતો છે. તેથી વર્ષધર પર્વતોની વચમાં હેલાં ક્ષેત્રો આરાની વચ્ચેના પોલા ભાગ જેવાં છે. પાની ખંડમાં ભરત વગેરે સાત ક્ષેત્રો આવેલાં છે. તેમની બધાની લંબાઈ ચાર લાખ ચોજન છે, પણ પોળાઈમાં વધઘટ થાય છે. આ ક્ષેત્રોની હોલાઈ દરના ભાગમાં ઓછી હોય છે, જે ક્રમશઃ વધતી કાર્યોદય સમુદ્ર પાસે મહત્તમ થઈ જાય છે. ભરત ક્ષેત્રના લવણ સમુદ્ર નજીકના વિસ્તારની પહોળાઈ ૬, ૪૧૪ પૂર્ણાંક ૧૨૯ ૨૧૨ ધોન જેટલી છે. હિમવંત ક્ષેત્રના લવણ સમુદ્ર નજીકના વિસ્તારની પહોળાઈ ૨૬, ૪૫૮ ૫ણાક ૯૨/૨૧૨ યોજન છે. પરિવર્પ ક્ષેત્રના લવણ સમુદ્ર નજીકના વિસ્તારની પડોશાઈ ૧,૩૫,૮૩૩ પૂર્ણાંક ૧૫૬/૨૧૨ યોજન છે અને મહાવિદેહ ક્ષેત્રના લવણ સમુદ્ર નજીકના વિસ્તારની પહોળાઈ ૪,૨૩,૩૩૪ પૂર્ણાંક ૨૦૦૪૨૧૨ યોજન છે. ઘાતકી ખંડનો બાહ્ય દેખાવ ગાડાનાં પૈડાં જેવો છે. આ પૈડાંમાં નાભિના સ્થાને જંજ્વીપ છે. તેમાં આરાના સ્થાને વર્ષધર Page #190 -------------------------------------------------------------------------- ________________ જેને પણ ચાર વડે ગુણતાં હરિવર્ષ ક્ષેત્રનો મધ્ય અને બાહ્ય વિસ્તાર અને તેને પણ ચાર વડે ગુણતાં મહાવિદેહ ક્ષેત્રનો મધ્ય અને બાહ્ય વિસ્તાર આવે છે. ઘાતકી ખંડમાં પૂર્વ અને પશ્ચિમ ભાગમાં મધ્યમાં બે મેરુ પર્વતો આવેલા છે. આ બન્ને મેરુ પર્વતની ઊંચાઈ જમીનની અંદર એક હજાર યોજન અને જમીનની બહાર ૮૪,૦૦૦ યોજન એમ કુલ ૮૫,૦૦૦ યોજન છે. આ મેરુ પર્વત ઉપર પણ ભદ્રશાલ વન, નંદનવન, સૌમનસ વન અને પાંડુક વન એમ ચાર વનો છે. મેરુ પર્વતના પાયાની પહોળાઈ ૯૪૦૦ યોજન છે અને શિખર ઉપર પહોળાઈ ૧૦૦૦ યોજન છે. માનવી ખંડના ભરત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ નદીઓ અને વૈતાઢ્ય પર્વત આવેલા છે. ઐરાવત ક્ષેત્રમાં રકતા અને રક્તાવતી નદીઓ તેમ જ વૈતાઢ્ય પર્વત આવેલો છે. ધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં સીતા-સીતોદા મહાનદીઓ, વિજયો, વક્ષસ્કાર પર્વતો, ગજ પર્વતો, અંતનંદીઓ, ઘડો, કટો વગેરે પણ આવેલાં છે. આ બધાની સંખ્યા જહીપના મહિવદેહ ક્ષેત્ર કરતાં બમણી છે. કેંદ્રીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર છે. લવણ સમુદ્રમાં ચાર સૂર્ય અને ચાર ચંદ્ર છે. તેની સરખામણીએ ધાતકી ખંડમાં ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે. ધાતકી ખંડમાં ૩૩૬ નક્ષત્રો, ૧૦૫૬ ગ્રહો અને ૮,૦૩,૭૦૦ કોટાકોટી તારાઓનો સમૂહ છે, પૂર્વ પાનકી ખંડના ઉત્તર ક્ષેત્રમાં નીલવંત પર્વતની તળેટીમાં ધાતકી નામનું વૃક્ષ છે. આ વૃક્ષનો અધિપતિ સુદર્શન નામે દેવ છે. જ્યારે પશ્ચિમ ઘાતકી ખંડના ઉત્તર કુરુક્ષેત્રમાં નીલવંત પર્વતની તળેટીમાં મહા ધાતકી નામનું વૃક્ષ છે. આ વૃક્ષનો અધિપતિ પ્રિયદર્શન નામનો દેવ છે. જે રીતે જંબુદ્રીપમાં જંબુવૃક્ષનું સ્વરૂપ છે તેવી જ રીતે ધાતકી ખંડમાં ધાતકી વૃક્ષનું સ્વરૂપ છે. આ ધાતકી વૃક્ષ આઠ યોજન ઊંચું અને આઠ યોજન પહોળું છે. તે જમીનમાં બે ગાઉ જેટલું ઊંડુ છે. આ વૃક્ષના નામ ઉપરથી લવણ સમુદ્રની ફરતે આવેલા દ્વીપનું નામ ધાતકી ખંડ પડ્યું છે. કાલોદધિ સમુદ્રનું સ્વરૂપ આપણા વિરાટ વિશ્વની બરાબર મધ્યમાં એક લાખ યોજનનો વ્યાસ ધરાવતો જદીપ આવેલો છે. જંબૂનીપની ચારે બાજુએ બે લાખ યોજનની પહોળાઈ ધરાવતો લવણ સમુદ્ર બંગડીના આકારે રહેલો છે. લવણ સમુદ્રની ચારે બાજુએ ચાર લાખ યોજનની પહોળાઈ ધરાવનો ધાતકી ખંડ આવેલો છે. ધાતકી ખંડની ચારે બાજુએ આઠ લાખ યોજનની પહોળાઈ ધરાવતો કાલોદધિ સમુદ્ર આવેલો છે. આ સમુદ્રનું પાણી કાળા રંગનું હોવાથી તેને કાલોદધિ સમુદ્ર કહેવામાં આવે છે. અથવા આ સમુદ્રના અધિપતિ દેવો કાલ અને મહાકાલ હોવાથી તેનું નામ કાલોધિ સમુદ્ર છે. કાલોધિ સમુદ્રનું પાણી ખારું નથી પણ વરસાદનાં પાણી જેવું મીઠું છે. વળી આ સમુદ્રની ઊંડાઈ પણ તમામ સ્થળે એકસરખી ૧૦૦૦ યોજન જેટલી છે. કાર્બોદ્ધિ સમુદ્રમાં પાતાળકળશો ન હોવાથી તેમાં ભરતી-ઓટ થતાં નથી. કાૌધિ સમુદ્રમાં લવણ સમુદ્ર જેવી શિખા પણ નથી. કાલોદધિ સમુદ્રના વર્તુળાકાર ભાગનો વ્યાસ ૨૯ લાખ યોજન છે. આ ભાગનો પરિઘ ૯૧,૭૦,૬૦૫ યોજન જેટલો છે. કાલોદધિ સમુદ્રને પણ પૂર્વ દિશામાં વિજય, દક્ષિણ દિશામાં વૈજયંત, પશ્ચિમ દિશામાં જયંત અને ઉત્તર દિશામાં અપરાજિત નામનાં ચાર દ્વાર છે. કાલોધિ સમુદ્રનાં બે દ્વાર વચ્ચે ૨૨,૯૨,૬૪૬ યોજન અને ૩ ગાઉ જેટલું અંતર હોય છે. કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય અને ૪૨ ચંદ્ર આવેલા છે. આ બધા જ સૂર્યો અને ચંદ્રો જંબુડ઼ીપના મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા કરે છે. ધાતકી ખંડથી પૂર્વ દિશામાં તેમ જ પશ્ચિમ દિશામાં કાર્તાધિ સમુદ્રની અંદ૨ ૧૨,૦૦૦ યોજન જઈએ ત્યાં ધાતકી ખંડ સંલગ્ન સૂર્ય અને ચંદ્રના હીપો આવેલા છે. પૂર્વ દિશામાં ઘાતકી ખંડના ૧૨ ચંદ્રોના દ્વીપો આવેલા છે અને પશ્ચિમ દિશામાં ધાતકી ખંડના ૧ ૨ સૂર્યોના ૧૨ દ્વીપો આવેલા છે. કાલોદધિ સમૃદ્રની ચારે બાજ તેને વીંટળાઈને પુષ્પવર દીપ આવેલો છે. આ પુષ્કરવર દ્વીપમાં ૪૨ સૂર્યો અને ૪૨ ચંદ્રો છે. પુષ્કરવર દ્વીપથી કાલોદધિ સમુદ્ર તરફ ૧૨,૦૦૦ યોજનના અંતરે પુર્વ દિશામાં ચંદ્રના ૪ ૨. દીપ અને પશ્ચિમ દિશામાં સૂર્યના ૪૨ રીપ આવેલા છે. આ ઉપરાંત કાલોદધિ સમુદ્રના બે અધિપતિ દેવો કાલ અને મહાકાલના પણ બે દ્વીપો કાલોદધિ સમુદ્રમાં આવેલા છે. આ રીતે કાર્યોદય સમુદ્રમાં કુલ ૧૧૭ દ્વીપો આવેલા છે. તેમાં બે અધિપતિ દેવોના બે તોપો ઉપર એક-એક ભવન છે અને બાકીના ૧૦૮ દ્વીપો ઉપર એક એક સુંદર પ્રાસાદ છે. આ તમામ દ્વીપો લવણ સમુદ્રમાં આવેલા ગૌતમ દ્વીપની જેમ ૧૨,૦૦૦ યોજનનો વ્યાસ ધરાવે છે, અને સમુદ્રની સપાટીથી બે ગાઉની ઊંચાઈએ આવેલા છે. આ દ્વીપોની પાણીની અંદરની ઊંડાઈ ૧૦૦૦ યોજન જેટલી છે. કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય અને ૪૨ ચંદ્ર છે. આ કારણે નક્ષત્રો, ગ્રહો અને તારાઓની સંખ્યા પણ તે મુજબ છે. એક ચંદ્રને ૨૮ નક્ષત્ર હોવાથી ૪૨ ચંદ્રનાં ૧૧૭૬ નક્ષત્રો કાર્બોદ્ધિ સમુદ્રમાં આવેલાં છે. એક ચંદ્રને ૮૮ ગ્રહો હોવાથી ૪૨ ચંદ્રના ૩૬૯૬ ગ્રહો કાબોધિ સમમાં આવેલા છે. એક ચંદ્રના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૧૮૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ પરિવારમાં ૬૬,૯૭૫ કોડાકોડી તારાઓ હોય છે. આ હિસાબે ૪૨ ચંદ્રના પરિવારમાં તારાઓની સંખ્યા ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી જેટલી થાય છે. કાલોધિ સમુદ્રમાં આવેલા ૪૨ સૂર્યો અને ૪૨ ચંદ્રો એક જ પંક્તિમાં રહીને જંબૂદ્વીપના મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ બધા સૂર્યોચંદ્રો જંબુદ્રીપના સૂર્યોચંદ્રોને સમાંતર રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ કારણે જંબુદ્રીપના ઉત્તર અને દક્ષિણ ભાગમાં દિવસ હોય ત્યારે કાલોદધિ સમુદ્રના પણ ઉત્તર અને દક્ષિણ ભાગમાં દિવસ હોય છે. અન્ય ભાગોમાં પણ તે મુજબ જ હોય છે. અર્ધ પુષ્કરવર દ્વીપનું સ્વરૂપ આપણે અત્યાર સુધી જોઈ ગયા કે આપણા આ વિરાટ વિશ્વના કેન્દ્રમાં એક લાખ યોજનની ઊંચાઈ અને પાયામાં દસ હજાર યોજનની પહોળાઈ ધરાવતો મેરુ પર્વત છે. તેની આજુબાજુ એક લાખ યોજનનો વ્યાસ ધરાવતો જંબુદ્રીપ છે. જંબૂદ્રીપની ફરતે બે લાખ યોજનની પહોળાઈ ધરાવતો લવણ સમુદ્ર છે અને તેના ફરતે ચાર લાખ યોજનની પહોળાઈ ધરાવતો ધાતકી ખંડ છે. ધાતકી ખંડની ફરતે આઠ લાખ યોજનની પહોળાઈ ધરાવતો મીઠા પાણીનો કાલોધિ સમુદ્ર આવેલો છે. આ કાલોદિધ સમુદ્રની ફરતે ૧૬ લાખ યોજનની પહોળાઈ ધરાવતો પુષ્કરવર દ્વીપ આવેલો છે. આ પુષ્કરવર દ્વીપની બરાબર વચ્ચે માનુષોત્તર પર્વત આવેલો છે. આ માનુષોત્તર પર્વતને બાહ્ય પુષ્કરાર્ધ પશ્ચિમ - માનુષોત્તર પર્વત હિરણ્યવંત ક્ષેત્ર રમ્યક્ ક્ષેત્ર મહાવિદેહ ક્ષેત્ર કારણે પુષ્કરવર દ્વીપના બે ભાગ થાય છે. માનુષોત્તર પર્વત સુધીનો ભાગ જ મનુષ્યલોક કહેવાય છે. રિવર્ષ ક્ષેત્ર માનુષોત્તર પર્વતની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે અને તેના પાયાની પહોળાઈ ૧૦૨૨ યોજન છે. આ માનુષોત્તર પર્વતનો જે ભાગ જંબુદ્રીપ તરફ આવેલો છે તે જમીનના એકદમ કાટખૂણે છે અને તે ભાગમાં ઊંચાઈના વધવા સાથે પર્વતની પહોળાઈમાં બિલકુલ ઘટાડો થતો નથી. માનુષોત્તર પર્વતનો જે ભાગ બાહ્ય પુષ્કરવર દ્વીપ તરફ છે તેની ઊંચાઈ વધે તેમ પહોળાઈમાં ઘટાડો થતો જોવા મળે છે. આ કારણે માનુષોત્તર પર્વતના પાયાની પહોળાઈ ૧૦૨૨ યોજન છે પણ તેની ટોચની પહોળાઈ ૪૨૪ યોજન જ છે. આ ઘટાડો બહારના ભાગમાં જ જોવા મળે છે. સિંહ જ્યારે આરામ કરવા આગળના બે પગ ઊભા રાખીને, પાછળના બે અર્ધ પુષ્કરવર દ્વીપનું ચિત્ર ઉત્તર એરાવત ક્ષેત્ર હિમવંત ક્ષેત્ર | કાલોદધિ ઘાતકી લવણ ઐરાવત ક્ષેત્ર સમુદ્ર ખંડ સમુદ્ર જંબ દ્વીપ દક્ષિણ જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૧૮૯ ઈષુકાર પર્વત na Papacit] રમ્યક્ ક્ષેત્ર મહાવિદેહ ક્ષેત્ર હરિવર્ષ ક્ષેત્ર | હિમવંત ક્ષેત્ર ઈષુકાર પર્વત અભ્યન્તર પુષ્કરાર્ધ Page #192 -------------------------------------------------------------------------- ________________ પગ વાળીને બેસે છે તે વખતે પાછળનો ભાગ નીચો અને આગળની ક્ષેત્રની પહોળાઈ ૧૬ ગણી છે તો મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ ૬૪ ભાગ મોંના સ્થાને અતિ ઊંચો દેખાય છે, તેવો માનુષોત્તર પર્વતનો ગણી છે. આ બધાં જ ક્ષેત્રોની લંબાઈ એકસરખી ૮,૦૦,૦૦૦ પણ દેખાવ હોવાથી તેને સિંહનિષાદી પર્વત પણ કહેવાય છે. યોજન છે. સમગ્ર પુષ્કરવર દ્વીપની જાડાઈ ૧૬ લાખ યોજન છે. તે ધાતકી ખંડમાં જે છ વર્ષધર પર્વતો આવેલા છે તેની પૈકી અત્યંતર પુષ્કરાર્ધની જાડાઈ ૮ લાખ યોજન છે. માનુષોત્તર જેટલી ઊંચાઈ છે તેની સરખામણીએ અર્ધ પુષ્કરવર દ્વીપના વર્ષધર પર્વત અત્યંતર પુષ્કરાર્ધની સરહદે છે પણ તે બાહ્ય પુષ્કરાર્ધમાં પર્વતોની ઊંચાઈ સરખી છે પણ તેની પહોળાઈ બમણી થઈ જાય છે. આવેલો હોવાથી તેની જાડાઈનો સમાવેશ અત્યંતર પુષ્કરાર્ધમાં અર્ધ પુષ્કરવર દ્વીપમાં ૭૨ સૂર્યો અને ૭૨ ચંદ્રો પ્રકાશમાન છે. આ કરવામાં આવ્યો નથી. અત્યંતર પુષ્કરાઈના મધ્ય ભાગમાં ઉત્તર સૂર્યો અને ચંદ્રો એક જ પંક્તિમાં ગોઠવાઈને જંબુદ્વીપમાં આવેલા મેરુ દિશામાં એક અને દક્ષિણ દિશામાં એક એમ બે ઈષકાર પર્વતો પર્વતની પ્રદક્ષિણા કરે છે. અર્ધ પુષ્કરવર દ્વીપમાં ૨૦૧૬ નક્ષત્રો આવેલા છે. આ ઈષકાર પર્વતોનું સ્વરૂપ ધાતકી ખંડમાં આવેલા અને ૬૩૩૬ ગ્રહો આવેલાં છે. આ દ્વીપાર્ધમાં ૪૮,૨૨,૨૦૦ ઈષકાર પર્વતો જેવું જ છે. આ ઈષકાર પર્વતોનો એક છેડો કાલોદધિ કોડાકોડી તારાઓનો સમૂહ પણ આવેલો છે. સમુદ્રને અને બીજો છેડો માનુષોત્તર પર્વતને સ્પર્શેલો છે. આ ઈષકાર જંબૂદ્વીપમાં બે સૂર્યો અને બે ચંદ્રો છે. લવણ સમુદ્રમાં ૪ પર્વતોની ઊંચાઈ ૫૦૦ યોજન અને પહોળાઈ ૧૦૦૦ યોજન સૂર્યો અને ૪ ચંદ્રો છે. ધાતકી ખંડમાં ૧૨ સૂર્યો અને ૧૨ ચંદ્રો છે. જેટલી છે. આ ઈષકાર પર્વતોના કારણે અત્યંતર પુષ્કરાર્થના પણ કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્યો અને ૪૨ ચંદ્રો છે. પુષ્કરવર દ્વીપમાં બે ભાગો થાય છે. એક ભાગ પૂર્વાર્ધ પુષ્કરાર્ધ તરીકે અને બીજો ૧૩૨ સૂર્યો અને ૧૩૨ ચંદ્રો છે. ભાગ પશ્ચિમાર્ધ પુષ્કરાઈ તરીકે ઓળખાય છે. જંબૂદ્વીપ, ધાતકી ખંડ અને અર્ધ પુષ્કરવર દ્વીપ આ પુષ્કરવર દ્વીપાધના પૂર્વ અને પશ્ચિમ બન્ને વિભાગમાં અઢીદ્વીપને જ મનુષ્યલોક તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણ લાખ નવ્વાણું હજાર યોજનના અંતરે એક એક કુંડ આવે છે. અઢીદ્વીપની બહાર મનુષ્યોનાં જન્મ-મરણ થતાં નથી. આ કારણે આ કુંડની ઊંડાઈ ૧૦ યોજન છે અને વ્યાસ ૨,૦૦૦ યોજન મનુષ્યોની વસતિ પણ પ્રાયઃ અઢીદ્વીપમાં જ જોવા મળે છે. અત્યંત જેટલો છે. આ કુંડનો વ્યાસ તળિયામાં ૨,૦૦૦ યોજન કરતાં વિશિષ્ટ કક્ષાના મનુષ્યો જ માનુષોત્તર પર્વત ઓળંગીને અઢીદ્વીપની ઓછો હોય છે, પણ જેમ ઊંચાઈ વધે તેમ વ્યાસ પણ વધે છે. છેવટે બહાર જઈ શકે છે, પણ તેમનું મૃત્યુ તો અઢીદ્વીપની અંદર જ થાય જમીનની સપાટીએ આ કુંડોનો સંપૂર્ણ વ્યાસ ૨,૦૦૦ યોજન છે. આ અઢીદ્વીપ અંતર્ગત લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર એવા જેટલો થઈ જાય છે. બે મહાસાગરો આવેલા છે. અઢીદ્વીપનો કુલ વ્યાસ ૪૫ લાખ પુષ્કરવર દ્વીપમાં કુલ ૬૮ વૈતાઢય પર્વતો આવેલા છે. તે યોજન છે. આ પૈકી એક લાખ યોજનનો જંબુદ્વીપ, ચાર લાખ પૈકી બે ભરત ક્ષેત્રમાં બે, બે ઐરાવત ક્ષેત્રમાં બે અને બે મહાવિદેહ યોજનનો લવણ સમુદ્ર, આઠ લાખ યોજનનો ઘાતકી ખંડ, ૧૬ ક્ષેત્રમાં ૬૪ એમ કુલ ૬૮ વૈતાઢ્ય પર્વતો આવેલા છે. આ પર્વતોની લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર અને ૧૬ લાખ યોજનાનો અર્ધ ઊંચાઈ ૨૫ યોજન જેટલી છે અને પાયાની પહોળાઈ ૨૦૦ પુષ્કરવર દ્વીપ છે. આ રીતે મનુષ્યલોકની લંબાઈ અને પહોળાઈ યોજન જેટલી છે. પણ ૪૫ લાખ યોજન જેટલી જ થાય છે. ધાતકી ખંડની જેમ અર્ધ પુષ્કરવર દ્વીપમાં પણ બે ભરત, અઢીદ્વીપની બહારનો પ્રદેશ અમનુષ્યલોક કહેવાય છે. બે ઐરાવત અને બે મહાવિદેહ ક્ષેત્રો આવેલાં છે, પણ તેમની અહીં સૂર્ય-ચંદ્ર બારે માસ સ્થિર રહેતા હોવાથી દિવસ-રાત થતા પહોળાઈ ધાતકી ખંડનાં ક્ષેત્રો કરતાં વધુ છે. અર્ધ પુષ્કરવર દ્વીપના નથી. અહીં પક્ષ-માસ-વર્ષ વગેરે પણ હોતા નથી. આ પ્રદેશોમાં ભરત ક્ષેત્રની લંબાઈ ૮ લાખ યોજન છે. તેના કાલોદધિ સમુદ્રની શાશ્વત નદીઓ તથા સરોવરો, મેઘની ગર્જના, વીજળી, બાદર નજીકના મુખની પહોળાઈ ૪૧,૫૭૯ પૂર્ણાક ૧૭૩/૨૧૨ અગ્નિ, તીર્થંકર, વાસુદેવ, ચક્રવર્તીવગેરે પણ જોવા મળતા નથી. યોજન છે, મધ્ય ભાગની પહોળાઈ ૫૩,૫૧૨ પૂર્ણાક અહીં સમય જાણે થંભી ગયો છે. અહીં સૂર્ય-ચંદ્રનાં ગ્રહણો પણ ૧૯૯|૨૧૨ યોજન છે અને માનુષોત્તર પર્વતની નજીકના થતાં નથી. અહીં ભરતાદિ ક્ષેત્રો અને વર્ષધર પર્વતો પણ હોતા નથી. ભાગની પહોળાઈ ૬૫,૪૪૬ પૂર્ણાક ૧૩/૨૧૨ યોજન છે. અહીં મનુષ્યોની વસતિ ન હોવાથી ઘરો, ગામો, નગરો વગેરે પણ ભરત ક્ષેત્રની લંબાઈ-પહોળાઈ જેટલી જ ઐરાવત ક્ષેત્રની લંબાઈ- હોતાં નથી. તીર્થંકર પરમાત્માનો જન્મ અઢીદ્વીપમાં આવેલાં પાંચ પહોળાઈ છે. ભરત અને ઐરાવત ક્ષેત્ર કરતાં હિમવંત અને ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો સિવાય ક્યાંય થતો હિરણ્યવંત ક્ષેત્રની પહોળાઈ ચાર ગણી છે. હરિવર્ષ અને રમ્ય નથી. અઢીદ્વીપની બહાર એક પછી એક દ્વીપો અને સમુદ્રો આવ્યા જ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ કરે છે. અહીદ્વીપની બહારની દુનિયા જ કાંઈક અનોખી છે. અઢીઝીપમાં આવેલા શાશ્વતા પદાર્થો મનુષ્યલોકમાં કેટલાક એવા પદાર્થો છે, જે શાશ્વતા હોય છે. અર્થાત્ તેમનું અસ્તિત્વ દરેક કાળમાં હોય છે. આવા ૧૭ પદાર્થો છે. (૧)શાશ્વતાપર્વતો જંબુદ્રીપમાં કુલ ૨૬૯ શાશ્વતા પર્વતો આવેલા છે. તેમાં એક મેરુ પર્વત, ૩૪ દીર્ઘ વૈતાઢ્ય, ૪ વૃત્ત વૈતાઢયો, છ વર્ષધર પર્વતો, ૧૬ વક્ષસ્કાર પર્વતો, યમકાદિ ૪ પર્વતો, ૪ ગજદંત પર્વતો અને ૨૦૦ કંચનગિરિનો સમાવેશ થાય છે. ધાતકી ખંડમાં ૫૪૦ અને પુષ્કરાર્ધ દ્વીપમાં ૫૪૧ મળીને કુલ ૧૩૫૦ પર્વતો અઢીઢીપમાં થાય છે. આ ઉપરાંત લવણ સમુદ્રમાં ૮ વેલંધર પર્વતો છે. આમ અઝીઝીપ તેમ જ લવણ સમુદ્રમાં મળીને કુલ ૧૩૫૮ શાશ્વતા પર્વતો છે. આ પૈકી પાંચ મેરુ પર્વતની જમીનમાં ઊંડાઈ એક હજાર યોજન છે. બાકીના તમામ પર્વતોની ઊંડાઈ તેમની ઊંચાઈના ચોથા ભાગ જેટલી છે. (૨)પર્વતો ઉપરનાકૂટો પર્વતો ઉપર જે અત્યંત ધારદાર પિરામિડ જેવો ભાગ હોય છે, તેને કૂટ કહેવામાં આવે છે. આવા કુલ ૨૩૭૧ ફૂટો અહીદ્વીપમાં છે. તે પૈકી ૪૬ ૭ જંબુદ્રીપમાં, ૯૪૨ ધાતકી ખંડમાં અને ૯૬ ૨ પુષ્કરાઈ દ્વીપમાં આવેલા છે. ૧ ૬ વક્ષસ્કાર પર્વતોમાં દરેકને ૪-૪ શિખરો છે. સૌમનસ અને ગંધમાદન ગજદંત પર્વતોને ૭-૭ શિખરો છે. રૂકમી અને માહિમવંત પર્વતને ૮-૮ શિખરો છે. ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વનોને, વિદ્યુતપ્રભ અને માહ્યવંત ગજદંત પર્વતોને, નિષધ, નીલવંત અને મેરુ પર્વતને ૯-૯ શિખરો છે. હિમવંત અને શિખરી પર્વત ઉપર ૧૧-૧૧ ફૂટો છે. આ પ્રમાણે ૬૧ પર્વતો ઉપર રહેલા કૂટોનો સરવાળો કરતાં કુલ સંખ્યા ૪૬૭ થાય છે. પર્વતો ઉપરના કૂટો ઉપરાંત ભૂમિ ઉપર ૬૦ ફૂટો છે. તેમાં ૩૪ ઋષભકૂટો, મેરુ પર્વત ઉપર નંદનવનમાં ૮, જંવૃક્ષને ફા પ્રથમ વનમાં ૮, શાલ્મલી વૃક્ષને ફરતા પ્રથમ વનમાં ૮ તથા, હરિકૂટ અને હરિસકૂટ એ પ્રમાણે કુલ ૬૦ ભૂમિકૂટ પર્વતો છે. (૩)પાંડુકવનની શિલાઓ જંકીપમાં એક મેરુ પર્વત છે. આ મેરુ પર્વત ઉપર આવેલા પાંડુક વનમાં ચાર દિશામાં ચાર શાશ્વત શિલાઓ આવેલી છે. ધાતકી ખંડમાં બે મેરુ પર્વત હોવાથી આઠ શિલાઓ છે. તેવી જ રીતે પુષ્કરાઈ હીપમાં પણ આઠ શિલાઓ છે. આમ અહીદ્વીપમાં કુલ ૨૦ શિલાઓ છે. (૪) શિલાઓ ઉપર સિંહાસનો જંબૂતીપના મેરુ પર્વતની ૪ શિલાઓ ઉપર ૬ સિંહાસનો આવેલાં છે. ધાનકી ખંડમાં ૧૨ સિંહાસનો અને પુષ્કરાર્ધમાં ૧૨ સિંહાસનો આવેલાં છે. આ રીતે કુલ ૩૦ સિંહાસનો આવેલાં છે. આ સિંહાસનો ઉપર તીર્થંકર પરમાત્માના જન્મકલ્યાણકની ઉજવણી થાય છે. (૫) કોટિશિલા જંબુદ્રીપમાં ૩૪, ધાતકી ખંડમાં ૬૮ અને પુષ્કરાર્ધ દ્વીપમાં ૬૮ એમ કુલ ૧૭૦ કોટિ શિલાઓ અઢીદ્વીપમાં આવેલી છે. (૬)વૈતાઢ્ય પર્વત ઉપર આવેલી ગુફાઓ એક નૈનાટ્ય પર્વતમાં નમિયા અને પ્રપાતા નામની ગુફાઓ આવેલી છે. આ રીતે જંબુદ્રીપમાં ૩૪ દીર્ઘ વૈતાઢ્યા પર્વતો આવેલા હોવાથી ૬.૮ ગુફાઓ આવેલી છે. ધાતકી ખંડમાં ૧૩૬ અને પુષ્કરાઇ દ્વીપમાં ૧ ૩૬ ગુફાઓ આવેલી છે. (૩)બીલો ભરત અને ઐરાવત ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં ગંગા અને સિંધુ નદીના બન્ને કિનારા ઉપર ૯-૯ બીલો (બખોલો) એમ કુલ ૧૪૪ બખોલો આવેલી છે. ધાતકી ખંડમાં ૨૮૮ અને પુષ્કરાર્ધ દ્વીપમાં ૨૮૮ એમ કુલ ૭૨૦ બખોલો આવેલી છે. અવસર્પિણી કાળના છઠ્ઠા આરામાં અને ઉત્સર્પિણી કાળના પહેલા મારામાં મનુષ્યો આ બખોલોમાં જ ી શકે છે. (૮)માગધાદિ તીર્થો ભરતક્ષેત્રમાં ગંગા નદી જ્યાં લવણ સમુદ્રને મળે છે ત્યાં માગધ તીર્થ આવેલું છે. તથા જ્યાં સિંધુ નદી લવણ સમુદ્રને મળે છે, ત્યાં પ્રભાસ તીર્થ આવેલું છે અને આ બન્ને તીર્થની વચ્ચે વરદાન તીર્થ આવેલું છે. આવી જ રીતે ઐરાવત ક્ષેત્રમાં પણ ત્રણ તીથોં આવેલાં છે. આ ઉપરાંત મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયોમાં ત્રણત્રણ એમ બધાં મળીને કુલ ૧૦૨ તીર્થો જંબુદ્રીપમાં આવેલાં છે. તેવી રીતે ધાતકી ખંડમાં ૨૦૪ અને પુષ્કરાધં દ્વીપમાં ૨૦૪ મળીને ૫૧૦ તીર્થો અઢીપમાં આવેલાં છે. (૯)શાશ્વતાદેશો ભરતક્ષેત્રના છ ખંડના બધું મળીને ૩૨,૦૦૦ દેશો છે. આવી જ રીતે ઐરાવત ક્ષેત્રમાં પણ ૩૨,૦૦૦ દેશો આવેલા છે. મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજય પૈકી પ્રત્યેકમાં ૩૨,૦૦૦ દેશો આવેલા છે. આ રીતે જંબુદ્રીપમાં કુલ ૧૦,૮૮,૦૦૦ દેશો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન ૧૯૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ આવેલા છે. આ ઉપરાંત ધાતકી ખંડમાં ૨૧,૭૬,૦૦૦ અને ક્ષેત્રની નદીઓની કુલ સંખ્યા ૩,૩૬,૦૦૦ જેટલી થાય છે. પુષ્કરાઈ દ્વીપમાં ૨૧,૭૬,૦૦૦ મળીને કુલ ૫૪,૪૦,૦૦૦ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી સીતા નદીને ઉત્તર કુરુક્ષેત્રમાં દેશો અઢીદ્વીપમાં આવેલા છે. ૮૪,૦૦૦નદીઓ મળે છે. આ ઉપરાંત ૧૬ વિજયો પૈકી દરેકમાં (૧૦) આર્યદેશો તેને ૧૪ - ૧૪ હજાર નદીઓ મળે છે. આ ઉપરાંત ૧૬ ભરત ક્ષેત્રમાં સાડા પચ્ચીસ અને ઐરાવત ક્ષેત્રમાં સાડા વિજયોની ૮ ગંગા, ૮ સિંધુ, ૮ રક્તા અને ૮ રક્તવતી એ પ્રમાણે પચ્ચીસ મળીને કુલ ૫૧ આર્ય દેશો છે. આ ઉપરાંત મહાવિદેહ કુલ ૩૨ નદીઓ અને ૬ અંતર્નદીઓ ગણતાં સીતા નદીનો પરિવાર ક્ષેત્રની ૩૨ વિજયોમાં પણ સાડા પચ્ચીસના હિસાબે કુલ ૮૬૭ ૫,૩૨,૦૩૮ જેટલો થાય છે. આવી જ રીતે સીતાદા નદીનો પણ આર્ય દેશો જંબૂઢીપમાં આવેલા છે. આ ઉપરાંત ધાતકી ખંડમાં ૫,૩૨,૦૩૮નો પરિવાર છે. બધું મળીને ૯૦ મુખ્ય નદીઓને ૧૭૩૪ અને પુષ્કરા દ્વીપમાં ૧૭૩૪ મળીને અઢીદ્વીપમાં કુલ બાદ કરતાં જંબૂદ્વીપમાં ૧૪, ૫૬,૦૦૦ પેટા નદીઓ છે. ધાતકી ૪૩૩૫ આર્યદેશો આવેલા છે. ખંડ અને પુષ્કરાર્ધ દ્વીપમાં પ્રત્યેકમાં ૨૧,૭૬,૦૦૦ પેટા નદીઓ (૧૧)વૈતાઢ્ય શ્રેણી ગણતાં અઢીદ્વીપમાં કુલ ૭૨,૮૦,૦૦૦ પેટા નદીઓ છે. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં આવેલા વૈતાઢ્ય પર્વત ઉપર (૧૪) જંબૂઆદિમહાવૃક્ષો વિદ્યાધર મનુષ્યોને રહેવા માટેની બે-બે શ્રેણીઓ છે. આ રીતે જંબૂદ્વીપના ઉત્તર કુરુક્ષેત્રના પૂર્વાર્ધમાં મધ્ય ભાગે જંબૂવૃક્ષ મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયોમાં આવેલા ૩૨ વૈતાઢ્ય પર્વતો આવેલું છે. તેવી જ રીતે દેવ કુરુક્ષેત્રના પશ્ચિમાર્ધમાં મધ્ય ભાગે ઉપર પણ વિદ્યાધરોની બે-બે શ્રેણીઓ છે. એ જ પ્રમાણે ચોત્રીશય શાલ્મલિ વૃક્ષ આવેલું છે. આ રીતે જંબૂદ્વીપમાં બે મહાવૃક્ષો આવેલાં વૈતાઢ્ય ઉપર વિદ્યાધર મનુષ્યોની શ્રેણીથી દશ યોજનની ઊંચાઈએ છે. તેવી જ રીતે ધાતકી ખંડમાં ચાર તેમ જ પુષ્કરાર્ધ દ્વીપમાં ચાર આભિયોગિક દેવતાઓની પણ બે-બે શ્રેણીઓ આવેલી છે. આ મળીને કુલ ૧૦ મહાવૃક્ષો અઢીદ્વીપમાં આવેલાં છે. રીતે એક પર્વત ઉપર ચાર શ્રેણીઓ અને ૩૪ પર્વત ઉપર ૧૩૬ (૧૫) મહાવૃક્ષોને ફરતાંવલયો શ્રેણીઓ જંબૂદ્વીપમાં આવેલી છે. ધાતકી ખંડમાં વિદ્યાધરોની જંબૂ આદિ મહાવૃક્ષોને ફરતાં છ-છ વલયો આવેલાં છે. ૨૭૨ શ્રેણીઓ અને પુષ્કરાર્ધ દ્વીપમાં પણ ૨૭૨ શ્રેણીઓ મળીને આ રીતે જંબૂદ્વીપમાં ૧૨ વલયો આવેલાં છે. ધાતકી ખંડમાં પ્રત્યેક અઢીદ્વીપમાં વૈતાઢ્ય પર્વત સંબંધી કુલ ૬૮૦ શ્રેણીઓ આવેલી છે. મહાવૃક્ષ ફરતાં ૧૨-૧૨ વલયો છે. આ રીતે ધાતકી ખંડમાં ૪૮ (૧૨)દ્રહો વલયો આવેલાં છે. પુષ્કરાર્ધ દ્વીપમાં દરેક મહાવૃક્ષ ફરતાં ૨૪-૨૪ ભરતક્ષેત્રની ઉત્તરે આવેલા લઘુ હિમવંત પર્વતમાં પદ્મદ્રહ વલયો આવેલાં છે. આ રીતે પુષ્કરાર્ધ દ્વીપમાં કુલ ૯૬ વલયો નામે વિરાટ સરોવર આવેલું છે, જેમાંથી ગંગા, સિંધુ અને રોહિતાંશા આવેલાં છે. અઢીદ્વીપમાં મહાવૃક્ષોની ફરતે આવેલાં વલયોની કુલ જેવી મહાનદીઓ નીકળે છે. આ રીતે જંબુદ્વીપમાં આવેલા છ વર્ષધર સંખ્યા ૧૫૬ છે. પર્વતો ઉપર છ શાશ્વતા દ્રો આવેલા છે. આ ઉપરાંત દેવ કુરુક્ષેત્ર (૧૬)વલચોને ફરતાંવૃક્ષો અને ઉત્તર કરુક્ષેત્રમાં પાંચ-પાંચ લઘુદ્રહો આવેલા છે. આ રીતે જંબૂદ્વીપમાં કુલ ૧૨૦,૫૦,૧૨૦ વૃક્ષો વલયોને ફરતા જંબૂદ્વીપમાં કુલ ૧૬ દ્રો આવેલા છે. ધાતકી ખંડમાં ૩૨ અને છે. ધાતકી ખંડમાં વલયોને ફરતા ૨,૪૧,૦૦,૨૪૦ અને પુષ્કરાર્ધ દ્વીપમાં ૩૨ મળીને અઢીદ્વિીપમાં કુલ ૮૦ દ્રો આવેલા છે. પુષ્કરાઈ દ્વીપમાં ૪,૮૨,૦૦,૪૮૦ વૃક્ષો આવેલાં છે. આ રીતે (૧૩)નદીઓ અઢીદ્વીપમાં કુલ ૩૧,૩૩,૦૩, ૧૨૦ વૃક્ષો આવેલાં છે. પદ્મદ્રમાંથી ગંગા, સિંધુ અને રોહિતાશા નદીઓ નીકળે (૧૭) શાશ્વતા ચૈત્યો છે. આ પૈકી ગંગા અને સિંધુ નદીઓનો ૧૪-૧૪ હજાર જંબુદ્વીપમાં કુલ ૬૩૫ શાશ્વતા જિનમંદિરો આવેલાં છે. નદીઓનો પરિવાર છે. ઐરાવત ક્ષેત્રમાં વહેતી રક્તા અને રક્તવતી તેવી જ રીતે ધાતકી ખંડમાં ૧૨૭૨ અને પુષ્કરાઈ દ્વીપમાં પણ નદીઓનો પણ ૧૪-૧૪ હજાર નદીઓનો પરિવાર છે. આ રીતે ૧૨૭૨ શાશ્વતા ચેત્યો આવેલાં છે. આ ઉપરાંત નંદીશ્વર દ્વીપમાં ભરત અને ઐરાવત ક્ષેત્રની નદીઓનો ૫૬,૦૦૦ નદીઓનો ૬૮, કંડલ દ્વીપમાં ૪, રૂચક દ્વીપમાં ૪ અને માનુષોત્તર પર્વત ઉપર પરિવાર છે. હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, રમ્ય ક્ષેત્ર અને હિરણ્યવંત ૪ મળીને કુલ ૩૨૫૯ શાશ્વતા ચેત્યો અઢીદ્વીપમાં આવેલાં છે. આ ક્ષેત્રમાંથી બન્ને એમ કુલ ૮ નદીઓ વહે છે. તેમાંની ચાર નદીઓ ૧૭ પ્રકારના પદાર્થોનું મનુષ્યલોકમાં કાયમ અસ્તિત્વ હોય છે. ૨૮-૨૮ હજાર નદીઓના પરિવાર સાથે અને ચાર મહાનદીઓ ૫૬-૫૬ હજારના પરિવાર સાથે લવણ સમુદ્રને મળે છે. આ ચાર જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ આ વિશ્વની મધ્યમાં એક લાખ યોજનનો વ્યાસ ધરાવતો જંબુદ્રીપ આવેલો છે, જેની પણ મધ્યમાં એક લાખ યોજનની ઊંચાઈ ધરાવતો મેરુ પર્વત આવેલો છે. જંબુદ્રીપને વીંટળાઈને અનુક્રમે લવણ સમુદ્ર, ધાતકી ખંડ, કાલોદધિ સમુદ્ર અને . પુષ્કરવર દ્વીપ આવેલા છે. પુષ્કરવર દ્વીપની બરાબર વચ્ચે માનુષોત્તર પર્વત અલોકાકાશ અસંખ્ય દ્વીપસમુદ્રોની ભૂગોળ યોજન | અસંખ્યાત યોજ &le maare wwww કારણ મને ૫૮૪ ગામ માં અલોકાકાશ મધ્યલોકનું ચિત્ર સ્વયંભૂરમણ સમુદ્ર સ્વયંભૂરમણ દ્વીપ આવેલો છે. આ પર્વતની અંદર રહેલા અઢીદ્વીપને મનુષ્યલોક કહેવામાં આવે છે. પુષ્કરવર દ્વીપની પહોળાઈ ૧૬ લાખ યોજન છે અને સમગ્ર અઢીદ્વીપની પહોળાઈ ૪૫ લાખ યોજન છે. પુષ્કરવર દ્વીપ પછી ઉત્તરોત્તર બમણી પહોળાઈ ધરાવતા અસંખ્ય સમુદ્રો અને દ્વીપો વારાફરતી આવે છે. છેવટે અડધા રાજલોકની પહોળાઈ અસંખ્ય કાપ સમૂહો પુષ્કરવર સમુદ્ર પુષ્કરવર દ્વીપ નાલાલ સમુદ્ર ઘાતકી લવણ ખંડ સમુદ્ર જંબુ દ્વીપ A જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૩ માનુષોત્તર પર્વત અલોકાકાશ ૩૧ અલોકાકાશ Page #196 -------------------------------------------------------------------------- ________________ ધરાવતો સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. આ સમુદ્રથી તીચ્છ લોકનો છે. ત્યાર બાદ ક્ષીરવર સમુદ્ર આવેલો છે, જેની પહોળાઈ ૫૧૨ અંત આવે છે અને અલોકાકાશશરૂ થાય છે, જેનો કોઈ જ અંત નથી. લાખ યોજન છે. આ સમુદ્રનું પાણી સાકર, એલચી અને કેસર નાખીને ઉકાળેલા દૂધના સ્વાદવાળું છે. ત્યાર બાદ ૧૦૨૪ લાખ પુષ્કરવર દ્વીપની ફરતે પુષ્કરવર સમુદ્ર આવેલો છે, જેની યોજનની પહોળાઈ ધરાવતો ધૃતવર દ્વીપ આવે છે. ત્યાર બાદ પહોળાઈ ૩૨ લાખ યોજન છે. ત્યાર બાદ વારૂણીવર દ્વીપ આવેલો ૨૦૪૮ લાખ યોજનની પહોળાઈ ધરાવતો ધૃતવર સમુદ્ર આવે છે. છે, જેની પહોળાઈ ૬૪ લાખ યોજન છે. ત્યાર બાદ વારૂણીવર ધૃતવર સમુદ્રનું પાણી ઉત્તમ ઘીના સ્વાદવાળું છે. ત્યાર બાદ સમુદ્ર આવેલો છે, જેની પહોળાઈ ૧૨૮ લાખ યોજન છે. ત્યાર ૪૦૯૬ લાખ યોજનની પહોળાઈ ધરાવતો ઈશ્કવર દ્વીપ આવે છે. બાદ ક્ષીરવર દ્વીપ આવેલો છે, જેની પહોળાઈ ૨૫૬ લાખ યોજન ત્યાર બાદ ૮,૧૯૨ લાખ યોજનની પહોળાઈ ધરાવતો ઈશ્કવર નંદીશ્વર દ્વીપ - વાપિકા - દધિમુખ પર્વત અંજનગિરિ -રતિકર પર્વત. રાજધાની જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૪ www.ainelibrary.org Page #197 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ર આવે છે. તેનું પાણી શેરડીના રસના સ્વાદવાળું છે. કુંડલદ્વીપ પછી ૧૨મો શંખદ્વીપ છે. ત્યાર બાદ ૧૩મો રૂચક દ્વીપ છે. જંબૂદ્વીપથી શરૂ કરતાં આઠમા ક્રમાંકે નંદીશ્વર દ્વીપ આવે તેના પણ મધ્ય ભાગમાં માનુષોત્તર પર્વતના આકારનો રૂચકગિરિ છે. તેની પહોળાઈ ૧૬,૩૮૪ લાખ યોજન જેટલી છે. આ નામનો ૮૪,૦૦૦ યોજન ઊંચો પર્વત છે. આ પર્વતની ટોચ ઉપર નંદીશ્વર દ્વીપ સુધી લબ્ધિધારી મનુષ્યો જઈ શકે છે. તેથી આગળ ચાર દિશામાં ચાર જિનાલયો આવેલાં છે. આ રૂચક દ્વીપ અને રૂચક કોઈ કાળા માથાનો માનવી જઈ શકતો નથી. આ નંદીશ્વર દ્વીપમાં સમુદ્ર પછી ઉત્તરોત્તર બમણી પહોળાઈ ધરાવતા અસંખ્ય દ્વીપસમુદ્રો શાશ્વત ૫૨ જિનાલયો આવેલા છે. નંદીશ્વર દ્વીપની પહોળાઈ આવેલા છે. ૧૬,૩૮૪ લાખ યોજન છે. આ દ્વીપના મધ્ય ભાગમાં ભૂમિથી મધ્ય લોકમાં આઠમા નંદીશ્વર દ્વીપ પછી જે દ્વીપો અને ૮૪,૦૦૦ યોજન ઊંચા અને ભૂમિની અંદર ૧૦૦૦ યોજન સમુદ્રો આવે છે, તેઓનાં નામો ત્રણ-ત્રણની જોડીમાં આવે છે. ઊંડા એવા ચાર પર્વતો આવેલા છે, જે અંજનગિરિ તરીકે ઓળખાય દાખલા તરીકે નંદીશ્વર સમુદ્ર પછી અરુણ દ્વીપ અને અરુણ સમુદ્રની છે. આ પર્વતોની પાયાની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન છે અને જોડી આવે છે. અરુણ દ્વીપની પહોળાઈ ૬૫૫૩૬ લાખ યોજન છે ટોચની પહોળાઈ ૧૦૦૦ યોજન છે. આ દરેક અંજનગિરિ ઉપર અને અરુણ સમુદ્રની પહોળાઈ ૧૩૧૦૭૨ લાખ યોજન છે. ત્યાર એક એક શાશ્વત જિનાલય આવેલું છે. આ પ્રત્યેક અંજનગિરિની બાદ અરૂણવર દ્વીપ અને અણવર સમુદ્ર આવે છે. અણવર દ્વીપની ચાર દિશામાં ચાર વાપિકાઓ આવેલી છે અને દરેક વાપિકામાં પહોળાઈ ૨૬૨૧૪૪ લાખ યોજન છે અને અણવર સમુદ્રની એક-એક દધિમુખ પર્વત આવેલો છે. આ પર્વત ઉપર એક-એક પહોળાઈ ૨૪૨૮૮ લાખ યોજન છે. ત્યાર બાદ શાશ્વત જિનાલય આવેલું છે. આ બે વાપિકાઓ વચ્ચે બબ્બે રતિકર અરૂણવરાવભાસ દ્વીપ અને અણવરાવભાસ સમુદ્ર આવે છે. પર્વતો આવેલા છે. એમ એક અંજનગિરિની ફરતે આઠ રતિકર અણવરાવભાસ દ્વીપની પહોળાઈ ૧૦૪૮૫૭૬ લાખ યોજન છે પર્વતો અને ચાર દધિમુખ પર્વતો છે. આ દરેક ઉપર એક-એક અને અરુણાવરાવભાસ સમુદ્રની પહોળાઈ ૨૦૯૭૧૫૨ લાખ શાશ્વત જિનાલય છે. આ રીતે એક અંજનગિરિ સંકુલમાં ૧૩ યોજન છે. આ રીતે ત્રણ-ત્રણની જોડીઓ આવે છે. શાશ્વત જિનાલયો અને ચાર સંકુલમાં કુલ બાવન શાશ્વત જિનાલયો આ રીતે આગળ વધતાં જંબુદ્વીપથી ૩૨મા ક્રમાંકે આવેલાં છે. આ બધા ચેત્યો સિંહનિષાદી આકારના છે. આ ક્રોંચવરાવભાસ દ્વીપ અને ક્રોંચવરાવભાસ સમુદ્ર આવે છે. આ સમુદ્રની જિનાલયો એક બાજુ નીચાં છે અને બીજી બાજુ અનુક્રમે ઊંચા થતાં પહોળાઈ ૯૨૨૩૩૭૨૦૩૬ અબજ, ૮૫ કરોડ, ૪૭ લાખ, ૭૨ યોજન ઊંચાઈ ધરાવે છે. શ્રી જિનેશ્વર ભગવંતોના કલ્યાણક ૭૫ હજાર ૮૦૮ લાખ યોજન જેટલી છે. આ પ્રકારે જગતમાં જેટલાં પ્રસંગની ઉજવણી કરવા ઇન્દ્રો જે વિમાનોમાં બેસીને આવે છે તેનો શુભ નામો, અલંકારો, વસ્ત્રો, ગંધ, કમળો, તિલકો, નિધિ, રત્નો, વિસ્તાર વૈમાનિક ઈન્દ્રોની અપેક્ષાએ લાખ યોજન જેટલો હોય છે. આવાસો, દ્રહો, નદીઓ, વિમાનો, પર્વતો, કંડો, નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર આ વિમાનોને નંદીશ્વર દ્વીપથી ક્રમશઃ નાનાં બનાવતાં ઇન્દ્રો વગેરે નામો છે એ નામના દ્વીપસમૂદ્રોની ત્રણ-ત્રણ જોડીઓ આવે છે. ભરતાદિ ક્ષેત્રમાં કલ્યાણકની ઉજવણી કરવા આવે છે. આવી જ રીતે દરેક નામના અસંખ્ય દ્વીપસમુદ્રો આવેલા છે. દાખલા આઠમા નંદ્વીશ્વર દ્વીપ પછી નવમો અરુણ દ્વીપ અને દસમો તરીકે આપણો પહેલો જંબૂદ્વીપ છે તેમ બીજો જંબૂદ્વીપ, ત્રીજો જંબૂદ્વીપ અરુણોપપાત દ્વીપ આવે છે. ત્યાર બાદ અગિયારમો કુંડલ દ્વીપ આવે એમ અસંખ્ય જંબૂદ્વીપો આવેલા છે. છેવટે દેવ, નાગ, યક્ષ અને ભૂત છે. આ દ્વીપના મધ્ય ભાગમાં માનુષોત્તર પર્વત જેવો આકાર નામો ધરાવતાં દ્વીપો અને સમુદ્રો આવે છે. સૌથી છેલ્લે સ્વયંભૂરમણ ધરાવતો ૪૨,૦૦૦ યોજન ઊંચો કુંડલગિરિ આવેલો છે. તેના દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. આ વર્ણન ઉપરથી તીચ્છ મધ્ય ભાગમાં ચાર દિશામાં ચાર શાશ્વત જિનાલયો છે. ૧૧મા લોકની વિશાળતાનો ખ્યાલ આવે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ અવકાશી પદાર્થોનું સાચું સ્વરૂપ જૈન આગમો મુજબ સૂર્ય પૃથ્વીથી માત્ર ૮૦૦ યોજન ઊંચાઈએ રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ કારણે સૂર્ય જ્યારે મધ્યાહ્ને બરાબર માથા ઉપર આવે ત્યારે તે આપણી દૃષ્ટિથી માત્ર ૮૦૦ યોજન જ દૂર હોય છે. સૂર્ય આપણને ઉદયના સમયે ક્ષિતિજમાંથી બહાર આવી ક્રમશઃ ઉપર ચડતો દેખાય છે અને અસ્તના સમયે ક્ષિતિજમાં ડૂબી જતો દેખાય છે તે પણ એક દૃષ્ટિભ્રમ છે. વાસ્તવમાં સૂર્યનો ક્યારેય ઉદય કે અસ્ત થતો નથી. જૈન આગમો મુજબ સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં મેરુ પર્વતની નજીક હોય ત્યારે ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજન દૂરથી સૂર્યનાં દર્શન કરી શકાય છે. બીજા શબ્દોમાં જ્યારે દક્ષિણાયન શરૂ થાય ત્યારે ૨૧મી જૂને સૂર્ય આપણી નજીક ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજનના અંતરે આવે ત્યારે તે ક્ષિતિજમાંથી ઉદય પામતો હોય તેવો ભાસ થાય છે. આ અંતરને સૂર્યના ‘દષ્ટિપથ’ તરીકે ઓળખવામાં આવે છે. સર્વ અત્યંતર મંડલમાં ઉદય પામી રહેલો સૂર્ય આપણાથી ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજનના ક્ષિતિજ સમાંતર અંતરે હોય છે પણ તેની જમીનથી ઊંચાઈ ૮૦૦ યોજન જ હોય છે. માત્ર દૃષ્ટિભ્રમને કારણે જ આપણને તે ક્ષિતિજમાંથી બહાર આવતો દેખાય છે. સૂર્ય જ્યારે મધ્યાહ્ને બરાબર માથા ઉપર આવે ત્યારે તેનું ક્ષિતિજ સમાંતર અંતર શૂન્ય હોય છે અને ઊંચાઈ ૮૦૦ યોજન હોય છે. આ રીતે મધ્યાહ્નનો સૂર્ય આપણાથી સૌથી વધુ નજીક હોય છે. સૂર્ય જ્યારે પશ્ચિમ ક્ષિતિજમાં અસ્ત પામે છે ત્યારે તેનું ક્ષિતિજસમાંતર અંતર ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજન જેટલું હોય છે પણ જમીનથી ઊંચાઈ તો ૮૦૦ યોજનની જ હોય છે. આમ છતાં દૃષ્ટિભ્રમને કારણે તે આપણને ક્ષિતિજમાં ડૂબી જતો જણાય છે. સૂર્ય સર્વ અત્યંતર મંડલમાંથી ક્રમશઃ સર્વ બાહ્ય મંડલ સુધી ગતિ કરે છે તેમ તેનો દૃષ્ટિપથઘટતો જાય છે. સર્વ અત્યંતર મંડલથી બહારના બીજા મંડલમાં સૂર્યનો દૃષ્ટિપથ૪૭,૧૭૯ પૂર્ણાંક ૫૭ ૬૦ યોજન જેટલો હોય છે. આ રીતે પ્રત્યેક મંડલદીઠ દૃષ્ટિપથમાં ૮૩થી ૮૫ યોજન જેટલો ઘટાડો થતો જાય છે. છેવટે સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં આવે ત્યારે તેનો દૃષ્ટિપથઘટીને ૩૧૮૩૧ પૂર્ણાંક ૩૦/૬૦ યોજન જેટલો થઈ જાય છે. સૂર્યનું કદ જૈન આગમો મુજબ સૂર્યનું કદ માત્ર ૪૮/૬૧ યોજન જેટલું જ છે, એટલે કે એક યોજન કરતાં પણ ઓછું છે. આ સૂર્યનો વ્યાસ છે. સૂર્યનો આકાર પણ દડા જેવો ગોળ નથી પણ એક દડાના બે ભાગ જેવો છે. આપણને સૂર્યનો નીચેનો અર્ધ ગોળાકાર ભાગ જ દેખાય છે. તેનો ઉપરનો સપાટ ભાગ આપણી નજરથી કાયમ દૂર જ રહે છે. સૂર્યના અર્ધગોળાકાર ભાગની ઊંચાઈ તેના વ્યાસ કરતાં અડધી છે. સૂર્યની સપાટી સ્ફટિકરત્નની બનેલી છે. સૂર્યનો પ્રકાશ તે હકીકતમાં આ સ્ફટિકરત્નોનો પ્રકાશ છે. આ સ્ફટિકરત્નો આપણને ગરમી આપે છે પણ તેઓ પોતે ઠંડાં હોય છે. આ રીતે સૂર્યની સપાટીનું ઉષ્ણતામાન એકદમ સાધારણ જ હોય છે, એવું જૈન શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. સૂર્યની ગતિ અને ઋતુઓ આજના વિજ્ઞાનીઓ કહે છે કે ‘પૃથ્વી પોતાની ધરી ઉપર નમીને સૂર્યની પ્રદક્ષિણા કરતી હોવાથી ઋતુઓ થાય છે.’’ આ રીતે પૃથ્વીના ગોળાકારની સાબિતી આપવા માટે પણ ઋતુઓના ચક્રનો ઉપયોગ કરવામાં આવે છે. જૈન ભૂગોળમાં અત્યંત સચોટ રીતે પુરવાર કરવામાં આવ્યું છે કે ઋતુઓનું કારણ પૃથ્વીનું સૂર્યની આજુબાજુનું પરિભ્રમણ નથી પણ સૂર્યનું મેરુ પર્વતની આજુબાજુ વલયાકાર પથમાં પરિભ્રમણ છે. સૂર્ય મેરુ પર્વતની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, પણ તેનો પ્રદક્ષિણાપથ સંપૂર્ણપણે વર્તુળાકાર નથી. સૂર્ય છ મહિના સુધી ક્રમશઃ વલયાકાર પ્રદક્ષિણા કરતો મેરુ પર્વતથી દૂર જાય છે. સૂર્ય જ્યારે દક્ષિણમાં તેના અંતિમ બિંદુએ પહોંચે ત્યારે ભરત ક્ષેત્રમાં સૌથી નાનો દિવસ હોય છે. ત્યાર પછી સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ (ઉત્તરાયણ) શરૂ થાય છે. આ રીતે વલાયાકાર ગતિએ ઉત્તર તરફ ખસતો સૂર્ય બરાબર છ મહિને (૧૮૩ દિવસે) મેરુ પર્વતની સૌથી વધુ નજીક પહોંચી જાય છે. આ દિવસ ભરત ક્ષેત્રમાં સૌથી વધુ લાંબો હોય છે. ત્યારબાદ ફરીથી સૂર્યનું દક્ષિણ દિશામાં પ્રયાણ શરૂ થાય છે, જે દક્ષિણાયન તરીકે ઓળખાય છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ કર્ક સંક્રાન્તિ : દક્ષિણાયનમાં દિન-રાત્રિ ક્ષેત્ર મકર સંક્રાન્તિ : ઉત્તરાયણમાં દિન-રાત્રિ ક્ષેત્ર પરિધિના દશાંશ ૩-૩ ભાગ પ્રકાશ ૨-૨ ભાગ રાત્રિ ૩૩૩૩૩ પૌજન દીધું | " ૬ ભાગમાં પ્રકાશ, ૪ ભાગમાં રાત્રિ ૬ ભાગમાં રાત્રિ (૪ ભાગમાં પ્રકાશ પરિધિના દશાંશ ૩-૩ ભાગ રાત્રિ, ૨- ૨ ભાગ પ્રકાશ/ પુn Aજ છે ર કુપ] કt દીક - પ તઃ ક્ષેત્ર વિધ્વંભ SP2 ' ૫3૨૪) (te A 2 h&h2 ૬૦ ક્ષેત્ર ભિક્ષતૃચ્ચત્તર મંજ પ્રકારની લંબાઈ ૪૫૦ જંબુદ્રમાં દ્રષ્ટિક્ષેત્ર ૬૩૫૬૩ યોજન પ્રકાશની સર્વ લંબાઈ ૭૮૩૩૩ યોજન અંધકારની પણ એ જ લંબાઈ કctiદ ઉw¢ ૬૩૫૬૩ યોજન પ્રકાશ ક્ષેત્ર વિકુંભ લ વ શ સ મુ દ્ર લ વ શ સ મુ દ્ર જૈન ભૂગોળ મુજબ જંબૂદ્વીપમાં બે સૂર્ય છે, જેઓ પરસ્પર અંદરના બીજા મંડલમાં આવે છે. ફરી ૪૮ કલાક પછી સૂર્ય અંદરના ૧૮૦ અંશના ખૂણે રહીને સતત મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. ત્રીજા મંડલમાં આવે છે. આ પ્રકારે ૧૮૨ દિવસમાં સૂર્ય ૯૧ સૂર્યને મેરુ પર્વતની એક વખત પ્રદક્ષિણા કરતાં ૪૮ કલાક લાગે છે. મંડલમાં પરિભ્રમણ કરીને મેરુ પર્વતથી સૌથી નિકટના બિંદુ ઉપર આજે આપણને ભરત ક્ષેત્રમાં જે સૂર્યનાં દર્શન થાય છે તે સૂર્ય આવી જાય છે. સૂર્યની પ્રદક્ષિણાનું મેરુ પર્વતની સૌથી નજીકનું મંડલ હકીકતમાં ત્રીજા દિવસે પાછો આવે છે. આ કારણે આપણને ભરત જૈન પરિભાષામાં “સર્વ અત્યંતર મંડલ' તરીકે ઓળખાય છે. ક્ષેત્રમાં દર ૨૪ કલાકે નવો સૂર્ય જોવા મળે છે. સૂર્ય ૨૪ કલાકમાં સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં એક ચક્ર પૂર્ણ કરીને અંદરના અર્ધી પ્રદક્ષિણા જ પૂરી કરે છે. બીજા ચક્રમાં ૪૮ કલાક માટે પરિભ્રમણ કરે છે. આ રીતે કુલ ૯૧ અત્યંતર મંડલમાં પ્રવાસ કરીને તે છ મહિને (૧૮૨ દિવસે) સર્વ બાહ્ય અને સર્વ અત્યંતર મંડલ દક્ષિણ દિશામાં આવેલા અંતિમ સર્વ બાહ્ય મંડલમાં આવી ચડે છે. સૂર્યના પ્રદક્ષિણા પથમાં સર્વ બાહ્ય અને સર્વ અત્યંતર મંડલની મેરુ પર્વતથી દૂર દક્ષિણ દિશામાં તેના ચરમ બિંદુ સુધી સંખ્યા એક-એક છે અને ૯૧ બાહ્ય મંડલ તેમ જ ૯૧ અત્યંતર પહોંચી ગયેલો સૂર્ય દર ૪૮ કલાકે એક પ્રદક્ષિણા કરતો ક્રમશઃ મંડલ મળીને કુલ ૧૮૪ મંડલ થાય છે. આ ૧૮૪ પૈકી સર્વ બાહ્ય વલયાકારે ઉત્તર દિશાએ આવે છે. સૂર્ય દક્ષિણ દિશામાં અંતિમ બિંદુ અને સર્વ અત્યંતર મંડળમાં સૂર્ય એક-એક વખત ગતિ કરે છે, ઉપર જે વર્તુળાકાર પથમાં મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા કરે જ્યારે બાકીના ૧૮૨ મંડલમાં સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન છે તેને જૈન પરિભાષામાં સૂર્યનું ‘સર્વબાહ્ય મંડલ' કહેવામાં આવે છે. એમ બે વખત ગતિ કરે છે. આ રીતે કુલ ૩૬૬ રાત-દિવસનું એક આ સર્વબાહ્ય મંડલમાં ૪૮ કલાકનું ચક્ર પૂર્ણ કરીને સૂર્ય વલયાકારે વર્ષ થાય છે. પ્રાચીન કાળમાં દર અષાઢ સુદ એકમે નવા સૌર વર્ષનો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ દી ૪૪૮૨૧° મેરૂ શો. ફૂટ ૫ *b Jhape જહુ મ _* - 0 14 0 0 મંડલ ક્ષેત્ર 10 લ વૃ ણ સમુદ્ર પ્રારંભ થતો હતો. આ દિવસથી સૂર્ય દક્ષિણ દિશામાં પોતાની ગતિનો આરંભ કરે છે. જૈન શાસ્ત્રોમાં આપવામાં આવેલા ગણિત મુજબ સૂર્યના એક મંડલની પહોળાઈ ૪૮ ૬૧ યોજન છે. સૂર્યના કુલ ૧૮૪ મંડલો છે. આ રીતે ૪૮/૬૧ને ૧૮૪ વડે ગુણવામાં આવે તો ૧૪૪ પૂર્ણાંક ૪૮ ૬૧ યોજન થાય છે. હવે સૂર્યનાં બે મંડલ વચ્ચે બે યોજનનું અંતર છે. સૂર્યનાં મંડલ કુલ ૧૮ ૪ છે પણ તેની વચ્ચેના આંતરા ૧૮ ૩ જ થાય છે. આ ૧૮૩ આંતરા ૩૬૬ યોજન જગ્યા રોકે છે. તેમાં ૧૮૪ મંડલની પહોળાઇ એટલે કે ૧૪૪ પૂર્ણાંક ૪૮ ૬૧ ચોજન જેટલો થાય છે. આ બન્ને અંતરોનો સરવાળો ૫૧૦ પૂર્ણાંક ૪૮ ૬૧ યોજન જેટલો થાય છે. સૂર્યનાં સર્વે બાહ્ય અને સર્વ અત્યંતર મંડલ વચ્ચે આટલું અંતર જૈન શાસ્ત્રોમાં જણાવાયું છે. સૂર્ય દક્ષિણ દિશામાં આવેલા તેના અંતિમ મંડલમાં પહોંચે છે ત્યારે ભરત ક્ષેત્રમાં શિયાળો હોય છે અને સૌથી નાનો દિવસ તેમ જ સૌથી મોટી રાત્રિ હોય છે. આધુનિક સમયમાં ખ્રિસ્તી પંચાંગ મુજબ ૨૧ ડિસેમ્બરે આ પરિસ્થિતિ જોવા મળે છે, જેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. દક્ષિણ દિશાના અંતિમ મંડલમાં જઈ સૂર્ય ફરી ઉત્તર દિશા તરફ ગતિ શરૂ કરે તેને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ૨ ૨ માર્ચના રોજ સૂર્ય બરાબર મધ્યના મંડલમાં આવી પહોંચે છે, જ્યારે દિવસ અને રાત સરખા હોય છે. આ ઘટનાને વસંત સંપાત તરીકે ઓળખવામાં આવે છે. સર્વ બાહ્ય મંડળ સર્વબાહ્યમંડળે પહોંચેલા પૂર્વ સૂર્યનું પુનઃ સર્વાભ્યન્તર મંડળે આગમન ઉ. સર્વ ધૂસર મેરૂ 6. સૂર્ય જ્યારે ઉત્તર દિશામાં મેરુ પર્વતની સૌથી વધુ નજીકના અત્યંતર મંડલમાં પહોંચે છે ત્યારે ભરત ક્ષેત્રમાં મોટામાં મોટો દિવસ અને નાનામાં નાની રાત્રિ હોય છે. ૨૧ જૂને બનતી આ ઘટનાને કર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૧૯૮ મંડળ ઉત્તર દિશાના અંતિમ મંડામાં જઈને સૂર્ય દક્ષિણ દિશા તરફ ગતિ કરતાં બરાબર મધ્યના મંડલમાં આવે છે ત્યારે ભરત ક્ષેત્રમાં દિવસ-રાત સરખાં હોય છે. આ ઘટના ૨૨ સપ્ટેમ્બરે બને છે અને તેને શરદ સંપાત તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય જ્યારે મેરુ પર્વતની સૌથી નજીકના સર્વ અત્યંતર મંડલમાં પહોંચે છે ત્યારે પણ મેરુ પર્વતથી તેનું અંતર ૪૪,૮૨૦ પોજન જેટલું હોય છે. સૂર્ય જ્યારે મેરુ પર્વતથી દક્ષિણે સૌથી દૂરના સર્વ બાહ્ય મંડલમાં પહોંચે ત્યારે તેનું અંતર ૪૫,૩૩૦ યોજન જેટલું હોય છે. આ રીતે સૂર્યના પ્રદક્ષિણા પથની કુલ પહોળાઈ ૫૧૦ પૂર્ણાંક ૪૮ ૬૧ યોજન જેટલી જ છે. સૂર્યની પ્રદક્ષિણાપથનો વ્યાસ પણ તેની અત્યંતર-બાહ્ય ગતિ મુજબ બદલાય છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય ત્યારે તેનો વ્યાસ ૧,૦૦,૬૬૦ યોજન જેટલો હોય છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મધ્યમાં હોય ત્યારે તેના પ્રદક્ષિણાપનો વ્યાસ ૯૯,૬૪૦ યોજન જેટલો હોય છે. સૂર્યનાં જે કુલ ૧૮૪ મંડલો આવેલાં છે તે પૈકી ૬૫ મંડલો જંબુદ્રીપની ભૂમિ ઉપર આવેલાં છે અને બાકીનાં ૧૧૯ મંડલો લવણ સમુદ્રની અંદર આવેલાં છે. જંબુદ્રીપની અંદર આવેલાં ૬૫ મંડલો અને તેના આંતરાની પહોળાઈ ૧૮૦ યોજન જેટલી Page #201 -------------------------------------------------------------------------- ________________ થાય છે. લવણ સમુદ્રમાં આવેલાં મંડલોની અને આંતરાઓની કુલ પહોળાઈ ૩૩૦ પૂર્ણાંક ૪૮ /૬૧ યોજન થાય છે. આ રીતે સૂર્યના પ્રદક્ષિણાપથની પહોળાઈ ૫૧૦ પૂર્ણાંક ૪૮ ૬૧ યોજન જેટલી થાય છે. સૂર્યને મેરુ પર્વતની આજુબાજુ એક પ્રદક્ષિણા કરવામાં ૪૮ કલાક અથવા ૬૦ મુહૂર્ત (એક મુહૂર્ત= ૪૮ મિનિટ) જેટલો સમય લાગે છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં હોય ત્યારે તેના પ્રદક્ષિણા પથનો પરિઘ ૩,૧૫,૦૮૯ યોજન જેટલો હોય છે. આટલું અંતર કાપતાં સૂર્યને ૬૦ મુહૂર્ત લાગે છે. આ ઉપરથી ગણતરી કરી શકાય છે કે સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં હોય ત્યારે એક મુહૂર્તમાં ૫૨૫૧ પૂર્ણાંક ૨૯/૬૦ યોજનની ગતિ કરે છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય છે ત્યારે તેનો પરિઘ વધી જાય છે, પણ એક પ્રદક્ષિણા કરતાં અગાઉની જેમ ૪૮ કલાક અથવા ૬૦ મુહૂર્તનો જ સમય લાગે છે. આ કારણે સર્વ બાહ્ય મંડલમાં તેની ગતિ વધીને એક મુહૂર્તના ૫૩૦૫ પૂર્ણાંક ૧૫/૬૦ યોજન જેટલી થઈ જાય છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં ગતિ કરતો હોય અને મેરુ પર્વતની સૌથી વધુ નજીક હોય ત્યારે ભરત ક્ષેત્રમાં તેમ જ ઐરાવત ક્ષેત્રમાં દિવસ સૌથી મોટો અને રાત્રિ સૌથી નાની હોય છે. જૈન શાસ્ત્રો મુજબ ભરત ક્ષેત્રમાં સૌથી મોટો દિવસ ૧૮ મુહૂર્તનો હોય છે અને સૌથી નાની રાત્રિ ૧૨ મુહૂર્તની હોય છે. આ ઘટના આપણને ૨૧ જૂને જોવા મળે છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં પ્રદક્ષિણા કરીને ક્રમશઃ દક્ષિણ દિશામાં ખસતો જાય છે તેમ દિવસ નાનો થતો જાય છે અને રાત્રિ મોટી થતી જાય છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલની બહારના બીજા મંડલમાં ગતિ કરે ત્યારે દિવસની લંબાઈ ૧૮ મુહૂર્તમાં ૨/૬૧ મુહૂર્ત ન્યૂન જેટલી હોય છે અને રાત્રિની લંબાઈ ૧૨ મુહૂર્તમાં ૨/૬૧ મુહૂર્ત અધિક હોય છે. આ રીતે સૂર્ય એક-એક મંડલ બહાર આવે તેમ દિવસ-રાતમાં ૨/૬૧ મુહૂર્તનો ફરક પડે છે. આ રીતે ગતિ કરતાં છ મહિને સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં મેરુ પર્વતથી સૌથી દૂરના બિંદુએ પહોંચે છે ત્યારે ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે અને ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે. ત્યાર પછી સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે ત્યારે રાત્રિનો સમય ક્રમશઃ ઘટતો જાય છે અને દિવસનો સમય વધતો જાય છે. આમ કરતાં સૂર્ય ફરી જ્યારે સર્વ અત્યંતર મંડલમાં ગતિ કરે ત્યારે ફરીથી ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને ૧૨ મુહૂર્તની રાત્રિ થાય છે. આ પરંપરા અનાદિ કાળથી ચાલ્યા કરે છે. સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં પહોંચે ત્યારે સૌર માસ, સૂર્ય સંવત્સર, ઉત્તરાયણ, અવસર્પિણી, ઉત્સર્પિણી, યુગ વગેરે કાળની પૂર્ણાહુતિ થાય છે અને તેના બીજા દિવસે નવા સૌર માસનો તથા નવા સૌર વર્ષનો પ્રારંભ થાય છે. સૂર્યનો પ્રદક્ષિણા પથ આપણે અગાઉ જોયું કે સૂર્ય વલયાકારે મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. સૂર્યના સર્વ અત્યંતર મંડલ અને સર્વ બાહ્ય મંડલ વચ્ચે ૫૧૦ પૂર્ણાંક ૪૮/૬૧ યોજનનું જ અંતર આવેલું છે. આ પૈકી ૧૮૦ યોજનનો પ્રદક્ષિણા પથ જંબુદ્રીપની અંદર આવેલો છે અને બાકીનો પ્રદક્ષિણાપથ જંબુદ્રીપની બહાર લવણ સમુદ્રમાં આવેલો છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય છે ત્યારે હકીકતમાં તે લવણ સમુદ્રમાં રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતો હોય છે. ભરત સૂર્ય અને ઐરાવત સૂર્ય દક્ષિણાયન કરતા (અભ્યન્તર મંડળથી બાહ્યમંડળે જતા) જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૯ ભ. સ. Page #202 -------------------------------------------------------------------------- ________________ સૂર્યની ગતિ અને દિવસ-રાત વચ્ચે સંબંધ પૂર્વ દિશા સન્મુખ ઊભા હોઈએ ત્યારે આપણા ડાબા હાથબાજુની દિશા ઉત્તર કહેવાય છે અને જમણા હાથબાજુ દક્ષિણ દિશા ગણાય આપણે જોયું કે જંબૂદ્વીપમાં બે સૂર્યો સમભૂમિથી ૮૦૦ છે. આ ચાર દિશાઓના આધારે જ ઈશાન, અગ્નિ, નૈષ્ઠિત્ય અને યોજન ઊંચાઈએ રહીને નિયમિતપણે મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. વાયવ્ય વગેરે વિદિશાઓ અથવા ખૂણાઓ નક્કી થાય છે. જંબુદ્વીપમાં બે સૂર્યો છે, પણ તેઓ બન્ને પરસ્પર ૧૮૦ અંશના ભરત ક્ષેત્રનો સૂર્ય જ્યારે પૂર્વ દિશામાં નિષધ પર્વત ઉપર ખૂણે રહેતા હોવાથી આપણે એક સમયે એક જ સૂર્યનાં દર્શન કરી પહોંચે છે ત્યારે ભરત ક્ષેત્રની બરાબર મધ્યમાં આવેલી અયોધ્યા શકીએ છીએ. સૂર્ય વાસ્તવિક રીતે ચોવીસે કલાક પ્રકાશિત હોય છે, નગરીની ક્ષિતિજમાં સૂર્યનો ઉદય દેખાય છે. આ સૂર્યથી બરાબર એટલે હકીકતમાં સૂર્ય કદી ઊગતો નથી કે આથમતો નથી. તેમ છતાં ૧૮૦ અંશને ખૂણે રહેલો સૂર્ય મેરુ પર્વતની ઉત્તરે આવેલા નીલવંત સૂર્ય જે વિભાગમાં પોતાનો પ્રકાશ પાથરે છે, ત્યાં દિવસ હોય છે પર્વત ઉપર પહોંચે છે ત્યારે ઐરાવત ક્ષેત્રની રાજધાની અયોધ્યા અને જે વિભાગમાં સૂર્યના પ્રકાશનો અભાવ હોય છે, ત્યાં રાત્રિ હોય નગરીમાં સૂર્યોદય થયો હોવાનું કહેવાય છે. ભરત ક્ષેત્રમાં નિષધ છે. કોઈ પણ ક્ષેત્રમાં દૂરથી સૂર્યનું પ્રથમ દર્શન થાય ત્યારે સૂર્યનો પર્વત ઉપર ઉદય પામેલો સૂર્ય પ્રત્યેક ક્ષણે વલયાકાર પથઉપર ગતિ ‘ઉદય' કહેવાય છે અને સૂર્ય દૂર જવાથી તેનો પ્રકાશ દેખાતો બંધ કરતો આગળ વધે છે તેમ ક્રમશઃ અયોધ્યા નગરીની પશ્ચિમ દિશામાં થાય ત્યારે ‘અસ્ત થયો હોવાનું કહેવાય છે. આવેલા પ્રદેશોમાં સૂર્યોદય થતો જોવા મળે છે. આવી જ રીતે જંબૂદ્વીપના દરેક ક્ષેત્રમાં અને પ્રદેશોમાં સૂર્ય અલગ અલગ ઐરાવત ક્ષેત્રમાં નીલવંત પર્વત ઉપર ઉદય પામતો સૂર્ય પ્રત્યેક ક્ષણે સમયે ઉદય અને અસ્ત પામે છે. આ રીતે ક્ષેત્રોની અપેક્ષાએ સુર્યના આગળ વધે છે તેમ અયોધ્યા નગરીની પશ્ચિમે આવેલા પ્રદેશોમાં ઉદયાસ્ત અનિયમિત છે, પણ કોઈ એક જ ક્ષેત્રની અપેક્ષાએ સૂર્યોદય થતો જાય છે. આ રીતે આગળ વધતો સૂર્ય બરાબર સૂર્યોદયના અને સુર્યાસ્તના સમયો નિશ્ચિત હોય છે. કોઈ એક મધ્યાહુને અયોધ્યા નગરીના માથે આવી પહોંચે છે. ક્ષેત્રમાં સૂર્યનો ક્યારે ઉદય થશે અને ક્યારે અસ્ત થશે, તેનો આધાર ભરત ક્ષેત્રનો સૂર્ય અયોધ્યામાં મધ્યાહુન પછી પશ્ચિમ તે પ્રદેશનાં સ્થાન અને સૂર્યની અયનગતિ ઉપર રહે છે. દિશામાં આગળ વધે છે અને નિષધ પર્વતના પશ્ચિમ છેડે પહોચે આપણા વ્યવહારમાં દિશાઓ પણ સુર્યના આધારે નક્કી ત્યારે તેનો પ્રકાશ અયોધ્યામાં પહોંચતો બંધ થવાથી અયોધ્યામાં થાય છે. સૂર્યનો જે દિશામાં ઉદય થાય છે તે પૂર્વ દિશા કહેવાય છે સૂર્યાસ્ત થયો કહેવાય છે. આ વખતે અયોધ્યા નગરીની પશ્ચિમે અને જે દિશામાં અસ્ત થાય છે તે પશ્ચિમ દિશા કહેવાય છે. આપણે આવેલા ભરત ક્ષેત્રના પ્રદેશોમાં તો સૂર્ય આકાશમાં હાજર હોય છે, એટલે ત્યાં દિવસ હોય છે. ભરત ક્ષેત્રનો આ સૂર્ય નિષધ પર્વતના પશ્ચિમ છેડે પહોંચે ત્યારે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના મધ્ય ભાગમાં સૂર્યોદય થાય છે. આવી જ રીતે ઐરાવત ક્ષેત્રનો સૂર્ય નીલવંત પર્વતના પૂર્વ છેડે પહોંચે ત્યારે ઐરાવત ક્ષેત્રની અયોધ્યા નગરીમાં સર્વ બાહ્ય મંડળ સૂર્યાસ્ત થાય છે અને પૂર્વ મહાવિદેહના મધ્ય ભાગમાં સૂર્યોદય થાય વખ્યારે મંડળ છે. ભરત ક્ષેત્રનો સૂર્ય પશ્ચિમ મહાવિદેહના મધ્ય ભાગમાં પહોચે ત્યારે અને ઐરાવત ક્ષેત્રનો સૂર્ય પૂર્વ મહાવિદેહના મધ્ય ભાગમાં પહોંચે ત્યારે સમગ્ર મહાવિદેહમાં દિવસ હોય છે અને ભરતમેરૂ પર્વત ઐરાવત ક્ષેત્રમાં રાત્રિ હોય છે. - સૂર્ય જ્યારે ૨૧ જૂને મેરુ પર્વતની નજીક સર્વ અત્યંતર મંડલમાં ગતિ કરી રહ્યો હોય ત્યારે સૂર્યના ઉદય અને અસ્ત વચ્ચે ૯૪, ૫૨૬ પૂર્ણાક ૪૨ ૬૦ યોજન જેટલું અંતર હોય છે અને ત્યારે ભરત તેમ જ ઐરાવત ક્ષેત્રની મધ્યમાં આવેલી અયોધ્યા નગરીમાં દિવસની લંબાઈ ૧૮ મુહર્ત અથવા ૧૪ કલાક ૨૪ મિનિટ જેટલી હોય છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં ગતિ કરી રહ્યો હોય ત્યારે તેના પ્રકાશ ક્ષેત્રની પરિવિ પૃથ્વીની કુલ પરિધિના અસ્ત Pele / નિષધ પર્વત – 3 ૪૭૨૬ એ ૧૮૩૧ | ષ્ટિગોચર ૪૭૨ ૬૩ છે ૨૧દક આ ગિરી = જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૦ Page #203 -------------------------------------------------------------------------- ________________ સર્વબાહ્ય મંડળે વર્તતાં પૂર્વ પશ્ચિમ દિશાવર્તી બન્ને સૂર્યોનું પુનઃ સર્વાભ્યન્તર મંડળે આગમન ૩. .. ૩/૧૦ ભાગ જેટલી હોય છે. જંબુદ્રીપમાં બે સૂર્યો છે, એટલે આ બે સૂર્યો મળીને ૨૧મી જૂને જંબૂતીપના ૬/૧૭ ભાગને પ્રકાશિત કરે છે અને ૪ ૧૦ ક્ષેત્રને પ્રકાશિત કરી શકતા ન હોવાથી ત્યાં રાત્રિ હોય છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં ગતિ કરતો હોય ત્યારે અંબ્બીપના ૬ ૧૦ ભાગમાં રાત્રિ હોય છે અને ૪ ૧૦ ભાગમાં જ દિવસ જોવા મળે છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં હોય ત્યારે ભરત ક્ષેત્રના મધ્ય ભાગમાં ઊભા રહેલા મનુષ્યને પૂર્વ દિશામાં ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજન દૂરથી સૂર્ય ઉદય પામતો જોવા મળે છે. તેના ઉપરથી કહી શકાય કે અયોધ્યા નગરી અને નિષધ પર્વત વચ્ચે ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજન જેટલું અંતર છે. તેવી જ રીતે અયોધ્યા નગરીમાં રહેલા મનુષ્યને સૂર્ય પશ્ચિમ દિશામાં ૪૭,૨૬૩ પૂર્ણાંક ૨૧/૬૦ યોજન દૂર આથમતો જોવા મળે છે. આ રીતે અયોઘ્યા નગરીમાં રહેલા મનુષ્યને સૂર્યના ઉદય અને અસ્ત વચ્ચે ૯૪,૫૨૬ પૂર્ણાંક ૪૨/૬૦ યોજનનનું અંતર જોવા મળે છે. સૂર્ય સર્વ અત્યંતર મંડલથી સર્વ બાહ્ય મંડલ તરફ જાય તેમ સૂર્યની ગતિ વધતી જાય છે અને ઉદય તેમ જ અસ્ત વચ્ચેનું અંતર ઘટતું જાય છે. છેવટે સૂર્ય સર્વ બાહ્ય મંડલે પહોંચે ત્યારે ઉદય અને અસ્ત વચ્ચેનું અંતર ઘટીને ૬૩, ૬ ૬ ૩ યોજન થઈ જાય છે, આપણે જોયું કે સૂર્ય જ્યારે મધ્યાકાશમાં આવે ત્યારે આપણી અને સૂર્ય વચ્ચે માત્ર ૮૦૦ યોજનનું જ અંતર હોય છે. આ કારણે મધ્યાહુને સૂર્યનાં કિરણો અત્યતં તીવ્ર અને જલદ હોય છે ॥ સર્વા—જાર મંડળેથી સર્વબાહ્ય મંડળે જતાં પૂર્વ અને પશ્ચિમ દિશાના (બે) સૂર્યો ॥ 6. અને આપણે સૂર્યની સામે જોઈ પણ શકતાં નથી. સૂર્યનો જ્યારે ઉદય અથવા અસ્ત થાય છે ત્યારે આપણી અને સૂર્યની વચ્ચે ૩૧,૮૩૧ યોજનથી લઈને ૪૭,૨૬૩ જેટલું આશરે અંતર હોય છે. ઉદય અને અસ્ત વખતે સૂર્ય આપણાથી આટલો બધો દૂર હોવાથી સૂર્યનાં કિરણો સૌમ્ય હોય છે અને આપણે સૂર્યની સામે જોઈ શકીએ છીએ. આધુનિક વિજ્ઞાનની માન્યતા મુજબ સૂર્યોદય, મધ્યાહ્ન અને સૂર્યાસ્ત સમયે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરમાં જે તફાવત હોય છે તે અત્યંત મામૂલી જ હોય છે. તો પછી મધ્યાહ્ને સૂર્યનો તાપ આટલો સખત કેમ હોય છે? આ સવાલનો કોઈ યોગ્ય જવાબ આજના વિજ્ઞાનીઓ પાસે નથી. જી સૂર્યનો પ્રકાશ પૂર્વ-પશ્ચિમ દિશામાં ૯૪,૫૨૬ પૂર્ણાંક ૪૨ ૬૦ યોજન સુધી પહોંચે છે તેમ ઉત્તર-દક્ષિણ દિશામાં તે ૭૮,૩૩૩ પૂર્ણાંક ૧/૩ ષોજન સુધી વિસ્તરે છે. સૂર્ય જ્યારે જંબુદ્રીપની જગતી ઉપર હોય ત્યારે સૂર્યથી મેરુ પર્વતનું અંતર ૪૫,૦૦૦ યોજન જેટલું હોય છે. આ ગણતરીએ સૂર્ય ઉત્તર દિશામાં ૪૫,૦૦૦ યોજન અને દક્ષિણ દિશામાં લવણ સમુદ્ર તરફ ૩૩,૩૩૩ પૂર્ણાંક ૧/૩ યોજન સુધી પોતાનો પ્રકાશ પહોંચાડે છે. આવી જ રીતે સૂર્ય ઉપરની દિશામાં માત્ર ૧૦૦ યોજન સુધી અને નીચેની દિશામાં ૧૮૦૦ યોજન સુધી પોતાનો પ્રકાશ ફેફ્સાવે છે. અહીં સવાલ એ થશે કે સુર્યથી જમીનનું અંતર ૮૦૦ યોજન જ છે, તો ૧૮૦૦ યોજન સુધી પ્રકાશ કેમ પહોંચે ? તેનો ખુલાસો એવો છે કે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રનો લવણ સમુદ્રને અડીને આવેલો ભાગ ૧૦૦૦ પોજન નીચાણમાં હોવાથી સુર્યનાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ કિરણો ૧૮૦૦ યોજન સુધી નીચેની દિશામાં પહોંચે છે. સૂર્ય જ્યારે અત્યંતર મંડલમાં હોય ત્યારે ૬૦ મુહૂર્તમાં આશરે ૩,૧૫,૦૯૯ યોજનનું અંતર કાપે છે. આ રીતે તેની એક મુહુર્તની ગતિ આશરે ૫૨ ૫૧ યોજન જેટલી થાય છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય છે ત્યારે ૬૦ મુહૂર્તમાં આશરે ૩,૧૮,૩૧૪ યોજન અંતર કાપે છે. આ રીતે તેની એક મુહૂર્તની ગતિ આશરે ૫૩૦૫ યોજન થાય છે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં હોય છે ત્યારે તેની ગતિ ઓછી હોય છે પણ સર્વે બાહ્ય મંડલમાં તેની ગતિ વધી જાય છે. આ રીતે સર્વ બાહ્ય મંડલમાં કે સર્વ અત્યંતર મંડલમાં સૂર્યને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતાં તો એકસરખો, એટલે કે ૬૦ મુહુર્તનો જ સમય લાગે છે. જંબૂતીપમાં ચંદ્રનું સ્વરૂપ જંબુદ્રીપમાં એક નહીં પણ બે ચંદ્ર છે. આ બે ચંદ્રો એકબીજા સાથે ૧૮૦ અંશના ખૂણે રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ કારણે આપણે બે ચંદ્રોને ક્યારેય એકસાથે જોઈ શકતા નથી. આપણને આજે જે ચંદ્ર જોવા મળે છે તે આવતી કાલે જોવા નથી મળતો પણ ત્રીજા દિવસે જોવા મળે છે. ચંદ્ર જમીનથી ૮૮૦ યોજન ઊંચે ચડીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. સૂર્ય જમીનથી ૮૦૦ યોજન ઊંચે રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ રીતે આપણાથી સૂર્ય કરતા ચંદ્ર વધુ દૂર છે. ચંદ્રને મેરુ પર્વતની આજુબાજુ ચંદ્રના મંડળ ૧૫, આંતરા ૧૪ મેરૂ પર્વત ૫/૩૫/૩૫ ૩૦/૩૦/૩૦ ૪ ૪ ૪ અ એક પ્રદક્ષિણા પૂરી કરતાં ૪૮ કલાક ઉપરાંત આશરે ૧૦૧ મિનિટ જેટલો સમય થાય છે. જંબુડીપમાં બે ચંદ્રો હોવાથી આપણને દર ૨૪ કલાક અને લગભગ સાડા પચાસ મિનિટે ચંદ્રનાં દર્શન થાય છે. સૂર્યની ગતિ કરતાં ચંદ્રની ગતિ ૪૮ કલાકે ૧૦૧ મિનિટ જેટલી ઓછી છે. ચંદ્રનો આકાર સંપૂર્ણપણે દડા જેવો ગોળ નથી પણ ફૂટબોલના અર્ધ દડા જેવો ગોળ છે. તેનો જે ગોળાકાર ભાગ છે તે નીચેની તરફ છે અને સપાટ ભાગ છે તે ઉપરની તરફ છે. ચંદ્રના અર્ધગોળાનો વ્યાસ ૫૬/૬૧ યોજન છે અને તેની ઊંચાઈ તેનાથી અડધી એટલે કે ૨૮/૬૧ યોજન જેટલી છે. આજના વિજ્ઞાનીઓ ચંદ્રને જેટલો દૂર માને છે એટલો તે દૂર નથી અને ચંદ્રને જેટલો મોટો માને છે, એટલો તે મોટો પણ નથી. ચંદ્રનો પ્રકાશ પોતાનો છે પણ તે સૂર્યનો પરાવર્તિત પ્રકાશ નથી. સૂર્યનો પ્રકાશ ગરમ છે અને ચંદ્રનો પ્રકાશ શીતળ છે તે આ વાતનો સૌથી મોટો પુરાવો છે. સૂર્યના પ્રકાશમાં પ્રકાશસંશ્લેષણ ક્રિયા થાય છે, પણ ચંદ્રના પ્રકાશમાં નથી થતી તે આ વાતનો બીજો પુરાવો છે. આવા તો અનેક વૈજ્ઞાનિક પુરાવાઓ આપીને સાબિત કરી શકાય તેમ છે કે ચંદ્ર સ્વયંપ્રકાશિત છે. સૂર્યની જેમ ચંદ્ર પણ અયનમાર્ગે મેરુ પર્વતની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. ચંદ્રનો પ્રદક્ષિણાપય વર્તુળાકાર નથી પણ વલયાકાર છે. સૂર્યનાં જેમ ૧૮૪ મંડલો હોય છે તેમ ચંદ્રનાં માત્ર ૧૫ જ મંડલો હોય છે. સૂર્ય ૧૮૪ મંડલો વડે ઉત્તર-દક્ષિણ દિશામાં જેટલું સ્થળાંતર કરે છે તેટલું જ સ્થળાંતર ચંદ્ર ૧૫ મંડલો વડે કરે છે. સુર્યનું ચારક્ષેત્ર ૫૧૦ પૂર્ણાંક ૪૮ ૬૧ યોજન છે, તેમ ચંદ્રનું ચારક્ષેત્ર પણ ૫ ૧૦ પૂર્ણાંક ૪૮ ૬૧ યોજન છે. ચંદ્રનાં જે કુલ ૧૫ મંડલો છે તે પૈકી પાંચ મંડલ જંબુદ્વીપમાં છે અને બાકીનાં ૧૦ મંડલ લાવા સમુદ્રમાં આવેલાં છે. જંબુદ્રીપમાં ચંદ્રનાં જે પાંચ મંડળો આવેલાં છે. તેની પહોળાઈ ૧૮૦ યોજન છે અને લવણ સમુદ્રમાં ચંદ્રનાં જે ૧૦ મંક્કો આવેલાં છે, તેની પહોળાઈ ૩૩૦ યોજન જેટલી છે. સૂર્યનાં મંડળો પણ જંબુદ્રીપમાં અને લવણ સમમાં આટલી જ પહોળાઈમાં ડેલાં છે. ચંદ્ર જ્યારે મેરુ પર્વતથી નજીકના મંડલમાં હોય ત્યારે પણ તે મેર પર્વનથી તો. ૪૪,૮૨૦ યોજન જેટલો દૂર હોય છે. ચંદ્ર જ્યારે મેરુ પર્વતથી સૌથી વધુ દૂરના મંડલમાં હોય ત્યારે તે મેરુ પર્વતથી ૪૫,૩૨૯ પૂર્ણાંક ૫૩/૬૧ યોજન જેટલો દૂર હોય છે. ચંદ્રની પોતાની પહોળાઈ ૫૬/૬૧ યોજન જેટલી છે. આ કારણે તે પોતાના પ્રદિક્ષણા પથમાં ૫૬ ૬૧ યોજન જેટલો વિસ્તાર રોકીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે, આ અંતર પ્રત્યેક મંડલની જાડાઈ પણ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ છે. આવાં બે મંડલ વચ્ચે ૩૫ પૂર્ણાક ૩૦/૬૧ યોજન ઉપરાંત અને તે કૃષ્ણ પક્ષની એકમ કહેવાય છે. આ રીતે ધ્રુવરાહપ્રતિદિન ૨૮/૬ ૧ એટલે કે ૩૫ પૂર્ણાક ૫૭/૧ યોજન જેટલું અંતર છે. ચાર-ચાર વધુ ભાગને ઢાંકતા ૧૫મી રાતે ૬૨ પૈકી ૬૦ ભાગને એટલે કે ચંદ્ર એક મંડલમાં ફરે ત્યારે લગભગ ૩૬ યોજન ખસી ઢાંકી દે છે. ચંદ્રના ૬૨ પૈકી બે ભાગ કદી ઢંકાતા નથી પણ તે જાય છે. આ રીતે ૧૫ મંડલમાં ફરતો ચંદ્ર ૧૫ દિવસમાં ૫૧૦ સૂર્યના પ્રકાશને કારણે દેખાતા પણ નથી. આ કારણે ક્રમશઃ પૂર્ણાક ૪૮૬૧ યોજનખસે છે. ચંદ્રની કળાઓનું કારણ ચંદ્રની ધ્રુવ રાહુથી હાનિ વૃદ્ધિ ||ર||||||||||| આપણને પૂનમની રાતે આખો ચંદ્ર દેખાય છે, જેને જોઈને આપણે કહીએ છીએ કે “ચંદ્ર આજે સોળે કળાએ ખીલ્યો છે.” પૂનમ પછી પ્રત્યેક દિવસે ચંદ્ર થોડો થોડો ઢંકાતો જાય છે, જેને આપણે ચંદ્રની કળા તરીકે ઓળખીએ છીએ. છેવટે અમાસની રાતે ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે અને આપણે તેને જોઈ શકતા નથી. અમાસથી પૂનમ સુધીના દિવસોમાં આપણને તેનાથી તદ્દન ઊંધી પ્રક્રિયા જોવા મળે છે. આજના વિજ્ઞાનીઓ કહે છે કે ચંદ્રનો જે ભાગ સૂર્યની સામે હોય તેટલો ભાગ જ પ્રકાશિત દેખાય છે. પૂનમની રાતે ચંદ્ર સૂર્યની બરાબર સામેની દિશામાં હોવાથી સંપૂર્ણપણે પ્રકાશિત દેખાય છે. અમાસની રાતે ચંદ્ર તેથી વિરુદ્ધ દિશામાં હોવાથી બિલકુલ દેખાતો નથી. આ કારણ તર્કશુદ્ધ નથી. હકીકતમાં ચંદ્રની કળાઓનું રહસ્ય કંઈક બીજું જ છે. ચંદ્રના ગોળાની લગોલગ રાહુ નામનો ગ્રહ પણ મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ રાહુ ધ્રુવરાહુ તરીકે ઓળખાય છે અને તેનો રંગ બિલકુલ કાળો છે. આ ધ્રુવરાહુ નામનો ગ્રહ ચંદ્રના ગોળાથી માત્ર ચાર જ આગળ નીચે રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. ઘુવરનો ગ્રહ ચંદ્રના પ્રકાશને કેવી રીતે અવરોધે છે તેની સમજણ મેળવવા આપણે ચંદ્રના ૬૨ ટુકડાની કલ્પના કરીએ છીએ. પૂનમની રાતે આ ૬૨ ટુકડાઓ ખુલ્લા હોવાથી ચંદ્ર સંપૂર્ણપણે પ્રકાશિત હોય છે. પૂનમ પછીની રાતે ધ્રુવરાહુનું વિમાન ચંદ્રના ૬૨ ટુકડા પૈકી ચારટુકડાને ઢાંકી દે છે, જેને કારણે ચંદ્ર ક્ષીણ થયેલો દેખાય છે Rા દિન રરરરરર ) 09 Fર ધ્રુવ રાહુનું વિમાન ચંદ્રની નીચે જ ૪ અંગુલ દૂર ચાલતો ધ્રુવરાહુ પોતાના ૧/૧૫ અથવા સાઠીયા ૪ અંશ વડે ચંદ્રના એક અંશને (બાસઠીયા ૪ અંશને) વદિ પડવે ઢાંકતો અમાવાસ્યાએ સંપૂર્ણ વિમાન વડે રાહુ (૧૫ ભાગ વડે) ચંદ્રના સંપૂર્ણ ૬૦ અંશ ઢાંકે છે બે અંશ સર્વદા ખુલ્લા જ હોય છે. આ દેખાવ અમાવાસ્યાનો છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૩ ક For Private & Parsonal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ અમાસ થાય છે. પાંચ વર્ષમાં ચંદ્રનાં કુલ ૧૩૪ અયન થાય છે. અન્ય રીતે વિચારીએ તો ચંદ્રના કુલ ૧૬ ભાગ છે. તે પૈકી ધ્રુવરાહ પૂનમ પછી પ્રતિદિન એક-એક ભાગને ઢાંકે છે. આમ ગ્રહો, નક્ષત્રો અને તારાઓનું સ્વરૂપ કરતાં અમાસ થાય છે. ત્યાર બાદ પ્રતિદિન એક-એક ભાગને ખુલ્લો કરે છે એટલે પૂનમ થાય છે. આ કારણે પૂનમનો ચંદ્ર સોળે જૈન શાસ્ત્રો મુજબ ગ્રહો, નક્ષત્રો અને તારાઓ ચંદ્રના કળાએ ખીલ્યો હોવાનું કહેવાય છે. અમાસના દિવસે ચંદ્રની એક પરિવારનો એક હિસ્સો જ ગણાય. જંબૂદ્વીપમાં જે રીતે બે સૂર્ય અને કળા ખૂલી હોય છે પણ તે સૂર્યના તેજને કારણે દેખાતી નથી. ચંદ્રના બે ચંદ્ર છે, તેવી જ રીતે ગ્રહો, નક્ષત્રો અને તારાઓ પણ બબ્બેની ગોળાની પહોળાઈ /૧ યોજન છે, જ્યારે ધૃવરાહની જોડીમાં છે. અહીં આપણે ચંદ્રના જે પરિવારની વાત કરીશું તે એક પહોળાઈ એક યોજન હોવાથી આ ગ્રહ અમાસના દિવસે ચંદ્રને જ ચંદ્રનો પરિવાર હશે. એક ચંદ્રના પરિવારમાં ૨૮ નક્ષત્રો, ૮૮ આસાનીથી ઢાંકી દે છે. ગ્રહો અને ૬ ૬,૯૭૫ કોડા કોડી તારાઓ છે. ૨૮ નક્ષત્રોનાં નામો આ મુજબ છે: ચંદ્રગ્રહણનું કારણ (૧) અભિજિત (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) શતભિષ (૫) પૂર્વાભાદ્રપદા (૬) ઉત્તરાભાદ્રપદા (૭) રેવતી (૮) અશ્વિની (૯) આજના વિજ્ઞાનીઓ કહે છે કે પૂનમની રાતે સૂર્ય અને ચંદ્ર ભરણી (૧૦) કૃતિકા (૧૧) રોહિણી (૧૨) મૃગશીર્ષ (૧૩) વચ્ચે પૃથ્વીનો પડછાયો આવી જવાને કારણે ચંદ્રનું ગ્રહણ થાય છે. આર્કા (૧૪) પુનર્વસુ (૧૫) પુષ્ય (૧૬) આશ્લેષા (૧૭) મઘા હવે જ્યારે ચંદ્ર સ્વયંપ્રકાશિત છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર (૧૮) પૂર્વા ફાલ્ગની (૧૯) ઉત્તરા ફાલ્ગની (૨૦) હસ્ત (૨૧) પડવાની કોઈ સંભાવના નથી. વળી આપણે જાણીએ છીએ કે પૃથ્વી ચિત્રા (૨૨) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (૨૫) દડા જેવી ગોળ નથી અને ફરતી નથી, એટલે પૃથ્વીનો પડછાયો ચંદ્ર જ્યેષ્ઠા (૨૬) મૂલ(૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા ઉપર પડવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. પાંચ વર્ષના યુગનો પ્રારંભ થાય છે ત્યારે ચંદ્ર અભિજિત જૈન શાસ્ત્રો મુજબ આકાશમાં પર્વરાહ નામનો એક નક્ષત્રમાં હોય છે. આ કારણે જૈન શાસ્ત્રોમાં અભિજિત નક્ષત્રને અપ્રકાશિત ગ્રહ છે, જે કાળા ધાબા જેવો છે. આ પર્વરાહુ ગ્રહ પ્રથમ ગણવામાં આવ્યું છે. લૌકિક શાસ્ત્રોમાં અશ્વિની નક્ષત્રથી ઓછામાં ઓછા છ મહિનાના અંતરે સૂર્યના અને/અથવા ચંદ્રના વર્ષનો પ્રારંભ ગણવામાં આવે છે, પણ જૈન શાસ્ત્રો મુજબ પહેલું બિંબને ઢાંકી દે છે. આ પર્વરાહુ વધુમાં વધુ ૪૨ મહિને ચંદ્રના અભિજિત નક્ષત્ર આવે છે. આજનું વિજ્ઞાન સૂર્યમાળામાં નવ ગ્રહો બિંબને અને ૪૮ મહિને સૂર્યના બિંબને ઢાંકી દે છે, જેને કારણે હોવાનું માને છે, પણ જૈન ભૂગોળ મુજબ ચંદ્રના પરિવારમાં કુલ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. જ્યારે ભરતક્ષેત્રમાં સૂર્યગ્રહણ કે ૮૮ ગ્રહો છે. આ ૮૮ ગ્રહોનાં નામો પણ જૈન શાસ્ત્રોમાં આપેલાં ચંદ્રગ્રહણ થતું હોય છે ત્યારે અઢીદ્વીપમાં રહેલા કુલ ૧૩૨ સૂર્યોનું છે. જૈન શાસ્ત્રો મુજબ આ ૮૮ ગ્રહો સૂર્યની નહીં પણ મેરુ પર્વતની અને ૧૩૨ ચંદ્રોનું પણ એક જ સમયે ગ્રહણ થાય છે. પ્રદક્ષિણા કરે છે. જૈન શાસ્ત્રોમાં જે ૮૮ ગ્રહોનાં નામો આપવામાં સૂર્ય મેરુ પર્વતની આજુબાજુ ૨૯ વખત પ્રદક્ષિણા કરે આવ્યાં છે તેમાં વર્તમાનમાં જોવા મળતા શનિ, મંગળ, બુધ, શુક, એટલા સમયમાં ચંદ્રની ૩૦પ્રદક્ષિણા પૂરી થઈ જાય છે. આ કારણે બૃહસ્પતિ, રાહુ, કેતુ ઇત્યાદિ ગ્રહોનો સમાવેશ થઈ જાય છે. આ ચંદ્રનો એક માસ આશરે ૨૯ દિવસનો જ હોય છે. એક ચંદ્રમાસમાં પ્રકારે જૈન શાસ્ત્રોમાં ૮૮ ગ્રહોનું વર્ણન છે. ૩૦ તિથિ આવે છે. સૂર્યનો એક દિવસ ૩૦ મુહર્તનો હોય છે, એક ચંદ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોડાકોડી તારાઓ છે. પણ ચંદ્રનો દિવસ ૨૯ પૂર્ણાક ૩૨/૬૨ મુહર્તનો જ હોય છે. એક કરોડને એક કરોડ વડે ગુણતા જેટલી સંખ્યા આવે તેને એક કોડા એક ચંદ્રવર્ષ આશરે ૩૫૪ દિવસનું થાય છે. આ કારણે સૂર્ય અને કોડી કહેવામાં આવે છે. ચંદ્રના પરિવારમાં ચંદ્રના વર્ષમાં દર વર્ષે ૧૨ દિવસનો તફાવત આવે છે. દર અઢી ૬૬૯૭૫૦૦૦૦૦૦૦ ગુણ્યા એક કરોડ એટલે કે વર્ષે એક અધિક માસ ઉમેરીને આ તફાવત સરભર કરવામાં આવે છે. ૬ ૬૯૭૫૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦ જેટલા તારાઓ છે. એક યુગમાં પાંચ વર્ષ હોય છે અને ૧૮૩૦ દિવસ હોય છે. આ અહીં એવી શંકા સ્વાભાવિક થાય કે જંબુદ્વીપનો વ્યાસ માત્ર એક પાંચ વર્ષમાં સૂર્યના ૬૦ માસ અને ચંદ્રના ૬૨ માસ થાય છે. પાંચ લાખ યોજન છે. તો તેના આકાશમાં આટલી જંગી સંખ્યામાં રહેલા વર્ષના એક યુગમાં ચંદ્ર કુલ ૧૭૬૮ મંડલમાં ગતિ કરે છે અને તારાઓનો સમાવેશ કેવી રીતે થાય? તેનો જવાબ એ છે કે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૪ For Private & Parsonal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ જંબૂદ્વીપનું ક્ષેત્રફળ ૭,૯૦,પ૬,૯૭,૧૫૦ યોજન છે. જૈન લઈને ૯૦૦ યોજન સુધીના ૧૧૦ યોજનની જાડાઈ ધરાવતા શાસ્ત્રો મુજબ એક તારાના વિમાનની લંબાઈ-પહોળાઈ બે માઇલ આકાશમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને તારાઓ આવેલાં છે. જેટલી જ હોય છે. આ રીતે એક તારો આકાશમાં ચાર ચોરસ માઇલ આધુનિક વિજ્ઞાનીઓ તારાઓ અમુક પ્રકાશ વર્ષ દૂર આવેલા છે, જેટલી જ જગ્યા રોકે છે. જંબૂદ્વીપના આકાશનું વિરાટ ક્ષેત્રફળ જોતાં એવી જે માન્યતા ધરાવે છે તે માત્ર કપોળકલ્પના જ છે. તેમાં કરોડો તારાઓનો સહેલાઈથી સમાવેશ થઈ શકે છે. આજનું વિજ્ઞાન એમ માને છે કે ન્યુટનના જૈન શાસ્ત્રો મુજબ જંબૂદ્વીપમાં પ્રત્યેક ગ્રહના વિમાનની ગુરુત્વાકર્ષણના નિયમને કારણે સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને પહોળાઈ બે ગાઉ, નક્ષત્રના વિમાનની પહોળાઈ એક ગાઉ અને તારાઓ આકાશમાં અદ્ધર રહે છે અને નીચે પડી જતા નથી. જૈન તારાના વિમાનની પહોળાઈ અડધા ગાઉની છે. જંબૂદ્વીપમાં બે ચંદ્ર શાસ્ત્રો એમ કહે છે કે આકાશમાં રહેલા વિશિષ્ટ પ્રકારના દેવો સૂર્ય, હોવાથી જંબૂદ્વીપમાં ૫૬ નક્ષત્રો, ૧૭૬ ગ્રહો અને ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ વગેરેને ઊંચકીને ફરે છે. જૈન શાસ્ત્રો ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાઓ હોય છે. મુજબ ૧૬,૦૦૦ દેવો ચંદ્રને ઊંચકીને ફરે છે. આ પૈકી ચારેય જંબૂદ્વીપમાં સૂર્યના ૧૮૪ અને ચંદ્રનાં ૧૫ મંડલો છે, દિશામાં ચાર-ચાર હજાર દેવો છે. પૂર્વ દિશામાં ૪૦૦૦ દેવો તેમ નક્ષત્રોનાં પણ ૮ મંડલો છે. બધાં નક્ષત્રો આ ૮ મંડલોમાં જ સિંહનું રૂપ ધારણ કરીને ચંદ્રનું વહન કરે છે. દક્ષિણ દિશામાં પરિભ્રમણ કરે છે. જંબૂઢીપમાં નક્ષત્રોનાં જે ૮ મંડલો છે તે પૈકી બે ૪૦૦૦દેવો હાથીનું રૂપ ધારણ કરીને ચંદ્રનું વહન કરે છે. પશ્ચિમ મંડલ જમીન ઉપર છે અને ૬ મંડલ લવણ સમુદ્રમાં પડે છે. આ દિશામાં વૃષભનું રૂપ ધારણ કરીને ૪૦૦૦ દેવો ચંદ્રનું વહન કરે પ્રત્યેક નક્ષત્રમાં તારાઓની સંખ્યા અનુક્રમે ૩ - ૩ - ૫ -૧૦૦ છે અને ઉત્તર દિશામાં ઘોડાનું રૂપ ધારણ કરીને ૪૦૦૦ દેવો - ૨ - ૨ - ૩૨ - ૩ - ૩ - ૬ - ૫ - ૩ - ૧ - ૫ - ૩ – ૫ ચંદ્રને ઊંચકીને ચાલે છે. આ જ રીતે ૧૬,૦૦૦ દેવો સૂર્યને પણ - ૭ - ૨ - ૨ - ૫ - ૧ - ૧ - ૫ - ૪ - ૩ – ૧૧ - ૪ - ૪ ઊંચકીને ચાલે છે. જેટલી છે. અહીં જે તારાઓની વાત કરી છે તેનો અર્થ “નક્ષત્રોનાં ગ્રહોનાં વિમાનોનું વહન કરવા માટે દરેક દિશામાં બે વિમાનો' એવો થાય છે. હજાર દેવો એમ કુલ આઠ હજારદેવો હોય છે. નક્ષત્રોનાં વિમાનોનું ગ્રહો અને તારાઓનાં વિમાનોને આકાશમાં ફરવા માટેના વહન કરવા માટે ચારે દિશામાં એક હજાર એમ કુલ ચાર હજાર દેવો કોઈ નિયમિત મંડલો નથી. તેઓ મેરુ પર્વતની આજુબાજુ હોય છે. તારાઓનાં વિમાનોનું વહન કરવા માટે ચારે દિશામાં અનિયમિત મંડલોમાં પ્રદક્ષિણા કરે છે. તેઓ ફરતા ફરતા કોઈ વખત ૫૦૦ એમ કુલ બે હજાર દેવો હોય છે. જૈન શાસ્ત્રો મુજબ સૂર્ય દૂર નીકળી જાય છે તો કોઈ વખત નજીક આવી જાય છે. વર્તમાનમાં અને ચંદ્રના અધિપતિ ઇન્દ્રો હોય છે. આ ઇન્દ્રો પોતાના વાહન કાળમાં ધૂમકેતુ તરીકે ઓળખાતા પૂંછડિયા તારાઓ જોવા મળે છે તરીકે સૂર્ય અને ચંદ્રનો ઉપયોગ કરે છે. આ વાહનને વિમાન તેનું કારણ પણ ગ્રહો અને તારાઓની અનિયમિત ગતિ છે. આ ગ્રહો કહેવામાં આવે છે. જે દેવો સૂર્ય, ચંદ્ર આદિનાં વિમાનોનું વહન કરે અને તારાઓ ઓછામાં ઓછા ૧,૧૨૧ યોજનાના અંતરે રહીને જ છે તેઓ આ ઇન્દ્રોના નોકર દેવો હોય છે. જોકે આ નોકર દેવોને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ કારણે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર કે ભારે ગર્વ હોય છે કે તેઓ ઇન્દ્રોનાં વિમાનોનું વહન કરી રહ્યા છે, તારાઓ ક્યારેય મેરૂ પર્વત સાથે ટકરાઈ જાય એવો સવાલ જ પેદા જેને કારણે તેમને દુઃખનો કે ગુલામીનો અનુભવ થતો નથી. થતો નથી. રાહુ, કેતુ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ વગેરે ગ્રહોની ગતિ નિયમિત હોય છે. ધ્રુવના તારાઓની સ્થિતિ જંબૂદ્વીપમાં મેરુ પર્વતની જમીનથી ૭૯૦ યોજના ઊંચાઈએ તારાઓ રહેલા છે. ત્યાર બાદ ૮૦૦ યોજનની આપણે ઉત્તર દિશામાં ક્ષિતિજની ઉપર નજર કરીએ ઊંચાઈએ સૂર્ય આવેલો છે. ચંદ્ર ૮૮૦ યોજન ઊંચાઈએ રહેલો છે ત્યારે ધ્રુવનો તારો જોવા મળે છે. ધૃવનો તારો અત્યંત પ્રકાશિત છે અને નક્ષત્રો ૮૮૪ યોજન ઊંચાઈએ રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા અને તેની આજુબાજુ અન્ય કોઈ પ્રકાશિત તારાનું અસ્તિત્વ ન કરે છે. બુધનો ગ્રહ ૮૮૮ યોજન, શુક્રનો ગ્રહ ૮૯૧ યોજન હોવાથી ધ્રુવનો તારો ઉત્તર દિશામાં બધાથી અલગ તરી આવે છે. ઊંચે, ગુરુનો ગ્રહ ૮૯૪ યોજન ઊંચે, મંગળનો ગ્રહ ૮૯૭ જો આપણને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો સપ્તર્ષિ તારામંડળની યોજન ઊંચે અને શનિ ગ્રહ ૯૦૦ યોજન ઊંચે રહીને મેરુ મદદથી પણ ધ્રુવનો તારો શોધી શકાય છે. સપ્તર્ષિના સાત તારા પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ રીતે જમીનથી ૭૦૦ યોજનથી પૈકી પહેલા ચાર તારાઓ આકાશમાં એક ચતુષ્કોણ બનાવે છે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૫ For Private & Parsonal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ અને બાકીના ત્રણ તારાઓ તેની પૂંછડીના સ્વરૂપમાં છે. આ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં અને એક પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા ચતુષ્કોણના ઉપરના બે તારાઓની સીધી લીટીમાં ધ્રુવનો તારો છે. જે રીતે જંબૂદ્વીપનાં વિવિધ ક્ષેત્રોની અપેક્ષાએ મેરુ પર્વત ઉત્તર આવેલો છે. આપણે જેમ જેમ ઉત્તર દિશામાં આગળ વધતા દિશામાં ગણાય છે, તેવી જ રીતે સર્વ ક્ષેત્રોમાં ધ્રુવનો તારો પણ જઈએ તેમ તેમ ધ્રુવનો તારો આપણને ક્ષિતિજથી વધુને વધુ ઉપર ઉત્તર દિશા કહેવાય છે. ધ્રુવના તારાને આધારે જ દિશાઓ નક્કી દેખાય છે. છેવટે જ્યારે ઉત્તર ધ્રુવપ્રદેશમાં પહોંચીએ છીએ ત્યારે થાય છે. આ ધ્રુવના તારાની આજુબાજુ સપ્તર્ષિ વગેરે જે ધ્રુવનો તારો આપણને બરાબર માથા ઉપર દેખાય છે. તારામંડળો આવેલાં છે, તેઓ ધ્રુવના તારાની આજુબાજુ જ જૈન શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ધ્રુવનો તારો પ્રદક્ષિણા કરે છે. આ કારણે આપણને ઘણી વખત એવો ભ્રમ થાય સ્થિર છે અને તે મેરુ પર્વતની આજુબાજુ પ્રદક્ષિણા કરતો નથી. છે કે ધ્રુવનો તારો આપણા વર્તમાન આકાશમાં કેન્દ્રમાં રહેલો છે. જૈન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ જંબૂદ્વીપમાં ચાર ધ્રુવના તારાઓ છે. તે પૈકી એક ભરત ક્ષેત્રમાં, એક ઐરાવત ક્ષેત્રમાં, એક જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૬ Page #209 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના તમામ ધર્મો પૃથ્વીને સ્થિર અને સપાટ માને છે વૈદિક ધર્મની માન્યતા વૈદિક ધર્મના સૌથી પ્રાચીન ગ્રંથઋગ્વેદમાં લખ્યું છે કે ‘સૂર્ય હંમેશાં એક મુહૂર્તમાં ૫૦૫૯ યોજન મેરુ પર્વતની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે.’' શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં જંબુદ્રીપ વગેરે સાત દ્વીપોનું વર્ણન કરવામાં આવ્યું છે. ‘શ્રી શુકદેવજીએ પરીક્ષિત રાજાને કહ્યું કે-હે રાજન! આ પૃથ્વી એક મોટા કમળનું સ્વરૂપ છે. સપ્ત દ્વીપ તેના કોષ છે. આ સપ્ત દ્વીપની મધ્યમાં જંબુદ્રીપ છે. આ દ્વીપ પહેલો છે. તેની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજનની છે. એ જંબુદ્રીપ કમળપત્રના સમાન ચારે બાજુથી ગોળ છે. આ દ્વીપમાં નવ ખંડ છે. આ નવ ખંડોમાં ભદ્રાશ્વ અને કેતુમાલ સિવાયના પ્રત્યેક ખંડનો વિસ્તાર નવ-નવ હજાર યોજન છે. આ નવ ખંડ આઠ સીમા પર્વતોથી સુંદર રીતે વિભક્ત કરવામાં આવ્યા છે. આ બધા ખંડોની મધ્યમાં ઈલાવૃત્ત નામે ખંડ છે, જે સૌની અત્યંતર છે. તેના મધ્યમાં સુવર્ણમય સુમેરુ પર્વત આવેલો છે. આ સુમેરુ પર્વતની ઊંચાઈ એક લાખ યોજન છે. આ પર્વત શિખર તરફ બત્રીસ હજાર યોજન, મૂળમાં સોળ હજાર યોજન અને પૃથ્વીમાં પણ સોળ હજાર યોજન દેખાય છે. હે રાજન! ઈલાવૃત્ત વર્ષના ઉત્તર ભાગની ઉત્તરાદિ દિશામાં બરાબર–બરાબર નીલગિરિ, શ્વેત ગિરિ અને શૃંગવાન ગિરિ છે. એ ત્રણેય પર્વતો યથાક્રમે રમ્યક્ ક્ષેત્ર, હરિણ્ય ક્ષેત્ર અને કુરુક્ષેત્રના સીમાપર્વત સ્વરૂપે છે. એ પર્વતો પૂર્વ તરફ લાંબા છે. એ ત્રણેય પર્વતોની બન્નેય બાજુએ ક્ષાર સમુદ્ર પર્યંતની સીમા છે. ક્ષાર સમુદ્રનો વિસ્તાર બે લાખ યોજન છે. આ પ્રમાણે ઈલાવૃત્તની દક્ષિણે નિષધ, હેમકૂટ અને હિમાલય નામે ક્રમશઃ ત્રણ પર્વતો છે. તે પહેલાં કહેલા નીલ આદિ પર્વતોની સમાન પૂર્વ દિશાની તરફ લંબાયેલા છે અને પ્રત્યેક દશ-દશ હજાર યોજન ઊંચા છે. હે રાજન! આ ત્રણેય પર્વતો અનુક્રમે હરિવર્ષ, કિંપુરુષ ક્ષેત્ર અને ભરત ક્ષેત્રના સીમાપર્વતો છે. આ પ્રકારે ઈલાવૃત્ત ક્ષેત્રની પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનુક્રમે માલ્યવાન અને ગંધમાદન પર્વતો છે. એ બન્ને પર્વત ઉત્તરમાં નીલ પર્વત અને દક્ષિણમાં નિષેધાચલ સુધી લાંબા છે. એ બન્ને પર્વતો અનુક્રમે કેતુમાલ તથા ભદ્રાશ્વની સીમા થઈને રહે છે. હે રાજન! ભરતવર્ષમાં પણ ઘણી નદીઓ અને પર્વતો છે. હે રાજન્ ! ભરતવર્ષમાં જન્મ પ્રાપ્ત કરીને પુરુષ ગણ યથાક્રમથી પોતાની દેવ, મનુષ્ય અને નારક ગતિનું વિધાન કરે છે.’’ જૈન શાસ્ત્રોમાં જંબૂદ્વીપ અને તેની મધ્યમાં મેરુ પર્વતનું જે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે તેને મળતું વર્ણન શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં પણ કરવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રોમાં જેને મહાવિદેહ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે તેને વૈદિક શાસ્ત્રોમાં ઈલાવૃત્ત વર્ષ કહ્યું છે. આ ઉપરાંત નવ ખંડોના અને આઠ પર્વતોનાં નામોમાં અને પ્રમાણમાપમાં ફરક આવે છે, પણ મૂળભૂત વર્ણન સરખું જ આવે છે. વર્તમાનમાં સમુદ્રમાં જે વિવિધ દ્વીપો જોવામાં આવે છે તેની સમજૂતી આપતાં શ્રીમદ્ ભાગવત પુરાણમાં લખ્યું છે કે ‘‘શ્રી શુકદેવજી બોલ્યા-હે પરીક્ષિત રાજા ! કોઈ-કોઈ ઋષિ કહે છે કે જંબુદ્રીપના આઠ ઉપદ્વીપ છે. સગર રાજાએ પુત્રોને યજ્ઞના અશ્વને શોધવા માટે જ્યારે પૃથ્વીને ચારે તરફ ખોદવાની આજ્ઞા કરી ત્યારે તે લોકોએ આ બધા દ્વીપો બનાવ્યા હતા. આ દ્વીપોનાં નામ સ્વર્ગપ્રસ્થ, ચંદ્રશુક્લ, આવર્તન, રમણક, મંદહરિણ, પાંચજન્ય, સિંહ અને લંકા છે.’’ શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં જંબુદ્રીપની આજુબાજુ આવેલા કુલ છ દ્વીપો અને સમુદ્રોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન જૈન શાસ્ત્રોમાં કરવામાં આવેલા વર્ણનને અમુક અંશે મળતું આવે છે અને અમુક અંશે તેનાથી જુદું પણ પડે છે. ‘મુનિવર્ય શ્રી શુકદેવજી બોલ્યા કે–જંબુદ્રીપના વિસ્તારનાં જેટલાં પરિમાણ છે તેટલાં જ અર્થાત્ એક લાખ યોજનના વિસ્તારના લવણ સમુદ્રથી જંબૂદ્વીપ ઘેરાયેલો છે.ત્યાર પછી આવતો પ્લેક્ષ દ્વીપ જંબૂદ્રીપથી બેવડો મોટો છે. આ દ્વીપથી લવણ સમુદ્ર ઘેરાયેલો છે. ત્યાં એક મોટું પ્લક્ષનું વૃક્ષ છે, જેના ઉપરથી આ દ્વીપનું નામ પડ્યું છે. આ પ્લક્ષ દ્વીપ પોતાના સમાન પરિમાણવાળા શેરડીના રસના સમુદ્રથી ઘેરાયેલો છે. ત્યારબાદ શાલિ દ્વીપ આવે છે, જે પ્લેક્ષ દ્વીપથી બેવડો મોટો છે. તે પણ પોતાના સમાન પરિમાણવાળા મદિરાના સમુદ્રથી ઘેરાયેલો છે. ત્યાર પછી કુશળ દ્વીપ આવે છે, જે શાલ્મલિ દ્વીપ કરતાં બેવડો છે. કુશળ દ્વીપ ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે. તેના બાહ્ય ભાગમાં ક્રોંચ દ્વીપ છે. આ દ્વીપ ક્ષીરસમુદ્રથી ઘેરાયેલો છે. આ દ્વીપની પછી શાક દ્વીપ છે. તેનો વિસ્તાર ૩૨ લાખ યોજનનો છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ આ દ્વીપ પણ પોતાના જેટલા પરિમાણવાળા દધિસાગરથી ઘેરાયેલો પ્રરૂપણા કરી છે તે વાત કર્ણોપકર્ણ શિવ રાજર્ષિએ પણ જાણી. છે. દધિસાગરના જળની આગળ પુષ્કર દ્વીપ છે. તેનો વિસ્તાર ૬૪ સાચી હકીકત શું છે તે નક્કી કરવા તેઓ ભગવાન મહાવીર પાસે લાખ યોજનાનો છે. આ દ્વીપ ચારે બાજુ સ્વાદુજળ સમુદ્રથી ઘેરાયેલો આવી પ્રશ્નો કરવા લાગ્યા. ભગવાને તેમની તમામ શંકાઓનું છે. આ દ્વીપમાં માનસોત્તર નામે એક પર્વત છે. તે પૂર્વ અને પશ્ચિમ સમાધાન કર્યું એટલે તેમને પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ પેદા થયો ખંડોનો સીમાપર્વત છે. તેનો વિસ્તાર અને ઊંચાઈ દસ હજાર યોજન અને પરિણામે કેવળજ્ઞાન પેદા થયું. કેવળજ્ઞાનના પ્રકાશમાં તેમને છે. આ દ્વીપમાં ઇન્દ્રો આદિ લોકપાલોની ચાર નગરીઓ છે. એ પણ અસંખ્ય દ્વીપસમુદ્રો દેખાયા. તેમ છતાં શિવ રાજર્ષિએ જ બધી નગરીઓના ઉપરના ભાગમાં સૂર્યનો રથમેરુ પર્વતની ચારે સાત દ્વીપની પ્રરૂપણા કરી હતી તે આજ દિવસ સુધી ચાલી આવે બાજુ સદાકાળ પ્રદક્ષિણા કરતો હોય છે. તેનું ચક્ર દિવસરાત છે. આ વાતની સરખામણી આપણે કોલંબસે અમેરિકા ખંડની ઉત્તરાયણ અને દક્ષિણાયન એ બન્ને અયનો ઉપર નિયત કાળમાં શોધ કરી તેની સાથે કરી શકીએ. કોલંબસે અમેરિકા ખંડની શોધ ભ્રમણ કરે છે.” કરી તે અગાઉ વિજ્ઞાનીઓ પૃથ્વીને અત્યંત મર્યાદિત માનતા હતા. આ વર્ણન વાંચીને ખ્યાલ આવે છે કે વૈદિક ધર્મમાં પણ અમેરિકા ખંડની શોધ પછી તેમણે પૃથ્વીનો નકશો બદલ્યો છે. પૃથ્વીનું કેન્દ્ર સુમેરુ પર્વતને ગણવામાં આવ્યું છે અને સૂર્યનો રથ આ આ રીતે ભવિષ્યમાં વિજ્ઞાનીઓને અસંખ્ય દ્વીપસમુદ્રોનું જ્ઞાન થઈ મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે એમ જણાવવામાં આવ્યું છે. શ્રીમદ્ શકે છે. ભાગવત મહાપુરાણમાં લખવામાં આવ્યું છે કે, “પુષ્કર દ્વીપમાં મધ્યમાં લોકાલોક નામનો પર્વત આવેલો છે. આ લોકાલોક પર્વત વૈદિક ધર્મ મુજબ સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર જંબૂદ્વીપની મધ્યમાં આવેલા સુમેરુ પર્વતથી સાડાબાર કરોડ યોજનના અંતરે આવેલો છે. લોકાલોક પર્વત પછી પણ સાડા બાર કરોડ યોજન શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં આપણી પૃથ્વીની સુધી અલોક આવેલો છે. અલોકમાં સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો પહોળાઈ ૫૦૦ કરોડ યોજન હોવાનું કહેવાયું છે. સ્વર્ગલોકની નથી.” જૈન ધર્મમાં અસંખ્ય દ્વીપ સમુદ્રની વાત આવે છે પણ વૈદિક પહોળાઈ પણ પૃથ્વી જેટલી જ છે. સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે ધર્મમાં સાત દ્વીપની જ વાત કરવામાં આવી છે. જૈન ધર્મમાં પુષ્કરવર આકાશ છે, તેના મધ્ય ભાગમાં રહીને સૂર્ય મેરુ પર્વતની પ્રદક્ષિણા દ્વીપની અને માનુષોત્તર પર્વતની વાત આવે છે તેવી જ વાત વૈદિક કરે છે. જ્યારે સૂર્ય મેષ અને તુલા રાશિમાં જાય છે ત્યારે દિવસ-રાત ધર્મમાં છે, પણ તેના ક્રમમાં ફરક છે. પ્રાયઃ સમાન થાય છે. જ્યારે વૃષભાદિ પાંચ રાશિમાં જાય છે ત્યારે દિવસ વધે છે અને રાત્રિ ક્રમશઃ ઓછી થતી જાય છે. જ્યારે સૂર્ય વૈદિક ધર્મમાં સાત દ્વીપની વાત વૃશ્ચિક આદિ પાંચ રાશિઓમાં આવે છે ત્યારે દિવસ નાનો અને રાત્રિ મોટી થયા કરે છે. જ્યાં સુધી સૂર્ય ઉત્તરાયણમાં રહે છે ત્યાં સુધી જૈન ભૂગોળ મુજબ તીચ્છ લોકમાં અસંખ્ય દ્વીપસમુદ્રોનું દિવસ મોટો થયા કરે છે અને દક્ષિણાયનમાં રહે છે ત્યારે રાત્રિ મોટી વર્ણન કરવામાં આવ્યું છે. વૈદિક ધર્મનાં શાસ્ત્રોમાં માત્ર સાત જ થયા કરે છે. સૂર્યનું ભ્રમણક્ષેત્ર માનસોત્તર પર્વત અને મેરુની વચ્ચે છે દ્વીપની વાતો કહેવામાં આવી છે. આ વિસંવાદનાં કારણો પણ અને તેની પહોળાઈ નવ કરોડ એકાવન લાખ યોજન છે, એમ શ્રી ઐતિહાસિક છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભાગવત મહાપુરાણ કહે છે. ભગવાનના કાળમાં શિવ નામના રાજર્ષિ થઈ ગયા. આ રાજર્ષિએ સૂર્યનો ઉદય ઇન્દ્રપુરીમાં થાય છે અને અસ્ત યમપુરીમાં જંગલમાં જઈને ઉગ્ર તપશ્ચર્યા કરી એટલે તેમને મર્યાદિત થાય છે. એટલા કાળમાં તે સવા બે કરોડ, સાડા બાર લાખ અને વિર્ભાગજ્ઞાન થયું. આ જ્ઞાનના પ્રકાશમાં તેઓ જંબૂદ્વીપ અને તેની પચ્ચીસ હજાર યોજન અંતર કાપે છે. સૂર્ય ચમની પુરીમાંથી ફરતે આવેલા સાત દ્વીપો જ જોઈ શક્યા. આ મર્યાદિત જ્ઞાનના વણપુરીમાં જાય છે, ત્યાંથી ચંદ્રપુરીમાં જાય છે અને ત્યાંથી પાછો આધારે તેમણે એવી પ્રરૂપણા કરી કે વિશ્વમાં સાત જ દ્વીપો આવેલા ઇન્દ્રપુરીમાં આવે છે. સૂર્ય એક મુહર્તમાં ચોત્રીસ લાખ આઠસો છે. આ વાત પ્રજામાં બહુ મોટા પાયે ફેલાઈ ગઈ. શ્રી મહાવીર સ્વામી યોજન જેટલા માર્ગમાં ફરે છે. સૂર્યને ઇન્દ્રપુરીમાંથી યમપુરીમાં જતાં ભગવાન તો સર્વજ્ઞ હતા. તેમને પોતાના જ્ઞાનના પ્રકાશમાં અસંખ્ય પંદર ઘડીનો સમય લાગે છે. સૂર્ય પ્રત્યેક પળે બે હજાર યોજનનો દ્વીપસમુદ્રો દેખાઈ રહ્યા હતા. માર્ગ ચાલે છે. શ્રી મહાવીર સ્વામી પરમાત્માએ અસંખ્ય દ્વીપસમુદ્રની સૂર્યમંડળની ઉપર એક લાખ યોજન ઊંચાઈએ ચંદ્ર ગ્રહ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૮ 1 - Page #211 -------------------------------------------------------------------------- ________________ નજરે પડે છે. ચંદ્ર બે પક્ષમાં ચાલે છે. ચંદ્ર સવા બે દિવસમાં સૂર્યના બૌદ્ધ ધર્મની માન્યતા એક મહિના જેટલું અને બે પક્ષમાં સૂર્યના એક સંવત્સર જેટલું ચાલે છે. શુક્લ પક્ષના પડવાને દિવસે સંક્રાંતિ હોય ત્યારે સૌરમાસ અને બૌદ્ધ ધર્મગ્રંથોમાં પણ પૃથ્વીના કેન્દ્રમાં મેરુ પર્વત આવ્યો ચાંદ્રમાસ બન્નેનો પ્રારંભ થાય છે. એ પ્રકારે વર્ષનું નામ સંવત્સર છે. હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે. બૌદ્ધ દર્શન મુજબ પૃથ્વીના ચાર સૂર્યની ગણતરીથી છ દિવસ વધે છે અને ચંદ્રની ગણતરીથી છ ખંડો કમળની પાંદડીઓની જેમ મેરુ પર્વતની આજુબાજુ ગોઠવાયેલા દિવસ ઘટે છે. એ પ્રકારે બાર-બાર દિવસનું અંતર વધવાથી સૂર્ય છે. બૌદ્ધ ગ્રંથો મુજબ મેરુ પર્વતની ઉત્તરે ઉત્તર કુરૂ, પશ્ચિમે કેતુમાલા, અને ચંદ્ર આગળ-પાછળ થઈ જાય છે. પાંચ વર્ષની મધ્યમાં બે પૂર્વ દિશામાં પૂર્વ વિદેહ અને દક્ષિણ દિશામાં જંબુદ્વીપ આવેલો છે. અધિક માસ પડે છે. છટ્ટે વર્ષે બન્નેના હિસાબ સરખા થાય છે. બૌદ્ધ ગ્રંથો મુજબ મેરુ પર્વતની ઊંચાઈ ૮૪,૦૦૦ ચંદ્રમંડળના બે લાખ યોજન ઉપર બધાં નક્ષત્રો મેરુ યોજન છે અને જંબૂદ્વીપની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન છે, જેમાં પર્વતની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. નક્ષત્રમંડળથી બે લાખ યોજન વર્તમાન ભારતનો પણ સમાવેશ થાય છે. બૌદ્ધ ગ્રંથો મુજબ મેરુ ઉપર શુક્રનો ગ્રહ છે. શુક્રથી બે લાખ યોજન ઉપર બુધ ગ્રહ રહેલો છે. પર્વતની તળેટીમાં અનોતત્તા નામનું સરોવર આવેલું છે, જે વર્તમાન બુધ અને શુક્ર ક્યારેક સૂર્યથી આગળ તો ક્યારેક સૂર્યથી પાછળ વિશ્વની બધી નદીઓનું મૂળ છે. અનોતરા નામના આ સરોવરમાંથી રહીને ગતિ કરે છે. બુધ ગ્રહ જ્યારે સૂર્યથી જુદો થાય છે ત્યારે ચાર દિશામાં ચાર નદીઓ બહાર પડે છે. આ ચાર પૈકી ગંગા નદી પૃથ્વી ઉપર અતિશય પવન, નિર્જળ મેઘઘટા અને અનાવૃષ્ટિ ગાયના મુખમાંથી બહાર પડે છે અને દક્ષિણ દિશામાં વહે છે. આ આદિનો ભય રહે છે. બુધ ગ્રહથી બે લાખ યોજન ઊંચાઈએ મંગળ નદી ૬૦ યોજન ઊંચા પર્વત ઉપરથી નીચે પડે છે અને પછી ગ્રહ છે. મંગળ ત્રણ-ત્રણ પક્ષમાં ક્રમે ક્રમે ૧૨ રાશિઓ ફરે છે. ભૂગર્ભમાં થઈને જમીન ઉપર પ્રગટ થાય છે. મંગળ ગ્રહથી બે લાખ યોજનની ઊંચાઈએ બૃહસ્પતિ છે. બૌદ્ધ ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે મેરુ પર્વત વિશ્વનું તેની ગતિ જો વાંકી ન હોય તો એક વર્ષમાં એક રાશિનું ભ્રમણ કરે છે. કેન્દ્ર છે અને તેની આજુબાજુ સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ બૃહસ્પતિની ઉપર બે લાખ યોજના અંતરે શનિનો ગ્રહ છે. તેને એક પરિભ્રમણ કરે છે. બૌદ્ધ ગ્રંથો મુજબ ધ્રુવનો તારો મેરૂ પર્વતની ઉપર રાશિમાં ફરવામાં ૩૦ મહિના લાગે છે. તે ૩૦ વર્ષમાં બધી આવેલો છે અને બધા જ અવકાશી પદાર્થો સાથે પવનનાં દોરડાઓ રાશિઓમાં ફરી વળે છે. શનિ ગ્રહથી અગિયાર લાખ યોજનના વડે જોડાયેલો છે. “ઈન્વેન્ટિયો ફોર્ચ્યુનેટા’ ગ્રંથમાં ઉત્તર ધ્રુવનું જે અંતરે સપ્તર્ષિ વગેરે તારાઓનું મંડળ છે. સપ્તર્ષિથી ૧૩ લાખ વર્ણન કરવામાં આવ્યું છે તે બૌદ્ધ ગ્રંથોમાં વર્ણવેલા ઉત્તર ધ્રુવને યોજન ઉપર ધ્રુવનો તારો છે. ગ્રહો અને નક્ષત્રો આ ધ્રુવના તારાનું આબેહુબ મળતું આવે છે. ફરક એટલો છે કે “ઈન્વેન્ટિયો આલંબન લઈને ફર્યા કરે છે. ફોર્ચ્યુનેટા’માં ચાર નદીઓ ધ્રુવ બિંદુ તરફ જાય છે, જ્યારે બૌદ્ધ સૂર્યની નીચેના ભાગમાં દસ હજાર યોજનના અંતરે રાહ ગ્રંથોમાં તે બહારની તરફ જાય છે. નક્ષત્રની જેમ ઘૂમે છે. સૂર્યનો વિસ્તાર દસ હજાર યોજન અને ચંદ્રનો બૌદ્ધ ભિક્ષુ આચાર્ય વસુબંધુએ પોતાના “અભિધર્મ કોશ’ વિસ્તાર બાર હજાર યોજન છે પણ રાહુનો વિસ્તાર ૧૩ હજાર નામના ગ્રંથમાં આપણા વર્તમાન વિશ્વનું સ્વરૂપ આ રીતે દર્શાવ્યું છેઃ યોજના છે. જ્યારે પૂનમ અથવા અમાસને દિવસે ચંદ્રનો અને સૂર્યનો “લોકના નીચેના ભાગમાં સોળ લાખ યોજન ઊંચું વાયુમંડળ છે. પૂર્ણ પ્રકાશ થાય છે ત્યારે રાહુ તેનું ગ્રહણ કરે છે. તેની ઉપર અગિયાર લાખ વીસ હજાર યોજન ઊંચું જળમંડળ છે. - રાહુ ગ્રહની નીચે સાડા છ હજાર યોજનના અંતરે સિદ્ધ, તેમાં ત્રણ લાખ વીસ હજાર યોજન ભૂમંડળ છે. ભૂમંડળના મધ્યમાં ચારણ અને વિદ્યાધરો રહે છે. આ યક્ષોનાં સ્થાનથી ૧00 યોજન મેરુ પર્વત છે. તે એંસી હજાર યોજન નીચે જળમાં ડૂબેલો છે તથા નીચે પૃથ્વી આવેલી છે. વિદ્યાધરો અને પૃથ્વી વચ્ચે યક્ષ, રાક્ષસ, એટલો જ ઉપર નીકળેલો છે. એનાથી આગળ એંસી હજાર યોજન ભૂત, પ્રેત અને પિશાચનાં સ્થાનો આવેલાં છે. વિસ્તારનું પ્રથમ ક્ષેત્ર છે, જે મેરુને ઘેરીને રહેલું છે. એનાથી આગળ જૈન ધર્મના ખગોળશાસ્ત્રમાં સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્રો ૪૦ હજાર યોજન વિસ્તારનો યુગંધર પર્વત વલયાકારે રહેલો છે. આદિનાં જે સ્થાનો આવેલાં છે તેમાં અને વૈદિક ધર્મનાં સ્થાનોમાં તેનાથી આગળ એક-એક ક્ષેત્રને અડધા-અડધા વિસ્તારના પર્વતો તેમ જ અંતરોમાં ફરક પડે છે. આ બન્ને શાસ્ત્રોનો અભ્યાસ કરીને અને ક્ષેત્રો આવેલાં છે. આ બધાથી બહાર રહેલા મહાસમુદ્રનો જો વિદ્વાનો તેની બુદ્ધિપૂર્વક સરખામણી કરે તો અમુક ગૂંચવાડાઓ વિસ્તાર ત્રણ લાખ બાવીસ હજાર યોજન છે. છેવટે લોહમય કદાચ દૂર થઈ શકે તેમ છે. ચક્રવાલ પર્વત આવેલો છે.” જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૯ For Private & Parsonal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ભણે કહ્યું કે , જેમાં સ્વ ઈસ બૌદ્ધ શાસ્ત્રો મુજબ મેરુ પર્વતના દક્ષિણ ભાગમાં જંબુદ્વીપ ડાળી જેવો પાતળો બની જાય છે.” આયાત-૩૯માં કહેવામાં આવેલો છે. એનો આકાર ગાડાના પૈડા જેવો છે. એની ત્રણ ભુજાઓ આવ્યું છે કે “સૂરજથી નથી બની શકતું કે તે ચંદ્રને જઈને પકડે. પૈકી બે ભુજાઓ બબ્બે હજાર યોજન અને ત્રીજી ભુજા ત્રણ હજાર સૂરજ પણ દિવસ પહેલાં આવી શકતો નથી. દરેક પોતાના નિયત પચાસ યોજનની છે. મેરુના પૂર્વ ભાગમાં અર્ધ ચંદ્રાકાર પૂર્વ વિદેહ માર્ગ ઉપર ચાલે છે.” સૂરા કાતિરની આયાત –૪૯માં લખવામાં નામનો દ્વીપ છે. તેની ભૂજાઓનું પ્રમાણ જંબૂદ્વીપની ત્રણ ભુજાઓ આવ્યું છે કે “ખુદા જ આકાશ અને જમીનને સ્થિર રાખી શકે છે, જેવું છે. મેરુના પશ્ચિમ ભાગમાં મંડલ-ભાર અવર ગોદાનીય દ્વીપ છે. જેથી તે ગબડી ન પડે.’ આ રીતે ઇસ્લામમાં પૃથ્વી સ્થિર હોવાની તેનો વિસ્તાર અઢી હજાર યોજન અને પરિધિ સાડા સાત હજાર વાત લખવામાં આવી છે. યોજન છે. મેરુના ઉત્તર ભાગમાં સમ ચતુષ્કોણ ઉત્તર કુરુ દ્વીપ છે. એની એક્કેક ભુજા બબ્બે હજાર યોજનની છે. પૂર્વ વિદેહની પાસે ખ્રિસ્તી ધર્મ પણ પૃથ્વીને સપાટ માને છે દેહ-વિદેહ, ઉત્તર કુરની પાસે કુરુ કૌરવ, જંબૂદીપની પાસે ચામરઅવર ચામર અને ગોદાનીય દ્વીપની પાસે પાટા-ઉત્તરમંગી નામના ખ્રિસ્તીઓના ધર્મગ્રંથ બાઇબલમાં પણ અનેક સ્થળે અંતર્ધ્વપ રહેલા છે. એમાંથી ચામર દ્વીપમાં રાક્ષસોનો અને બાકીના પૃથ્વી સ્થિર છે અને સપાટ છે, એવી માન્યતાનું સમર્થન કરવામાં દ્વીપોમાં મનુષ્યોનો વાસ છે એમ બૌદ્ધ શાસ્ત્રો કહે છે. આવ્યું છે. જૈન શાસ્ત્રોમાં જેને ભરત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે બાઇબલના જિનેસીસ ૧૧:૧-૯(૪) માં લખવામાં છે તેને બોદ્ધ ગ્રંથો હકીકતમાં જંબૂદ્વીપ કહે છે. આ કારણે જ બૌદ્ધ આવ્યું છે કે “પછી તેમણે કહ્યું કે–ચાલો આપણે એક શહેર ગ્રંથ અભિધર્મ કોશમાં લખવામાં આવ્યું છે કે “જંબૂદ્વીપની ઉત્તર બનાવીએ, જેમાં સ્વર્ગમાં પહોંચતો એક ટાવર હોય.” બાઇબલના બાજુએ હિમવાન પર્વત આવેલો છે. હિમવાન પર્વતથી આગળ ઈસાઈહા ૧૧:૧૨માં લખવામાં આવ્યું છે કે “પછી તેઓ ઉત્તરમાં ૫૦૦ યોજન વિસ્તારનું અનવતપ્ત સરોવર છે, જેમાંથી ઈઝરાયલના નાતબહાર મુકાયેલાને ભેગા કરશે અને દુનિયાની ચાર ગંગા, સિંધુ, વસુ અને સીતા નામની ચાર નદીઓ નીકળે છે.” આ કિનારી ઉપર તેમને મોકલશે.” ડેનિયલ ૪:૧૧માં લખવામાં વર્ણન ઉપરથી ખ્યાલ આવે છે કે બૌદ્ધ શાસ્ત્રો ભરત ક્ષેત્રનો આવ્યું છે કે “પછી તે મજબૂત વૃક્ષ ઊગ્યું અને તે સ્વર્ગ સુધી ઊંચું ઉલ્લેખ જંબૂદ્વીપ તરીકે કરે છે. બૌદ્ધ ગ્રંથો કહે છે કે “પૃથ્વીથી ગયું. ત્યાંથી પૃથ્વીનો છેડો દેખાતો હતો.” બાઇબલના સાલ્મ ૪૦ હજાર યોજન ઉપર ચંદ્ર અને સૂર્ય ફરે છે. ચંદ્રનું મંડળ ૫૦ ૯૩૧માં લખ્યું છે કે “પૃથ્વી એટલી મજબૂત છે કે તેને હલાવી ન યોજનનું અને સૂર્યનું ૫૧ યોજનનું મંડળ હોય છે. સૂર્યના શકાય.” બાઇબલના એક્સેલેસિયાસ્ટસ ૧ઃ૫માં લખ્યું છે કે દક્ષિણાયનમાં રાત્રિની વૃદ્ધિ અને ઉત્તરાયણમાં દિવસની વૃદ્ધિ થાય “સૂર્ય ઊગે છે અને સૂર્ય આથમે છે. તે જ્યાંથી ઊગ્યો હોય ત્યાં છે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે બૌદ્ધ ગ્રંથો પૃથ્વીને સ્થિર માને પાછો ઝડપથી પહોંચી જાય છે.' આ વિધાન ઉપરથી ખ્યાલ આવે છે અને સૂર્ય-ચંદ્રને ફરતા માને છે. છે કે બાઇબલના મત મુજબ સૂર્ય ફરે છે અને પૃથ્વી સ્થિર છે. બાઇબલના ઈસાઈઠા ૪૦:૨૨માં લખવામાં આવ્યું છે ઇસ્લામમાં પૃથ્વી સ્થિર છે કે “તેઓ પૃથ્વીના વર્તુળમાં સિંહાસન ઉપર બિરાજમાન છે. આ વિધાનને કેટલાક આધુનિક વિજ્ઞાનવાદીઓ પૃથ્વી ગોળ હોવાની મુસ્લિમોના ધર્મગ્રંથ કુરને શરીફમાં પણ પૃથ્વી સ્થિર માન્યતાના સમર્થન તરીકે જુએ છે; પણ બાઇબલમાં જે અને સપાટ હોવાની વાત ઠેકઠેકાણે કરવામાં આવી છે. કુરને ગોળાકારની વાત કરવામાં આવી છે તે થાળી જેવા સપાટ શરીફની સુરે યામીન આયાત-૬૭માં લખવામાં આવ્યું છે કે ગોળાકારની વાત છે. બાઇબલના જોબ ૩૭:૩૩માં લખવામાં “સૂરજ એક નિશ્ચિત માર્ગ ઉપર ચાલે છે.” આ જ સૂરાની આયાત- આવ્યું છે કે “મેં જ્યારે પૃથ્વીનો પાયો નાખ્યો ત્યારે તમે ક્યાં ૩૮માં લખવામાં આવ્યું છે કે “ચંદ્રમાં પણ પોતાની નિશ્ચિત હતા?” આ રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ પૃથ્વીને સ્થિર અને સપાટ જ મંઝિલનો રાહી છે. તે એટલે સુધી કે તે ઘટતા ઘટતા ખજૂરની સૂકી માનવામાં આવી છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રાજલોકનું વર્ણન ))) ) ' t i[( pii/ MA જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૧ For Private & Parsonal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ વ્યંતર દેવોના સુંદર મહેલો આવેલા છે. આ મહેલો બહારથી ગોળાકાર અને અંદરથી ચોરસ હોય છે. આ ભવનોને ફરના કોટ આ અને ખાઈ હોય છે. આ નગરોને દરવાજા પણ હોય છે. પાતાળમાં વ્યંતર દેવોનાં જે નગરો આવેલાં છે તે પૈકી સૌથી મોટા નગરનો વિસ્તાર એક લાખ યોજન એટલે કે સમગ્ર જંબુઢીપ જેટલો હોય છે. મધ્યમ નગરનો વિસ્તાર મહાવિદેહ ક્ષેત્ર જેટલો અને નાનામાં નાના નગરનો વિસ્તાર ભરત ક્ષેત્ર જેટલો હોય છે. પૃથ્વીના પેટાળમાં જે ઉપરની ૧૦૦ યોજન જમીન છે, તેમાંથી ઉપર અને નીચે ૧૦૧૭ યોજન છોડ્યા પછી વચ્ચે જે ૮૦ યોજન જમીન રહે તેમાં વાણવ્યંતર દેવો કરે છે. મેરુ પર્વતના પાયામાં બે પ્રતરો સામસામા આવેલા છે. આ બન્ને પ્રતરોની મધ્યમાં ગાયના સ્તનના આકારે ચાર-ચાર રૂચક પ્રદેશો છે, જે વિશ્વનું મધ્યબિંદુ છે. ૧,૮૦,૦૦૦ યોજનની જાડાઈ ધરાવતી રત્નપ્રભા પૃથ્વીના કુલ ૧૩ સ્તરો છે. આ સ્તરોની ઊંચાઈ ત્રણ-ત્રણ હજાર યોજન છે. આ ૧૩ પ્રતરોમાં વચ્ચે ૧૨ ગાળાઓ આવે છે. આ ૧૨ ગાળાઓ પૈકી ઉપરનો એક ગાળો અને નીચેનો એક ગાળો છોડીને વચ્ચેના ૧૦ ગાળાઓમાં ભવનપત્તિ દેવોના મહેલો આવેલા છે. આ મહેલો પૈકી જે સૌથી નાનો મહેલ હોય છે તેનો વિસ્તાર એક લાખ યોજન એટલે કે જંબુદ્રીપ જેટલો હોય છે. તેમાં જે સૌથી મોટા મહેલો હોય છે, તેનો વિસ્તાર અસંખ્ય યોજન જેટ્લો હોય છે. નીર્જી લોકમાં જે અસંખ્ય દ્વીપસમૂહો હોય છે તે બધાના પેટાળમાં આ ભવનો આવેલાં છે. આ ૧૩ સ્તરોના મધ્યભાગમાં પોલાણ પૃથ્વીના પેટાળમાં એક પછી એક એમ સાત પાતાળ આવેલાં છે. આ સાતનાં નામો અનુક્રમે નગમા, શર્કાપ્રભા, વાલુકાણમાં, પંકાયા, પ્રભા, તમઃપ્રભા અને તમામપ્રભા છે. આ સાત પૈકી પ્રથમ રત્નપ્રભાની જાડાઈ ૧,૮૦,૦૦૦ પોજન છે, બીજી શર્કરા પ્રભાની જાડાઈ ૧,૩૨,૦૦૦ યોજન છે. ત્રીજી વાલુકાપ્રભાની જાડાઇ ૧,૨૮,૦૦૦ યોજન છે. ચોથી પંકપ્રભાની જાડાઈ ૧,૨૦,૦૦૦ યોજન છે. પાંચમી ધૂપ્રભાની જાડાઈ ૧,૧૮,૦૦૦ પોજન છે. છઠ્ઠી નમઃપ્રભાની જાડાઈ ૧,૧૬,૦૦૦ યોજન છે અને સાતમી તમસ્તમઃપ્રભાની જાડાઈ ૧,૦૮,૦૦૦ યોજન છે. આ પ્રત્યેક પૃથ્વીની નીચે ૨૦,૦૦૦ હોય છે. આ પોલાણવાળા ભાગની દીવાલમાં નરકના જીવો પેદાયોજનની જાડાઈ ધરાવતું બરફ જેવું જામેલું પાણી છે, જેને ધનોધિ થાય છે અને પોલાણમાં પડે છે. તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર બાદ અત્યંત ઘટ્ટ વાયુ, પાતળો વાયુ અને આકાશના તબક્કાઓ આવેલા છે. આ ચાર પદાર્થો પૃથ્વીને વીંટળાઈને રહેલા છે. આપણે અગાઉ જોયું કે પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ થાળી જેવી ગોળ છે અને સ્થિર તેમ જ સપાટ છે. આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે પૃથ્વીના ગર્ભમાં લાવારસ ભરેલો છે. આ લાવારસ ક્યારેક ઊકળે છે ત્યારે ધરતીકંપ થાય છે અને જ્વાળામુખીઓ ફાટે છે. આજના વિજ્ઞાનીઓ પૃથ્વીના પાતાળમાં કેટલાક કિલોમીટરથી વધુ ઊંડે જઈ શક્યા નથી, માટે તેઓ પૃથ્વીના પેટાળ બાબતમાં અજાણ છે. જૈન શાસ્ત્રો પ્રમાણે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તેનું નામ રત્નપ્રભા છે અને તેની જાડાઈ એક લાખ એંસી હજાર યોજન જેટલી છે. આ એક લાખ એંસી હજાર યોજન પૈકી ઉપરનાં એક બજાર યોજન અને નીચેનાં એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૭૮,૦૦૦ પોજનમાં ભવનપતિ દેવોના મહેલો આવેલા છે. આ આપણી પૃથ્વી પ્રભા તરીકે ઓળખાય છે. આ પૃથ્વીના પેટાળમાં પ્રથમ એક હજાર યોજન પૈકી ઉપરનાં અને નીચેનાં ૧૦૦-૧૦૦ યોજન છોડીને વચ્ચે જે ૮૦૦ યોજન રહે છે તેમાં વ્યંતર દેવોની નગરીઓ આવેલી છે. આ વ્યંતર દેવો પૃથ્વી ઉપર જંગલોમાં, પર્વતોમાં અને ગુફાઓમાં પણ રહે છે. તેઓ ભૂમિની અંદર સુંદર નગરીઓ બનાવીને રહે છે. વળી અઢી દ્વીપ એટલે કે મનુષ્ય ક્ષેત્રની બહાર જે અસંખ્ય દ્વીપો આવેલા છે તેમાં છે પણ વ્યંતર દેવો નગરીઓમાં રહે છે. આ વ્યંતર દેવો મનુષ્યની ખૂબ નજીક રહે છે અને ક્યારેક મનુષ્યના શરીરમાં ઘૂસી જઈને ત્રાસ પણ ઉપજાવે છે. વ્યંતર દેવો એક હલકા પ્રકારના દેવો છે. તેઓ ચક્રવર્તીના સેવક તરીકે પણ કામ કરે છે. પૃથ્વીના પેટાળમાં આવા અસંખ્ય દેવો વસવાટ કરી રહ્યા છે. તેમની મર્યાદા પૃથ્વીના પેટાળમાં ૦ યોજન જેટલી જ હોય છે. પૃથ્વીના પેટાળમાં વ્યંતર દેવોનાં જે નગરો ક્યાં છે તેમાં પૃથ્વીના પેટાળમાં જે સાત પાતાળ એલાં છે, તેમાં સાત નરકો આવેલાં છે. આ બધામાં નરકના જીવો વસવાટ કરે છે. આ સાત નરકમાં કુલ ૪૯ પ્રતરો છે. તે પૈકી પ્રથમ નરકમાં ૧ ૩, બીજા નરકમાં ૧૧, ત્રીજા નરકમાં ૯, ચોચા નરકમાં ૭, પાંચમા નરકમાં ૫, છઠ્ઠા નરકમાં ૩ અને સાતમા નરકમાં ૧ પ્રતર આવેલા છે. પૃથ્વીની નીચે ધનોદધિ, ધનવાત, તનુવાત અને આકાશ આ ચાર પદાર્થો આવેલા છે તે પ્યાલાની જેમ પૃથ્વીને ઘેરીને રહેલા છે. આ પદાર્થોના સહારે આપણી પૃથ્વી આકાશમાં અદ્ધર રહે છે. પ્રત્યેક બે પૃથ્વીની વચ્ચે આકાશ હેલું છે. આ પાતાળલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો વગેરે ન હોવાથી પ્રકાશ નથી પણ અંધકાર છે. રત્નપ્રભા પૃથ્વીમાં ભવનપતિ દેવોના જે આવાસો છે તેમાં રત્નોનો પ્રકાશ હોય છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૨૧૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રાજલોકમાં ફેલાયેલું સમગ્ર વિશ્વ આપણી પૃથ્વી ઉપર જે અસંખ્ય દ્વીપસમૂહો આવેલા છે તે તીફ્ળ લોક તરીકે ઓળખાય છે. આ તીર્ઝા લોકમાં સમભૂતલાથી ઉપર ૯૦૦ યોજન અને નીચે ૯૦૦ યોજન સુધી ૧૮૦૦ યોજનની ઊંચાઈ ધરાવતો મધ્યલોક છે. આ મધ્ય લોકની પહોળાઈ એક રાજલોક છે. લોકથી ઉપર સિંહશિલા સુધી ઊર્ધ્વલોક છે, જેમાં દેવતાઓ વસવાટ કરે છે. મઘ્યલોકની નીચે સાતમી નરક સુધી અપોલો છે, જેમાં ભવનપતિ દેવો અને નરકના જીવો વસવાટ કરે છે. આ રીતે ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોકથી આપણું સમગ્ર વિશ્વ બનેલું છે. આ વિશ્વ સીમિત છે, પણ તેની બહાર આવેલું આકાશ અસીમિત છે. આ અફાટ આકારાની વચ્ચે આપમાં વિશ્વ હેલું છે. આ વિશ્વના ટપકા જેવા ભાગમાં આપણી આ વર્તમાન પૃથ્વી છે. આપણું સમગ્ર વિશ્વ ૧૪ રાજલોકમાં વહેંચાયેલું છે. એક રાજલોકનું માપ અસંખ્ય યોજન થાય છે. એક રાજની લંબાઈ કેટલી? એ સમજવા માટે. જૈન શાઓમાં કેટલાંક ઉદાહરણો આપવામાં આવ્યાં છે. પહેલું ઉદાહરણ એક તીવ્ર ગતિએ પ્રવાસ કરતાં દેવનું છે. કોઈ દેવ આંખના એક પલકારામાં એક લાખ યોજન જેટલું અંતર કાપે છે. આ રીતે તે દેવ છ મહિનામાં જેટલું અંતર કાપે તેને એક રાજ જેટલું અંતર કહેવાય છે. આવા ૧૪ રાજલોકથી આપણું વિશ્વ બને છે. આ ૧૪ રાજલોકમાં ઘર્માસ્તિકાય, અધમર્માસ્તિકાય, આકાશાન્તિકાષ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એમ પાંચ દ્રવ્યો છે. તે પૈકી ધર્માસ્તિકાય ગતિમાં સહાયભૂત બને છે. ૧૪ રાજલોકની બહાર ધર્માસ્તિકાયનું અસ્તિત્વ ન હોવાથી કોઈ પદાર્થ ગતિ કરી શકતો નથી. આ કારણે ૧૪ રાજલોક પણ અફાટ આકાશમાં સ્થિર રહે છે પણ ગતિ કરતા નથી. સાતમા નરકના ધનોધિ, ધનવાત, તનુવાત અને આકાશાસ્તિકાયના પર્યંત ભાગ સ્વરૂપ અંતિમ તળિયા પાસે ૧૪ રાજલોકનો અને અધોલોકનો અંત આવે છે. સાતમા નરકના અંતિમ તળિયાથી લઈ સાતમા નરકની સૌથી ઉપરની સપાટીનું તીÁ માપ એક રાજલોક જેટલું થાય છે. ત્યાંથી છઠ્ઠા નરકની ઉપરની સપાટીએ માપ બે રાજલોક થાય છે. આ રીતે પપ્પા નરકની સૌથી ઉપરની સપાટીએ પહોંચતાં સાત રાજલોકનું માપ થાય છે. ત્યાર પછી તીÁ લોક (મધ્યલોક) આવે છે અને સ્વર્ગ લોક (ઊર્ધ્વલોક) આવે છે, જેનું માપ પણ સાત રાજલોક જેટલું છે. આ રીતે ૧૪ રાજલોકના છેડે સિદ્ધશિલા આવે છે, જેમાં અનંતા સિદ્ધ આત્માઓ કાયમી નિવાસ કરે છે. આ સિદ્ધશિલા પછી અલોકાકાશ છે. આ ૧૪ રાજલોકમાં જ મનુષ્ય, દેવો, પાપક્ષીઓ જાણી નરકના જીવો વગેરે નિવાસ કરે છે. ૧૪ રાજલોકની બહાર ક્યાંય કોઈ જીવ વસવાટ કરતા નથી. ઊર્ધ્વલોકમાં ૧૨ સ્વર્ગો આવેલાં છે. મેરુ પર્વતની સમભૂતલાથી ૯૦૦ યોજન સુધી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને નારાનાં વિમાનો આવેલાં છે, આ વિમાનોમાં રહેતા દેવોને જ્યોતિ દેવો કહેવાય છે. ૯૦૦ યોજન પછી ચિત્રમાં બતાવ્યા મુજબ ક્રમશઃ ૧૨ સ્વર્ગલોક આવેલાં છે. પ્રથમ દેવલોક સૌધર્મ તરીકે, બીજો ઈશાન તરીકે, ત્રીજો સનત કુમાર તરીકે, ચોથો માટેન્દ્ર તરીકે, પાંચમો બ્રહ્મલોક તરીકે, છઠ્ઠો લાતંક તરીકે, સાતમો શુક્ર તરીકે, આઠમો સહસ્રાર તરીકે, નવમો આનત તરીકે, દસમો પ્રાણત તરીકે, અગિયારમો આરણ તરીકે અને બારમો દેવલોક અચ્યુત તરીકે ઓળખાય છે. આપણે અગાઉ પહેલા નરક સુધીના ૭ રાજલોકની વાત કરી. હવે આઠમો રાજલોક સૌધર્મ દેવલોક સુધી, નવમો સનતકુમાર સુધી, દસમો લાંતક સુધી, ૧૧મો સહસ્રાર સુધી, ૧૨મો અચ્યુત સુધી, ૧ ૭મો સૈવથક સુધી અને ૧૪મો સિદ્ધશિલા સુધી છે. ૧૪ રાજલોકનો આકાર કેવો છે તે સમજવા માટે ખંડક ગણતરીની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એક રાજલોક જેટલી લંબાઈને એક રજ્જ પણ કહેવામાં આવે છે. એક રજ્જ બરાબર ચાર ખંડુક એટલું માપ થાય છે. એક ખંડુક સમઘન છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એકસરખી હોય છે. આવા ચાર સમઘન મળીને એક રજ્જુનું માપ થાય છે. ૧૪ રાજલોકની મધ્યમાં જે મધ્યલોક રહેલો છે તેનું માપ એક રજ્જુ અથવા ચાર ખંડુક બરાબર છે. ૧૪ રાજલોકની બરાબર મધ્યમાંથી એક રજ્જુ જેટલી પહોળાઈ ધરાવતી ત્રસનાડી પસાર થાય છે. ૧૪ રાજલોકમાં જેટલા ત્રસ (હાલતા-ચાલતા) જીવો રહેલા છે તેઓ આ નળાકારમાં જોવા મળે છે, માટે જ તેને ત્રસનાડી તરીકે ઓળખવામાં આવે છે. સાતમા નરકનું તળિયું સાત રાજલોક જેટલો વિસ્તાર ધરાવતું હોવાથી તેમાં કુલ ૨૮ ખંડુક થાય છે. આ ૨૮ પૈકી ચાર ખંડુકો જ ત્રસનાડીમાં રહે છે. છઠ્ઠા નરકનો વિસ્તાર સાડા છ રજ્જુ જેટલો છે એટલે તેના ૨૬ ખંડુક થાય છે. આ પૈકી ચાર ખંડુક જ ત્રસનાડીમાં રહેલાં છે. પાંચમા નરકમાં ૨૪ ખંડુકો પૈકી ચાર ત્રસનાડીમાં રહેલાં છે. ચોથા નરકનો વિસ્તાર પાંચ રજ્જુ જેટલો છે, એટલે તેમાં ૨૦ ખંડૂકો આવેલાં છે, જે પૈકી ચાર ત્રસનાડીમાં અને ૧૬ બહાર રહેલાં છે. ત્રીજા નરકનો વિસ્તાર ચાર રજા જેટલો છે, જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૩ ******** Page #216 -------------------------------------------------------------------------- ________________ જેથી તેમાં ૧૬ ખંડુક આવેલાં છે, જે પૈકી ચાર બસનાડીમાં અને ૧૨ બહાર રહેલાં છે. બીજા નરકનો વિસ્તાર અહી રજુ જેટલો છે, જેથી તેમાં ૧૦ ખંડુક આવેલાં છે, જે પૈકી ચાર ત્રસનાડીમાં અને છ બહાર લાં છે. પહેલા નરકનો વિસ્તાર એક રજ્જુ જેટલો છે, જેથી તેમાં ચાર ખંડક આવેલાં છે, જે તમામ ત્રસનાડીમાં આવેલાં છે. ત્યાર બાદ રત્નપ્રભાથી લઈ સૌધર્મ સુધી એક રજ્જુ થાય છે. તીર્થ્ય લોકનો વિસ્તાર ચાર ખંડક જેટલો છે. આ ચાર ખંડુકની ઊંચાઈ અડધી જ હોય છે. નીર્જી લોકથી ઉપર સૌધર્મ દેવલોકના સ્થાને વિસ્તાર છે ખંડુક જેટલો છે, પણ જાડાઈ એક ખંડુકના અડધા ભાગ જેટલી છે. આ કારણે છ ખંડનાં ૧૨ ખાનાં થાય છે. આ પૈકી ચાર સનાડીમાં છે અને બે ખંડુક બહાર છે. સૌધર્મ દેવલોકથી લઈ માહેન્દ્ર સુધી નવમી રજ્જુ ફ્લાયેલી છે. તેમાં ખંડકની ચાર પંક્તિનો પડે છે. આ ચારે પંક્તિઓ પા-પા રાજ જેટલી જાડી છે. ખંડુકની પ્રથમ પંક્તિની જગ્યાએ વિસ્તાર ૮ ખંડક જેટલો છે. તેમાં ચાર ખંડક સનાડીમાં છે અને ચાર બહાર છે. બીજી પંક્તિમાં વિસ્તાર ૧૦ ખંડુક જેટલો છે. તેમાં ચાર ત્રસનાડીમાં અને છ બહાર છે. ત્રીજી અને ચોથી પંક્તિમાં વિસ્તાર ૧૨-૧૨ ખંડુક જેટલો છે. તે પૈકી ચાર ખંડુક બસનાડીની અંદર અને આઠ બહાર છે. આ રીતે નવમો રાજલોક ફૂલ ચાર પંક્તિઓમાં વહેંચાયેલો છે. દસમો રાજલોક મહેન્દ્ર દેવલોકથી બ્રહ્મ દેવલોક સુધી ફેલાયેલો છે. તેમાં પણ નવમા રાજલોક પ્રમાણે ખંડુકોની ચાર પંક્તિઓ છે. આ પૈકી પડેલી બે પંક્તિઓમાં લોકવિસ્તાર ૧૬૧૬ ખંડક જેટલો અને બીજી બે પંક્તિઓમાં ૨૦-૨૦ ખંડક જેટલો હોય છે. અગિયારમો રાજલોક બ્રહ્મ દેવલોકના અંતથી સવારના અંત સુધી ફેલાયેલો છે. આ રાજલોકમાં પણ ખંડુની ચાર પંક્તિઓ છે. આ પૈકી પ્રથમ બે પંક્તિઓમાં લોકવિસ્તાર ૨૦-૨૦ ખંડક જેટલો છે અને બીજી બે પંક્તિઓમાં ૧૬-૧૬ ખંડક જેટલો છે. બારમો રાજલોક સસાર દેવલોકના અંતથી અચ્યુતના અંત સુધી ફેલાયેલો છે. તેમાં પણ ચાર ખંડુક પંક્તિઓ આવેલી છે. પહેલી બે પંક્તિઓમાં ૧૨-૧૨ ખંડુકો આવેલાં છે અને બીજ બે પંક્તિઓમાં ૧૦-૧૦ ખંડુકો આવેલાં છે. તેરમો રાજલોક અચ્યુત દેવલોકથી શરૂ થઈને નવ ગ્રેઐયકમાં પૂરો થાય છે. તેમાં પણ ખંડુકોની ચાર પંક્તિઓ આવેલી છે. આ પૈકી પ્રથમ બે પંક્તિઓમાં ૧૦-૧૦ અને બીજી બે પંક્તિઓમાં ૮-૮ ખંડુકો આવેલાં છે. ચૌદમો રાજલોક નવ ચૈવેયકથી લઈને સિદ્ધશિલાના અંત સુધી આવેલો છે. તેમાં પણ ચાર ખંડક પંક્તિઓ આવેલી છે. આ પૈકી પ્રથમ બે પંક્તિમાં ૬-૬ ખંડુકો આવેલાં છે અને બાકીની બે પંક્તિઓમાં ૪-૪ ખંકો આવેલાં છે, જે બધાં જ ત્રસનાડીની અંદર રહે છે. આ રીતે સંપૂર્ણ સિદ્ધશિલા ત્રસનાડીમાં રહેલી છે. ૧૪ રાજલોકમાં આવેલાં ખંડકોની કુલ ઊંચાઈ ૫૬ છે પણ પહોળાઈને પણ ગણતરીમાં લેતાં કુલ ખડકો ૮૧૬ છે. આ ૮૧૬ અંકોને યોગ્ય રીતે ગોઠવવાથી ૧૪ રાજલોકનું સમગ્ર ચિત્ર આપણને મળે છે, જે બે ાથ કમર ઉપર રાખીને ટટ્ટાર ઊભા રેલા, પહોળા પગવાળા મનુષ્યને મળતું આવે છે. સિદ્ધશિલાનું સ્વરૂપ ૧૪ રાજલોકના અંતે, સર્વાસિદ્ધ વિમાનથી ૧૨ યોજન ઉપર, ૪૫ લાખ યોજનનો વ્યાસ ધરાવતી સિદ્ધશિલા આવેલી છે. આ સિંહશિલા કેન્દ્રમાં આઠ યોજન જાડી છે પણ આ અનુક્રમે ઘટતી ઘટતી બહારના ભાગમાં માખીની પાંખથી પણ પાતળી બની જાય છે. દિગંબર જૈનોની માન્યતા મુજબ સિદ્ધશિલાની પહોળાઈ એક રાજલોક એટલે કે મધ્ય લોક જેટલી છે અને તે લોકાંત સુધી ફેલાયેલી છે. આ સિદ્ધશિલાની વચ્ચે આવેલા ૪૫ લાખ યોજન વિસ્તારમાં અહીં દ્વીપમાંથી સિદ્દિગતિને વરેલા અનંતા આત્માઓ બિરાજમાન છે. આ સિદ્ધ ભગવંતો સર્વ કર્મોનો ક્ષય કરીને સિકિાલા ઉપર આવ્યા છે અને અહીં તેઓ અનંત કાળ સુધી અવ્યાબાધ સુખની અનુભૂતિ કરવાના છે. આ સિદ્ધશિલાની ઉપરની સપાટીથી ઉત્સેધાંગુલથી એક યોજન બાદ લોકનો પણ અંત આવે છે અને અલોકાકાશનો પ્રારંભ થાય છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૪ Page #217 -------------------------------------------------------------------------- ________________ જૈન શાઓમાં અત્યંત સૂક્ષ્મ કાળથી માંડીને કરોડોઅબજો વર્ષો સુધીની કાળની ગણતરી અત્યંત વૈજ્ઞાનિક એ આપવામાં આવી છે. સવંત ભગવંતોએ કાળનો જે નાનામાં નાનો એકમ વર્ણવ્યો છે તે એક 'સમય' છે. 'સમય' એક એવો એકમ છે, જેના બે ભાગ થઈ શકતા નથી. આંખના એક પલકારામાં આવા અસંખ્ય ‘સમય’ પસાર થઈ જાય છે. આંખના પલકારામાં જેટલો કાળ પસાર થાય તેને એક નિમેષ કહેવામાં આવે છે. ૧૮ નિમેષ = ૧ કાષ્ઠા બે કાષ્ઠા = ૧ લવ ૧૫ લવ = ૧ કલા બે કલા = ૧ લેશ ૧૫ લેશ = ૧ ક્ષણ ૬ ક્ષણ = ૧ ઘટિકા (૨૪ મિનિટ) બે ઘટિકા = ૧ મુહર્ત (૪૮ મિનિટ) ૩૦ મુહર્ત = ૧ દિવસરાન (૨૪ ક્લાક) ૧૫ દિવસરાત = ૧ પખવાડિયું બે પખવાડિયાં = ૧ માસ બે માસ = ૧ ઋતુ ૩ ઋતુ = ૧ અયન બે અયન = ૧ વર્ષ ૫ વર્ષ = ૧ યુગ = ૧ શત વર્ષ કાળની ગણતરી ૨૦ યુગ = ૧૦ શત વર્ષ = ૧ સહસ્ર વર્ષ ૧૦૦ સહસ્ર વર્ષ = ૧ લાખ વર્ષ ૮ ૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ ૮ ૪ લાખ પૂર્વાંગ = ૧ પૂર્વ એક પૂર્વ = ૭૦,૫૬,૦૦૦,૦૦૦,૦૦,૦૦ વર્ષ ૮ ૪ લાખ પૂર્વ = ૧ ત્રુટિતાંગ ૮ ૪ લાખ ત્રુટિતાંગ = ૧ ત્રુટિત ૮ ૪ લાખ ત્રુટિત = ૧ અટટાંગ ૮૪ લાખ અટટાંગ = ૧ અટટ ૮૪ લાખ અટટ = ૧ અવવાંગ ૮ ૪ લાખ અવવાંગ = ૧ અવવ = ૮૪ લાખ અવવ = ૧ હુહુકાંગ ૮૪ લાખ 5કોંગ = ૧ ક ૮૪ લાખ છુંટુંક ૧ ઉત્પલાંગ ૮ ૪ લાખ ઉત્પલાંગ = ૧ ઉત્પલ ૮ ૪ લાખ ઉત્પલ = ૧ પદ્માંગ ૮૪ લાખ પદ્માંગ = ૧ પદ્મ ૮ ૪ લાખ પદ્મ = ૧ નલિનીંગ ૮ ૪ લાખ નલિનીંગ = ૧ નલિન ૮ ૪ લાખ નલિન = ૧ અર્ધનિધુરાંગ ૮૪ લાખ અર્થનિપુરીંગ = ૧. અધનપુર ૮ ૪ લાખ અનિપુર = ૧ નનાંગ ૮૪ લાખ અયુતાંગ = ૧ અયુત ૮ ૪ લાખ અયુત = ૧ નયુતાંગ ૮ ૪ લાખ નયુતાંગ = ૧ નયુત ૮ ૪ લાખ નયુત = ૧ પ્રત્યુતાંગ ૮ ૪ લાખ પ્રત્યુતાંગ = ૧ પ્રત્યુત ૮૪ લાખ પ્રત્યુત – ૧ ચૂલિકાંગ = ૮૪ લાખ ચૂલિકગ - ૧ યુલિકો = ૮૪ લાખ કૃતિકા = ૧ શીર્ષપતિકાંગ ૮૪ લાખ શીર્ષપોતિકીંગ = ૧ શીર્ષલિકા = ૧ શીર્ષપહેલિકા ૭૫૮, ૨૬૩, ૨૫૩, ૦૭૩, ૦૧૦, ૨૪૧, ૧૫૭, ૯૭૩, ૫૬૯, ૫૬૯, ૯૭૫, ૬૯૬, ૪૦૬, ૨૧૮, ૯૬૬, ૮૪૮, ૦૮૦, ૧૮૩, ૨૯૬ ઉપર ૧૪૦ માં એટલાં વર્ષ જૈન શાસ્ત્રોમાં શીર્ષપાલિકાથી વધુ કાળની ગણતરી માટે પચોપમ અને સાગરોપમ જેવાં માપો આપવામાં આવ્યાં છે. આ આ પચોપમ છ પ્રકારના છે અને સાગરોપમ પણ છ પ્રકારના છે. (૧) ભાદર ઉત્તાર પલ્યોપમ (૨ ) સૂક્ષ્મ વાર પલ્યોપમ (૩) બાદર અદ્ધા પલ્યોપમ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૨૧૫ અથવા ૩૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ (૪) સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ (૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ (૧) બાદર ઉદ્ધાર પલ્યોપમ : પલ્ય એટલે નળાકાર પ્યાલો અથવા કૂવો. આ પ્યાલાની અથવા કૂવાની ઉપમાથી આપણે કાળની ગણતરી કરવાની છે, માટે તેને પલ્યોપમ કાળ કહેવામાં આવે છે, એક ચાર ગાઉ લાંબો, ચાર ગાઉ પહોળો અને ચાર ગાઉં ઊંડો નળાકાર પ્યાલો લેવામાં આવે છે. આ પ્યાલામાં દેવકુરુ અથવા ઉત્તરકુરુ ક્ષેત્રમાં વસતા યુગલિક મનુષ્યોના શીર્ષમુંડન પછીના ૧ થી ૭ દિવસમાં ઊગેલા બારીક વાળને ખીચોખીચ ભરવામાં આવે છે. એક અંગુલ જેટલી જગ્યામાં આવા ૨૦૯૭૧૫૨ વાળ સમાય છે. ૨૪ આંગળનો એક હાથ હોવાથી એક હાથજેટલી જગ્યામાં આવા ૫૦૩૩૧૬૪૮ વાળ સમાય છે. ૪ હાથનો એક ધનુષ થતો હોવાથી એક ધનુષ જેટલી જગ્યામાં આ પ્રકારના ૨૦૧૩૨૬૫૯૨ વાળ સમાય છે. ૨૦૦૦ ધનુષનો એક ગાઉ થતો હોવાથી એક ગાઉ જેટલી જગ્યામાં આ પ્રકારના ૪૦૨૬૫૩૧૮૪૦૦૦ વાળ સમાય છે. આ મુજબ ચાર ગાઉમાં ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ વાળ સમાય છે. આટલા વાળથી ચાર ગાઉ લાંબા-પહોળા કવાના તળિયામાં માત્ર એક હરોળ ભરાય છે. આ સંખ્યાનો વર્ગ કરતાં ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬૦૦૦૦૦૦ આવે. આટલા વાળથી કૂવાનું માત્ર તળિયું ભરાય છે. આખો કૂવો ભરવા માટે આ સંખ્યાનો પણ વર્ગ કરવો પડે. આ સંખ્યા ૪૧૭૮૪૪૭૬૩૨૫૮૮૧૫૮૪૨૭૭૮૪૫૪ ૪૨૫૬૦૦૦૦૦૦૦૦૦ જેટલા વાળ થાય છે. આટલી સંખ્યામાં યુગલિક મનુષ્યના વાળ લેવામાં આવે તો તેનાથી ચાર ગાઉની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ ધરાવતો ધનાકાર કૂવો પૂરેપૂરો ભરાઈ જાય છે. આપણને નળાકાર જોઈએ છે, માટે આ સંખ્યાને ૧૯ વડે ગુણીને ૨૪ વડે ભાગવી જોઈએ. આમ કરતાં ૩૩૦૭૬૨૧૦૪૨૪૬૫૬૨૫૪૨૧૯૯૬૦૯૭૫૩૬ ૦૦૦૦૦૦૦૦૦ આટલી સંખ્યા આવે છે. ચાર ગાઉનો વ્યાસ અને ઊંચાઈ ધરાવતા નળાકાર કૂવામાં આટલા વાળ સમાય છે. હવે આ કૂવામાંથી એક “સમય” એ એક વાળ કાઢનાં આ કૂવો જેટલા કાળમાં ખાલી થાય ને કાળને એક બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવામાં આવે છે. હવે આંખના એક પલકારામાં આવા અસંખ્ય કૂવાઓ ખાલી થઈ જાય છે. આ કારણે અસંખ્ય બાદર ઉદ્ધાર પલ્યોપમ જેટલો કાળ તો આંખના એક પલકારામાં પસાર થઈ જાય છે. ૨) સૂક્ષ્મ ઉદ્ઘાર પલ્યોપમ : હવે ચાર ગાઉનો વ્યાસ અને ઊંચાઈ ધરાવતા નળાકાર કૂવાને બારીક વાળ વડે નહીં પણ એક વાળના અસંખ્ય ટુકડાઓ વડે ખીચોખીચ ભરવામાં આવે છે. આ કવો એવી રીતે ભરવામાં આવે છે કે તેની ઉપરથી ચક્રવર્તીનું આખું સૈન્ય પસાર થઈ જાય તો પણ વાળ તસુભાર દબાય નહીં. આ કૂવામાંથી એક ‘સમય’ એ એક વાળનો ટુકડો કાઢીએ ત્યારે આખો કૂવો ખાલી થનાં જેટલો કાળ લાગે તેને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવામાં આવે છે. આ કૂવો ખાલી થતાં અસંખ્યાતા સમયો લાગે અને કરોડો વર્ષ લાગે છે. (૩) બાદર અદ્ધા પલ્યોપમ : અગાઉ બાદર ઉદ્ઘાર પલ્યોપમમાં દર ‘સમય’એ કૂવામાંથી વાળનો એક ટુકડો બહાર કાઢવાનો હતો. તેને બદલે દર ૧૦૦ વર્ષે એક વાળ બહાર કાઢવામાં આવે અને પ્યાલો જેટલા વર્ષે ખાલી થાય તેને બાદર અદ્ધા પલ્યોપમ કાળ કહેવામાં આવે છે. અગાઉ બાદર ઉદ્ધાર પલ્યોપમ માટે ૩૭ અંકની જે સંખ્યા મેળવવામાં આવી તેમાં બે શૂન્ય ઉમેરવાથી જે ૩૯ અંકની સંખ્યા આવે એટલા વર્ષનો એક બાદર અદ્ધા પલ્યોપમ થાય છે. (૪) સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ : સમ દ્વાર પલ્યોપમની ગણતરી કરવા માટે વાળના જે રીતે અસંખ્ય ટુકડાઓ કર્યા હતા તે રીતે અસંખ્ય ટુકડાઓ કરીને ૧૦૦-૧૦૦ વર્ષે એક ટુકડો બહાર કાઢીએ ત્યારે જ્યારે કૂવો ખાલી થાય તે કાળને સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ કહેવામાં આવે છે. કાળની આ ગણતરી વડે જ અવસર્પિણી, ઉત્સર્પિણી, જીવોનું આયુષ્ય, કર્મની સ્થિતિઓ, જીવોની કાયસ્થિતિ વગેરે માપવામાં આવે છે. એક સૂક્ષ્મ અહા પલ્યોપમ એટલે અસંખ્યાતાં વર્ષો થાય છે. આવા ૧૦ કરોડ પલ્યોપમને એક કરોડ વડે ગુણના એક સાગરોપમ જેટલો કાળ થાય છે. (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ : બાદર ઉદ્ધાર પલ્યોપમની ગણતરી કરતી વખતે કૂવામાં જે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૬ Page #219 -------------------------------------------------------------------------- ________________ વાળ ભર્યા છે તે દરેક વાળના ટુકડાઓની અંદર અને બહાર અસંખ્ય એક કરોડ વડે ગુણતાં જે સંખ્યા મળે તે સાગરોપમ કહેવાય છે. આકાશ પ્રદેશો સ્પર્શીને રહેલા છે. આ સિવાય અસંખ્ય આકાશ દાખલા તરીકે ૧૦ કરોડ બાદર ઉદ્ધાર પલ્યોપમને એક કરોડ વડે પ્રદેશો વાળને સ્પર્યા વગર પણ રહેલા છે. તે સ્પર્શેલા આકાશ ગુણતાં દસ લાખ અબજ બાદર ઉદ્ધાર પલ્યોપમ અથવા એક બાદર પ્રદેશો પૈકી દરેક સમયે એક – એક આકાશ પ્રદેશ બહાર કાઢતાં કૂવો ઉદ્ધાર સાગરોપમ થાય છે. દસ કરોડ ગુણ્યા એક કરોડ સૂક્ષ્મ અદ્ધા જેટલા કાળમાં ખાલી થાય તે બાદર ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થાય છે. આ રીતે છે કૂવામાં અસંખ્ય આકાશ પ્રદેશો હોવાથી આખો કૂવો ખાલી થતાં પ્રકારના સાગરોપમની ગણતરી થાય છે. અસંખ્ય કાળચક્ર પસાર થાય છે. - ૧૦ કરોડ x ૧ કરોડ પલ્યોપમ બરાબર એક સાગરોપમ કાળ થાય છે. ૧૦ કરોડ x ૧ કરોડ સાગરોપમ બરાબર એક (૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ : અવસર્પિણી અથવા એક ઉત્સર્પિણી જેટલો કાળ થાય છે. ૨૦ કરોડ * ૧ કરોડ સાગરોપમ બરાબર એક કાળચક્ર જેટલો કાળ થાય છે. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમની ગણતરી કરવા માટે નળાકાર આવા અનંતા કાળચક્ર પસાર થઈ જાય ત્યારે એક પુદ્ગલ પરાવર્ત કાળ કૂવામાં વાળના જેટલા ટુકડાઓ કર્યા હતા એટલા ટુકડા કરવા ચાર કહેવાય છે. અનંતા પુદ્ગલ પરાવર્ત કાળનો ભૂતકાળ થાય છે અને બાદ આ ટુકડાઓને સ્પર્શેલા તેમ જ વણસ્પર્શેલા આકાશ પ્રદેશો અનંતા પુલ પરાવર્ત કાળનો ભવિષ્યકાળ થાય છે. આ રીતે પૈકી એક સમયે એક આકાશ પ્રદેશને બહાર કાઢીએ ત્યારે કૂવો ભૂતકાળ + વર્તમાનનો ૧ સમય જેટલો કાળ + ભવિષ્યકાળ બરાબર ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કહેવામાં આવે છે. સર્વકાળ થાય છે. આ રીતે જૈન શાસ્ત્રોમાં ૧ ‘સમય’ થી માંડીને અનંતા આ છ પ્રકારના પલ્યોપમને પહેલાં ૧૦ કરોડ અને પછી પુદ્ગલ પરાવર્ત કાળ સુધીનું સમયનું માપ આપવામાં આવ્યું છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૭ For Private & Parsonal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ અંતરની ગણતરી જૈન શાસ્ત્રોમાં જેમ કાળ માપવા માટે સૂક્ષ્મ ગણતરીઓ ૪ હાથ= ૧ ધનુષ આપવામાં આવી છે તેમ ક્ષેત્રનું અંતર માપવા માટે પણ અત્યંત ૨,૦૦૦ ધનુષ = ૧ ગાઉ સૂક્ષ્મથી માંડીને અત્યંત વિરાટ કદની ગણતરીઓ આપવામાં ૪ ગાઉ = ૧ યોજન આવી છે. જે રીતે કાળની ગણતરીનો નાનામાં નાનો એકમ ૪ ગાઉ પ્રમાણઅંગુલ = ૪૦૦ ગાઉ ઉસેધાંગુલ = ૪ x સમય” છે, તેવી જ રીતે ક્ષેત્રનું કદ માપવા માટેનો સૌથી નાનો ૪૦૦ = ૧,૬૦૦ગાઉ એકમ પરમાણુ છે. આજના વિજ્ઞાને પદાર્થના સૌથી નાના એકમને ૧ ગાઉ = રામાઈલ પરમાણુ કહ્યો છે. આ પરમાણુમાં પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ૨ માઈલ x ૧,૬૦૦ = ૩,૬૦૦ માઈલ વગેરે કણો હોય છે. એટલે સાબિત થાય છે કે વિજ્ઞાનની વ્યાખ્યા માટે એક યોજન = ૩,૬૦૦ માઈલ વર્તમાન કાળે મુજબના પરમાણુના પણ બે ભાગ કરી શકાય છે. જૈન શાસ્ત્રો આ પ્રકારે ગણતરી કરતાં ૧ યોજન બરાબર ર. મુજબનો પરમાણુ એટલો બધો સૂક્ષ્મ છે કે તીણ શસ્ત્રથી પણ ૨,૦૦૦ x ૪ એટલે કે ૭,૬૮,૦૦૦ આંગળ થાય છે. જેના તેના બે ટુકડા કરી શકાતા નથી. આ પરમાણુથી અંગુલની ગણતરી શાસ્ત્રોના મત મુજબ દરેક મનુષ્યના આંગળની જેટલી જાડાઈ હોય નીચે મુજબ છેઃ છે, તેના કરતાં ૧૦૮ ગણી તેની ઊંચાઈ હોય છે. બીજા શબ્દોમાં અનંતા પરમાણુઓ = ૧ ઉશ્લષ્ણ શ્લણિકા આંગળાની જાડાઈ કરતાં શરીરની ઊંચાઈ ૧૦૮ ગણી હોય છે. ૮ઉગ્લણ ગ્લેક્ટ્રિકા = ૧ શ્લષ્ણ શ્લણિકા દરેક કાળમાં મનુષ્યોની ઊંચાઈમાં વધઘટ થાય છે, માટે તેના ૮ શ્લષ્ણ શ્લેક્ટ્રિકા = ૧ ઊર્ધ્વરણ આંગળાની જાડાઈમાં પણ ફેરફાર થાય છે. કોઈ પણ વ્યક્તિના ૮ ઊર્ધ્વરેણુ = ૧ ત્રસરેણુ આંગળાની જાડાઈને આત્મ આંગુલ તરીકે ઓળખવામાં આવે છે. ૮ ત્રસરેણુ = ૧ રથરેણુ આત્મ આંગુલનું માપ પ્રદેશ-પ્રદેશે અને કાળ-કાળે બદલાય છે. ૮ રથરેણુ = ૧ કુરુક્ષેત્રયુગલિકના માથાનો વાળ આ કારણે તેનો ઉપયોગ લંબાઈ કે અંતરને માપવાના એકમ તરીકે ૮ કુરુક્ષેત્ર યુગલિકના માથાના વાળ = ૧ હરિવર્ષ – રમ્ય ક્ષેત્ર થઈ શકતો નથી. શ્રી ઋષભદેવ ભગવાનના આંગળાનું જે માપ હતું યુગલિકના માથાનો વાળ તે માપનું પ્રમાણ અંગુલ ગણાય છે. શ્રી ઋષભદેવ ભગવાનની ૮ હરિવર્ષ - રમ્ય ક્ષેત્ર યુગલિકના માથાના વાળ = ૧ હિમવંત - ઊંચાઈ ઉત્સધ અંગુલ મુજબ ૫૦૦ ધનુષની અથવા ૪૮,૦૦૦ હિરણ્યવંત ક્ષેત્રના યુગલિકના માથાના વાળ ઉત્સધ અંગુલની હતી. ૮ હિમવંત – હિરણ્યવંત ક્ષેત્ર યુગલિકના માથાના વાળ = ૧ શ્રી ઋષભદેવ ભગવાન તીર્થંકર હોવાથી વિશિષ્ટ મહાવિદેહક્ષેત્ર મનુષ્યના માથાના વાળ વ્યક્તિ તરીકે તેમની ઊંચાઈ ૧૨૦ આત્મ અંગુલ જેટલી હતી. ૮ મહાવિદેહ ક્ષેત્ર મનુષ્યના માથાના વાળ = ૧ ભરત - ઐરાવત આપણે જોયું કે શ્રી ઋષભદેવ ભગવાનની ઊંચાઈ પ્રમાણ ક્ષેત્ર મનુષ્યના માથાનો વાળ અંગુલ પણ ગણાય છે. આ કારણે એમ કહી શકાય કે તેઓ ૮ ભરત-ઐરાવત ક્ષેત્ર મનુષ્યના માથાના વાળ = ૧ લાખ પ્રમાણ અંગુલના માપથી પણ ૧૨૦ આંગળ ઊંચા હતા. ૮ લીખ = ૧ જૂ અગાઉ આપણે જોયું કે ઉત્સધ અંગુલના માપ મુજબ તેઓ ૮ જૂ = યવનો મધ્ય ભાગ ૪૮,૦૦૦ આંગળ અથવા તો ૫૦૦ ધનુષ જેટલા ઊંચા ૮ યવના મધ્ય ભાગ = ૧ ઉત્સધ અંગુલ હતા. આ સમીકરણ ઉપરથી ખ્યાલ આવે છે કે ૧ પ્રમાણ અંગુલ એક ઉત્સધ અંગુલથી ૪૦૦ ગણો લાંબો અને અઢી બરાબર ૪૦૦ ઉત્સધ અંગુલ થાય છે. અથવા તો પ્રમાણ ગણો જાડો એક પ્રમાણ અંગુલ થાય. જૈન ધર્મના પ્રથમ તીર્થકર શ્રી અંગુલના એક યોજન બરાબર ઉત્સધ અંગુલના ૪૦૦ યોજન ઋષભદેવ ભગવાનના એક આંગળનું માપ એક પ્રમાણ અંગુલ થાય છે. વર્તમાન કાળમાં વિવિધ અંતરો માપવા માટે આપણે જે તરીકે ગણાય છે. જીવોના શરીરનું માપ લેવા માટે ઉત્સધ અંગુલના યોજનનો ઉપયોગ કરીએ છીએ તે ઉત્સધ અંગુલ મુજબનો જ માપનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રી ઋષભદેવ ભગવાન ૫૦૦ યોજન છે. ધનુષ ઊંચા હતા, તેનો અર્થ એવો થાય કે તેઓ ઉત્સધ અંગુલના માપથી ૫૦૦ ધનુષ ઊંચા હતા. એક યોજન બરાબર કેટલા માઇલ? ૨૪ આંગળ = ૧ હાથ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૮ IN THE Page #221 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગોળમાં અંતર માપવા માટે અંગુલથી લઈને યોજન સુધીના માપનો ઉપયોગ કરવામાં આવે છે. એક યોજનના ચાર ગાઈર્ક થાય છે અને એક ગાઉ બરાબર ૨૦૦૦ ધનુષ થાય છે એ બાબતમાં કોઈ વિસંવાદ નથી. ભારતનાં ગામડાઓમાં આજે પણ અંતર માપવા માટે ગાઉનો ઉપયોગ થાય છે. આ ગાઉ અને જૈન શાસ્ત્રોમાં ઘર્ણવવામાં આવેલા ગાઉં વચ્ચે કોઈ ફરક ખરો, એ વિચારણીય મુદ્દો છે. તેનાથી પણ વધુ અટપટો મુદ્દો એક યોજન અને એક માઇલ વચ્ચે શું સંબંધ, એ છે. ભારતમાં અંગ્રેજોનું આગમન થયું તે અગાઉ બધો જ વ્યવહાર ગાઉ અને યોજનમાં ચાલતો હતો. અંગ્રેજોના પ્રભાવ હેઠળ ભારતમાં પણ અંતર માપવા માટે માઇલનો ઉપયોગ શરૂ થયો. આ કારણે આજે અંતરની માપણી બાબતમાં અનેક ગૂંચવાડાઓ પેદા થયા છે. જૈન શાસ્ત્રોમાં ઉત્સેધ અંગુલનું જે માપ છે તે ચક્રવર્તીપાસે એલા કાકિણી રત્નના માપ ઉપરથી નક્કી કરવામાં આવ્યું છે. દરેક ચક્રવર્તીપાસે એક સમઘન આકારનું કાકિણી નામનું રત્ન હોય છે. આ સમઘનને છ સપાટી હોય છે અને ૧૨ કિનારી હોય છે. આ સમઘનની દરેક બાજુની લંબાઈ ઉપરથી ઉત્સેધ એંગલનું માપ નક્કી કરવામાં આવ્યું છે. ચક્રવર્તી યારે દુનિયા નવા જાય ત્યારે દરરોજ જેટલો પ્રવાસ કરે છે, તે માપને એક યોજન ગણવામાં આવે છે. એ યોજન બરાબર ૭,૬૮,૦૦૦ ઉત્સેધ અંગુલ થાય છે. આ રીતે જૈન શાસ્ત્રોમાં એક અંગલનું અને એક યોજનનું માપ નક્કી કરવામાં આવ્યું છે. શ્રી ઋષભદેવ ભગવાનની ઊંચાઈ ૫૦૦ ધનુષની હતી. આ ૫૦૦ ધનુષ બરાબર ૪૮,૦૦૦ ઉત્સેધ અંગુલ થાય. શ્રી ઋષભદેવ ભગવાનના આત્મ અંગુલ મુજબ તેમના શરીરની ઊંચાઈ ૧૨૦ અંગુલ હતી. આ રીતે એક આત્મ અંગુલનું માપ ૪૦૦ ઉત્સેધ અંગુલ થવું જોઈએ. બ્રિટનમાં પણ એક માઇલનું અંતર માપવા માટે જુદાં જુદાં માપો અસ્તિત્વમાં હતાં. ઈંગ્લેન્ડના રાજા પહેલા હેનરીએ પોતાના હાથની લંબાઈ જેટલા એક વારનું માપ પ્રચલિત કર્યું હતું. એડવર્ડ બીજા રાજાએ આ માપ રદ કર્યું અને તેની જગ્યાએ કાયદો કર્યો કે જવના ત્રણ દાણા સુરેખ ગોઠવવાથી જેટલી જગ્યા રોકે તેને એક ઇંચ ગણવો. આવા ૧૨ ઇંચનો એક ટ અને ત્રણ ફૂટનો એક વાર ગણાતો હતો. ભારતમાં મોગલ શહેનશાહ અકબરે એવું નક્કી કર્યું હતું કે ૪૧ આંગળીની પહોળાઈ જેટલો એક ઇલાહી ગજ ગણવો. આ ઇલાહી ગજની લંબાઈ આશરે ૨૯.૬૩ ઈંચ થતી હતી જ્યારે બ્રિટિશ ગજની લંબાઈ ૩૬ ઇંચ જેટલી થતી હતી. ભારતમાં બ્રિટિશ શાસન આવ્યું તે પછી આ ઇલાહી ગજ ૩૩ ઇંચનો નક્કી કરવામાં આવ્યો. ઈ.સ. ૧૮૭૮માં એવું નક્કી કરવામાં આવ્યું કે ૧૭૬૦ વાર બરાબર એક માઇલ ગણવો. ભારતના મોટા ભાગમાં અત્યારે યોજનનું જે માપ અસ્તિત્વમાં છે તે મુજબ એક ગાઉમાં બે માઇલ હોય છે ; માટે ચાર ગાઉ એટલે કે એક યોજનના ૮ માઇલ થવા જોઈએ. અકબરના દરબારમાં રહેલો ઇતિહાસકાર અલ બરૂની પણ એક યોજન બરાબર ચાર ગાઉ બરાબર આઠ માઇલનું માપ આપે છે. જોકે આજે પણ ભારતના પંજાબ પ્રાંતમાં જે ગાઉ (કોશ) વપરાય છે, તેની લંબાઈ સવા માઇલ જેટલી જ હોય છે. આ ગણતરીએ પંજાબી યોજન પાંચ જ માઇલનો થાય છે. ઉત્તર પ્રદેશ વિસ્તારમાં એક ગાઉ બરાબર સવા બે માઇલનું માપ છે; માટે ઉત્તર પ્રદેશના એક યોજન બરાબર ૯ માઇલ થાય છે. દક્ષિણ ભારતમાં એક ગાઉ બરાબર ૪ માઇલ થાય છે; માટે દક્ષિણ ભારતમાં એક યોજન બરાબર ૧૬ માઇલ જેટલું માપ થાય છે. આ રીતે ભારતના વિવિધ પ્રાંતોમાં યોજનનું માપ બદલાયા કરે છે. ઈ.સ. ૩૯૯ અને ૪૧૩ વચ્ચે ભારતની મુસાફરી કરનારા ચીની યાત્રી ફાહિયાને પોતાના પ્રવાસવર્ણનમાં અંતરની ગણતરી માટે યોજનનો ઉપયોગ કર્યો હતો. ફાહિયાને ભારતનાં મુખ્ય સ્થળો વચ્ચેનાં અંતરોની જે નોંધ કરી હતી તેની સરખામણી બ્રિટિશ માલ સાથે કરીને ડો. કનિંગહામે શોધી કાઢ્યું હતું કે એક યોજન એટલે ૬.૭ માઇલ થાય છે. આ જ ગણતરી અન્ય પ્રકારે પણ યોગ્ય જણાય છે. જૈન શાસ્ત્રો મુજબ જંન્રીપનો સૂર્ય સૌથી અંદરના મંડળ અને સૌથી બહારના મંડળ વચ્ચે જે સ્થળાંતર કરે છે તેનું અંતર ૫૧૦ યોજન જેટલું છે. હવે આધુનિક ભૂગોળ મુજબ સૂર્ય કર્ક વૃત્ત અને મકરવૃત્ત વચ્ચે સ્થળાંતર કરે છે. કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનું અંતર ૩૨૪૩ માઇલ જેટલું થાય છે. આ ઉપરથી કરી શકાય કે ૫૧૦ યોજન બરાબર ૩૨૪૩ માઇલ થાય. ૩૨૪૩ને ૫૧૦ થી ભાગતાં એક યોજન બરાબર ૬.૩૬ માઇલનું માપ આવે છે. સૂર્યની ગતિના આધારે પણ એક યોજન બરાબર કેટલા માઇલ - એ ગણી શકાય છે. જંબુદીપનો વ્યાસ એક લાખ યોજન છે, માટે તેનો પરિઘ ૩,૧૬,૨૨૭ યોજન જેટલો છે. સૂર્ય આટલું અંતર ૪૮ કલાક અથવા ૬૦ મુહૂર્તમાં ફરે છે, માટે સૂર્ય એક કલાકમાં ૫૮૮ યોજન અંતર કાપે છે. હવે સૂર્ય એક રેખાંશ ચાર મિનિટમાં ખસે છે. આ હિસાબે સૂર્ય એક કલાકમાં ૧૫ રેખાંશ ખસે છે, વિષુવવૃત્ત પાસે બે રેખાંશ વચ્ચે ૬૯ માઇલનું અંતર હોય છે. આ હિસાબે સૂર્યની ગતિ એક કલાકમાં ૧૦૩૫ માઇલ જેટલી જોવા મળે છે. આ ગણતરીએ એક માઇલ બરાબર ૬.૩૭ યોજન જેટલું માપ આવે છે. અગાઉ આપણને એક યોજન બરાબર ૬.૩૬ માઇલનું માપ મળ્યું હતું. હવે તેનાથી તદ્દન ઊંધું માપ મળે છે. જૈન ભૂગોળનો આ એક મોટો કોયડો છે. આ વિષયમાં અનેક પ્રકારના વિસંવાદો જોવા મળે છે. આ અંગે કોઈ યોગ્ય સમાધાન ઉપલબ્ધ હોય તો જણાવા આ વિષયના વિદ્વાનોને નમ્ર વિનંતી છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૯ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આરાનું સ્વરૂપ જૈન ભૂગોળનું જ્યારે પણ વર્ણન આવે ત્યારે છ આરાની વાત અવશ્ય આવે છે. અઢીદ્વીપના ભરત ક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ ક્રમસર આવ્યા કરે છે. બાકીનાં ક્ષેત્રોમાં એક જ પ્રકારનો નિશ્ચિત કાળ રહે છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં છ-છ આરાઓ હોય છે. આ રીતે ૧૨ આરાઓનું કાળચક્ર નિત્ય ફર્યા કરે છે. અવસર્પિણી કાળમાં એક થી છ સુધી ક્રમશઃ આરાઓ આવે છે. ઉત્સર્પિણી કાળમાં છઠ્ઠાથી પાંચ, ચાર, ત્રણ, બે થઈને પહેલો આરો આવે છે. આમ કુલ ૧૨ આરા છે. આજ સુધીમાં ૧૨ આરાનું એક એવા અનંતા કાળચક્રો પસાર થઈ ગયાં છે અને ભવિષ્યમાં પણ અનંતા કાળચક્રો પસાર થશે. આ ઘટમાળ અનાદિ કાળથી ચાલે છે અને અનંત કાળ સુધી ચાલ્યા કરશે. અવસર્પિણી કાળનો પહેલો આરો સુષમા-સુષમા નામનો હોય છે. આ આરામાં માત્ર સુખ અને સુખ જ હોય છે. આ આરાની સમયાવવિધ ૪ કોડાકોડી સાગરોપમ એટલે કે ૪ કરોડ ગુણ્યા એક કરોડ સાગરોપમ જેટલી હોય છે. આ આરામાં જન્મ ધારણ કરતા મનુષ્યોનું આયુષ્ય ત્રણ પલ્યોપમ અને શરીરની ઊંચાઈ ત્રણ ગાઉ જેટલી હોય છે. અવસર્પિણી કાળનો બીજો આરો સુષમા નામે છે. આ કાળમાં મનુષ્યોને સુખ ઘણું હોય છે. આ આરાની સમયાવધિ ત્રણ કોડાકોડી સાગરોપમ જેટલી હોય છે. આ આરામાં જન્મ ધારણ કરતાં મનુષ્યોનું આયુષ્ય બે પલ્યોપમ અને તેમના શરીરની ઊંચાઈ ૨ ગાઉ જેટલી હોય છે. અવસર્પિણી કાળનો ત્રીજો આરો સુષમા-દુઃખમા નામે હોય છે. આ આરામાં સુખ વધુ હોય છે અને દુઃખ અલ્પ હોય છે. મનુષ્યનું આયુષ્ય એક પૌષમ અને ઊંચાઈ એક ગાઉની હોય છે. અવસર્પિણી કાળના પહેલા, બીજા અને ત્રીજા આરામાં સર્વ મનુષ્યો અને પ્રાણીઓ પણ ચુગલ એટલે કે નર-નારીના જોડા તરીકે જ જન્મે છે. આ બાલક-બાલિકા યુવાન થાય ત્યારે પતિ-પત્ની તરીકે વ્યવાર કરે છે. આ યુગલનું આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પણ એક જ સમયે થાય છે. આ ત્રણ આરાઓમાં જન્મ ધારણ કરતાં સર્વ મનુષ્યો અને પ્રાણીઓ ઉત્તમ મન ધરાવતાં હોય છે. તેમને રાગદ્વેષ, મમત્વ, કામવાસના વગેરે ખૂબ અલ્પ હોય છે. આ આરાઓમાં જન્મ ધારણ કરતા વાઘ-સિંહ પણ અહિંસક હોય છે. તેઓ શાકાહારી હોવાથી શિકાર કરવાને બદલે કલ્પવૃક્ષનાં ફૂલ-ફળ-પાંદડાં ખાઈને પોતાનો નિર્વાહ કરે છે. આ કાળના સિંહ-વાઘ જેવાં પ્રાણીઓ પણ અહિંસક હોવાને કારણે મૃત્યુ પામીને બીજા સ્વર્ગ સુધીની દેવગતિમાં જાય છે. યુગલિક મનુષ્યોમાં પુરુષો કરતાં સ્ત્રીઓની ઊંચાઈ કંઈક ઓછી હોય છે. આ કાળમાં ાથી, ઘોડા, ઊંટ વગેરે પ્રાણીઓ હોય છે પણ મનુષ્યો તેમનો ઉપયોગ કરવાને બદલે પગે ચાલવાની આદત ધરાવે છે, ત્યાંની ભૂમિમાં ઘઉં, ડાંગર વગેરે ધાન્ય કુદરતી રીતે પાકે છે પણ ચગલિક મનુષ્યો તેનો આાર કરવાને બદલે કપવૃક્ષ પાસેથી આહાર, વસ્ત્ર, ઘર વગેરે મેળવી લે છે. યુગલિક ક્ષેત્રની માટી પણ સાકર કરતાં અનેક ગણી મીઠી હોય છે. કલ્પવૃક્ષનાં ફળ-લ-પત્ર વગેરે ચક્રવર્તીના ભોજન કરતાં પણ વધુ મીઠાશ ધરાવતાં હોય છે. યુગલિક મનુષ્યોના પુણ્યપ્રભાવથી ત્યાં માખી, મચ્છર, ડાંસ, બગાઈ, સાપ, વીંછી, જૂ, માંકડ વગેરે ઉપદ્રવ કરનારાં જંતુઓ થતાં નથી. ત્યાં મારી-મરકી વગેરે રોગો પણ થતાં નથી. અહીં કોઈ મનુષ્યનું અકાળે મોત નથી થતું. તેમનું આયુષ્ય પૂર્ણ થાય એટલે છીંક, ખાંસી, બગાસું કે ઓડકાર ખાઈને તેઓ મૃત્યુ પામે છે. અવસર્પિણી કાળના પહેલા, બીજા અને ત્રીજા આરામાં ૧૦ પ્રકારનાં કલ્પવો થાય છે. (૧) બેર્નંગ ઃ આ વૃક્ષોનાં ફળોનો રસ અત્યંત મધુર અને આલાદક હોય છે. આ રસ પીવાથી યુગલિકોને પાણીની જરૂર પડતી નથી. (૨) મૃનાંગ : આ વૃક્ષો યુગલિક મનુષ્યોને ઘડો, કળા, પાત્ર, ઝારી વગેરે વાસણો આપે છે. આ વાસણો સુવર્ણની સુંદર કારીગરીવાળાં અને રમણીય હોય છે. (૩) તુટિતાંગ : આ વૃક્ષનાં ફળો તેના સ્વભાવથી વાજિંત્રોની ગરજ સારે છે. આ કારણે યુલિક મનુષ્યોને વાંસળી, વીણા, મૃદંગ વગેરે વાજિંત્રોની જરૂર પડતી નથી. (૪) જ્યોતિરંગ : આ વૃક્ષનાં ફળોનો પ્રકાશ સૂર્ય જેવો હોય છે પણ તેનામાં સૂર્ય જેવી ચતા હોતી નથી. દિવસે તો સુર્ય હોવાથી આ વૃક્ષનું કોઈ પ્રયોજન નથી હોતું પણ રાતે આ પ્રકાશ ઉપયોગી બની રહે છે. (૫) દીપાંગ : આ વૃક્ષનાં ફળો દીવાની ગરજ સારે છે. જ્યાં જ્યોતિરંગ કલ્પવૃક્ષો ન હોય ત્યાં દીપાંગ વૃક્ષો રોશની ફેલાવે છે. (૬) ચિત્રાંગ ઃ આ વૃક્ષોનાં ફળ પુષ્પમાળાઓના સ્વરૂપમાં હોય છે. યુગલિક મનુષ્યોને જ્યારે ચિત્રમાળા પહેરવાની ઈચ્છા થાય છે ત્યારે તેઓ આ વૃક્ષોનાં ફળો પહેરી લે છે. (૭) ચિત્રરસાંગ ઃ આ વૃક્ષોનાં ફળો વિવિધ મીઠાઈઓ અને વાનગીઓના રૂપમાં હોય છે. કોઈ વૃક્ષનાં ફળ ખીરના સ્વાદવાળાં હોય છે તો કોઈ શ્રીખંડના સ્વાદવાળાં હોય છે. યુગલિક મનુષ્યોને જે વાનગી આરોગવાની ઇચ્છા થાય તે મુજબનાં ફળોનો આહાર કરીને તેઓ સંતોષ પ્રાપ્ત કરે છે. (૮) મયંગ : આ વૃક્ષોનાં ફળો મણિરત્ન અને સુવર્ણના હાર, ફેક્ત, મુગટ, કંકણ, મુદ્રિકા વગેરે આકારનાં હોય છે. યુગલિક સ્ત્રી-પુરુષોને જે કોઈ આભૂષણો પહેરવાની ઇચ્છા થાય તે આભૂષણ આ વૃક્ષના ફળમાંથી મળી રહે છે. (૯) ગૃહાકાર ઃ આ વૃક્ષો સ્વભાવથી જ ઘરના આકારમાં હોય છે. તેમાં એક, બે, ત્રણ વગેરે માળવાળાં વૃક્ષો પણ હોય છે. આ ઘરો ગોળ, ચોરસ અને ત્રિકોણ આકારનાં હોય છે. યુલિકોને જેવાં ઘરોમાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૨૨૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ વસવાટ કરવો હોય તેવાં ઘરો તેમને આ વૃક્ષોમાંથી મળી રહે છે. નારદો અને ૧૧ રુદ્ર થાય છે. ચોથા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી (૧૦) અનિયત : ઉપર જણાવેલાં નવ કલ્પવૃક્ષો ઉપરાંત પણ રહે ત્યારે ૨૪મા તીર્થંકર મોક્ષ પામે છે. યુગલિક મનુષ્યોને કોઈ ચીજ જેવી કે વસ્ત્ર, આસન વગેરેની ઇચ્છા અવસર્પિણી કાળના ચોથા આરામાં મનુષ્યોને સુખ ઓછું થાય તે આ કલ્પવૃક્ષમાંથી મળી રહે છે. હોય છે અને દુઃખ વધુ હોય છે. આ આરો એક કોડાકોડી સાગરોપમમાં આ બધાં કલ્પવૃક્ષો દેવતાની માયા જેવાં નથી હોતાં પણ તે ૪૨,૦૦૦ વર્ષ ઓછાં વર્ષનો હોય છે. આ આરામાં મનુષ્યનું ઉત્કૃષ્ટ પ્રકારની વનસ્પતિઓ જ હોય છે. એક જાતિનું એક વૃક્ષ નથી હોતું પણ આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું હોય છે. શરીરની ઊંચાઈ ૫૦૦ ધનુષ અગણિત વૃક્ષો હોય છે. આ ત્રણ આરામાં ભારત અને ઐરાવત ક્ષેત્રોમાં જેટલી હોય છે. માત્ર કલ્પવૃક્ષો જ હોય છે તેવું પણ નથી. કલ્પવૃક્ષો સિવાય આમ્ર, અવસર્પિણી કાળનો પાંચમો આરો ૨૧,૦૦૦ વર્ષનો હોય અશોક, ચંપક આદિ વૃક્ષો, વેલાઓ, તૃણ, ઔષધિ વગેરે પણ હોય છે. છે. આ આરામાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩૦ વર્ષનું અને શરીર ૭ આ સિવાય પણ ૧૨ પ્રકારની વનસ્પતિઓ હોય છે, પણ યુગલિક હાથનું હોય છે. ચોથા આરામાં જન્મેલા મનુષ્યો પાંચમા આરામાં મોક્ષે મનુષ્યોને તેની આવશ્યકતા હોતી નથી. જઈ શકે છે, પણ પાંચમા આરામાં જન્મેલા મનુષ્યો મોક્ષે જઈ શકતા અવસર્પિણી કાળના ત્રીજા આરાના છેલ્લા ત્રીજા ભાગમાં નથી. પાંચમા આરાના અંત ભાગમાં છેલ્લા દિવસના પૂર્વ ભાગમાં એક પલ્યોપમનો આઠમો ભાગ બાકી છે ત્યારે ૧૫ કુલકરોની શ્રતધર્મ, આચાર્ય, ચતુર્વિધ શ્રીસંઘ અને જૈન ધર્મનો વિચ્છેદ થશે. ઉત્પત્તિ થાય છે. કુલકર એટલે લોકની મર્યાદા કરનારા. કાળક્રમે મધ્યાહુન કાળે અંતિમ રાજા વિમલવાહન અને સુધર્મમંત્રી સહિત યુગલિકોમાં મમત્વ, રાગદ્વેષ આદિ વધે છે એટલે અવગુણ વધવાથી રાજધર્મનો પણ વિચ્છેદ થશે. આ ભરત ક્ષેત્રમાં પાંચમા આરાના અંતે અપરાધની સજા કરવા માટે વિશિષ્ટ બુદ્ધિ ધરાવતા પુરુષોને યુગલિકો શ્રી દુષ્પહસૂરિજી નામના આચાર્ય ભગવંત, શ્રી ફલ્ગશ્રી નામનાં મોટા પદે સ્થાપીને કુલકર બનાવે છે. આ કુલકરો વ્યવસ્થા મુજબનહીં સાધ્વીજી ભગવંત, નાગિલ નામે શ્રાવક અને સત્યશ્રી નામની શ્રાવિકા ચાલનારાયુગલિક મનુષ્યોને શિક્ષા કરે છે. સ્વર્ગવાસી થશે અને તેની સાથે જૈન ધર્મનો પણ વિચ્છેદ થશે. પાંચમો - વર્તમાન અવસર્પિણી કાળમાં ભરત ક્ષેત્રમાં (૧) સુમતિ આરો પૂર્ણ થતાં જેમાં માત્ર દુઃખ જ દુઃખ છે એવો છઠ્ઠો આરો શરૂ થશે. (૨) પ્રતિકૃતિ (૩) સીમંકર (૪) સીમંધર (૫) ક્ષેમકર (૬) ક્ષેમંધર અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો અત્યંત વિકટ હોય છે. આ (૭) વિમલવાહન (૮) ચક્ષુષ્માન (૯) યશસ્વી (૧૦) અભિચંદ્ર કાળમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં કોઈ ધર્મીઆત્માઓનો જન્મ થતો (૧૧) ચંદ્રાભ (૧૨) પ્રસેનજિત (૧૩) મરૂદેવ (૧૪) નાભિ અને નથી પણ જેમણે ખૂબ પાપો કર્યા હોય તેવા આત્માઓનો જન્મ દુઃખ (૧૫) ઋષભ કુલકરો થઈ ગયા. આ ૧૫ કલકરો પૈકી પ્રથમ ભોગવવા માટે થાય છે. છઠ્ઠા આરાના પ્રારંભમાં ભારત અને ઐરવત કુલકરનું આયુષ્ય એક પલ્યોપમના દસમા ભાગનું હોય છે. ત્યાર પછી ક્ષેત્રમાં આકાશમાંથી જે વરસાદ પડે છે તે અત્યંત ઝેરી અને વિનાશક આયુષ્ય ઉત્તરોત્તર ઘટતું જાય છે. છેલ્લા કુલકરનું આયુષ્ય ૮૪ લાખ હોય છે. આવા ૧૨ પ્રકારના મેઘની વૃષ્ટિ થાય છે. પૂર્વનું હોય છે. (૧) ક્ષારવૃષ્ટિ: ખારા પાણીની વૃષ્ટિ. ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના ત્રીજા આરાનાં ૮૪ લાખ (૨) અગ્નિવૃષ્ટિઃ શરીરે દાહ ઊપજે એવા જળની વૃષ્ટિ. પૂર્વ વર્ષ અને ૮૯ પખવાડિયાં બાકી રહ્યાં હતાં ત્યારે શ્રી ઋષભ (૩) વિષવૃષ્ટિ: લોકમાં મરકી ફેલાય એવા જળની વૃષ્ટિ. કલકરનો જન્મ થયો હતો. શ્રી ઋષભદેવ ભગવાનનો જન્મ થયો ત્યારે (૪) અરસવૃષ્ટિ: સ્વાદરહિત જળની વૃષ્ટિ, ભરત ક્ષેત્રમાં યુગલિક ધર્મ ચાલુ હતો પણ તેમણે યુગલિક ધર્મને નાબૂદ (૫) વિરસવૃષ્ટિ: ખરાબ સ્વાદવાળા જળની વૃષ્ટિ, કરવા ભિન્ન ગોત્રમાં લગ્ન કરવાની વિધિ શરૂ કરી હતી. એ કાળમાં (૬) ખાત્રવૃષ્ટિઃ છાણ જેવા જળની વૃષ્ટિ. કલ્પવૃક્ષોએ ઇચ્છા મુજબનાં ફળો આપવાનું બંધ કર્યું હોવાથી શ્રી (૭) વિદ્યુતવૃષ્ટિ: વીજળીયુક્ત જળની વૃષ્ટિ. ઋષભ કુલકરે યુગલિકોને ૧૦૦ પ્રકારનાં શિલ્પ, સ્ત્રીઓની ૬૪ (૮) વજવૃષ્ટિ પર્વતને પણ ભેદી નાખે એવા જળની વૃષ્ટિ. કળાઓ અને પુરુષોની ૭૨ કળાઓ શિખવાડી હતી. શ્રી ઋષભદેવ (૯) અપેયવૃષ્ટિઃ પીવાના ઉપયોગમાં ન આવે એવા જળની વૃષ્ટિ. ભગવાને દીક્ષા લીધી હતી અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે પ્રથમ (૧૦) વ્યાધિવૃષ્ટિઃ રોગો ઉત્પન્ન કરે એવા જળની વૃષ્ટિ. ઉપદેશ વખતે જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ (૧૧) ચંડવૃષ્ટિઃ ઉગ્ર વાયુ સહિત જળની વૃષ્ટિ. શ્રીસંઘની સ્થાપના કરી હતી. આ રીતે અવસર્પિણી કાળમાં ચાર આ સાથે ભારે ઉગ્ર અને મલિન વાયુઓ ફેંકાય છે, જે અસહ્ય હોય છે. પ્રકારના સામાયિક ધર્મનો અને મોક્ષમાર્ગનો પ્રારંભ થયો હતો. આ વાયુઓને કારણે વૃક્ષો અને મકાનો ધરાશાયી થઈ જાય છે. અવસર્પિણી કાળના ત્રીજા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી પાંચમા આરાને અંતે દિશાઓ જાણે ધુમાડા વડે વ્યાપ્ત બની હતાં ત્યારે શ્રી ઋષભદેવ ભગવાનનું નિર્વાણ અષ્ટાપદ પર્વત ઉપર થયું. અંધકારમય બની જાય છે. કાળની રુક્ષતાને યોગે ચંદ્ર અતિશય શીતળ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર ત્રીજા આરાના છેડે અને બની જાય છે અને સૂર્ય જાણે અગ્નિ વરસાવતો હોય તેવો ઉગ્ર બની બાકીના ૨૩ તીર્થંકરો ચોથા આરામાં ઉત્પન્ન થાય છે. દરેક જાય છે. આ બધા ઉલ્કાપાતોથી દેશ, નગર, ગામ, મનુષ્યો, અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પશુપક્ષીઓ અને મનુષ્યોનો વિનાશ થઈ જાય છે. આ કાળમાં ભરત પ્રતિ વાસુદેવ અને ૯ બળદેવ એમ ૬૩ શલાકાપુરુષો ઉપરાંત ૯ ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વત, શત્રુંજય ગિરિ અને ઋષભકૂટ સિવાયના સર્વ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૧ www.ainelibrary.org Page #224 -------------------------------------------------------------------------- ________________ નાના મોટા પર્વતોના ટુકડે ટુકડા થઈ જાય છે. ગંગા અને સિંધુ જેવી ભરત ક્ષેત્રને આવરી લે તેવાં વિશાળ હોય છે. આ પરિવર્તન જોઈ મહાનદીઓનો પ્રવાહ ઘટીને રથનાં પૈડાં જેટલો રહી જાય છે. બાકીનાં બખોલમાં રહેતા મનુષ્યો હર્ષ પામે છે અને માંસાહારનો ત્યાગ બધાં સરોવરો, કંડો અને નદીઓ સુકાઈ જાય છે. માત્ર અમુક કરવાનો સંકલ્પ કરે છે. વનસ્પતિઓ બીજરૂપે વૈતાઢ્ય પર્વતમાં અને ઋષભકૂટમાં રહી જાય છે. ઉત્સર્પિણી કાળના બીજા આરાના મનુષ્યો વનસ્પતિ અમુક મનુષ્યો બીજરૂપે ગંગા-સિંધુ નદીઓની બખોલમાં રહી જાય છે. આહારી થાય છે. ધીમે ધીમે તેમનું આયુષ્ય વધતું વધતું ૧૩૦ વર્ષનું વૈતાઢ્ય પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં ગંગા-સિંધુના બન્ને કાંઠે થાય છે અને શરીરની ઊંચાઈ ૭ હાથજેટલી થાય છે. બીજા આરાનાં કુલ ૭૨ બખોલોમાં આ મનુષ્યો રહેશે. ૨૧,૦૦૦ વર્ષ પસાર થયા પછી ત્રીજો આરો શરૂ થાય છે. આ ત્રીજો છઠ્ઠા આરાના આરંભમાં મનુષ્યનું શરીર વધુમાં વધુ બે આરો એક કોડાકોડી સાગરોપમ વર્ષમાં ૪૨,૦૦૦ વર્ષ ઓછાં હાથનું હોય છે અને છેવટે ઘટીને એક હાથકરતાં પણ ઓછું થઈ જાય જેટલો હોય છે. આ આરામાં મનુષ્યોનું આયુષ્ય વધતાં વધતાં ક્રમશઃ છે. પુરુષોનું મહત્તમ આયુષ્ય ૨૦ વર્ષનું અને સ્ત્રીઓનું ૧૬ વર્ષનું પૂર્વ કરોડ વર્ષનું થાય છે અને શરીર ૫૦૦ ધનુષ જેટલું ઊંચું થાય છે. હોય છે. આ કાળના મનુષ્યો ગંગા-સિંધુની બખોલમાં જ વસનારા આ ત્રીજા આરામાં ૨૩ તીર્થકર ભગવંતો, ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, હોય છે. તેઓ સવારે અને સાંજે એક મુહર્ત સુધી જ બીલની બહાર ૯ વાસુદેવ, ૯ પ્રતિ વાસુદેવ અને ૯ નારદો ઉત્પન્ન થાય છે. આ નીકળી શકે છે. આ એક મુહુર્તમાં તેઓ નદીકિનારે જઈ તેમાંથી કાળના પ્રથમ તીર્થંકર વ્યવહારનીતિ પ્રવર્તાવતા નથી પણ ત્યારના માછલાં પકડે છે અને કિનારે મૂકી દે છે. આ માછલાં સૂર્યના ઉગ્ર મનુષ્યો જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવે અથવા તે પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન તાપમાં શેકાઈ જાય છે. સાંજે ફરી તેઓ બખોલમાંથી બહાર આવી આ થવાથી જાતે વ્યવહાર પ્રવર્તાવે છે. ત્રીજો આરો પૂરો થતાં ચોથો આરો શેકાયેલાં માછલાં લઈ જાય છે અને તેનો આહાર કરે છે. સવારે એક શરૂ થાય છે, જેમાં ૨૪મા તીર્થંકર જન્મ ધારણ કરે છે. આ આરો બે મુહર્તનો સમય બાદ કરતાં આખો દિવસ એટલી ગરમી પડે છે કે કોડાકોડી સાગરોપમનો હોય છે. તેમાં ચક્રવર્તીપણ જન્મ ધારણ કરે છે. મનુષ્યો બખોલમાંથી બહાર નીકળી શકતા નથી. સાંજે એક મુહર્ત ઉત્સર્પિણી કાળના ચોથા આરાના ત્રણ ભાગ કરતાં પ્રથમ પછી આખી રાત એટલી ઠંડી પડે છે કે તેઓ બખોલમાંથી બહાર આવી ભાગના અંતે રાજધર્મ, ચારિત્રધર્મ વગેરે ધર્મો વિચ્છેદ પામે છે અને શકતા નથી. યુગલિક કાળ ફરીથી શરૂ થાય છે. ચોથા આરાના બીજા અને ત્રીજા - છઠ્ઠા આરાના મનુષ્યોનાં શરીર અત્યંત બેડોળ અને ભાગમાં ભરત અને ઐરાવત ક્ષેત્રમાં યુગલિક ધર્મ પ્રવર્તે છે. દુર્ગધયુક્ત હોય છે. આ મનુષ્યો કોઈ પણ જાતના સર્વિચાર કે ઉત્સર્પિણી કાળનો પાંચમો આરો ત્રણ કોડાકોડી સદાચાર વગરનાં પશુઓ જેવાં હોય છે. તેઓ અત્યંત વ્યભિચારી હોય સાગરોપમનો હોય છે. તેનું વાતાવરણ અવસર્પિણી કાળના છે, એટલે પોતાની સગી માતા, બહેન અને દીકરી સાથે પણ બીજા આરાના પ્રારંભિક કાળ જેવું હોય છે. ઉત્સર્પિણી કાળનો વ્યભિચાર કરે છે. આ કાળની સ્ત્રીઓ છ વર્ષની ઉંમરે બાળકોને જન્મ છઠ્ઠો આરો ચાર કોડાકોડી સાગરોપમનો હોય છે અને તેનું આપશે અને ઘણાં સંતાનોની માતા થાય છે. આ મનુષ્યો ભૂખ લાગે વાતાવરણ અવસર્પિણીના પહેલા આરા જેવું હોય છે. આ બન્ને તો માણસના મડદાં પણ ખાઈ જાય છે. આ મનુષ્યો મૃત્યુ પામીને આરામાં યુગલિક મનુષ્યો અને યુગલિક તિર્યંચો હોય છે. આ પ્રાયઃ દુર્ગતિમાં જાય છે. પ્રકારની અવસર્પિણી, ઉત્સર્પિણી, આરાઓ વગેરેની ઘટમાળ અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો પૂરો થાય એટલે અઢીદ્વીપનાં પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં જ હોય છે. ઉત્સર્પિણી કાળનો પહેલો આરો શરૂ થાય છે. આ આરો ૨૧,૦૦૦ મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે આવેલા ઉત્તર કુરુક્ષેત્રમાં વર્ષનો હોય છે. આ કાળમાં મનુષ્યોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, બળ, અને દેવ કુરુક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણી કાળના પહેલા આરાના આયુષ્ય, શરીર વગેરેમાં સતત વૃદ્ધિ થતી રહે છે. પ્રારંભિક કાળ જેવું જ વાતાવરણ હોય છે. હરિવર્ષ અને રમ્ય ઉત્સર્પિણી કાળના બીજા આરાના આરંભમાં ભરત ક્ષેત્ર ક્ષેત્રોમાં સદાકાળ અવસર્પિણી કાળના બીજા આરાના પ્રારંભિક જેટલું ક્ષેત્રફળ ધરાવતું પુષ્પરાવર્ત નામના મહામેઘનું વાદળું પ્રગટ થશે. કાળ જેવું જ વાતાવરણ છે. હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્રમાં આ પુષ્પરાવર્ત મેઘ ગાજવીજ સાથે સાત દિવસ સુધી મુશળધાર સદાકાળ અવસર્પિણી કાળના ત્રીજા આરાના પ્રારંભિક કાળ જેવું જ વરસાદ પાડશે, જેને કારણે અત્યંત તપી ગયેલી પૃથ્વી થોડી ઠંડી થશે. વાતાવરણ હોય છે. મહા વિદેહ ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણી ત્યાર બાદ સાત દિવસ સુધી ક્ષીર મહામેઘનું વાદળું પ્રગટ થશે. ક્ષીર કાળના ચોથા આરાના પ્રારંભિક કાળ જેવું જ વાતાવરણ હોય છે. મહામેઘ વરસતાં ભૂમિમાં શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે ઉત્પન્ન જંબૂદ્વીપની બહાર લવણ સમુદ્રમાં આવેલા પ૬ અંતર્ધ્વપોમાં થશે. ત્યાર બાદ ધૂત મહામેઘ નામનું વિરાટ વાદળું પ્રગટ થશે. આ ધૃત સદાકાળ અવસર્પિણી કાળના ત્રીજા આરાના પ્રારંભિક કાળ જેવું જ મહામેઘ પણ સાત દિવસ પડશે, જેને કારણે ભૂમિમાં સ્નિગ્ધતા વાતાવરણ હોય છે. અઢીદ્વીપની બહાર જે કોઈ દ્વીપસમુદ્રો આવેલા ઉત્પન્ન થશે. ત્યાર બાદ સાત દિવસ સુધી અમૃત મહામેઘ વરસતાં છે, તેમાં મનુષ્યોની વસતિ જ નથી. અહીં સૂર્ય-ચંદ્ર વગેરે સ્થિર જમીનમાંથી વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા આદિ વનસ્પતિઓ પેદા થશે. હોય છે; એટલે દિવસ-રાત થતાં નથી અને કાળ જાણે થંભી ગયો ત્યાર બાદ સાત દિવસ સુધી રસમેઘ વરસતાં વનસ્પતિઓમાં પાંચ હોય તેવું જણાય છે. તીર્થકરો, ચક્રવર્તીઓ વગેરે પણ અઢીદ્વીપની પ્રકારના રસ પેદા થાય છે. આ પાંચેય પ્રકારના મેઘનાં વાદળો સમગ્ર અંદર જ થાય છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૪ પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથી : ૧૦૧ પુરાવાઓ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૩ જ Page #226 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથીઃ ૧૦૧ પુરાવાઓ અવકાશયાત્રીઓનું રીત : T ગોળાકાર ભાગ લક્ષમાં લઈને ડિઝાઇન બનાવતા નથી પણ સપાટ નિરીક્ષણ કાગળ ઉપર સપાટ જમીનની જ ડિઝાઇન બનાવે છે, કારણ કે તેમને એરોપ્લેનમાં બેઠેલા પાઇલટને અથવા ખબર છે કે પૃથ્વીની સપાટી બહિર્ગોળ નથી પણ સપાટ છે. કરી અવકાશયાનમાં બેઠેલા અવકાશયાત્રીને પણ ક્યારેય પૃથ્વી છે નદીમાં આરોહ-અવરોહ બહિર્ગોળ હોવાનું જણાતું નથી. કૃત્રિમ ઉપગ્રહમાંથી પૃથ્વીની જે જોવા મળતા નથી તસવીરો મોકલવામાં આવે છે તે ત્રિપરિમાણી નથી હોતી પણ - વિશ્વમાં એવી અનેક નદીઓ છે કે જેમની સેંકડો ક્રિપરિમાણી હોય છે. આ તસવીરોમાં પૃથ્વી ગોળ દેખાય છે પણ તે માઇલની લંબાઈ છે. ભારતમાં ગંગા, નર્મદા અને ગોદાવરી જેવી હા જેવી નહીં પણ થાળી જેવી ગોળ હોય છે. પૃથ્વીને દડા જેવી નદીઓ દરિયાને મળે ત્યારે પૃથ્વીના બહિર્ગોળ ભાગ ઉપરથી નીચે ગોળ સાબિત કરવા માટે ત્રિપરિમાણી તસવીરો બહાર પાડવી જોઈએ. પડતી હોય તેવું જણાતું નથી. ઇજિપ્તની નાઇલ નદીની લંબાઈ એક જોકે હજી સુધી ત્રિપરિમાણી તસવીરો પાડી શકે એવા કેમેરા શોધાયા હજાર માઇલ છે તો પણ તેમાં ક્યાંય આરોહ-અવરોહ જોવા મળતા નથી. અવકાશમાંથી કેમેરા વડે પડાતી તસવીરોમાં પૃથ્વી થાળી જેવી નથી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો આવું શક્ય બને જ નહીં. ગોળ દેખાય છે તેનું પણ કારણ એ છે કે કેમેરાની લેન્સની મર્યાદા દીવાદાંડીઓ બધી દિશામાં એકસરખી હોવાથી તેની સીમાઓ સ્વાભાવિક રીતે જ ગોળાકાર બની જાય છે. આવી જ રીતે આપણી આંખની દૂરથી દેખાય છે દૃષ્ટિમર્યાદા કરતાં કોઈ પણ મોટી ચીજ આપણને ગોળાકાર જ વિશ્વમાં એવી અનેક દીવાદાંડીઓ છે, જેને ૬૦દેખાય છે. આ રીતે કૃત્રિમ ઉપગ્રહોની તસવીરો પણ પૃથ્વીને દડા ૬૫ માઇલ દૂરથી જોઈ શકાય છે. આટલી લંબાઈમાં જો પૃથ્વીના જેવી કે નારંગી જેવી ગોળ સાબિત કરી શકતી નથી. ગોળાકારની ઊંચાઈ માનવામાં આવે તો તે સેંકડો ફટ થઈ જાય છે. પાણીની સપાટી કેપ ટેરાસ નામના બંદરની દીવાદાંડી દરિયામાં ૪૦ માઇલ દૂરથી જોઈ શકાય છે. જો પૃથ્વી બહિર્ગોળ હોય તો આ દીવાદાંડી દરિયાની બહિર્ગોળ નથી ક્ષિતિજથી ૯૦૦ ફૂટ નીચે હોવી જોઈએ. આ દીવાદાંડી ૪૦ જ્યારે પણ પાણીની સ્થિર સપાટી ઉપર પ્રયોગો માઇલ દૂરથી જોઈ શકાય છે, કારણ કે પૃથ્વી બહિર્ગોળ નથી પણ કરવામાં આવે છે ત્યારે આ સપાટી હંમેશાં એક જ સમતલમાં સપાટ છે. જણાય છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો સ્થિર પાણીની દરિયાકિનારે સપાટી બહિર્ગોળ હોવી જોઈએ, પણ આવું જોવા મળતું નથી. આ રીતે પ્રયોગો કરીને પણ સાબિત કરી શકાય છે કે પૃથ્વી દડા સ્ટીમરનું નિરીક્ષણ જેવી ગોળ નથી. વધુમાં પાણી હંમેશાં એક જ સ્તર ઉપર રહેતું જો આપણે સમુદ્રતટે ઊભા રહીને આપણા તરફ હોવાથી તે બહિર્ગોળ રહી શકે નહીં. સમતળ સપાટી દડા જેવી આવી રહેલી કોઈ સ્ટીમરને નિહાળીએ તો ખ્યાલ આવશે કે તે જેમ ગોળ હોઈ શકે નહીં. નજીક આવે તેમ તેની ઊંચાઈમાં વધારો થાય છે. જો આપણે થોડી રેલવેના બાંધકામમાં ઊંચાઈ ઉપર જઈને સ્ટીમરને જોઈએ તો પણ આવું જ પરિણામ જોવા મળે છે. તેમાં પૃથ્વીનો ગોળાકાર કારણભૂત નથી પણ પૃથ્વી સપાટ જણાય છે દૃષ્ટિસાપેક્ષતાનો નિયમ કારણભૂત છે. આ નિયમ મુજબ આપણી જ્યારે પણ કોઈ લાંબી રેલવેલાઇન નાખવામાં નજીકની વસ્તુ મોટી દેખાય છે અને દૂરની વસ્તુ નાની દેખાય છે. આવે છે, રોડ બાંધવામાં આવે છે કે નહેર ખોદવામાં આવે છે ત્યારે આ નિયમને કારણે જ દરિયામાં આપણે ઊંચાઈએ જઈએ ત્યારે ક્યારેય પણ તેની ડિઝાઇન બનાવતા એન્જિનિયરો પૃથ્વીનો ૨ ) જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ છે. દર આપણને ક્ષિતિજ પણ આપણી આંખના સ્તરે ઉપર ઊઠતી દેખાય આવતો નથી. આ નકશાઓ સાબિત કરે છે કે પૃથ્વી સપાટ છે. છે. જો આપણે દરિયામાં પાંચ માઇલ દૂરથી આવતી કોઈ સ્ટીમરને ન હોકાયંત્ર પણ પૃથ્વી જોઈશું તો તે ઢાળ ચડીને આવી રહી હોય તેવી દેખાશે. હવે જો આપણે દરિયાકિનારે આવેલી નાનકડી ટેકરી ઉપર ચડીશું તો સપાટ હોવાની સાબિતી છે આપણે દરિયામાં ૨૫ માઇલ દૂર જોઈ શકીશું. આ ભાગ જો કોઈ પણ હોકાયંત્રને જ્યારે સ્થિર સપાટી ઉપર ખરેખર પૃથ્વીના ગોળાકાર નીચે હોય તો તે ટેકરી ઉપરથી પણ મૂકવામાં આવે છે ત્યારે તેનો ઉપરનો છેડો ઉત્તર ધ્રુવ તરફ અને દેખાઈ શકે નહીં. આ રીતે સ્ટીમરનાં નિરીક્ષણ પરથી પૃથ્વી દડા નીચેનો છેડો દક્ષિણ તરફ હોય છે. જો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એક જ જેવી ગોળ છે એવું સાબિત થતું નથી. સમતળમાં હોય તો જ હોકાયંત્રની સોય એકસાથે ઉત્તર અને દક્ષિણ કે સ્ટીમરમાં આવું દિશા બતાડી શકે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય અને દડા ઉપર હોકાયંત્રની સોય મૂકવામાં આવે તો આ સોય એકસાથે કદી ઉત્તર કેમ બને છે? અને દક્ષિણ દિશા બતાડી શકે નહીં. ધારો કે સોયનો એક છેડો ઉત્તર કોઈ પણ સ્ટીમર દરિયામાં દૂરથી આવી રહી હોય દિશામાં હોય તો બીજો છેડો દક્ષિણમાં નહીં પણ આકાશમાં હોય. ત્યારે તેનો ધુમાડો પહેલાં દેખાય છે, પછી તેની ચિમની દેખાય છે, ધારો કે નીચેનો છેડો દક્ષિણ દિશામાં હોય તો ઉપરનો છેડો પછી તેનો વચ્ચેનો ભાગ દેખાય છે, પછી તેનું તૂતક દેખાય છે અને આકાશમાં હોવો જોઈએ. આવું બનતું નથી, કારણ કે પૃથ્વી સપાટ સૌથી છેલ્લે તેનું તળિયું દેખાય છે. આનું કારણ તે પૃથ્વીના છે અને તેના બન્ને ધ્રુવ એક જ સમતલમાં છે. ગોળાકારમાંથી ઉપર આવી રહી હોવાનું કહેવાય છે. હકીકતમાં આ - 0 4 દક્ષિણ ધ્રુવનું આપણી દૃષ્ટિનો ભ્રમ માત્ર છે. તેના માટે પૃથ્વીનો તથાકથિત ગોળાકાર બિલકુલ જવાબદાર નથી. જ્યારે આપણને નરી આંખે અસ્તિત્વ જ નથી. દૂરથી આવી રહેલી સ્ટીમરનો માત્ર ધુમાડો જ દેખાતો હોય ત્યારે હોકાયંત્રની સોય એકસાથે ઉત્તર અને દક્ષિણ દિશા આપણે જો શક્તિશાળી દરબીન વડે જોઈ તો આખી સ્ટીમર બતાડે છે, તેનાથી પણ સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. આપણને સ્પષ્ટ દેખાશે. જો સ્ટીમરનો બાકીનો ભાગ પૃથ્વીના હકીકતમાં પૃથ્વીનું ઉત્તર દિશામાં હકીકતમાં પૃથ્વીનું ઉત્તર દિશામાં જે કેન્દ્ર છે તેને ઉત્તર ધ્રુવ ગોળાકાર નીચે છુપાયેલો હોય તો તે દૂરબીન વડે પણ જોઈ શકાય ગણવામાં આવે છે. દક્ષિણ દિશામાં પૃથ્વીનું કોઈ કેન્દ્ર જ નથી માટે નહીં. આ રીતે પૃથ્વી સપાટ સાબિત થઈ જાય છે. દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. આ કારણે કોઈ વિજ્ઞાનીઓ કે સાગરખેડુઓ ક્યારેય દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યા નથી. આપણે જેને ખલાસીઓ પૃથ્વીનો ગોળો દક્ષિણ ધ્રુવ માનીએ છીએ તે હકીકતમાં ઉત્તર ધ્રુવની વિરોધી દિશા સાથે નથી લઈ જતા છે. પૃથ્વીના જેટલા ભાગમાં ઉત્તર ધ્રુવનો તારો દેખાય છે, તેને ખલાસીઓ જ્યારે દરિયાની સફરે નીકળે છે ત્યારે આપણે ઉત્તર ગોળાર્ધ કહીએ છીએ. હકીકતમાં આ ઉત્તરનો સપાટ દિશાની અને સ્થળોની માહિતી માટે સ્કૂલોમાં હોય છે તેવો પૃથ્વીનો પ્રદેશ છે. જ્યાં ધ્રુવનો તારો નથી દેખાતો તેને ખોટી રીતે દક્ષિણ ગોળો પોતાની સાથે નથી લઈ જતા પણ નકશાઓ સાથે રાખે છે. ગોળાર્ધ કહેવામાં આવે છે. આ પ્રદેશ ધ્રુવના તારાથી અત્યંત દૂર આ નકશાઓ સપાટ કાગળ ઉપર દોરેલા હોય છે, કારણ કે સમુદ્રનું આવ્યો હોવાથી ત્યાં ધ્રુવનો તારો દેખાતો નથી. ખેડાણ કરતા ખલાસીને ખબર છે કે પૃથ્વી સપાટ છે. તેઓ જો દક્ષિણમાં માત્ર પૃથ્વીના ગોળાના આધારે પોતાનું વહાણ હંકારે તો વહાણનો પત્તો જ લાગે નહીં. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. મહાસાગર છે આપણે જોયું કે દક્ષિણમાં કોઈ ધ્રુવ નથી. ઉત્તર | નકશાઓ પણ ધ્રુવથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ ગોળાકારમાં ગોઠવાઈ જઈને આ સપાટ હોય છે એક સપાટ વર્તુળ બનાવે છે, જેને અત્યારે આપણે ભૂલથી દક્ષિણ દરિયાઈ મુસાફરીના જે નકશાઓ તૈયાર કરવામાં ધ્રુવ કહીએ છીએ. હકીકતમાં ઉત્તર ધ્રુવથી વિરુદ્ધ દિશામાં આવાં આવે છે અને તેમાં જે રીતે અક્ષાંશ, રેખાંશ, શહેરો વગેરે દર્શાવવામાં અસંખ્ય બિંદુઓ આવેલાં છે, જેને આપણે ભૂલથી દક્ષિણ ધ્રુવ આવે છે તેમાં ક્યાંય પૃથ્વીના ગોળાકારને ગણતરીમાં લેવામાં માની બેઠા છીએ. આ બધાં બિંદુઓ ક્યારેય ઉત્તરની જેમ એક બિંદુ ૧૨ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૬ Page #229 -------------------------------------------------------------------------- ________________ ઉપર ભેગાં થતાં નથી. દક્ષિણમાં માત્ર અફાટ મહાસાગર આવેલો છે. આ ઉત્તર ધ્રુવના આધારે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓ નક્કી થાય છે. જ્યાં સૂર્યનો ઉદય થાય છે તે પૂર્વ દિશા બને છે અને અસ્ત થાય છે તે પશ્ચિમ દિશા બને છે. પૃથ્વીની પ્રદક્ષિણાનો અર્થ હકીકતમાં ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા જેવો થાય છે. આવું સપાટ પૃથ્વીમાં જ સંભવી શકે છે. રેખાંશો સીધી ૧૩ આ રેખાઓ છે કોઈ પણ હોકાયંત્રની સોયને સ્થિર સપાટી ઉપર રાખવામાં આવે છે ત્યારે તે એકસાથે ઉત્તર અને દક્ષિણ દિશાઓ દર્શાવે છે. આ ઉપરથી કહી શકાય કે ઉત્તર અને દક્ષિણ દિશાને જોડતી સીધી રેખા એક જ સમતલમાં આવેલી છે. હવે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખાઓ તો રેખાંશ તરીકે ઓળખાય છે. ઉપરની દલીલો ઉપરથી સાબિત થાય છે કે રેખાંશો સીધી રેખાના સ્વરૂપમાં છે. જો કોઈ પણ ગોળા ઉપર ઉત્તર અને દક્ષિણને જોડતી રેખાઓ દોરવામાં આવે તો આ રેખાઓ સીધી નથી હોતી પણ અર્ધવર્તુળના આકારમાં હોય છે. આપણે જે રેખાંશ વ્યવહારમાં જોઈએ છીએ તે અર્ધવર્તુળાકાર નથી હોતાં પણ સીધી રેખામાં હોય છે. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. બે રેખાંશો વચ્ચેનું ૧૪ અંતર સતત વધે છ પૃથ્વીના ઉત્તર ધ્રુવ બિંદુ ઉપર બધા જ રેખાંશો ભેગા થાય છે, માટે બે રેખાંશો વચ્ચેનું અંતર શૂન્ય બની જાય છે. ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત સુધી બે રેખાંશો વચ્ચેનું અંતર સતત વધ્યા કરે છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો વિષુવવૃત્તની દક્ષિણે બે રેખાંશો વચ્ચેનું અંતર પાછું ઘટવું જોઈએ અને દક્ષિણ ધ્રુવ બિંદુ ઉપર આ અંતર પાછું શૂન્ય થવું જોઈએ. હકીકતમાં આવું બનતું નથી. હકીકતમાં તો વિષુવવૃત્તની દક્ષિણે પણ બે રેખાંશો વચ્ચેનું અંતર સતત વધ્યા જ કરે છે. આપણે અગાઉ જોયું કે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. આ કારણે દક્ષિણ ધ્રુવમાં બધા રેખાંશો ભેગા થવાનો પ્રશ્ન જ નથી. જે નકશાઓ પૃથ્વી દડા જેવી ગોળ છે એવા સિદ્ધાંતને આધારે બનાવ્યા છે તે નકશાઓ મુજબ દરિયામાં મુસાફરી કરનારાં વહાણો અથડાઇ પડે છે, જેના ઉપરથી સાબિત ય છે કે પૃથ્વી સપાટ છે. થાય ૧૫ પૃથ્વીની આરપાર નીકળાતું નથી આજના વિજ્ઞાનીઓના મતે પૃથ્વી દડા જેવી ગોળ છે અને તેનો વ્યાસ આશરે ૧૨,૭૦૦ કિલોમીટર છે. આ વાત જો સાચી હોય અને પૃથ્વીના એક છેડે ૧૨,૭૦૦ કિલોમીટરનું ભોંયરું ખોદવામાં આવે તો પૃથ્વીના ગોળાના બીજે છેડે નીકળી શકાયઃ આજ સુધી વિજ્ઞાનીઓ આવું બોગદું ખોદી શક્યા નથી, જેના ઉપરથી સાબિત થઈ જાય છે કે પૃથ્વીનો આકાર ગોળા જેવો નથી. વિજ્ઞાનીઓ ધારો કે બોગદું ન ખોદી શકે તો પણ લેસર કિરણો તો એક છેડેથી બીજા છેડા સુધી જમીન સોંસરવાં ઉતારી શકે છે. આમ કરવામાં પણ વિજ્ઞાનીઓને સફળતા મળી નથી. વિજ્ઞાનીઓએ હવે હીડન ફોટોન નામના પ્રકાશના કણોની શોધ કરી છે, જે દીવાલની આરપાર નીકળી જાય છે. આ હીડન ફોટોન પૃથ્વીની આરપાર જઈ શકતા નથી, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. પૃથ્વીની ‘પ્રદક્ષિણા’ ૧૬ દરમિયાન મળતી સાબિતી કોઈ વ્યક્તિ ઉત્તર ધ્રુવને કેન્દ્રમાં રાખીને પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં સતત મુસાફરી કરે તો વર્તુળાકાર રસ્તે પાછો પોતાના મૂળ સ્થાન સુધી આવી શકે છે. આ માટે પૃથ્વી દડા જેવી ગોળ હોવી જરૂરી નથી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં કોઈ ચોક્કસ અક્ષાંશે તેનો ઘેરાવો એકસરખો હોવો જોઈએ. કોઈ વ્યક્તિ ધારો કે ૪૫ ડિગ્રી ઉત્તર અક્ષાંશે પૃથ્વીની પ્રદક્ષિણા કરે તો તે અમુક અંતર કાપીને તેના મૂળ સ્થાને પાછી આવી શકે છે. હવે આ જ વ્યક્તિ ૪૫ ડિગ્રી દક્ષિણ અક્ષાંશ ઉપર પૃથ્વીની પ્રદક્ષિણા કરે તો પણ તેણે એટલું જ અંતર કાપવું પડવું જોઈએ, પણ હકીકતમાં તેણે ઉત્તર અક્ષાંશની સરખામણીએ દક્ષિણ અક્ષાંશ ઉપર લગભગ બમણું અંતર કાપવું પડે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નહીં પણ સપાટ છ. ૧૭ આપણી આંખો ખોટી નથી કુદરતે આપણને સૃષ્ટિને અને તેના સ્વરૂપને નિહાળવા માટે આંખો આપી છે. આપણે સગી આંખો દ્વારા પૃથ્વીનું જે સ્વરૂપ નિહાળીએ છીએ તે જ તેનું સાચું સ્વરૂપ છે. આપણે કોઈ પણ વિશાળ મેદાનમાં ઊભા રહીને નિરીક્ષણ કરીએ તો જમીન આપણને બહિર્ગોળ નથી દેખાતી પણ સપાટ જ દેખાય છે, કારણ કે તે હકીકતમાં સપાટ છે. આપણે દરિયાકિનારે ઊભા રહીને પાણીની સપાટી સામે જોઈએ ત્યારે પણ તે સપાટ દેખાય છે, કારણ કે તે હકીકતમાં સપાટ છે. અવકાશમાં ગયા હોવાનો દાવો કરતાં કોઈ અવકાશયાત્રીઓ આપણને છેતરવા માટે એમ કહે કે પૃથ્વી દડા જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૭ Page #230 -------------------------------------------------------------------------- ________________ TH જેવી ગોળ છે તો આપણે તે વાત શા માટે માની લેવી જોઈએ? એટલાન્ટિક મહાસાગરની વિજ્ઞાન એમ કહે છે કે આપણે કોઈ વસ્તુ પ્રત્યક્ષ પુરાવા વિના માની ઊંચાઈ ૧૦૦ માઇલ નથી લેવી જોઈએ નહીં. પૃથ્વી ગોળા જેવી હોવાનો પણ કોઈ પ્રત્યક્ષ પુરાવો નથી. આજના વિજ્ઞાનીઓ પૃથ્વી દડા જેવી ગોળ છે એવું માને છે. આ મુજબ તેઓ પૃથ્વીની આકૃતિ બનાવે છે ત્યારે કોઈ પૃથ્વીની ઉત્તર-દક્ષિણ પણ બે સ્થળોને એક લેવલ ઉપર બતાવે છે અને તેની વચ્ચેના પ્રદક્ષિણા થતી નથી ભાગને ટેકરીની જેમ ઊપસેલો દર્શાવે છે. પૃથ્વી જો દડા જેવી ગોળ આજ સુધી જેટલા વહાણવટીઓ અથવા હોય તો આવું જ બનવું જોઈએ. આ વાત સાચી હોય તો એટલાન્ટિક પાઇલટોએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોવાનો દાવો કર્યો છે, તેમણે મહાસાગર પણ ૧૦૦ માઇલ ઊંચાઈની ટેકરી જેવો હોવો જોઈએ. પૃથ્વીની પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા જ કરી છે, પૃથ્વી દડા જેવી ગોળ ન વિજ્ઞાનીઓ જ એક સિદ્ધાંત કહે છે કે પાણી હંમેશાં ઉપરના લેવલથી હોય તો પણ તેની સપાટી ઉપર ઉત્તર ધ્રુવને કેન્દ્ર બનાવીને નીચેના લેવલ સુધી જવાની કોશિશ કરે છે. જો આ સિદ્ધાંત સાચો વર્તુળાકાર પ્રદક્ષિણા કરી શકાય છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય હોય તો ૧૦૦ માઇલ ઊંચી ટેકરી ઉપર રહેલું પાણી બન્ને બાજુ તો તેની પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા જેટલી જ સહેલાઈથી ઉત્તર-દક્ષિણ સરકી જવું જોઈએ અને દરિયો સમથળ જ બની રહેવો જોઈએ. પ્રદક્ષિણા પણ થઈ શકવી જોઈએ. આજ સુધી કોઈ સ્ટીમર પૃથ્વીની હકીકતમાં આવું જ હોય છે. દરિયામાં પાણીની ટેકરીની ગેરહાજરી ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરી શકી નથી. પૃથ્વીની જો ઉત્તર-દક્ષિણ સાબિત કરે છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. પ્રદક્ષિણા કરવી હોય તો ઉત્તર ધ્રુવ અને કહેવાતા દક્ષિણ ધ્રુવની પણ ક્ષિતિજ નીચે આરપાર નીકળવું પડે. કદાચ તોફાની મહાસાગરને કારણે સ્ટીમર ધકેલાવી જોઈએ ઉત્તર-દક્ષિણ ધ્રુવની પ્રદક્ષિણા ન કરી શકે; પણ વિમાનને તો આવી જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો બલૂન અથવા પ્રદક્ષિણા કરતાં કોણ રોકે છે? આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. વિમાનમાં બેસીને ઉપર જઈ રહેલા મનુષ્યને ક્ષિતિજ ગોળાકારની ખીણમાં સરકતી હોય એમ દૂર જતી દેખાવી જોઈએ. હકીકતમાં એટલાન્ટિક ટેલિગ્રાફ પૃથ્વી જો ગોળાકાર હોય તો ક્ષિતિજ જેવું જ કંઈ હોવું ન જોઈએ. ૧૮ કેબલનો પુરાવો જેઓ બલૂનમાં કે વિમાનમાં બેસીને આકાશમાં જાય છે, તેમનો યુરોપ અને અમેરિકા ખંડને સંદેશવ્યવહારથી અનુભવ કાંઈક અલગ જ કહે છે. તેમને ક્ષિતિજ ખીણમાં સરકતી સાંકળી લેવા માટે એટલાન્ટિક મહાસાગરમાં ૧૬૬૫ માઇલની દેખાવાને બદલે તેમની સાથે ઉપર ઊઠતી દેખાય છે. હકીકતમાં લંબાઈનો કેબલ નાખવામાં આવ્યો હતો. આ કેબલ આયર્લેન્ડના ક્ષિતિજ ઉપર નથી આવતી પણ વધુ ઊંચાઈએ આંખની દૃષ્ટિમર્યાદા વેલેન્ટિયાથી ન્યૂ ફાઉન્ડલેન્ડ (અમેરિકા)ના સેંટ જોન સુધી વધી જતી હોવાને કારણે તેવો આભાસ થાય છે. પૃથ્વી જો બહિર્ગોળ નાખવામાં આવ્યો હતો. આ કેબલ નાખતી વખતે જે સર્વે કરવામાં હોય તો પૃથ્વીની નીચેનો ભાગ એકદમ નજીક દેખાવો જોઈએ અને આવ્યો તેમાં એટલાન્ટિક મહાસાગરની સપાટીને બહિર્ગોળ નહીં દૂરનો ભાગ ખીણમાં હોય તેવો દૂર દેખાવો જોઈએ. આવું દેખાતું પણ સપાટ માનવામાં આવી હતી. જો પૃથ્વીની સપાટીને બહિર્ગોળ નથી માટે સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ગણવામાં આવી હોય તો કેબલની લંબાઈ પણ ૧૬૬૫ માઇલ આ સ્ટીમરની સાબિતી કરતાં ૩૦૦ માઇલ જેટલી વધી જવી જોઈએ. વળી આ કેબલ માટે ( ૨ - છેતરામણી છે જે ડ્રોઇંગ કરવામાં આવે તેમાં પણ આ ગોળાકારને માન્ય કરવો પડે. Vikram Tha હકીકતમાં ટ્રાન્સએટલાન્ટિક ટેલિગ્રાફ કેબલ માટે પૃથ્વીને સપાટ - સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવે છે કે કોઈ ગણીને જ ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ ડિઝાઇનો જાહેર સ્ટીમર જ્યારે કિનારાની નજીક આવે છે ત્યારે તેનો ઉપરનો ભાગ પહેલાં દેખાય છે અને નીચેનો ભાગ પૃથ્વીના ગોળાકાર હેઠળ પણ કરવામાં આવી હતી, જે સાબિત કરે છે કે પૃથ્વી સપાટ છે. છુપાયેલો હોવાથી થોડા સમય પછી દેખાય છે. જો કેટલાક મીટરની ઊંચાઈ ધરાવતી સ્ટીમરનો ભાગ પૃથ્વીના ગોળાકાર પાછળ છુપાઈ જતો હોય તો તેના આધારે પૃથ્વીનો વળાંક પણ ભૂમિતિનો ઉપયોગ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ ર) ) કરીને માપી શકાય છે. આ માટે સ્ટીમર કિનારાથી કેટલી દૂર છે અને ગયાં. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. સ્ટીમરની ઊંચાઈ કેટલી છે તેનું માપ જોઈએ. આ ગણતરી કરતાં " પૃથ્વી ફરતી નથી પૃથ્વીની ગોળાઈ અમુક સો કિલોમીટર જ ગણી શકાય છે. આજના વિજ્ઞાનીઓ કહે છે તેમ પૃથ્વીનો પરિઘ જો ૩૬,૦૦૦ કિલોમીટર માટે ગોળ નથી જેટલો હોય તો તેની ગોળાઈમાં અડધી સ્ટીમર છુપાઈ જાય અને - પૃથ્વી ગોળ છે અને પૃથ્વી ફરે છે એ બન્ને અડધી બહાર રહે તેવું બને જ નહીં. આ ઉપરથી સાબિત થાય છે કે થિયરીઓ એકબીજા પર આધારિત છે. પૃથ્વીને ફરતી સાબિત કરવા પૃથ્વી ગોળ નથી. માટે તેને ગોળ સાબિત કરવી જરૂરી છે અને તેને ગોળ સાબિત કરવા માટે ફરતી સાબિત કરવી જરૂરી છે. જો આપણે એમ સાબિત કરી છે ? - પૃથ્વી શા માટે શકીએ કે પૃથ્વી ફરતી નથી તો આપણે આપોઆપ સાબિત કરી ગોળ દેખાય છે? શકીએ છીએ કે પૃથ્વી ગોળ પણ નથી. આજના વિજ્ઞાનીઓ કહે છે ઘણા લોકો એવી દલીલ કરે છે કે જો પૃથ્વી સપાટ કે પૃથ્વી એક મિનિટના ૧૧૦૦ માઇલની ઝડપે પોતાની ધરી ઉપર હોય તો આપણે કોઈ એક સ્થળ ઉપર ઊભા રહીને ચોતરફ આખી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. જો પૃથ્વી ફરતી હોય અને આપણે પૂર્વ પૃથ્વી જોઈ શકીએ. આ દલીલ અજ્ઞાનમાંથી પેદા થઈ છે. જો દિશામાં ગોળી છોડીએ તો તે પશ્ચિમ દિશામાં છોડવામાં આવેલી આપણે કોઈ વિશાળ ખુલ્લા મેદાનમાં ઊભા રહીએ અને જોઈએ તો ગોળી કરતાં વધુ દૂર જવી જોઈએ, કારણ કે પૃથ્વી પણ પૂર્વ દિશામાં ખ્યાલ આવશે કે આપણી નજર ચારે દિશામાં માત્ર ત્રણ-ત્રણ જઈ રહી છે. હકીકતમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં છોડવામાં આવેલી માઇલ સુધી જ પહોંચે છે. જ્યાં આપણી દૃષ્ટિની મર્યાદા આવી જાય ગોળીઓ સરખા અંતર સુધી જાય છે. તેના ઉપરથી સાબિત થાય છે છે, ત્યાં આપણને ક્ષિતિજ દેખાય છે. આપણી દૃષ્ટિમર્યાદા બધી કે પૃથ્વી ફરતી નથી અને ગોળ પણ નથી. દિશામાં સમાન હોવાથી દૃષ્ટિમર્યાદાની જે રેખા બને છે એ ત્રણ તોપનો ગોળો મૂળ માઇલ ત્રિજ્યાનું વર્તુળ બને છે. આપણી નજરથી ત્રણ માઇલ સુધીની જમીન આપણને ઉપર ઊઠતી જણાય છે અને તેની જગ્યાએ પાછો આવે છે પાછળની વસ્તુ આપણે જોઈ શકતા નથી. જો આ જ સ્થળે આપણે કોઈ ઊંચા ટાવરની ટોચ ઉપરથી પથરો નીચે દૂરબીનનો ઉપયોગ કરીએ તો ત્રણ માઇલ કરતાં પણ વધુ દૂર જોઈ ફેંકવામાં આવે તો તે પથરો ટાવરના પાયામાં જ પડે છે. પૃથ્વી સ્થિર શકીએ છીએ. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી પણ હોય કે ફરતી હોય તો પણ આવું જ બને છે. પૃથ્વી જો ફરતી હોય તો સપાટ છે. ટાવરની સાથે પથરો પણ તે જ દિશામાં ફરતો હોય છે, માટે તે ટાવરના પાયામાં જ આવીને પડે છે. પૃથ્વીથી કાટખૂણે ગોઠવવામાં સુએઝની નહેર સીધી આવેલી તોપના ગોળાની બાબતમાં આવું બનતું નથી. પૃથ્વી જો ૨ છેરેખામાં ખોદાઈ છે સ્થિર હોય તો તોપના નાળચામાંથી છોડેલો ગોળો અમુક સેકન્ડ સુએઝની નહેર ભૂમધ્ય સમુદ્રને રાતા સમુદ્ર સાથે પછી પાછો ત્યાં જ આવીને પડે છે. પૃથ્વી જો ફરતી હોય તો આજના જોડે છે અને તેની લંબાઈ આશરે ૧૦૦ માઇલ જેટલી છે. આ વિજ્ઞાનીઓના મતે તે એક મિનિટમાં ૧૧૦૦ માઇલ જેટલી દૂર નહેરનું બાંધકામ ઈ.સ. ૧૮૫૯થી ૧૮૬૯ દરમિયાન કરવામાં જતી રહે છે. આ કારણે તોપનો ગોળો પાછો આવે ત્યારે તોપ અનેક આવ્યું હતું. સુએઝની નહેરની જ્યારે ડિઝાઇન બની રહી હતી ત્યારે માઇલ આગળ સરકી ગઈ હોવી જોઈએ અને ગોળો માઇલો દૂર તેના ઇજનેરોએ એવો સવાલ કર્યો હતો કે ૧૦૦ માઇલની પડવો જોઈએ. આવું બનતું નથી, જેના ઉપરથી સાબિત થાય છે કે લંબાઈમાં પૃથ્વીની ઊંચાઈ ૬૬૦૦ ફૂટ વધી જતી હોવાથી બે પૃથ્વી ફરતી નથી અને માટે ગોળ પણ નથી. સમુદ્રને જોડવા માટે તેમણે એટલી ઊંડાઈ સુધી ખોદવું પડશે અને પૃથ્વી ફરતી નથી પ્રોજેક્ટનો ખર્ચ એકદમ વધી જશે. ત્યારે તેમને નહેર બાંધનારી ફ્રેન્ચ કંપની દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તમારે ખોદકામ કરતી કારણ કે તે ગ્રહનથી વખતે પૃથ્વીને ગોળ ગણીને નહીં પણ સપાટ ગણીને જ નકશાઓ ઇંગ્લેન્ડનો ખગોળશાસ્ત્રી જ્યોર્જ બી. એરી તૈયાર કરવાના છે. ઇજનેરોએ પૃથ્વીને સપાટ માનીને નકશાઓ પોતાના ‘ઇપસ્વિચ લેક્ઝર્સ'નામના વિખ્યાત ગ્રંથમાં દલીલ કરતાં બનાવી તે મુજબ ખોદકામ કર્યું તો પણ બે સમદ્રનાં પાણી એક થઈ લખે છે કે “ગુરુનો ગ્રહ ખૂબ મોટો છે અને તે પોતાની ધરી ઉપર Tી, જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૯ કરી છે Page #232 -------------------------------------------------------------------------- ________________ ફરતો જણાય છે. જો ગુરુનો ગ્રહ પોતાની ધરી ઉપર ફરતો હોય તો પ્રોફેસર રિચાર્ડ પ્રોક્ટર જેવા ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીને નળાકાર માને પૃથ્વી શા માટે ફરી ન શકે?” આ સવાલનો સાદો જવાબ એ હોઈ છે? શકે કે “કારણ કે પૃથ્વી કોઈ ગ્રહ નથી.” હકીકતમાં આવો જવાબ વાદળાઓની ગતિ આપવાને બદલે આપણને પરાણે મનાવી લેવામાં આવે છે કે પૃથ્વી પણ એક ગ્રહ હોવાથી તે સૂર્યની આજુબાજુ અને પોતાની ધરીની બધી દિશામાં હોય છે આજુબાજુ ફરે છે. પૃથ્વી એક ગ્રહ છે એવી વાત આજ સુધી કોઈ આપણે નિયમિત નિરીક્ષણ કરીએ છીએ કે વૈજ્ઞાનિક પ્રયોગથી, તર્કથી, ગણિતથી કે પ્રત્યક્ષ પુરાવાથી સાબિત આકાશમાં વાદળાઓ બધી દિશામાં ગતિ કરતાં દેખાય છે. ઘણી થઈ શકી નથી. પૃથ્વી સુર્યમાળાનો ગ્રહ સાબિત થઈ નથી, માટે તે વખત અમુક વાદળાઓ પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતાં હોય છે તો ફરતી કે ગોળ પણ સાબિત થઈ નથી. ત્યારે જ બીજાં અમુક વાદળાઓ પૂર્વથી પશ્ચિમ દિશામાં જતાં હોય છે. હવે જો પૃથ્વી ગોળ હોય અને અવકાશમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં બધા ગ્રહો ધ્રુવના તારાની એક સેકન્ડના ૧૯ માઇલની ગતિથી ફરતી હોય તો પૂર્વ દિશામાં આજુબાજુ ફરે છે જતાં વાદળાઓની સ્પીડ આપણને વધુ લાગવી જોઈએ અને જે વિજ્ઞાનીઓ આપણને એવું સમજાવવાની કોશિશ વાદળાઓ સ્થિર હોય તે પૂર્વ દિશામાં જતાં દેખાવાં જોઈએ. પશ્ચિમ કરે છે કે બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ વગેરે ગ્રહો સૂર્યની આજુબાજુ દિશામાં સેકન્ડના ૧૯ માઇલની ઝડપે જતાં વાદળાઓ આપણને ફરે છે. હકીકતમાં આપણું નિરીક્ષણ એમ કહે છે કે બધા ગ્રહો, સ્થિર જણાવાં જોઈએ. હકીકતમાં આવું બનતું નથી. વાદળાઓ નક્ષત્રો અને તારાઓ ઉત્તર દિશામાં આવેલા ધ્રુવના તારાને કેન્દ્રમાં પોતાની સ્વાભાવિક ગતિથી જ બધી દિશામાં જતાં હોવાનું સ્પષ્ટ રાખીને ફરે છે. જ્યારે ખગોળશાસ્ત્રીઓ એમ કહે છે કે બધા ગ્રહો દેખાય છે. તેમની ઉપર પૃથ્વીની કહેવાતી ગતિનો કોઈ પ્રભાવ જોવા સૂર્યની આજુબાજુ ફરે છે ત્યારે આ વાતનો તેમની પાસે પ્રત્યક્ષ કે મળતો નથી, કારણ કે પૃથ્વી સ્થિર છે અને સપાટ છે. પરોક્ષ કોઈ પુરાવો હોતો નથી. જો અન્ય ગ્રહો સૂર્યની આજુબાજુ બ્રિટિશ પાર્લામેન્ટનો ફરતા ન હોય તો પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એવું માની લેવાની કોઈ જરૂર નથી. જો અન્ય ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા હોય તો પણ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એવું માની લેવાની જરૂર નથી, જ્યારે સુએઝની નહેર બંધાઈ રહી હતી ત્યારે કારણ કે પૃથ્વી ગ્રહ નથી. પૃથ્વી જો સૂર્યની આજુબાજુ કે પોતાની બ્રિટનની પાર્લામેન્ટમાં વિવાદ થયો હતો કે આ નહેરના ખોદકામ ધરી ઉપર ફરતી ન હોય તો પૃથ્વી ગોળ હોઈ શકે નહીં. માટે જે નકશાઓ તૈયાર કરવામાં આવે તેમાં પૃથ્વીને ગોળ ગણવામાં આવે કે સપાટ? પૃથ્વી જો ગોળ હોય તો ૧૦૦ માઇલ લાંબી , ક્ષિતિજની રેખામાં નહેરના મધ્ય ભાગમાં જમીનને આશરે ૬૬૦૦ ફૂટ વધુ ઊંડી વળાંક નથી ખોદવી પડે તેમ હતું કારણ કે ૧૦૦ માઇલની લંબાઈમાં પૃથ્વીની જ્યારે આપણે દરિયાકિનારે જઈને દૂર ક્ષિતિજ જાડાઈ ૬૬૦૦ ફૂટ જેટલી થવી જોઈએ. આ કારણે યોજનાનો તરફ નજર નાખીએ ત્યારે આપણને જણાય છે કે ક્ષિતિજ એક સીધી ખર્ચ બહુ વધી જતો હતો. ત્યારે બ્રિટનની સંસદમાં ઠરાવ પસાર રેખાના સ્વરૂપમાં છે. આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં કોઈ પણ નહેર બાંધવાની હોય માનતા હોય તો ક્ષિતિજની રેખા સીધી ન હોવી જોઈએ પણ ત્યારે પૃથ્વી સપાટ છે એમ માનીને જ નહેરની ડેટમ લાઈન' નક્કી કમાનના આકારમાં હોવી જોઈએ. ઓગણીસમી સદીના એક મહાન કરવી, જેથી જરૂર કરતાં ઊંડું ખોદકામ કરવું પડે નહીં. આ ઠરાવ ખગોળશાસ્ત્રી પ્રોફેસર રિચાર્ડ પ્રોક્ટરે પૃથ્વીને ગોળ પુરવાર કરવા આજે પણ બ્રિટનની પાર્લામેન્ટમાં મોજૂદ છે, જે સાબિત કરે છે કે માટે કિનારાથી દૂર જતા વહાણનું એક રેખાચિત્ર બનાવ્યું છે. આ પૃથ્વી સપાટ છે. ચિત્રમાં વહાણ જળની ટેકરી ચડીને પાછળ ઊતરી જતું હોય એમ દક્ષિણ પ્રદેશમાં દર્શાવ્યું છે. આ ચિત્રમાં પણ ક્ષિતિજને તો એક સીધી રેખા તરીકે જ દર્શાવવામાં આવી છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ક્ષિતિજ રેખા કમાન જેવી હોવી જોઈએ. ક્ષિતિજ રેખા સીધી હોય અને પાણી વિષુવવૃત્તની ઉત્તર દિશામાં દૂરના પ્રદેશોમાં ટેકરી જવું હોય તો પૃથ્વીનો આકાર નળાકાર સાબિત થાય છે. શું બરફની જેટલી જમાવટ થાય છે, તેના કરતાં કયાંય વધુ બરફ દક્ષિણ - ૩૧ ઠરાવ 1 / 0 ( ૩ ૨. ઠંડી વધુ હોય છે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૦ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૩૫ દિશામાં એટલા જ અંતરે જામે છે. દાખલા તરીકે કેરગુવેલેન નામનું તેમાં રહેલી વસ્તુઓ પણ કેબિન સાથે ગતિ કરે. આકાશમાં ઊડનારા સ્થળ દક્ષિણ દિશામાં ૫૦ અક્ષાંશ ઉપર આવેલું છે. અહીં જેટલો યાત્રિકોને પૃથ્વી સ્થિર દેખાય છે તેનું ખરું કારણ એ છે કે પૃથ્વી બરફ જામે છે તેના કરતાં બહુ ઓછો બરફ ૭૫ ડિગ્રી ઉત્તર અક્ષાંશ સ્થિર છે. ઉપર આવેલા આઇસલેન્ડમાં જોવા મળે છે. કેરગુવેલેનમાં માત્ર ૧૮ ચંદ્ર સ્વયંપ્રકાશિત છે પ્રકારની વનસ્પતિ જ થાય છે, જ્યારે આઇસલેન્ડમાં ઉનાળામાં સૂર્યનો તાપ વધુ હોવાથી ૮૭૦ જાતની વનસ્પતિઓ થાય છે. તેના ઉપરથી ખ્યાલ આવે છે કે ઉત્તર ધ્રુવની નજીક સૂર્યની જેટલી ઊર્જા આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે ચંદ્રનો પ્રકાશ સૂર્યના પ્રકાશનું પ્રતિબિંબ છે. આ વાત સાચી નથી, કારણ કે સૂર્યનો મળે છે તેના કરતાં બહુ ઓછી ઊર્જા દક્ષિણ પ્રદેશમાં મળે છે. જો પ્રકાશ ગરમ છે પણ ચંદ્રનો પ્રકાશ શીતળ છે. વળી સૂર્યના પ્રકાશમાં પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર અને દક્ષિણ દિશામાં સૂર્યની પ્રકાશસંશ્લેષણની જેવી ક્રિયા થાય છે તેવી ક્રિયા ચંદ્રના પ્રકાશમાં ગરમી એકસરખી હોવી જોઈએ. આ ઉપરથી સાબિત થાય છે કે જોવા મળતી નથી. આ ઉપરથી સાબિત થાય છે કે સૂર્ય અને ચંદ્ર પૃથ્વી ગોળ નથી. બન્ને સ્વયંપ્રકાશિત છે. હવે જ્યારે ચંદ્ર સ્વયંપ્રકાશિત છે ત્યારે છે કે દક્ષિણમાં સૂર્યની ચંદ્રગ્રહણ વખતે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડવાનો સવાલ જ ગતિ વધુ હોય છે પેદા થતો નથી. પડછાયો ક્યારેય સ્વયંપ્રકાશિત પદાર્થ ઉપર પડતો દર વર્ષે સૂર્ય વિષુવવૃત્તની ઉત્તર દિશામાં જેટલો નથી પણ પJકાશિત પદાર્થ ઉપર જ પડે છે. ચંદ્રગ્રહણ વખતે ચંદ્ર સમય રહે છે એટલો જ સમય વિષુવવૃત્તની દક્ષિણ દિશામાં પણ રહે ઉપર પૃથ્વીનો પડછાયો નથી પડતો પણ રાહુ-કેતુ નામના કાળા. છે. ઉત્તર દિશામાં સૂર્યને ઓછું અંતર કાપવાનું હોવાથી તેનો વેગ ગ્રહો ચંદ્રની આડે આવી તેને ઢાંકી દે છે. આ ગોળાકાર પડછાયો હી ચક્રના ઓછો હોય છે, જેને કારણે કોઈ એક સ્થળને સૂર્યની ઊર્જા વધુ મળે પૃથ્વીના નવા પૃથ્વીનો નથી હોતો, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ છે. વિષુવવૃત્તની દક્ષિણનો પ્રદેશ ગોળાની જેમ નીચેથી સંકોચાયેલો નથી. નથી પણ વર્તુળની જેમ બહારની તરફ વિસ્તરે છે. આ ભાગમાં . સૂર્ય અને ચંદ્ર પ્રદક્ષિણા કરતાં સૂર્યને ૨૪ કલાકમાં જ મોટું વર્તુળ ફરવાનું હોવાથી એકસાથે દેખાય છે તેનો વેગ વધી જાય છે અને દક્ષિણના પ્રદેશમાં સૂર્યની ઊર્જા ઓછી મળે છે. આ કારણે જ દક્ષિણ પ્રદેશમાં વધુ બરફ અને ઓછી ઘણી વખત આપણને આકાશમાં સૂર્ય અને ચંદ્ર એકસાથે જોવા મળે છે. ખાસ કરીને સુદિ ચૌદસની સાંજે સૂર્ય વનસ્પતિ જોવા મળે છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર પશ્ચિમાકાશમાં આથમી રહ્યો હોય ત્યારે પૂનમાં ચંદ્ર કરતાં થોડો જ અને દક્ષિણ દિશામાં સૂર્યની ઊર્જા એકસરખી પડવી જોઈએ. આવુ નાનો ચંદ્ર પૂર્વના આકાશમાં થોડો ઉપર આવી ગયો હોય છે. આ બનતું નથી, કારણ કે પૃથ્વી સપાટ છે. વખતે સૂર્ય અને ચંદ્ર આમને-સામને હોય છે તો પણ સૂર્યનો પ્રકાશ બલૂન તેની મૂળ જગ્યાએ ચંદ્રના પ્રકાશ કરતાં વધુ તેજ હોય છે. ચંદ્ર જો સૂર્યના પ્રકાશનું ( ૨ ) પાછું આવે છે પરાવર્તન કરતો હોય તો આમને-સામને સ્થિતિમાં ચંદ્રનું તેજ જૂના જમાનામાં અવકાશયાત્રીઓ બલનમાં સામાન્ય કરતાં તો વધુ હોવું જોઈએ. આવી જ રીતે વદ એકમના બેસીને આકાશમાં અનેક માઇલ ઉપર જતા હતા, કલાકો સુધી દિવસે સૂર્ય ઊગતો હોય ત્યારે ચંદ્ર આથમતો હોય છે અને બન્ને આકાશમાં રહેતા હતા અને પછી નીચે પોતાની મૂળ જગ્યાએ પાછા આમને-સામને હોય છે. દિવસના સમયે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ફરતા હતા. પૃથ્વી જો એક મિનિટના ૧૧૦૦ માઇલની ઝડપે ફરી ચંદ્રનો પ્રકાશ તેનો પોતાનો પ્રકાશ છે અને તે સૂર્ય પાસેથી ઉધાર રહી હોય તો આકાશમાં ઊડનારાઓ કદી પોતાના મૂળ સ્થાને પાછા લીધેલો પ્રકાશ નથી. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. આવી શકે નહીં.આજના વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે પૃથ્વીની ચંદ્રગ્રહણથી પૃથ્વી ગોળ સાથે તેનું વાતાવરણ પણ મિનિટના ૧૧૦૦ માઇલની ઝડપે ગતિ સાબિત થતી નથી કરે છે અને બલૂન પણ વાતાવરણમાં હોવાથી આ ગતિએ પૃથ્વી સાથે ઘસડાય છે. હકકીતમાં બલૂનમાં બેસનારને આવી કોઈ ગતિ ન્યુટનની થિયરી મુજબ જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ક્યારેય જોવા મળતી નથી. વળી આકાશ કોઈ બંધ કેબિન નથી કે ત્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જતી હોય છે. યુરોપના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ દેશોમાં એવાં અનેક ચંદ્રગ્રહણોની નોંધ છે, જેમાં સૂર્ય અને ચંદ્ર આપણાથી કરોડો માઇલ દૂર હોય તો આખી પૃથ્વી ઉપરથી સૂર્ય એક આકાશમાં એકબીજાની સામે હોય અને ચંદ્રગ્રહણ થતું હોય. હવે જ દિશામાં દેખાવો જોઈએ. સૂર્ય આપણી ખૂબ નજીક છે અને પૃથ્વી જ્યારે એક જ આકાશમાં સૂર્યનું અને ચંદ્રનું સહઅસ્તિત્વ હોય ત્યારે સપાટ છે એટલે જ આવું બનતું નથી. પૃથ્વી વચ્ચે આવવાનો અને ચંદ્રગ્રહણ થવાનો સવાલ જ પેદા થતો સૂર્ય અને પૃથ્વી નથી. આ ઘટના ઉપરથી ખ્યાલ આવે છે કે ચંદ્રની આડે અન્ય કોઈ AO વચ્ચેનું અંતર પ્રકાશહીન ગ્રહ આવી જાય છે, જે ચંદ્રગ્રહણ માટે જવાબદાર છે. આ ગ્રહ ગોળાકાર અથવા અર્ધગોળાકાર પણ હોઈ શકે છે. આ ગ્રહ ખગોળશાસ્ત્રીઓમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અર્ધપારદર્શક હોવાથી ઘણી વખત ગ્રહણ વખતે પણ આછો ચંદ્ર હમેશા વિવાદનો મુદ્દો રહ્યો છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના જોવા મળે છે. પડછાયો કદી અર્ધપારદર્શક હોઈ શકે નહીં. આ અંદાજિત અંતરમાં ફરક આવે તો બધું જ બદલાઈ જાય છે. ઉપરથી સાબિત થાય છે કે ગ્રહણ વખતે જે ગોળાકાર પડછાયો જોવા આધુનિક વિજ્ઞાનીઓ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ૩૦ લાખ માઇલથી મળે છે તે પૃથ્વીનો પડછાયો નથી, માટે પૃથ્વી ગોળ નથી. માંડીને ૧૦.૪ કરોડ માઇલનું અંતર હોવાના આંકડાઓ આપે છે. ખગોળશાસ્ત્રીઓ આજની તારીખમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે ૯.૧૦ કરોડ માઇલનું અંતર હોવાનું કહેવાય છે. થોડાં વર્ષો અગાઉ હાઇન્ડ નામના એકમત નથી વિજ્ઞાનીએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ૯,૫૩,૭૦,૦૦૦ આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે ચંદ્ર પોતાની માઇલ હોવાનું જણાવ્યું હતું. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવા ધરી ઉપર ફરી રહ્યો છે અને પૃથ્વીની પણ આસપાસ ફરી રહ્યો છે. માટે “પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ ફરે છે' એવી તેઓ એમ પણ માને છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરી રહી છે અને માન્યતાનો આધાર લેવામાં આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૂર્યની આજુબાજુ પણ એક દિવસના ૪૦ લાખ માઇલની ઝડપે હકીકતમાં કેટલાક હજાર માઇલથી વધુ નથી તેની અનેક સાબિતીઓ ફરી રહી છે. આ રીતે બધા ગ્રહો, ઉપગ્રહો, કૃત્રિમ ઉપગ્રહો વગેરે છે. તેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી અને ફરતી પણ તીવ્ર ગતિથી સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરી રહ્યા છે. વળી નથી. આખી સૂર્યમાળા પણ હર્ક્યુલિસ નામના નક્ષત્ર તરફ તીવ્ર વેગથી સૂર્યનું અંતર માપપટ્ટી ધસી રહી છે. આજના વિજ્ઞાનીઓ એમ પણ કહે છે કે આપણું આખું વિશ્વ આકાશમાં સતત પ્રસરી રહ્યું છે અને તેના કેન્દ્રબિંદુથી ભારે તરીકે વાપરવાની ભૂલ વેગથી ધસમસતું દૂર જઈ રહ્યું છે. આ બધી વાતો તર્કબદ્ધ નથી અને આજના વિજ્ઞાનીઓએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું તેના કોઈ પુરાવા પણ નથી. આ બાબતમાં બધા ખગોળશાસ્ત્રીઓ અંતર જે પદ્ધતિએ નક્કી કર્યું છે તે પદ્ધતિ જ અવૈજ્ઞાનિક અને એકમત ન હોવાથી પણ આ થિયરી ખોટી પુરવાર થાય છે. અતાર્કિક છે. આ કારણે વિજ્ઞાનીઓને સૂર્યનું અંતર ખોટું મળ્યું છે. હવે વિજ્ઞાનીઓ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરનો ફૂટપટ્ટી તરીકે છે. સૂર્યનું સ્થાન ઉપયોગ કરીને અન્ય તારાઓ તેમ જ નક્ષત્રોનું અને અવકાશી જ બદલાય છે. પદાર્થોનું માપ કાઢી રહ્યા છે. આ અંતરના આધારે તેઓ અમુક વિખ્યાત ખગોળશાસ્ત્રી પ્રોફેસર રિચાર્ડ પ્રોક્ટર તારાઓ આપણાથી આટલાં પ્રકાશવર્ષ દૂર છે, એવા દાવાઓ કરી આપણને કહે છે કે “સૂર્ય આપણાથી કરોડો માઇલ દૂર છે; માટે રહ્યા છે. હવે સૂર્યનું અંતર માપવા માટે જે પાયો પકડવામાં આવ્યો છે આપણે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી જઈએ તો પણ તે જ ખોટો છે. આ ખોટા પાયાનો ઉપયોગ કરીને અન્ય અવકાશી આપણને સૂર્ય એક જ દિશામાં દેખાય છે. આ તફાવત એટલો સૂક્ષ્મ પદાર્થોનું અંતર નક્કી કરવામાં આવ્યું છે તે પણ ખોટું છે. અવકાશી છે કે આપણે તેને માપી શકતા નથી.” આ વાત સાચી નથી. પદાર્થોનાં જો સાચાં અંતર જાણવા હોય તો પૃથ્વી ગોળ છે અને તે આપણે વિષુવવૃત્તની દક્ષિણે ૪૫ અક્ષાંશ ઉપર જઈએ તો સૂર્યની આજુબાજુ ફરે છે એવી માન્યતા જ ધરમૂળથી સુધારવાની આપણને મધ્યાહુનનો સૂર્ય આકાશમાં ઉત્તર દિશામાં દેખાય છે અને જરૂર છે. ઉત્તરે ૪૫ અક્ષાંશ ઉપર સૂર્ય આકાશમાં દક્ષિણ દિશામાં દેખાય છે. ગ્રહણની ઉત્તર અક્ષાંશમાં આપણો પડછાયો ઉત્તર દિશામાં દેખાય છે અને આગાહીઓ દક્ષિણ અક્ષાંશમાં દક્ષિણ દિશામાં પડે છે. સૂર્ય જો ખરેખર વિક છે. આની ૪૨ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૨ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૪૩ આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે તેઓ પૃથ્વીને ગોળ અને ફરતી ઊગતા દેખાય છે તેનું કારણ એ હોઈ શકે કે પૃથ્વી સ્થિર છે અને ગણીને વર્ષો પછી થનારાં સૂર્ય અને ચંદ્રગ્રહણોની સચોટ સૂર્ય-ચંદ્ર-તારાઓ ફરે છે; અથવા સૂર્ય-ચંદ્ર-તારાઓ સ્થિર છે અને આગાહીઓ કરી શકે છે. હકીકત એ છે કે ગ્રહણની સચોટ પૃથ્વી ફરે છે.” આ પણ કોઈ વૈજ્ઞાનિક વાત નથી પણ અટકળો છે. આગાહીઓ નિયમિત નિરીક્ષણ અને ગણિતને આધારે પણ કરી આવી અટકળોના આધારે પૃથ્વીને ગોળ અને ફરતી સાબિત કરી શકાય છે. ઈસવી સન પૂર્વે થઈ ગયેલા ખગોળવિદ્ ટોલેમીએ તે શકાય નહીં. તેના ઉપરથી તો સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર અને સમયે પૃથ્વી સપાટ હોવાની હકીકતને આધારે ૬૦૦ વર્ષ સુધી સપાટ છે. થનારાં ગ્રહણોની સચોટ આગાહી કરી હતી. આ માટે તેને પૃથ્વી દક્ષિણમાં પણ ધ્રુવનો ગોળ છે અને સૂર્યની આજુબાજુ ફરે છે એવી વિચિત્ર કલ્પના કરવાની જરૂર નહોતી પડી. હકીકતમાં સૂર્ય અને ચંદ્રનાં ગ્રહણો તારો દેખાય છે. બાબતમાં ભારતના અને યુરોપના જૂના જમાનાના આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માને ખગોળશાસ્ત્રીઓએ જે વિગતો એકઠી કરી હતી તેના આધારે જ છે. આ થિયરી જો સાચી હોય તો વિષુવવૃત્તની દક્ષિણે ધ્રુવનો તારો આજના વિજ્ઞાનીઓ ગ્રહણની સચોટ આગાહીઓ કરી રહ્યા છે. આ બિલકુલ દેખાવો જોઈએ નહીં અને ઉત્તર ધ્રુવ નજીક તે માથા ઉપર ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. દેખાવો જોઈએ. વ્યાવહારિક અનુભવ એમ કહે છે કે જે ચીનની ૭૦૦ માઇલ વહાણવટીઓ વિષુવવૃત્તની દક્ષિણે ૨૦ ડિગ્રી અક્ષાંશ સુધી જાય છે તેમને પણ રાત્રિના સ્વચ્છ આકાશમાં ધ્રુવનો તારો દેખાય છે. આ લાંબી નહેર ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ હોવાની આજના ચીનમાં સેંકડો વર્ષો અગાઉ એક નહેર ખોદવામાં વિજ્ઞાનીઓની માન્યતા ગલત છે. આપણે જેમ ઉત્તર ધ્રુવની આવી છે, જેની લંબાઈ ૭૦૦ માઇલ જેટલી છે. આ નહેર જો દિશામાં આગળ વધતા જઈએ તેમ ધ્રુવનો તારો ક્ષિતિજ ઉપર વધુ ને પૃથ્વીને દડા જેવી ગોળ માનીને ખોદવામાં આવી હોત તો તેમાં વધુ ઊંચો દેખાય છે તેનું કારણ પણ પૃથ્વીનો ગોળાકાર નથી પણ હજારો ટ ઊંડી ખોદાઈ કરવી પડી હોત. આમ ન કરતાં પૃથ્વી સપાટ દૃષ્ટિસાપેક્ષતાનો નિયમ છે, જે મુજબ નજીકની વસ્તુની ઊંચાઈ વધુ છે, એમ માનીને ખોદકામ કરવામાં આવ્યું હતું. પૃથ્વી જો ખરેખર દેખાય છે. તેનાથી પૃથ્વી ગોળ છે એવું સાબિત થતું નથી. ગોળ હોય તો ૭૦૦ માઇલ લાંબી નહેરમાં એક છેડેથી બીજા છેડા લોલકની ગતિ સુધી પાણી પહોંચે નહીં, કારણ કે પાણીએ હજારો ટ ઊંચી ટેકરી ચડીને બીજા છેડે ઊતરવું પડે. આ નહેર બાંધનારા ચીનના જૂના વિપરીત છે જમાનાના ઇજનેરો પૃથ્વીને સપાટ માનીને કામ કરતા હતા, જેને ઘણા વિજ્ઞાનીઓએ ઘડિયાળના લોલકના કારણે તેમને કોઈ સમસ્યા નડી નહોતી. ગુજરાતમાં નર્મદાની નહેર પ્રયોગથી પૃથ્વી ગતિમાન છે એવું સાબિત કરવાની કોશિશ કરી છે, પણ આશરે ૫૦૦ કિલોમીટર લાંબી છે. તેનું બાંધકામ પણ પણ તેઓ આ પ્રયોગોમાં સરિયામ નિષ્ફળતાને વર્યા છે. આ પૃથ્વીને સપાટ માનીને જ કરવામાં આવ્યું છે. આ ઉપરથી સાબિત વિજ્ઞાનીઓએ એક ઊંચા ટાવરના અંદરના ભાગમાં વચ્ચે એક લાંબી થાય છે કે પૃથ્વી ગોળ નથી. દોરી બાંધીને તેના સાથે લોલક લટકાવ્યું હતું. આ લોલક નીચે એક - વિજ્ઞાનીઓની ટેબલ રાખવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓની ધારણા એવી હતી કે જો પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરતી હોય તો લોલકના આંદોલન કાલ્પનિક વાતો પૂર્વથી પશ્ચિમ દિશામાં થવાં જોઈએ. હકીકતમાં જ્યારે નિરીક્ષણ શ્રી જે.એમ.લોકિર નામના ખગોળશાસ્ત્રી કહે છે કે કરવામાં આવ્યું ત્યારે લોલક તેની વિરુદ્ધ દિશામાં વધુ ગતિથી “સૂર્ય પૂર્વમાં ઊગતો અને પશ્ચિમમાં આથમતો દેખાય છે; જેના આંદોલન કરી રહ્યું હતું. આ રીતે ખગોળશાસ્ત્રીઓ લોલકના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં પ્રયોગથી પૃથ્વી ફરે છે એવું સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા. ફરે છે.” આ વાત એવી છે કે “એક માણસ આપણને રસ્તા ઉપર આવા અનેક પ્રયોગોની નિષ્ફળતાથી સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર સામેથી આવતો દેખાય છે; જેના ઉપરથી આપણે કહી શકીએ કે અને સપાટ છે. રસ્તો તે માણસ તરફ આવી રહ્યો છે.” આગળ વધતાં શ્રી લોકિર કહે છે કે “આપણને સૂર્ય, ચંદ્ર, તારાઓ વગેરે આથમતા અને ४४ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૪૭. પ0 આંકડાઓની પૃથ્વીનો પરિઘ ૧૦થી ૧૨ હજાર માઇલ જ હોવો જોઈએ. આ માયાજાળ કારણે કોઈ પણ સ્ટીમર હોકાયંત્ર મુજબ એક જ દિશામાં સફર કરે તો તે ૧૦થી ૧૨ હજાર માઇલ પછી પોતાના મૂળ સ્થાને પાછી બ્રિટનના વિખ્યાત ખગોળવિદ્ રિચર્ડ પ્રોક્ટર કહે આવી જવી જોઈએ. ચેલેન્જર નામની સ્ટીમરે ૬૯,૦૦૦ છે કે “આશરે ૧૦ લાખ પૃથ્વીઓ ભેગી થાય ત્યારે એક સૂર્ય બને માઇલનો પ્રવાસ કર્યો. એટલા અંતરમાં તો તે છ વખત તથાકથિત છે. ૫૩,૦૦૦ સૂર્યો ભેગા થાય ત્યારે વેગા” નામનો તારો બને છે. ગોળ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછી આવી ગઈ હોય. હકીકત એ છે વળી ‘વેગા' તો એક નાનકડો તારો છે. આવા તો કરોડો તારાઓ કે દક્ષિણ દિશામાં પૃથ્વીનો ઘેરાવો વધતો જાય છે, માટે સ્ટીમરે વધુ આકાશમાં છે. ઘણા તારાઓ એટલા દૂર છે કે ત્યાંથી પ્રકાશને અંતર કાપવું પડે છે. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. આપણા સુધી પહોંચતાં ત્રણ કરોડ વર્ષ લાગે છે. પૃથ્વીનું વજન ૬,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૬૦ મેટ્રિક પૃથ્વી સ્થિર જ ટન જેટલું છે. આ બધી જ આંકડાઓની માયાજાળ દ્વારા વિજ્ઞાનીઓ દેખાય છે સામાન્ય માણસને ભ્રમણામાં નાખીને તેમની પાસે પોતાની કલ્પિત આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી જૂન વાત કબૂલ કરાવી લેવા ધારે છે. હકીકતમાં આ બધી જ ગણતરીઓ મહિનામાં અવકાશમાં જે સ્થળ ઉપર હોય છે ત્યાંથી ડિસેમ્બર જે પાયા પર કરવામાં આવી છે તે પાયો ખોટો છે. આ ગણતરીમાં | ખોટા છે. આ ગણતરીમાં મહિનામાં આશરે ૧૯ કરોડ માઇલ જેટલી દૂર આવી જાય છે. જો તર્ક અને વિજ્ઞાનનો અભાવ છે. તેનાથી સાબિત થાય છે કે પૃથ્વી આ વાત સાચી હોય તો પૃથ્વી ઉપરથી આપણે જે ધ્રુવનો તારો ગોળ નથી. જોઈએ છીએ તેનું સ્થાન પણ આ છ મહિનામાં બદલાતું દેખાવું છે પૃથ્વી સપાટ હોય તો જોઈએ. હકીકતમાં છ મહિના દરમિયાન ધ્રુવના તારાના સ્થાનમાં પડી ન જવાય? એક અંશ જેટલો પણ ફરક આપણને દેખાતો નથી. જો આપણે ૧૯ કરોડ માઇલ દૂર ખસીએ અને તેમ છતાં ધ્રુવના તારાનું સ્થાન ન જ્યારે જ્યારે આજના વિજ્ઞાનીઓ સમક્ષ “પૃથ્વી બદલાય તો આ વાત ભ્રમણા જ હોવી જોઈએ. ક્યાં તો ધ્રુવનો તારો સપાટ છે” એવી હકીકત રજૂ કરવામાં આવે છે ત્યારે તેઓ એક જ પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને ક્યાં પૃથ્વી સ્થિર છે. ધ્રુવનો તારો સવાલ અચૂક પૂછે છે કે તો આપણે પૃથ્વીના છેડા ઉપરથી ફરતો હોય એવી કોઈ સંભાવના નથી માટે પૃથ્વીને સ્થિર માનવી જ આકાશમાં ગબડી ન પડીએ? આ સવાલનો સંતોષકારક જવાબ ન પડે. મળતાં તેઓ સ્વીકારી લે છે કે પૃથ્વી ગોળ છે. પૃથ્વીને સપાટ માની લેવાથી કોઈ આપત્તિ આવતી હોય તો તેનો ઉકેલ શોધવો જોઈએ, નિ 09 ચંદ્રના ઉદયાસ્તની પણ તેટલા માત્રથી કોઈ પણ જાતના તર્ક કે પુરાવા વિના તેનાથી દિશા ઊંધી વાતને કેમ સાચી માની શકાય? હકીકતમાં સપાટ પૃથ્વી આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે ચંદ્ર પશ્ચિમથી એટલી વિરાટ છે કે આપણે દક્ષિણમાં બરફના મહાસાગરથી કે પૂર્વ દિશામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. આપણું નિરીક્ષણ એમ કહે ઉત્તરમાં ધ્રુવપ્રદેશથી આગળ વધી જ શક્યા નથી. આ પૃથ્વી છે કે ચંદ્ર પૂર્વ દિશામાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે. એક જ આપણે માનીએ છીએ તેના કરતાં લાખો ગણી વિશાળ છે અને ચંદ્ર બે પરસ્પર વિરદ્ધ દિશામાં ગતિ કરી શકે નહીં. સૂર્ય પૂર્વ દિશામાં દુર્ગમ છે. આ કારણે પૃથ્વીના છેડા ઉપર પહોંચીને ત્યાંથી આકાશમાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે તે માટે આજના વિજ્ઞાનીઓ કહે ગબડી પડવાનો પ્રશ્ન જ પેદા થતો નથી. છે કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. જો પૃથ્વીને પશ્ચિમથી પૂર્વ દક્ષિણ મહાસાગરમાં ફરતી દેખાડવી હોય તો ચંદ્રને પણ પશ્ચિમથી પૂર્વ દિશામાં જ ગતિ કરતો બતાડવો પડેને? આજનું વિજ્ઞાન કહે છે કે ચંદ્ર પૃથ્વીની સફર આજુબાજુ ફરી રહ્યો છે. આ માન્યતાને કારણે જ ચંદ્રની ગતિ ઓગણીસમી સદીમાં ચેલેન્જર નામની બ્રિટિશ બાબતમાં આ ગૂંચવાડો પેદા થયો છે. આ ગૂંચવાડો જ સાબિત કરે છે સ્ટીમર દક્ષિણ મહાસાગરમાં ૬૯,૦૦૦ માઇલ ફર્યું ત્યારે ત્રણ કે પૃથ્વી ફરતી હોવાની આજના વિજ્ઞાનીઓની માન્યતા ભૂલભરેલી વર્ષે તે પોતાની મૂળ જગ્યાએ પાછું ફર્યું હતું. વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માને છે તે થિયરી સાચી હોય તો દક્ષિણ ગોળાર્ધમાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ચંદ્રના પ્રદક્ષિણા સમય બાબતમાં ગોટાળો આજના વિજ્ઞાનીઓ આપણને એવું સમજાવવાની કોશિશ કરે છે કે ચંદ્રને પૃથ્વીની આજુબાજુ એક પ્રદક્ષિણા પૂરી કરતાં ૨૮ દિવસનો સમય લાગે છે અને પોતાની ધરી ઉપર એક ચક્કર ફરતાં પણ ૨૮ દિવસનો સમય લાગે છે. આપણું નિરીક્ષણ એમ કહે છે કે ચંદ્ર આશરે ૨૫ કલાકમાં પૃથ્વીની વર્તુળાકાર પ્રદક્ષિણા કરીને પોતાના મૂળ સ્થાન ઉપર આવી જાય છે. આપણને જે દેખાય છે તે સાચું માનવું કે વિજ્ઞાનીઓ કહે છે તે સાચું માનવું? આપણું નિરીક્ષણ એમ કહે છે કે સૂર્ય ૩૦ દિવસમાં પૃથ્વીની જેટલી વખત પ્રદક્ષિણા કરે છે તેના કરતાં ચંદ્ર એક પ્રદક્ષિણા ઓછી કરે છે. એટલે કે ચંદ્ર દરરોજ ૧૨ અંશ જેટલો પાછળ જાય છે. ચંદ્ર ૧૨ અંશ પાછો પડે છે તેનો અર્થ વિજ્ઞાનીઓ એવો કરે છે કે તે ઊંધી દિશામાં દરરોજ ૧૨ અંશ આગળ જાય છે. આ વાત અતાર્કિક અને અવૈજ્ઞાનિક છે. ૫૩ પૃથ્વીની જે રીતે પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા કરી શકાય છે તેમ ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરી શકાતી નથી અને આજ સુધી કોઈએ કરી પણ નથી. કોઈ પણ ગોળો ત્યારે જ સાચો કહેવાય જ્યારે તેની પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ સહિતની કોઈ પણ દિશામાં પ્રદક્ષિણા કરી શકાય. આપણને એવું પણ કહેવામાં આવે છે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખાઓ વર્તુળાકાર છે અને તેને રેખાંશ કહેવામાં આવે છે. હકીકતમાં આ રેખાઓ વર્તુળાકાર નથી, કારણ કે તેમાં એક બિંદુથી એક જ દિશામાં પ્રવાસ કરતા ફરી પાછા તે બિંદુ ઉપર આવી શકાતું નથી. વિજ્ઞાનીઓ રેખાંશને ૩૬૦ અંશમાં વહેંચે છે તે પણ મોટી ભૂલ છે. ૩૬૦ અંશ વર્તુળના હોય છે, પણ રેખાંશ વર્તુળાકાર ન હોવાથી તેના કોઈ અંશ ન હોઈ શકે. રેખાંશ ઉપર વર્તુળાકારમાં પ્રદક્ષિણા થઈ શકતી નથી, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ધ્રુવનો તારો નીચે સરકતો જાય છે. ૫૪ . . રેખાંશ વર્તુળાકાર નથી જો આપણે કોઈ સપાટ મેદાન ઉપર કોઈ ઊંચી વસ્તુથી દૂર જતા જઈએ તો આપણે જેમ દૂર જઈએ તેમ વસ્તુની ઊંચાઈ ઓછી થતી હોવાનો ભાસ થાય છે. જે વાત નાના સ્તરે લાગુ પડે છે તે મોટા સ્તરે પણ લાગુ પડવી જોઈએ. વસ્તુ ગમે તેટલી ઊંચી હોય અને આપણે તેનાથી ગમે તેટલા દૂર જઈએ તો પણ નિયમ એક જ રહેવો જોઈએ. આ નિયમ મુજબ જ આપણે ધ્રુવના તારાથી દૂર જઈએ તેમ આકાશમાં તે વધુ ને વધુ નીચો દેખાય છે. આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ હોવાથી આવું બને છે. જે પ્રક્રિયા દષ્ટિસાપેક્ષતાના સાદા સિદ્ધાંતની મદદથી સમજાવી શકાય તેવી છે તેના માટે પૃથ્વી ગોળ હોવાનું માની લેવું જરૂરી નથી. આ પ્રક્રિયાને પૃથ્વી ગોળ હોવાની સાબિતી ગણાવવી તેના જેવી બીજી કોઈ અપ્રામાણિકતા નથી. આ ૧૪ ૧૪ ૫૫ નદીઓ બધી દિશામાં વહે છે આ પૃથ્વી ઉપર એવી નદીઓ છે કે જેઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ બધી જ દિશામાં વહે છે. હવે જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો બધી નદીઓ ઉત્તર દિશાઓમાંથી નીકળવી જોઈએ અને દક્ષિણ દિશામાં વહેવી જોઈએ. હકીકતમાં ઘણી નદીઓ દક્ષિણ દિશામાંથી નીકળે છે અને ઉત્તર દિશામાં વહે છે. આ નદીઓ પૃથ્વીના ગોળામાં નીચેના ભાગમાંથી નીકળીને ઉપર જતી દેખાય છે. વળી આ નદીઓની લંબાઈ દરમિયાન વચ્ચે પૃથ્વીની જાડાઈ પણ આવવી જોઈએ. તેનો અર્થ એવો થાય છે કે નદીઓ ટેકરીની એક બાજુથી ઉપર ચડે છે અને બીજી બાજુથી નીચે ઊતરી જાય છે. હકીકતમાં પાણી હંમેશાં નીચે તરફ ગતિ કરે છે. કોઈ બાહ્ય બળ વગર તે ઉપર ચડી શકે નહીં. પૃથ્વી દડા જેવી ગોળ હોય તો નદીઓએ ટેકરી ઉપર ચડવું પડે. આ શક્ય નથી, માટે સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૧૬ સમુદ્રનું પાણી બહાર ફેંકાતું નથી પૃથ્વી જો પોતાની ધરી ઉપર સેકન્ડના ૧૯ માઇલની ઝડપે ગોળ-ગોળ ફરતી હોય તો પૃથ્વીની સપાટી ઉપર રહેલા સમુદ્રનું પાણી કોઈ સંયોગોમાં સ્થિર રહી શકે નહીં. બરફના ગોળામાં વચ્ચે સળી ભરાવીને તેને ગોળ-ગોળ ફેરવવામાં આવે ત્યારે પણ બરફ પીગળે છે અને ચારે તરફ પાણીના છાંટા ઊડે છે, જ્યારે પાણીનો તો ગોળો જ બની શકતો નથી. ધારો કે આવો ગોળો બનાવીને તેને ચક્કર-ચક્કર ઘુમાવવામાં આવે તો ચોતરફ પાણી ઊડ્યા વિના રહી શકે ખરું? પૃથ્વી ઉપરના મહાસાગરો જો પાણીના ગોળા જેવા હોય અને પૃથ્વી સેકન્ડના ૧૯ માઇલની ઝડપે ગોળગોળ ઘૂમતી હોય તો મહાસાગરોનું પાણી આકાશમાં સેંકડો માઇલ ફંગોળાયા વિના રહે ખરું? આવું બનતું નથી; જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૨૩૫ For Private Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૫૮ - પ. પાણીની સપાટી બહિર્ગોળ હોઈ શકે નહીં પૃથ્વીને જો દડા જેવી ગોળ માનવામાં આવે તો પૃથ્વી ઉપર રહેલા મહાસાગરોની સપાટી પણ દડા જેવી ગોળ માનવી પડે. વિજ્ઞાનનો જ એક સિદ્ધાંત કહે છે કે પાણી હંમેશાં એક જ સપાટીએ સ્થિર રહે છે. કોઈ પણ પાણીના બે જથ્થાને જોડવામાં આવે તો તેનો સ્તર એક થઈ જાય છે. આ વાત અનેક પ્રયોગો દ્વારા સાબિત થઈ શકે છે. જ્યારે એક ખગોળશાસ્ત્રીને પ્રશ્ન કરવામાં આવ્યો કે “પાણી પોતાની સપાટી શોધે છે એ સિદ્ધાંત સાચો છે?” ત્યારે તેણે ઉત્તર આપ્યો હતો કે “આ વાત વ્યવહારમાં સાચી છે, સિદ્ધાંતમાં નહીં.” પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરવા માટે વિજ્ઞાનીઓ પૂર્વસ્થાપિત સિદ્ધાંતોને પણ માનવાનો ઇનકાર કરી દે છે. જો પાણી એક જ સપાટી ઉપર રહે છે એ સિદ્ધાંત સાચો હોય તો પૃથ્વી ગોળ છે એ વાત ખોટી સાબિત થાય છે. અવકાશી પદાર્થો જ ગોળ છે યુરોપનો સ્કોડલર નામનો ખગોળશાસ્ત્રી ‘બુક ઓફ નેચર’ નામના પુસ્તકમાં એવી દલીલ કરે છે કે “આપણે જોઈએ છીએ કે આકાશમાં રહેલા સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ વગેરે પદાર્થો દડા જેવા ગોળ છે. આ ઉપરથી આપણે નિઃશંકપણે કહી શકીએ કે પૃથ્વી પણ દડા જેવી ગોળ છે.” આજના ખગોળશાસ્ત્રીઓ આવી અવૈજ્ઞાનિક રીતે પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરવા મથે છે. જો તેઓ એમ કહેતા હોય કે પૃથ્વી પણ અન્ય અવકાશી પદાર્થો જેવી છે તો તેમણે સૌથી પહેલાં તેની સામ્યતાના સ્વતંત્ર પુરાવા આપવા જોઈએ. આવા કોઈ પણ સ્વતંત્ર પુરાવાની ગેરહાજરીમાં પૃથ્વીને અન્ય અવકાશી પદાર્થો જેવી ગોળ ઠરાવી શકાય નહીં. અવકાશી પદાર્થો દડા જેવા ગોળ હોય એટલા માત્રથી પૃથ્વી દડા જેવી ગોળ સાબિત થતી નથી. આવા સ્વતંત્ર પુરાવાના અભાવમાં પૃથ્વી દડા જેવી ગોળ છે એ થિયરી ખોટી સાબિત થઈ જાય છે. આકૃતિઓ છેતરામણી હોઈ શકે છે આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરવા એવી કેટલીક આકૃતિઓ દોરે છે, જેમાં પ્રમાણભાન જળવાતું ન હોવાથી તે આકૃતિઓ છેતરામણી બની જાય છે. કોર્નેલ્સ જ્યોગ્રાફી' નામના પુસ્તકમાં પૃથ્વીના ગોળ હોવાની સાબિતીના સ્પમાં એક ચિત્ર આપવામાં આવ્યું છે. આ ચિત્રમાં એક વહાણને એક વક્ર રેખા ઉપર ચાર જુદાં-જુદાં સ્થળે દર્શાવવામાં આવ્યું છે. અહીં જે વળાંક છે તે ૭૨ અંશનો છે. પૃથ્વીનો પરિઘ ૨૫,૦૦૦ માઇલ હોય તો ૭૨ અંશ એટલે ૫૦૦૦ માઇલ થાય. તેની સામે જે વહાણની લંબાઈ દર્શાવવામાં આવી છે તેવાં ૧૦ જ વહાણ આ વક્રરેખા ઉપર રહી શકે. આ હિસાબે એક વહાણની લંબાઈ ૫૦૦ માઇલ હોવી જોઈએ. આકૃતિમાં જે દર્શકને બતાડવામાં આવ્યો છે તેની ઊંચાઈ પણ સ્કેલ મુજબ ૨૦૦ માઇલ હોવી જોઈએ. પૃથ્વીને ગોળ સાબિત કરવા આવી છેતરામણી આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે. દ ત તારાઓની અપેક્ષાએ પૃથ્વી ફરતી નથી બ્રિટનના ખગોળશાસ્ત્રી શ્રીમાન હાઈન્ડ કહે છે કે “ખગોળવિદો જ્યારે પથ્થર ઉપર ફિક્સ કરેલા ટેલિસ્કોપથી તારાઓ નિહાળતા હોય ત્યારે પૃથ્વીની ગતિને કારણે તારાઓ પણ ટેલિસ્કોપમાં એકાદ વાળ જેટલું અંતર ખસતા હોવાનું જણાય છે.'' અહીં શ્રી હાઈન્ડ એમ કહેવા માગે છે કે તારાઓ સ્થિર છે, પણ પૃથ્વી સૂર્યની આજુબાજુ ૬૦ કરોડ માઇલના પથમાં પ્રદક્ષિણા કરતી હોવાથી લાખો માઇલ દૂર રહેલા તારાઓ જરાક ખસતા. દેખાય છે. જો તારાઓ કરોડો માઇલ દૂર આવેલા હોય તો પૃથ્વીની ગતિ તેની સરખામણીએ અત્યંત સૂક્ષ્મ ગણાય અને આ ગતિને કારણે તારાઓ ખસતા દેખાય જ નહીં. તારાઓ ખસતા દેખાતા હોય તો તેનું એકમાત્ર કારણ એ હોઈ શકે કે તારાઓ આકાશમાં ખરેખર ખસતા હોય છે. તારાઓ ખસતા હોય એટલા ઉપરથી સાબિત નથી થતું કે પૃથ્વી ફરે છે. ચીનની લાંબી છે દીવાલ આજથી આશરે ૨૫૦૦ વર્ષ અગાઉ ચીનમાં લાંબી દીવાલ બાંધવામાં આવી હતી. આ દીવાલ ઉપગ્રહો દ્વારા ઝડપવામાં આવતી તસવીરોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આ દીવાલ આશરે ૨,૦૦૦ કિલોમીટર લાંબી, ૨૩ ફૂટ પહોળી અને પ0 ફૂટ ઊંચી છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો આ દીવાલ કમાનના આકારમાં બાંધવી પડે અને પથ્થરોની ગોઠવણી પણ જે રીતે કમાનમાં કરવામાં આવે છે તે રીતે કરવી પડે. આ દીવાલ બાંધનારા ઇજનેરો તો પૃથ્વીને સપાટ માનતા હોવાથી તેમણે તેની ડિઝાઇન પણ સીધી દીવાલ તરીકે જ બનાવી હતી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો આ દીવાલમાં અનેક સ્થળે ઉપરના ભાગમાં મોટી તિરાડો પેદા થવી જોઈએ. આવી તિરાડો પેદા નથી થઈ તેના ૫૯ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૬ Page #239 -------------------------------------------------------------------------- ________________ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે. ચીનની દીવાલ પૃથ્વી સપાટ હોવાની સૌથી મોટી સાબિતી છે. એન્ટાર્કટિકા ખંડમાં ૬૨ સફર ચેલેન્જર નામની બ્રિટિશ સ્ટીમરે જેમ દક્ષિણ મહાસાગરમાં ૬૯,૦૦૦ માઇલની મુસાફરી કરી હતી તેમ ઈ.સ. ૧૯૩૮ની સાલમાં કેપ્ટન જે. રાસ અને ડિ પ્રેઈઝર નામના સાહસિકોએ સ્લેજ ગાડીમાં બેસીને દક્ષિણમાં આવેલા બરફાચ્છાદિત એન્ટાર્કટિકા ખંડની મુસાફરી કરી હતી. ચાર વર્ષ સુધી તેમણે એક જ દિશામાં આશરે ૪૦ હજાર માઇલની મુસાફરી કરી તો પણ તેઓ પોતાના મૂળ સ્થાને પાછા ન આવ્યા. આજના વિજ્ઞાનની માન્યતા મુજબ તો તેમણે ચાર વખત પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધની પ્રદક્ષિણા કરી લીધી હોવી જોઈએ. છેવટે કંટાળીને તેઓ ૪૦,૦૦૦ માઇલ ઊંધી દિશામાં આવ્યા ત્યારે પોતાના મૂળ સ્થાને પાછા આવી શક્યા હતા. આજ સુધી એન્ટાર્કટિકા ખંડમાં આટલી લાંબી મુસાફરી બીજા કોઈ સાહસિકોએ કરી નથી. જો કોઈ આ રીતે મુસાફરી કરે તો સહેલાઈથી સાબિત થઈ જાય કે પૃથ્વી ગોળ નથી. કૃત્રિમ ઉપગ્રહની તસવીરો ૬૩ કર માં થાળી જેવી ગોળ હોય છે પૃથ્વી દડા જેવી ગોળ હોવાની સાબિતી તરીકે આજકાલ અવકાશમાં ચડાવેલા કૃત્રિમ ઉપગ્રહના કેમેરા દ્વારા ઝડપવામાં આવેલી તસવીરો આપણને બતાડવામાં આવે છે. આ તસવીરોમાં પૃથ્વી દડા જેવી નહીં પણ થાળી જેવી ગોળ દેખાય છે. પહેલી વાત તો એ કે પૃથ્વીને દડા જેવી ગોળ દર્શાવવા માટે ત્રિપરિમાણી કેમેરા (થ્રી-ડી કેમેરા)ની જરૂર પડે છે. આ પ્રકારના કેમેરા કોઈ સેટેલાઇટમાં જોવા મળતા નથી. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ઝડપવામાં આવેલી તસવીરમાં પૃથ્વી થાળી જેવી ગોળ દેખાવાનું કારણ પણ સહજ છે. સૂર્યનું જે પ્રકાશક્ષેત્ર હોય છે તે થાળી જેવું ગોળ હોય છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વીના જેટલા ભાગમાં પહોંચે ત્યાં અજવાળું હોય છે અને બાકીના ભાગમાં અંધારું હોવાથી આકાશ જેવો દેખાય છે. આ કારણે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા જે તસવીર લેવામાં આવે છે તેમાં પૃથ્વી થાળી જેવી ગોળ જણાય છે. તેથી પૃથ્વી દડા જેવી ગોળ સાબિત થતી નથી. ૬૪ વાયુ બધી દિશામાં વાય છે આજના વિજ્ઞાનીઓ એવું કહે છે કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં એક સેકન્ડમાં ૧૯ માઇલની ઝડપે ફરે છે. જો આ વાત સાચી હોય તો આપણને પૂર્વથી પશ્ચિમ દિશામાં એક સેકન્ડના ૧૯ માઇલની ઝડપે ફૂંકાતા પ્રચંડ વંટોળિયાનો અનુભવ થવો જોઈએ. વળી વાયુની ગતિ માત્ર પૂર્વથી પશ્ચિમ દિશાની જ હોવી જોઈએ. આવું બનતું નથી. પૃથ્વી ઉપર વાયુ વિવિધ સમયે અને વિવિધ સ્થળે વિવિધ દિશાઓમાંથી ફૂંકાતો જોવા મળે છે. વળી તેનો વેગ પણ એકસરખો નથી હોતો. વાયુ ક્યારેક મંદ હોય છે તો ક્યારેક તેજ હોય છે. ક્યારેક પશ્ચિમથી આવે છે તો ક્યારેક પૂર્વથી આવે છે. વાયુની વધુમાં વધુ ગતિ કલાકના ૧૨૦ માઇલની હોય છે. આ ગતિ પૃથ્વીની નહીં પણ વાયુની હોય છે. જો પૃથ્વી પશ્ચિમથી પૂર્વમાં ફરતી હોય તો ધજા પૂર્વથી પશ્ચિમ દિશામાં જ ફરકવી જોઈએ. આવું ન બનતું હોવાથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી. પૃથ્વી સાથે વાતાવરણ ફરતું નથી પૃથ્વીમાં વાયુ બધી દિશામાંથી વાય છે તેનો ખુલાસો આપતા કહેવામાં આવે છે કે પૃથ્વી ફરે છે તેની સાથે તેનું વાતાવરણ પણ ફરતું હોવાથી આપણને વાયરાનો અનુભવ થતો નથી. આ માટે ટ્રેનના ડબ્બામાં ઊડી રહેલી માખીનું ઉદાહરણ આપવામાં આવે છે. ટ્રેન કલાકના ૧૦૦ માઇલની ઝડપે દોડતી હોય છે પણ માખી એટલી ઝડપે ઊડી શકતી નથી. તેમ છતાં તે ડબ્બાની દીવાલ સાથે અથડાતી નથી કારણ કે માખી હવામાં ઊડે છે અને ડબ્બામાંની હવા ટ્રેનની સાથે જ ગતિ કરે છે. આવું બનવાનું કારણ એ છે કે ડબ્બો ચારે બાજુથી બંધ છે એટલે અંદરની હવા અંદર જ રહે છે. આ જ માખી જો ડબ્બાની બહાર નીકળી જાય તો ટ્રેન કરતાં પાછળ રહી જાય છે, કારણ કે બહારની હવા ડબ્બા સાથે મુસાફરી કરતી નથી. પૃથ્વી બંધ ડબ્બા જેવી નથી પણ ખુલ્લા ડબ્બા જેવી છે. આ કારણે પૃથ્વી ફરતી હોય તો પણ વાતાવરણ તેની સાથે ફરી શકે નહીં. ૬૬ પૃથ્વીની ગતિની ગણતરી ૬૫ ને સમુદ્રના પેટાળમાં રહેલી સબમરીન ટોરપીડો વડે સ્ટીમરને ડુબાડવા માગતી હોય તો ટોરપીડો સીધો બોટની દિશામાં છોડવામાં નથી આવતો. ટોરપીડોની ઝડપ અને બોટની ઝડપની ગણતરી કરીને અમુક સેકન્ડ પછી ટોરપીડો સપાટી ઉપર પહોંચે ત્યારે બોટ ક્યાં હશે તેની ગણતરી કરીને ટોરપીડો છોડવામાં આવે છે. તેવી જ રીતે સ્વયંવરમાં મત્સ્યવેધ કરવામાં આવે છે. હવે પૃથ્વી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૭ www.jaine||brary.org Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપરથી તોપનો ગોળો છોડીને કોઈ વિમાનને ઉડાવી દેવું હોય તો ગોળો છોડતા અગાઉ વિમાનની ગતિ ઉપરાંત પૃથ્વીની ગતિને પણ ગણતરીમાં લેવી જોઈએ. કોઈ તોપચી વિમાનની ગતિ સાથે પૃથ્વીની એટલે કે તોપની ગતિ ગણતરીમાં લેતો નથી, તેમ છતાં તોપના ગોળા વડે વિમાન વીંધાઈ જાય છે. તો પછી પૃથ્વીને અને તોપને સ્થિર માનીને જ ગોળો છોડે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર છે. ૬૭ સૂર્યની ગતિ એકસરખી રહે છે આપણે ચકડોળમાં બેઠા હોઈએ ત્યારે આપણને બહારની વસ્તુઓ ફરતી દેખાય છે. બહારની વસ્તુઓ જ્યારે દૂર હોય ત્યારે ધીરે ધીરે નજીક આવતી દેખાય છે. આ વસ્તુઓ જ્યારે નજીક આવે ત્યારે ઝડપથી પસાર થતી દેખાય છે. ચકડોળની ઝડપ એકસરખી હોવા છતાં આવું બને છે. જો પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોય તો આપણને સવારે અને સાંજે સૂર્યની ગતિ ઓછી દેખાવી જોઈએ અને મધ્યાહ્ને સૂર્યની ગતિ વધુ દેખાવી જોઈએ. હકીકતમાં આવું બનતું નથી, કારણ કે સૂર્ય પૃથ્વીના કેન્દ્રની પ્રદક્ષિણા કરે છે. ૬૮ ગોફણ અને દોરીનું ઉદાહરણ યોગ્ય નથી સૂર્યની આજુબાજુ ગ્રહોનું પરિભ્રમણ સમજાવવા માટે ગોફણનું ઉદાહરણ આપવામાં આવે છે. એક માણસ દોરી વડે ગોફણમાં પથ્થર મૂકીને તેને ગોળ-ગોળ ઘુમાવે છે ત્યારે તેની ઉપર કયાં કયાં બળોની અસર હોય છે? ગોફણ ચલાવનારનું શરીરબળ પથ્થરને દૂર ધકેલવાની કોશિશ કરે છે અને દોરીનું બળ પથ્થરને જકડી રાખવાની કોશિશ કરે છે. આ બે બળનો સરવાળો થતાં પથ્થર ગોળ-ગોળ ઘૂમે છે. વિજ્ઞાનીઓ કહે છે કે આ ઉદાહરણ મુજબ સૂર્યને કેન્દ્રમાં રાખીને ગ્રહો ગોફણના પથ્થરની જેમ ગોળ-ગોળ ઘૂમે છે. અહીં ગોફણ ચલાવનારના શરીરબળના સ્થાને પોતાની ધરી ઉપર ઘૂમતા ગ્રહોનું કેન્દ્રત્યાગી બળ કામ કરે છે, જે ગ્રહોને સૂર્યથી દૂર લઈ જવાની કોશિશ કરે છે. અહીં દોરીના બળને સ્થાને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કલ્પવામાં આવે છે. આ ઉદાહરણમાં જો દોરી તૂટી જાય તો પથ્થર ગોળ-ગોળ ઘૂમવાને બદલે એકદમ દૂર ફેંકાઈ જાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે એવી કોઈ દોરી છે કે જે પૃથ્વીને સૂર્ય સાથે બાંધી રાખે છે? ગુરુત્વાકર્ષણ બળની સરખામણી દોરી સાથે કરી શકાય નહીં. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી. ૬૯ બુધ અને શુક્રના ગ્રહો પૃથ્વીના સૂર્યની આજુબાજુના પ્રદક્ષિણાપથની અંદર રહીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે, એવું આપણને કહેવામાં આવે છે. જો આ વાત સાચી હોય તો આપણે કદી આકાશમાં બુધ અને શુક્ર જોઈ શકીએ નહીં. આ ગ્રહો પૃથ્વી અને સૂર્ય વચ્ચે હોય ત્યારે આપણે જોઈ શકીએ; પણ સૂર્યના તેજને કારણે તે દેખાઈ શકે નહીં. આ ગ્રહો સૂર્યની પાછળ હોય ત્યારે પણ સૂર્યના તેજને કારણે અને સૂર્ય પાછળ ઢંકાઈ જવાને કારણે દેખાઈ શકે નહીં. આ ગ્રહો સૂર્યની પાછળ હોય ત્યારે પણ સૂર્યના તેજને કારણે અને સૂર્ય પાછળ ઢંકાઈ જવાને કારણે દેખાઈ શકે નહીં. પૃથ્વીના જે ભાગમાં રાત્રિ હોય તે ભાગ તો સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોવાથી આ દિશામાં બુધ અને શુક્ર દેખાય નહીં, કારણ કે તેમનો પ્રદક્ષિણાપથપૃથ્વીના પ્રદક્ષિણાપથની બહારના નહીં પણ અંદરના ભાગમાં છે. જોકે આપણે બુધ અને શુક્રને રાત્રિના સમયે જોઈ શકીએ છીએ, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી નથી. તો પૃથ્વી ઉપર કાયમ દિવસ આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે સૂર્ય પૃથ્વીથી ૧૨ લાખ ગણો મોટો છે અને સવા નવ કરોડ માઇલ દૂર છે. આ કદ મુજબ સૂર્ય જો બે ફૂટનો વ્યાસ ધરાવતો આગનો ગોળો હોય તો પૃથ્વી તેનાથી ૪૩૦ ફૂટ દૂર રહેલો રાઈનો દાણો છે. સૂર્યનું કદ જો આટલું વિરાટ હોય તો તેનો પ્રકાશ એકસાથે સમગ્ર પૃથ્વી ઉપર પડવો જોઈએ, કારણ કે પ્રકાશનાં કિરણો પદાર્થની બાજુએથી વાંકા થવાનો ગુણધર્મ ધરાવે છે. જેને અંગ્રેજીમાં ‘ડિફ્લેક્શન ઓફ લાઈટ' કહેવામાં આવે છે. જો આપણે રાઈના દાણાને પાવરફુલ ટોર્ચના પ્રકાશમાં મૂકીએ તો અડધો નહીં પણ આખો રાઈનો દાણો પ્રકાશિત થઈ જાય છે. સૂર્ય જો પૃથ્વી કરતાં ૧૨ લાખ ગણો મોટો હોય તો પૃથ્વી ઉપર ૨૪ કલાક માટે પ્રકાશ રહેવો જોઈએ. પૃથ્વી ઉપર દિવસ-રાત થાય છે તેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી અને સૂર્ય પૃથ્વી કરતાં નાનો છે. ૭૧ કકક ૭૦ તો બુધ-શુક્ર દેખાય જ નહીં સંધ્યાકાળે સૂર્ય લાલ દેખાય છે સૂર્યનો જ્યારે અસ્ત થતો હોય છે ત્યારે તેમાંથી લાલ રંગનાં કિરણો બહાર આવતાં હોવાથી સૂર્ય લાલ દેખાય છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૮ www.jaine||brary.org Page #241 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનીઓ કહે છે કે સંધ્યાકાળે સાત રંગ પૈકી લાલ રંગનું વક્રીભવન વધુ થતું હોવાથી માત્ર લાલ રંગનાં કિરણો જ આપણી આંખ સુધી પહોંચતાં હોવાથી સંધ્યાકાળે સૂર્ય લાલ દેખાય છે. જો આ વાત ખરી હોય તો ઉદયના સમયે પણ સૂર્ય લાલ દેખાવો જોઈએ. વક્રીભવનનો જે નિયમ સંધ્યાકાળે કામ કરે છે તે ઉદયકાળે પણ લાગુ પડવો જોઈએ. હકીકતમાં સૂર્યનો ઉદય થાય છે ત્યારે તે લાલ દેખાતો નથી. આ વિચિત્રતાને સમજાવવા હવે કેટલાક વિજ્ઞાનીઓ પૃથ્વીને પણ ધૂમકેતુની જેમ પૂંછડું હોવાની વાતો કરવા લાગ્યા છે. હકીકતમાં સૂર્યને પૃથ્વી કરતાં મોટો માનવાને કારણે આ ગૂંચવાડો પેદા થયો છે. ૧ ગુરુત્વાકર્ષણ ૭૫ સૂર્ય પૃથ્વી કરતાં મોટો નથી એ વાત ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી નથી. ૭૨ ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં સમાનતા નથી વિજ્ઞાનીઓ કહે છે કે ઉનાળામાં પૃથ્વીનો ઉત્તર ધ્રુવ સૂર્ય તરફ નમેલો હોવાથી ઉત્તર ધ્રુવમાં છ મહિનાનો દિવસ હોય છે. વિજ્ઞાનીઓ કહે છે કે ઉત્તર ધ્રુવમાં શિયાળો હોય ત્યારે દક્ષિણ ધ્રુવમાં ઉનાળો હોય છે. જો કે ઉત્તર ધ્રુવમાં છ મહિનાનો દિવસ હોય છે ત્યારે દક્ષિણ પ્રદેશમાં ક્યાંય છ મહિનાની રાત્રિ હોતી નથી. વળી ઉત્તર ધ્રુવમાં છ મહિનાની રાત્રિ હોય છે ત્યારે દક્ષિણ પ્રદેશમાં ક્યાંય છ મહિનાનો દિવસ જોવા મળતો નથી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં એકસરખી પરિસ્થિતિ જોવા મળતી નથી. દક્ષિણ પ્રદેશમાં ક્યાંય છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ જોવા મળતી નથી, જેના ઉપરથી સાબિત થાય છે કે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. જ્યારે દક્ષિણ ધ્રુવ ન હોય ત્યારે સ્પેસ વોક શું છે? પૃથ્વી ગોળ હોવાની અને ફરતી હોવાની વાત ખોટી સાબિત થાય છે. ૭૩ પૃથ્વીનો વ્યાસ કેટલો? જે વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માને છે તેમની વચ્ચે પણ પૃથ્વીના વ્યાસ બાબતમાં મતભેદો છે. બ્રિટનના ખગોળશાસ્ત્રી શ્રીમાન હાઈન્ડ એવા બે ગણિતશાસ્ત્રીઓની વાત કરે છે, જેમના પૃથ્વીના વ્યાસના અંદાજ બાબતમાં ૫૫ વારનો ફરક આવે છે. જ્યારે જ્યોર્જ હર્શલ નામના ખગોળશાસ્ત્રી પોતાના પુસ્તકમાં તેના કરતાં ૪૮૦ માઇલ ઓછો વ્યાસ ધરાવે છે. જે વિજ્ઞાનીઓ પૃથ્વીના વ્યાસ બાબતમાં અલગ અલગ આંકડાઓ આપે છે, તેમની વાત ઉપર વિશ્વાસ કેમ રખાય? વિજ્ઞાનીઓની ૭૪ વિચિત્ર ભાષા બ્રિટનના મહાન ખગોળશાસ્ત્રી રિચર્ડ પ્રોક્ટર એક પુસ્તકમાં લખે છે કે ‘‘સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે એમ ધારી લેવામાં કોઈ હરકત નથી.'' આ વાક્ય ઉપરથી ખ્યાલ આવે છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એ ધારી લેવામાં આવેલી વાત છે; સાબિત થયેલું સત્ય નથી. કાલ્પનિક વસ્તુ છે સર આઇઝેક ન્યુટને વૃક્ષ ઉપરથી સફરજન નીચે પડતાં જોયું ત્યારે તેમને વિચાર આવ્યો કે પૃથ્વીમાં બધી ચીજોને પોતાની તરફ આકર્ષવાની શક્તિ છે, જેને ગુરુત્વાકર્ષણ નામ આપવામાં આવ્યું. હકીકતમાં વિજ્ઞાનીઓની આ મોટી ઐતિહાસિક ભૂલ હતી. પૃથ્વી જો બધી જ ચીજોને પોતાની તરફ આકર્ષતી હોય તો શા માટે ધુમાડો નીચે આવવાને બદલે ઉપર તરફ જાય છે? શા માટે લોહચુંબક વડે જમીન ઉપર પડેલી સોય પણ ઉપર તરફ ખેંચાઈ જાય છે? તેના જવાબો મળતા નથી. હકીકત એ છે કે વસ્તુઓ પોતાના ગુરુ અથવા લઘુ સ્વભાવને કારણે નીચે અથવા ઉપરની તરફ ગતિ કરે છે. તેમાં ગુરુત્વાકર્ષણની કોઈ ભૂમિકા નથી. ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમના આધારે જ પૃથ્વીને ગોળ અને ફરતી દર્શાવી શકાય છે. આ નિયમ ખોટો સાબિત થઈ જાય એટલે પૃથ્વી સપાટ અને સ્થિર સાબિત થઈ જાય છે. ૭૬ આજના વિજ્ઞાનીઓ કહે છે કે બાહ્યાવકાશમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બિલકુલ અસર ન હોવાથી અવકાશમાં આરામથી ચાલી શકાય છે. આ વાત પણ ભૂલભરેલી છે. જૈન શાસ્ત્રો કહે છે કે આકાશમાં પહેલા તનવાયુ (પાતળો વાયુ), પછી ઘનવાયુ(જાડો વાયુ) અને પછી ઘનોધિ (ઘન પાણી) આવે છે, જે એક જાતના બરફ જેવું છે અને તેની ઉપર કોઈ પણ આધાર વગર ઊભા રહી શકાય છે. આ ઘનોધિ ઉપર અવકાશયાત્રીઓ સ્પેસ વોક કરે છે. એ માટે ગુરુત્વાકર્ષણની હાજરી અથવા ગેરહાજરીની કલ્પના કરવી જરૂરી નથી. મે આ ૭૭ અવકાશમાં ખૂબ ઠંડી છે જૈન શાસ્ત્રો મુજબ બાહ્ય અવકાશમાં ઘનવાયુ અને જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૯ www.jaine||brary.org Page #242 -------------------------------------------------------------------------- ________________ ઘનોધિ છે, એની અનેક સાબિતીઓ આજના વિજ્ઞાનીઓ પણ આપે છે. ઈ.સ. ૧૮૦૪માં ગેલુસાક અને બીઓટ નામના ફ્રેન્ચ વિજ્ઞાનીઓ બલૂનમાં બેસીને આશરે ચાર માઇલ આકાશમાં ઊંચા ગયા હતા. તેઓ લખે છે કે ત્યાંની હવા એટલી બધી ઠંડી હતી કે સીસામાં રહેલી શાહી પણ તેમાં સુકાઈ ગઈ હતી. તેમણે આ હવામાં સાથે લઈ ગયેલા પક્ષીને ઉડાડવાની કોશિશ કરી પણ તે ઊડી શક્યું નહીં. અમુક અંતર સુધી તે પથ્થરની જેમ નીચે પડ્યું અને તે પછી પાંખો ફફડાવી ઊડી શક્યું હતું. ત્યાં ઉપર જતાં ફેફસાં પણ સંગ્રહી ન શકે એવી ઘટ્ટ હવા આવે છે. આ રીતે બાહ્યાવકાશમાં ઘનવાયુ હોવાની જૈન શાસ્ત્રોની વાત સિદ્ધ થઈ જાય છે. ,૪૦,૦૦૦ ફૂટ ७८ ઉપર ઘનોદધિ છે તા. ૨૯-૯-૧૯૨૧ના રોજ અમેરિકાનો વિમાની જે.એ.મોકરેડી ૪૦,૮૦૦ ફૂટ ઊંચે પહોંચ્યો હતો. તેના કહેવા મુજબ, ‘આ સ્થાનની હવા ભારે છે. અહીં વાદળ સ્થિર છે. આગળ જતાં બરફ જેવું કઠણ પાણી આવે છે. તેની ઉપર ગમે તેટલો ભાર નાખીએ તો પણ સ્થિર રહે છે.’' આ વર્ણન ઉપરથી જૈન શાસ્ત્રોનો ધનોદધિ સિદ્ધ થાય છે. કેરી ૭૯ સૂર્ય પૃથ્વી કરતાં ખૂબ નાનો છે આજના વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્ય પૃથ્વી કરતાં ૧૨ લાખ ગણો મોટો છે. જો આ વાત સાચી હોય અને પૃથ્વી દડા જેવી ગોળ હોય તો અડધા દડા ઉપર સૂર્યનો એકદમ સીધો પ્રકાશ પડવો જોઈએ. એટલે કે સૂર્યનો પ્રકાશ જેટલી પૃથ્વી ઉપર પડે ત્યાં બધે બપોર જેવો તડકો હોવો જોઈએ. તેને બદલે પૃથ્વી ઉપર ક્યાંક સવાર, ક્યાંક બપોર અને ક્યાંક સાંજ હોય છે; જેના ઉપરથી સાબિત થાય છે કે સૂર્ય પૃથ્વી કરતાં નાનો છે અને પૃથ્વી ગોળ નથી. સૂર્ય સંકોચાતો જાય છે? ८० આજના વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્ય દર ૨૦ વર્ષે ૧ માઇલ જેટલો સંકોચાતો જાય છે. આ વાત માત્ર કલ્પના છે. સૂર્ય અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી પ્રકાશવાનો છે. સૂર્ય જો ખરેખર ઘટતો હોય તો તેનો ક્યારેક નાશ થઈ શકે. આ વાત શક્ય નથી. માટે સૂર્ય પૃથ્વીથી મોટો નથી અને પૃથ્વી ગોળ નથી એ સાબિત થાય છે. ૮૧ આપણે ભરદરિયે જઈએ અને ચારે તરફ નજર કરીએ તો પૃથ્વી ગોળ દેખાય છે, જેના ઉપરથી આજના વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે. બલૂનમાં કે વિમાનમાં ઉપર જતાં મનુષ્યને પણ પૃથ્વી ગોળ દેખાય છે. હકીકતમાં આ રીતે પૃથ્વી દડા જેવી નહીં પણ થાળી જેવી ગોળ અને સપાટ દેખાય છે. આજ સુધી કોઈ નાવિકે અથવા વિમાનીએ દડા જેવી ગોળ પૃથ્વી દેખાઈ હોવાનો દાવો કર્યો નથી. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ભરદરિયે પૃથ્વી ગોળ દેખાય છે? ૮૨ કરે છે? શું શું બધું જ આજના વિજ્ઞાનીઓ કહે છે કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, આખી સૂર્યમાળા કોઈ કેન્દ્રની આજુબાજુ ફરે છે. આમ કોઈ વસ્તુ સ્થિર નથી. કેટલાક વિજ્ઞાનીઓ કહે છે કે આખું બ્રહ્માંડ ફુગ્ગાની જેમ વિસ્તરી રહ્યું છે અને એક દિવસ ફૂટી જશે. આ બધી કલ્પનાઓ છે. સત્ય એ છે કે પૃથ્વી સ્થિર છે. દીવાલો સમાંતર એ ૮૩ હોય છે પૃથ્વી જો ગોળ હોય અને તેને કાટખૂણે જમીનથી સરખા અંતરે બે દીવાલો ઊભી કરવામાં આવે તો આ બે દીવાલોની ઊંચાઈ વધે તેમ તેમના ટોચના ભાગ વચ્ચે અંતર વધવું જોઈએ. એક ગોળા ઉપર બે લાકડાની પટ્ટીઓ કાટખૂણે મૂકીને પ્રયોગ કરી જુઓ. હકીકતમાં આ બે દીવાલો છેક સુધી સમાંતર રહે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૮૪ વિમાનને ગતિ કરવાની શું જરૂર? જો પૃથ્વી પોતાની ધરી ઉપર એક મિનિટના ૧૧૦૦ માઇલની ઝડપે ફરતી હોય તો કોઈ વિમાને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે પેટ્રોલ બાળવાની જરૂર નથી. વિમાન પહેલાં આકાશમાં ૩૦,૦૦૦ ફૂટ ઊંચે જાય અને ૧૦ મિનિટ સ્થિર રહીને નીચે આવે તો અમેરિકા આવી જવું જોઈએ. આવું બનતું નથી કારણ કે પૃથ્વી ગોળ નથી અને ફરતી નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ એક ભૂલને છુપાવવા આવે છે અને પાછા સામેની ક્ષિતિજમાં અદૃશ્ય થઈ જાય છે. આ બીજી ભૂલ રીતે એક પક્ષીના વૃંદને આપણે સતત ૧૦થી ૧૫ મિનિટ સુધી જોઈ શકીએ છીએ. હવે આ ૧૦ મિનિટમાં તો પૃથ્વી ૧૧,૦૦૦ આજના વિજ્ઞાનીઓએ પહેલાં પૃથ્વીને દડા જેવી માઇલ ફરી જવી જોઈએ અને આકાશમાં ઊડતાં પક્ષીઓ આપણને ગોળ માની લેવાની ભૂલ કરી. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો સતત કેટલીક સેકન્ડથી વધુ ન દેખાવાં જોઈએ. આવું નથી બનતું આકાશમાં અધ્ધર કેવી રીતે રહે? આ સવાલનો જવાબ મેળવવા કારણ કે પૃથ્વી ફરતી નથી. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોવાની કલ્પના કરવી પડી. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોય તો સૂર્ય તેને ખેંચી ન લે? એ સમસ્યા સ , ભમરડો રજકણોને હ હલ કરવા પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી હોવાની કલ્પના કરવી ફેંકી દે છે. પડી. આ બધી કલ્પનાઓ ‘પૃથ્વી દડા જેવી ગોળ છે” એવી મોટી જમીન ઉપર ભમરડો ફરતો હોય તેની ઉપર કલ્પના ઉપર આધારિત છે, જેનો કોઈ પુરાવો નથી. પૃથ્વીને જો દડા રજકણો નાખવામાં આવે તો તે રજકણો ફગાવી દે છે. આ રીતે જેવી ગોળ સાબિત ન કરી શકાતી હોય તો આગળની બધી જ વાતો પૃથ્વી પરનાં મનુષ્યો અને પશુપક્ષીઓ પણ દૂર ફેંકાઈ જવાં જોઈએ. કાલ્પનિક પુરવાર થાય છે. આજના વિજ્ઞાનીઓ પાસે પૃથ્વીને દડા આવું નથી બનતું; જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી જેવી ગોળ સાબિત કરતો એક પણ નક્કર પુરાવો નથી, જેના ઉપરથી અને ફરતી નથી. સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર છે અને સપાટ છે. પૃથ્વી ઉપર આપણે પક્ષીઓ માળામાં ચોંટી જતા નથી પાછા ફરે છે. વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે પૃથ્વી પ્રચંડ વેગે પક્ષીઓ સવાર પડે પોતાના માળાઓ છોડીને કરતી હોવા છતાં આપણે આકાશમાં ફંગોળાઈ નથી જતા, કારણ કે ખોરાકની શોધમાં નીકળી પડે છે. દિવસ દરમિયાન અડધો સમય તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણને જકડી રાખે છે. જો પૃથ્વીનું તેઓ અવકાશમાં ઊડે છે. આ દરમિયાન પૃથ્વી તો પોતાની ધરી ગુરુત્વાકર્ષણ બળ આ કેન્દ્રત્યાગી બળ કરતાં વધુ જોરદાર હોય તો ઉપર હજારો માઇલ ફરી ગઈ હોય, જેનો હિસાબ પક્ષીઓ પાસે ન આપણે બધા પૃથ્વી સાથે સજ્જડપણે ચોંટીને જ રહેવા જોઈએ. હોઈ શકે. તેમ છતાં પક્ષીઓ સાંજ પડે પોતાના માળાઓમાં પાછા આપણે મુક્તપણે હલનચલન કરી શકીએ છીએ અને ફેંકાઈ જતા ફરે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ નથી. જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ પણ નથી. નથી. પક્ષીઓ કેમ આ પૃથ્વીની ગતિનો આકાશમાં ઊડે છે? અનુભવ થતો નથી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જો બધી જ ચીજો ઉપર આપણે કલાકના ૧૦૦ કિલોમીટરના વેગથી સમાન લાગુ પડતું હોય તો પક્ષીઓ કેમ આકાશમાં ઊડે છે અને નીચે જતી ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે તેની ગતિનો અનુભવ થાય છે તો પડતાં નથી? પક્ષીના ઊડવાના બળ કરતાં પૃથ્વીનું આકર્ષણ બળ એક મિનિટના ૧૧૦૦ માઇલના વેગથી ફરતી પૃથ્વીની ગતિનો ક્યાંય વધુ હોવું જોઈએ, કારણ કે આકર્ષણ બળ પદાર્થના દળ ઉપર અહેસાસ કેમ નથી થતો? કારણ કે પૃથ્વી ફરતી જ નથી. આધાર રાખે છે. આ ઉપરથી સાબિત થાય છે કે ગુરુત્વાકર્ષણ બળ છે. દરરોજ ભૂકંપ જેવી કોઈ વસ્તુ નથી. પક્ષીઓ ગુમ આવતા નથી એક ખાલી ગોળાને અડધો પથરાથી ભરો. બાકીના થવાં જોઈએ ભાગ પૈકી અડધા ભાગમાં ભીની માટી ભરો. હવે જે ભાગ ખાલી છે આપણે આકાશમાં ઋતુવિહારી પક્ષીઓ જોઈએ તેના અડધા ભાગમાં પાણી ભરો અને બાકીનો અડધો ભાગ ખાલી છીએ. પક્ષીઓ પહેલાં ક્ષિતિજમાં પ્રગટ થાય છે, પછી મધ્યાકાશમાં રહેવા દો. હવે આ ગોળાની બરાબર મધ્યમાંથી એક સળિયો પસાર જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ કરો અને આ સળિયાની ધરી પર ગોળાને જોરથી ઘુમાવો. આ ગોળામાં માટી, કાંકરા, પાણી વગેરેના અથડાવાનો અવાજ આવ્યા વિના રહેશે નહીં. હવે આ ગોળામાં કેટલાંક છિદ્રો પાડી તેને ઘુમાવો. છિદ્રોમાંથી માટી, પાણી, કાંકરા વગેરે તીવ્ર ગતિએ બહાર આવશે. આજના વિજ્ઞાનીઓના મતે આપણી પૃથ્વી પણ આ ગોળા જેવી છે, જે મિનિટના ૧૧૦૦ માઇલની ઝડપે ગોળ-ગોળ ઘૂમે છે. તો પછી શા માટે તેમાંથી બધું બહાર નથી આવતું? કારણ કે પૃથ્વી ગોળ નથી અને ફરતી પણ નથી. ૯૭ બધું જ ફર્યા કરતું હોવું જોઈએ આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને સૂર્યની આજુબાજુ અને પોતાની ધરીની આજુબાજુ ફરતી માને છે. પૃથ્વી જો સૂર્યની આજુબાજુ ફરતી ન હોય તો પોતાની ધરીની આજુબાજુના પરિભ્રમણને કારણે અવકાશમાં ફંગોળાઈ જાય. અવકાશમાં સૂર્ય પણ સ્થિર રહી શકતો નથી. ન્યુટનની ગતિના નિયમ મુજબ તેણે પણ કોઈ તારાની આજુબાજુ ફરવું જરૂરી છે. અન્યથા ન્યુટનનો નિયમ ખોટો સાબિત થાય. સૂર્ય જે તારાની આજુબાજુ ફરતો હોય એ તારો પણ કોઈ બીજા મોટા તારાની આજુબાજુ ફરતો હોવો જોઈએ. ન્યુટનના નિયમ મુજબ અવકાશમાં કોઈ વસ્તુ સ્થિર રહી શકે નહીં. આ રીતે પ્રત્યેક અવકાશી પદાર્થ અન્ય પદાર્થની આજુબાજુ ફરતો હોવો જોઈએ. છેવટે તો કોઈ વસ્તુ સ્થિર માનવી પડે. ત્યારે આ સ્થિર વસ્તુ કેમ સ્થિર છે તેનો જવાબ ન્યુટનની થિયરી આપી શકતી નથી. હકીકત એ છે કે આ સ્થિર પદાર્થ જ પૃથ્વી છે. ૯૪ બુધ અને સૂર્ય વચ્ચે કોઈ ગ્રહ નથી આજના વિજ્ઞાનીઓએ બુધની અને સૂર્યની ગતિનું માપ કાઢીને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને આધારે એવું અનુમાન કર્યું હતું કે બુધ અને સૂર્ય વચ્ચે પણ ‘વલ્કન’ નામનો ગ્રહ હોવો જોઈએ. ટેલિસ્કોપ વડે જોતાં આજ સુધી વિજ્ઞાનીઓને આ નવતર ગ્રહનો પત્તો મળ્યો નથી. આ ઉપરથી ન્યુટનની ગુરુત્વાકર્ષણની થિયરી ખોટી સાબિત થાય છે અને પૃથ્વી ફરતી હોવાની વાત પણ તેવી જ રીતે ખોટી સાબિત થાય છે. ૫ ગ્રહો ધ્રુવના તારાની પ્રદક્ષિણા કરે છે વિજ્ઞાનીઓ કહે છે કે બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ વગેરે ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે, પણ હકીકતમાં આપણે જોઈ શકીએ છીએ કે તમામ ગ્રહો, નક્ષત્રો અને તારાઓ ધ્રુવના તારાની પ્રદક્ષિણા કરે છે. આ ઉપરથી એવું સાબિત થાય છે કે ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરતા નથી, પૃથ્વી ગ્રહ નથી અને ફરતી પણ નથી. ગુરુનો ગ્રહ પૃથ્વી (૯૬ જેવો નથી ગેલિલિયોએ દૂરબીન વડે ગુરુનો ગ્રહ બારીકાઈથી જોયો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ગુરુના ગ્રહની આજુબાજુ કેટલાક ઉપગ્રહો છે, જેઓ ગુરુની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. આ નિરીક્ષણ ઉપરથી તેને એવો વિચાર આવ્યો કે ગુરુ સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. આ વિચારનો કોઈ પુરાવો નહોતો છતાં તેણે આ વાત સાચી માની લીધી. તેના આધારે તેણે એવી કલ્પના કરી કે ગુરુની જેમ પૃથ્વી પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આ વાતનો પણ કોઈ પુરાવો નહોતો છતાં તેણે આ વાત સાચી માની લીધી. ત્યાર પછી તેણે એવી કલ્પના કરી કે જેમ ગુરુના ગ્રહની આજુબાજુ ઉપગ્રહો પ્રદક્ષિણા કરે છે તેમ પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે અને તે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. આ વાતનો પણ કોઈ પુરાવો નથી. આ રીતે કલ્પનાઓને જ હકીકતો માની લેવામાં આવી છે. ,, ૯૭ તો મનુષ્યોને બાંધી રાખવા પડે પૃથ્વી જો ખરેખર દડા જેવી ગોળ હોય તો આ દડાની એકદમ ઉપરના ભાગમાં રહેલા મનુષ્યો અને પ્રાણીઓ જ સ્થિર ઊભાં રહી શકે. દડાની બાજુએ અને નીચે રહેલાં મનુષ્યો તેમ જ પ્રાણીઓ આકાશમાં ગબડી ન પડે એ માટે તેમને પટ્ટાથી બાંધી રાખવાં જોઈએ. આ બાબતનો ઉકેલ આપતાં વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી બધી દિશામાં રહેલી ચીજોને પોતાના કેન્દ્ર તરફ આકર્ષે છે, માટે દક્ષિણ ગોળાર્ધમાં લોકો ગબડી પડતા નથી. આ માટે રબરના ગોળામાં બધી બાજુથી ખેંચાવેલી ટાંકણીનું દૃષ્ટાંત આપવામાં આવે છે. અહીં ફરક એટલો છે કે ટાંકણીઓને રબ્બરમાં ખેંચાવી દીધી હોવાથી તે સ્થિર રહે છે, જ્યારે મનુષ્યો અને પ્રાણીઓ હલનચલન કરતાં હોય છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રાણીઓ જો જમીન સાથે ચોંટી ગયાં હોય તો તેઓ હલનચલન કરી શકે નહીં. હકીકતમાં પૃથ્વીના ગોળ હોવાની અને ગુરુત્વાકર્ષણની વાત જ ખોટી છે. વજનમાં ફરક (૮ ૮ હોવો જોઈએ જે વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ કહે છે તેઓ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૨ www.jaine||brary.org Page #245 -------------------------------------------------------------------------- ________________ એવો પણ દાવો કરે છે કે પૃથ્વી વિષુવવૃત્ત આગળ થોડી ફૂલી ગયેલી છે અને ઉત્તર તેમ જ દક્ષિણ ધ્રુવ આગળ ચપટી છે. જો આ વાત સાચી હોય તો વિષુવવૃત્ત પૃથ્વીના ગુરુત્વકેન્દ્રથી દૂર હોવું જોઈએ અને ઉત્તર તેમ જ દક્ષિણ ધ્રુવ નજીક હોવા જોઈએ. જો આ વાત પણ સાચી હોય તો એક મનુષ્યનું ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ પર જેટલું વજન થાય તેના કરતાં વિષુવવૃત્ત ઉપર ઓછું વજન થવું જોઈએ. આજ દિવસ સુધી આ વાત વિજ્ઞાનીઓ સાબિત કરી શક્યા નથી. કોઈ પણ વ્યક્તિનું વજન પૃથ્વીના કોઈ પણ ભાગમાં એકસરખું જ જોવા મળે છે. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી વિષુવવૃત્ત આગળ ફૂલી ગયેલી નથી અને હકીકતમાં પૃથ્વી ફરતી નથી અને ગોળ પણ નથી. ૯૯ ગોળાનો મધ્યભાગ ન હોય આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી ગોળ છે, માટે તેમાં ઉપર, નીચે, ડાબે, જમણે એવું કંઈ નથી. જો આ વાત સાચી હોય તો તેમાં ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને વિષુવવૃત્ત કેમ હોઈ શકે? ગોળામાં તો કોઈ ઉત્તર, દક્ષિણ કે મધ્ય શક્ય નથી. જો વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાના મધ્યમાં દોરેલી કાલ્પનિક રેખા હોય તો ગોળાના મધ્યમાંથી આવી અસંખ્ય વર્તુળાકાર રેખાઓ દોરી શકાય. એ બધાને વિષુવવૃત્ત તરીકે શા માટે ઓળખાવી ન શકાય? જો પૃથ્વીનો ગોળો બધી બાજુએથી સમાન હોય તો શા માટે વિષુવવૃત્ત તરીકે ઓળખાઈ રહેલો ભાગ જ ફૂલી ગયો છે? શા માટે ધ્રુવ પ્રદેશો ચપટા છે? શા માટે આ ગોળાની ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરી શકાતી નથી? આ બધા જ સવાલોના કોઈ જવાબો આજના વિજ્ઞાનીઓ પાસે નથી, કારણ કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. મારો પૃથ્વી ઉપર ૧૦૦ નવ અજાણ્યા પ્રદેશો છે આજના ભૂગોળશાસ્ત્રીઓ પૃથ્વીના ગોળાનો જે આકાર રજૂ કરે છે તે મુજબ આજની તારીખમાં આ પૃથ્વી ઉપર એક પણ પ્રદેશ એવો નથી કે જેની આપણને જાણ ન હોય અને જ્યાં આપણે પહોંચ્યા ન હોઈએ. તેમ છતાં આજે પણ એટલાન્ટિક મહાસાગરમાં બર્મ્યુડા ટ્રાયેન્ગલ નામનો વિસ્તાર છે, જ્યાં મોટાં મોટાં વિમાનો અને સ્ટીમરો ગુમ થઈ જાય છે પણ તેનો ક્યારેય પત્તો લાગતો નથી. આ સ્ટીમરોનો કે વિમાનનો કાટમાળ અથવા તેમાં રહેલા મનુષ્યોના મૃતદેહો પણ કદી હાથમાં આવતા નથી. એવું કહેવાય છે કે બર્મ્યુડા ટ્રાયેન્ગલ એવી અજ્ઞાત પૃથ્વીનું પ્રવેશદ્વાર છે, જ્યાં હજી સુધી કાળાં માથાંનો માનવી પહોંચી શક્યો નથી. પૃથ્વી ઉપર આવો એક પણ પ્રદેશ હોય તો પૃથ્વીનો વર્તમાન નકશો ખોટો સાબિત થાય છે અને પૃથ્વી દડા જેવી ગોળ હોવાની માન્યતા પણ ખોટી પડે છે. ૧૦૧ એન્ટાર્કટિકા ખંડ સાબિતી છે પૃથ્વી દડા જેવી ગોળ ન હોવાની સૌથી મોટી સાબિતી દક્ષિણ મહાસાગરને છેવાડે આવેલો હિમાચ્છાદિત એન્ટાર્કટિકા ખંડ છે. હજી સુધી કોઈ કાળા માથાનો માનવી સ્ટીમરમાં કે વિમાનમાં બેસીને આ ખંડની આરપાર નીકળી શક્યો નથી. અત્યારે જેટલા લોકો એન્ટાર્કટિકાનો પ્રવાસ કરે છે તેઓ તેના પરિઘ ઉપર જઈને પાછા ફરે છે, પણ કેન્દ્ર સુધી કોઈ પહોંચતું નથી. આધુનિક વિમાનો કે હેલિકોપ્ટરો વડે પણ એન્ટાર્કટિકા ખંડને કોઈ ઓળંગી શક્યું નથી. આ માટેના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે. જેને આજના વિજ્ઞાનીઓ દક્ષિણ ધ્રુવ કહે છે તે પ્રદેશ સુધી પણ કોઈ પહોંચી શકતું નથી. આ ઉપરથી સાબિત થાય છે કે અજ્ઞાત વિશ્વ બહુ મોટું છે, જેનો પ્રારંભ એન્ટાર્કટિકાથી થાય છે. પૃથ્વીમાં દક્ષિણ ધ્રુવ જેવું કોઈ કેન્દ્ર જ નથી, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૩ Page #246 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન ઓપન એક્ઝામ (૧)આ પ્રશ્નપત્રના ઉત્તરો લખતી વખતે પુસ્તકની મદદ લેવાની છૂટ છે, પણ અન્ય કોઇની મદદ લેવાની છૂટ નથી. (૨) આ પ્રશ્નપત્રમાં કુલ ૧૦ સવાલો છે. આ દરેક સવાલો ૧૦ માર્ક્સના છે. બુક સૂચનાઓ (૩) પ્રશ્નોના જવાબો કાગળની એક જ બાજુએ સ્વચ્છ અક્ષરોમાં લખવા. છેકછાક કરવામાં આવેલા જવાબો માન્ય કરવામાં આવશે નહીં. (૪) ઉત્તરપત્રકનાં પહેલાં પાને દરેક વિદ્યાર્થીએ પોતાનું નામ, સરનામું અને ટેલિફોન નંબર અવશ્ય લખવા. (૫) ૧થી ૫ સવાલોના જવાબમાં માત્ર ક,ખ,ગ અથવા ઘ એટલું જ લખવાનું રહેશે. (૬) ૬થી ૧૦ નંબરના સવાલોના જવાબો તમારી પોતાની ભાષામાં આશરે ૨૦૦ શબ્દોમાં લખવાના રહેશે. (૭) તૈયાર ઉત્તરપત્રકો ‘જંબુદ્વીપ, તળેટી રોડ, પાલીતાણા, જિ. ભાવનગર, ગુજરાત'ના સરનામે મોકલી આપવાના રહેશે. (૮) આ પરીક્ષામાં પાસ થનારને અને વધુ માર્ક્સ લાવનારને હજારો રૂપિયાનાં ઇનામો આપવામાં આવશે. પ્રશ્નપત્ર (૧)યોગ્યવિકલ્પવડેખાલીજગ્યાપૂરો. (૧) અનાદિ કાળથી દુનિયાના - ધર્મો પૃથ્વીને સપાટ માને છે. (ક) આર્ય (ખ) અનાર્ય (ગ) તમામ (થ) જૂના (૨) પૃથ્વી દડા જેવી ગોળ છે તે વિજ્ઞાનની દૃષ્ટિએ પણ (ક) કલ્પના (ખ) થિયરી (ગ) પ્રયોગ (ઘ) તરંગ (૩)------- એમ માનતો હતો કે પૃથ્વી પાણીમાં તરી રહી છે. (ક) ગેલિલિયો (ખ) પ્લેટો (ગ) પાયથાગોરસ (ઘ) થાલીજ (૪) પાયથાગોરસ માનતા હતા કે પૃથ્વી જેવી ગોળ છે. (ક) દડા (ખ) થાળી (ગ) રકાબી (ઘ) જલેબી (૫) -------ની માન્યતા સત્યની ખૂબ નજીક હતી. (ક) પ્લેટો (ખ) પાયથાગોરસ (ગ) આર્યભટ્ટ (ઘ) પાયથાગોરસ -એ કર્યો. (૬) સૂર્ય કેન્દ્રમાં છે એવી માન્યતાનો પહેલી વખત પ્રચાર-(ક) એરિસ્ટોટલ (ખ) પ્લેટો (ગ) થાલીજ (ઘ) ત્રણમાંથી એક પણ નહીં. (૭)-----એ લખેલું ‘અનમાજેસ્ટ’ પુસ્તક ખગોળશાસ્ત્રનો પાયો બની ગયું. (ક) ટોલેમી (ખ) પ્લેટો (ગ) એરિસ્ટોટલ (ઘ) પાયથાગોરસ (૮) આર્યભટ્ટ પૃથ્વીને – માનતા હતા. (ક) ગોળ અને ફરતી (ખ) ગોળ અને સ્થિર (ગ) સપાટ અને સ્થિર (ઘ) સપાટ અને ફરતી ➖➖➖➖➖➖➖➖ છે પણ હકીકત નથી. (૯) વરાહમિહિર પૃથ્વીને ------ માનતા હતા. (ક) ગોળ અને ફરતી (ખ) ગોળ અને સ્થિર (ગ) સપાટ અને સ્થિર (ઘ) સપાટ અને ફરતી (૧૦) બ્રહ્મગુપ્ત-------ને વિશ્વનું કેન્દ્ર માનતા હતા. (ક) પૃથ્વી (ખ) સૂર્ય (ગ) ચંદ્ર (ઘ) મેરુ પર્વત જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ (૨)એકજ શબ્દમાંજવાબો આપો (૧) કોપરનિકસ કોણ હતા? (ક) ગણિતશાસ્ત્રી (ખ) ખગોળશાસ્ત્રી (ગ) ભૂગોળશાસ્ત્રી (ઘ) છાયાશાસ્ત્રી (૨) કોપરનિકસે ક્યા આધારે વિશ્વના કેન્દ્રમાં સૂર્ય છે, એવું ઠરાવ્યું? (ક) નિરીક્ષણ (ખ) પ્રયોગ (ગ) તરંગ (ઘ) અનુભવ (૩)કોપરનિકસે પોતાનું પુસ્તક કોને અર્પણ કર્યું? (ક) પોપ (ખ) ઓસિયાન્ડર (ગ) ગેલિલિયો (ઘ) પ્લેટો (૪) દૂરબીન બનાવી અવકાશનું નિરીક્ષણ કોણે કર્યું? (ક) કોપરનિકસ (ખ) ગેલિલિયો (ગ) બ્રાહે (ઘ) આર્યભટ્ટ (૫) ટાયકો બ્રાહમાં કઇ વિશિષ્ટ શક્તિ હતી? (ક) ચિંતન (ખ) પ્રયોગો (ગ) જાદુ (ઘ) નિરીક્ષણ (૬) ટાયકોના મત મુજબ ગ્રહો શેની પ્રદક્ષિણા કરે છે? (ક) પૃથ્વી (ખ) સૂર્ય (ગ) ચંદ્ર (ઘ) આકાશગંગા (૭) જોહાનિસ કેપ્લરનું પુસ્તક “સોમ્નિયમ” ક્યા પ્રકારનું પુસ્તક હતું? (ક) સંશોધન (ખ) વિજ્ઞાન (ગ) કલ્પનાકથા (ઘ) અનુભવકથા (૮) કેપ્લરની કલ્પના મુજબ કઇ શક્તિના આધારે ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા હતા? (ક) ગુરૂત્વાકર્ષણ (ખ) સૂર્યશક્તિ (ગ) દેવી (ઘ) યાંત્રિક (૯) કેપ્લરના મતે ગ્રહો ક્યા પ્રકારની ભ્રમણકક્ષા ધરાવતા હતા? (ક) વર્તુળાકાર (ખ) અંડાકાર (ગ) સર્પાકાર (ઘ) ગોળાકાર (૧૦) ન્યૂટને જે ગુરૂત્વાકર્ષણની થિયરી શોધી તેની મૂળ કલ્પના કોણે કરી હતી? (ક) આર્યભટ્ટ (ખ) બ્રાહે (ગ) કોપરનિકસ (ઘ) ત્રણમાંથી કોઇ નહીં (૩) એકજવાક્યમાં સાચા જવાબો શોધો. (૧) જોહાનિસકેપ્લર કેવા ભ્રમમાં હતો? (ક) હું જગતને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાવ છું.(ખ) હું જગતને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાવ છું. (ગ) હું જગતને અસત્યમાંથી સત્ય તરફ લઇ જાવ છું.(ઘ) હું જગતને સત્યમાંથી અસત્ય તરફ લઇ જાવ છું. (૨) ગેલિલિયોએ કેમ માની લીધું કે ચાર તારાઓ ગુરુના ઉપગ્રહો હતા? (ક) કારણ કે તેઓ સૂર્યની પ્રદક્ષિણા કરતા હતા. (ખ) કારણ કે તેઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હતા. (ગ) કારણ કે તેઓ ગુરુની પ્રદક્ષિણા કરતા હતા. (ઘ) કારણ કે તેઓ ચંદ્રની પ્રદક્ષિણા કરતા હતા. (૩) સૂર્ય ઉપરનાં ટપકાંઓ શા માટે આપણને ખસતા દેખાય છે? (ક) કારણ કે સૂર્ય પોતાની ધરી ઉપર ફરે છે. (ખ) કારણ કે સૂર્ય અર્ધા કાપેલા તરબૂચ જેવો છે. (ગ) કારણ કે સૂર્ય ગોળા જેવો છે. (ઘ) કારણ કે સૂર્ય પોતાનું સ્થાન બદલે છે. (૪) કેપ્લર અને ગેલિલિયો કેમ ક્યારેય નહોતા મળ્યા? (ક) કારણ કે તેઓ સમકાલીન નહોતા (ખ) કારણ કે તેઓ એકબીજાના દુશ્મન હતા. (ગ) કારણ કે તેઓ અલગ ખંડોમાં રહેતા હતા. (ઘ) સાચું કારણ ખબર નથી. (૫) ગેલિલિયોએ દૂરબીન દ્વારા જે નિરીક્ષણો કર્યા તે કેવાં હતાં? (ક) નિરીક્ષણો ખોટાં હતાં અને તારણો પણ ખોટાં હતાં. (ખ) નિરીક્ષણો ખોટાં હતાં પણ તારણો સાચાં હતાં. (ગ) નિરીક્ષણો સાચાં હતાં પણ તારણો ખોટાં હતાં. (ઘ) નિરીક્ષણો સાચાં હતાં અને તારણો પણ સાચાં હતાં. (૬) ખ્રિસ્તી ધર્મગુરુઓ શા માટે ગેલિલિયોનો વિરોધ કરતા હતા? જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૬ Page #249 -------------------------------------------------------------------------- ________________ (ક) વૈજ્ઞાનિક ભૂમિકાએ (ખ) અંગત દ્વેષને કારણે (ગ) ધાર્મિક ભૂમિકાએ (થ) ન્યાયની ભૂમિકાએ (૭) ગેલિલિયો જેને ગુરુના ઉપગ્રહો ગણાવતો હતો તેને ખ્રિસ્તી પાદરીઓ શું ગણાવતા હતા? (ક) આ ઉપગ્રહો નથી પણ ગ્રહો છે. (ખ) આ શેતાને સર્જેલી માયાજાળ છે. (ગ) આ ગેલિલિયોએ સર્જેલી માયાજાળ છે. (ઘ) આ ઇશ્વરે સર્જેલી માયાજાળ છે. (૮) ચંદ્રની ધરતી ઉપરના ડાઘાને ગેલિલિયો શું ગણાવતો હતો? (ક) આ ચંદ્રકલંક છે. (ખ) આ ચંદ્રની સપાટી ઉપરના જ્વાળામુખીઓ છે. (ગ) આ ચંદ્રની સપાટી ઉપરનો બરફ છે. (ઘ) આ ચંદ્રની સપાટી ઉપરના પહાડો અને ખાડાઓ છે. (૯) ખ્રિસ્તી પાદરીઓએ શી રીતે ગેલિલિયોને મહાન બનાવી દીધો? (ક) તેમના વિરોધને કારણે લોકો ગેલિલિયોને ઓળખવા લાગ્યા. (ખ) તેમણે ગેલિલિયોની વાત માની લીધી. (ગ) તેમણે ગેલિલિયોની ચિક્કાર પ્રસંશા કરી. (ઘ) તેમણે ગેલિલિયોને શૂળી ઉપર ચડાવી દીધો. (૧૦) ગેલિલિયોએ ‘ડાયલોગો’ પુસ્તકની પ્રસ્તાવનામાં શું લખ્યું હતું? (ક) આ વિચારો સત્ય છે. (ખ) આ વિચારો માત્ર કલ્પનાવિહાર છે. (ગ) આ વિચારો પ્રયોગસિદ્ધ છે. (ઘ) આ વિચારો તાર્કિક છે. (૪)એકજવાક્યમાં ખોટા જવાબોશોધો. (૧) ગેલિલિયો સાચો છે, એવું લોકો શા માટે માનવા લાગ્યા હતા? (ક) પાદરીઓ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ ગેલિલિયોનો વિરોધ કરતા હતા. (ખ) પાદરીઓ પાસે કોઇ વૈજ્ઞાનિક દલીલો નહોતી. (ગ) ગેલિલિયોની વાતો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી હતી.(થ) ગેલિલિયોની વાત ખોટી સાબિત કરી શકે તેવા વિજ્ઞાનીઓ નહોતા (૨)ગેલિલિયોએ પોપના ઘૂંટણિયે પડીને માફી શા માટે માંગી? (ક) કારણ કે તેને પોતાની વાત ખોટી છે, એવું સમજાઇ ગયું હતું.(ખ) કારણ કે તે સજાથી બચવા માંગતો હતો. (ગ) કારણ કે તે ધર્મગુરુઓથી ડરી ગયો હતો.(ઘ) કારણ કે તે પોપના ખોફનો શિકાર બનવા નહોતો માંગતો. (૩) ન્યૂટને પોતાની ગુરુત્વાકર્ષણની કલ્પના ૨૦ વર્ષ સુધી શા માટે દુનિયા સમક્ષ રજૂ ન કરી? (ક) કારણ કે તેને પ્રયોગો કરવાના બાકી હતા.(ખ) કારણ કે તેને પોતાની વાત ઉપર વિશ્વાસ નહોતો. (ગ) કારણ કે તેને પોતાની વાત ઉપર વિશ્વાસ હતો.(થ) કારણ કે તે ધર્મગુરુઓથી ડરતો હતો. (૪) તારાઓ ઉપર સૂર્યના ગુરુત્વાકર્ષણની અસર કેમ થતી નથી? (ક) કારણ કે ગુરુત્વાકર્ષણ જેવું કોઇ બળ જ નથી.(ખ) કારણ કે તારાઓ સૂર્યથી બહુ દૂર છે. (ગ) કારણ કે તારાઓ સૂર્યથી બહુ નજીક છે. (થ) કારણ કે તારાઓ સૂર્યની જેમ જ સ્વયંપ્રકાશિત છે. (૫) હવામાં ધુમાડો કેમ ઉપર જાય છે? (ક) કારણ કે તે હવા કરતાં હલકો છે. (ખ) કારણ કે તેનો સ્વભાવ ઉપર જવાનો છે. (ગ) કારણ કે તેની ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર નથી થતી. (ઘ) કારણ કે ગુરુત્વાકર્ષણ જેવું કોઇ બળ જ નથી. (૬) આઇન્સ્ટાઇનની થિયરી મુજબ બે પદાર્થો શા કારણે નજીક આવે છે? (ક) તેઓ ગુરુત્વાકર્ષણને કારણે નજીક આવે છે. (ખ) તેઓ ગોળાની રેખાઓ ઉપર પ્રવાસ કરવાને કારણે નજીક આવે છે. (ગ) તેઓ સ્થળ-કાળની પરિસ્થિતિને કારણે નજીક આવે છે. (ઘ) તેઓ આકર્ષણબળ વિના નજીક આવે છે. (૭) આઇન્સટાઇનના મતે આકાશી પદાર્થો શા કારણે ગતિ કરે છે? (ક) સ્થળ-કાળમાં થતાં સ્ખલનને કારણે (ખ) પ્રત્યેક પદાર્થ ઉપર સ્થળની અને કાળની અસર થતી હોય છે. (ગ) દૈવી શક્તિને કારણે (ઘ) કુદરતના નિયમોને કારણે (૮) આઇન્સ્ટાઇનની ફ્રેમડ઼ેગિંગની થિયરી મુજબ ચંદ્ર કેવી રીતે પૃથ્વી તરફ આકર્ષાય છે? (ક) અવકાશી ચાદરમાં વમળ પેદા થવાને કારણે (ખ) પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી હોવાને કારણે (ગ) અવકાશી ચાદરમાં ખેંચાણ પેદા થવાને કારણે (ઘ) પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૭ Page #250 -------------------------------------------------------------------------- ________________ (૮) અમુક તારાઓમાંથી પ્રકાશ કેમ તેની બહાર આવી શકતો નથી? (ક) આ તારાઓની એસ્કેપ વેલોસિટી પ્રકાશની ગતિ કરતાં પણ વધુ હોય છે. (ખ) તારાઓની ઘનતા બહહોય છે. (ગ) આ તારાઓમાં પ્રકાશ જ હોતો નથી. (ઘ) આ તારાઓ બ્લેક હોલ બની ગયા હોય છે. (૯) બ્લેક હોલની થિયરી કઇ પૂર્વધારણાઓ ઉપર આધારિત છે? (ક) તારાઓ સૂર્ય કરતાં વિશાળ છે. (ખ) તારાઓ પૃથ્વીથી ખૂબ દૂર છે. (ગ) સૂર્ય પૃથ્વી કરતાં અનેક ગણો મોટો છે. (ઘ) તારાઓમાં કાળા ડાઘાઓ હોય છે. (૧૦) પંકજ જોષીએ કયું નિરીક્ષણ કરીને આઇનસ્ટાઇનની થિયરીને ખોટી સાબિત કરી? (ક) ખરતા તારાનું (ખ) મૃત્યુ ભણી ધસી રહેલા તારાનું (ગ) તારામાં થતાં વિસ્ફોટનું (ઘ) સૂર્યમંડળનું (૫) ખાલી જગ્યામાં યોગ્યશબ્દો પૂરો (૧) પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો સમુદ્રનાં પાણીની સપાટી------- હોવી જોઇએ. (ક) અંતર્ગોળ (ખ) બહિર્ગોળ (ગ) સમતલ (ઘ) અંડાકાર (૨) ડો. પેરેલક્ષે પૃથ્વીને સપાટ સાબિત કરવાના પ્રયોગો------ નહેરમાં કર્યા હતા. (ક) બેડફોર્ડ (ખ) ટેમ્સ (ગ) નર્મદા (ઘ) તાપી (૩) પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો દરિયામાં ૧૦માઇલદૂરથી આવતી સ્ટીમર----- ફટનો ઢાળ ચડતી દેખાવી જોઇએ. (ક) ૩૩ (ખ) ૬૬ (ગ) ૯૯ (ઘ) ૧૧૧ (૪) સુએઝની નહેર દ્વારા પૃથ્વી----- હોવાનું સાબિત થાય છે. (ક) ગોળ (ખ) સપાટ (ગ) ફરતી (ઘ) ચોરસ (૫) પૃથ્વીના------ ભાગમાં છ મહિનાના દિવસ-રાત જોવા મળતા નથી. (ક) પૂર્વ (ખ) પશ્ચિમ (ગ) ઉત્તર (ઘ) દક્ષિણ (૬) દક્ષિણ દિશામાં જતાં ધ્રુવનો તારો--------ના નિયમને કારણે નીચો આવતો જણાય છે. (ક) ગુરુત્વાકર્ષણ (ખ) દૃષ્ટિસાપેક્ષતા (ગ) પરાવર્તન (ઘ) વક્રીભવન (૭) કોઇ પણ સ્ટીમર જ્યારે પૂર્વથી પશ્ચિમ દિશામાં મુસાફરી કરે ત્યારે તેનો માર્ગ વર્તુળના------ જેવો હોય છે. (ક) પરિઘ (ખ) વ્યાસ (ગ) ત્રિજયા (ઘ) લંબ (૮) પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો દક્ષિણ ગોળામાં તેનો પરિઘ----- જોઇએ. (ક) વધવો (ખ) ઘટવો (ગ) સમાન (ઘ) અસમાન (૯) દીવાદાંડી દૂરથી દેખાય છે, કારણ કે પૃથ્વી----- છે. (ક) ગોળ (ખ) ત્રિકોણ (ગ) ચોરસ (ઘ) સપાટ (૧૦) ------ગ્રહની શોધને કારણે ન્યૂટનની થિયરી ખોટી સાબિત થાય છે. (ક) યુરેનસ (ખ) શનિ (ગ) ગુરુ (ઘ) નેટુન (૬) અમેરિકાની ચંદ્રયાત્રાશામાટે એકનાટક જ હતી? કારણો આપી સમજાવો. (૭)ચંદ્રને સ્વયંપ્રકાશિત માનવાનાં કારણો આપો. (૮) અવકાશી પદાર્થોનું અંતર કઇ રીતે મપાય છે?આ પદ્ધતિમાં કઇમુખ્ય ક્ષતિ છે? (૯)ભારતની ચંદ્રયાત્રાશામાટેભ્રામક છે? (૧૦)અઢીદ્વીપની ભૂગોળબાબતમાંટૂંકનોંધ લખો. --------- સમાપ્ત ---- જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૮ For Private & Parsonal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની અજાયબી જંબૂદ્વીપ સંકુલ પાલીતાણાની સિદ્ધગિરિરાજની પાવન છાયામાં જંબૂદ્વીપ સંકુલ એટલે પરમાત્મા ફરમાવેલ ભૂગોળ ખગોળનાં પદાર્થો એટલે દ્રવ્યાનુયોગનો સાક્ષાત્કાર કરવાનું અનુપમ તીર્થ. જબૂદ્વીપમાં પરમાત્મા મહાવીર પ્રભનું ભવ્ય જિનાલય જે તારંગાના દાદ અજિતનાથના જિનાલયને યાદ અપાવે તેવ ભવ્ય અને વિરાટ છે. સૂર્ય ચંદ્રનાં પરિભ્રમણ દ્વાણ થતા રાત-દિવસ વિ.ની સમજણ આપતી જંબૂદ્વીપની રચના જેમાં વચ્ચે મેરુપર્વત અને તેની આસ પાસ સૂર્ય, ચંદ્ર નક્ષત્ર, તાણ વિ.નું પરિભ્રમણ તથા તેની સમજણ રોજ આપવામાં આવે છે. વિજ્ઞાન ભવનમાં અપના સચ્ચા ભૂગોળની સીડી પ્રતિદિન સાંજે 9-00 વાગે બતાવવામાં આવે છે. રોજ લગભગ સેંકડોની સંખ્યામાં લોકો જોઈ આર્ય સંસ્કૃતિ અને તેના જ્ઞાનની પ્રશંસા કરે છે. આ ઉપરાંત શ્રી નવકાર મંદિર ગુરુ મંદિર જેમાં પૂજયપાદ પંન્યાસ ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ.સા.નાં પ્રાણસમ ન્રી નવકાર મહામંત્ર. તેનું સ્વરૂ૫, ધ્યાન જાપ કેવી રીતે કરવો તે અનેક ચિત્રો સાથે બતાવવામાં આવેલ છે. બાદ વિશાળ ઉપાશ્વત ત્રણ નાની અને એક વિશાળ ધર્મશાળા ભોજનશાળા, રમતગમત ઉઘાન વિ સંકુલની શોભા અને વ્યવસ્થામાં ઉપયોગ બનીહી છે. નિર્માણાધિન વિશ્વની 108 ફૂટન વિરાટ દાદા આદિનાથની ભવ્ય પ્રતિમાન કાર્ય સુંદર રીતે ઝડપભેર ચાલુ છે. વર્તમાન માર્ગદર્શક પૂજયશ્નીનાં પટ્ટધર શિષ્ય પૂજ્ય આ. શ્રી અશોકસાગરસૂરિજ મ.સા., પૂજય ગુરુદેવશ્રી.ની કૃપા તથા દાદ આદિનાથનાં આશિષથી સક્ષમરીતે સંભાળી રહ્યા છે. en Education temational For Private & Personal use only Page #252 -------------------------------------------------------------------------- ________________ જંબૂદ્વીપસંકુલની લાક્ષણિકતસવીરો આવરણ મનસુખ ઘાડિયા www.palitanaonline.com e-mail : jamboodweep@palitanaonline.com પ્રિન્ટેડ બાય : બિજલ આર્ટ, સુરત