SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અઢી દ્વીપની ભૂગોળ ધનુષ બાલ પુષ્કર્ધ R / ' કાલોદધિ રમ્ય ક્ષેત્ર કે હતી લવણ છે પશ્ચિમ ૬ પૂર્વ તીપ | હરિવર્ષ ક્ષેત્ર 5 v / હિમવંત ક્ષેત્ર ૨ હરિવર્ષ શેત્ર લવણ સમુદ્રમાં દર ૧૨ કલાકે ભરતી આવે છે અને ૧૨ જ ૧૦૦૦ યોજન જેટલી છે. આ ચારેય પાતાળકળશનું મુખ કલાકે ઓટ આવે છે. આ ઉપરાંત આઠમ, પૂનમ, અમાસ વગેરે સમુદ્રની નીચેના ભૂમિતળમાં સમસપાટીએ રહેલું છે પણ તેનો જરા તિથિઓના પ્રસંગે મોટી ભરતી આવે છે. આ ભરતી અને ઓટનું પણ ભાગ ઉપર આવતો નથી. આ પાતાળકળશો પૃથ્વીની અંદર મુખ્ય કારણ લવણ સમુદ્રની વચ્ચે રહેલા વિરાટ પાતાળકળશો છે. એક લાખ યોજન સુધી ઊતરેલા હોવાથી તેઓ પહેલી નારકીના આ પાતાળકળશો જ્યારે લવણ સમુદ્રના પાણીને પોતાની અંદર સાત સ્તરો ભેદીને છેક છઠ્ઠા ભવનપતિ વિકાય સુધી પહોંચી જાય છે. ખેંચે છે ત્યારે સમુદ્રમાં ઓટ આ પાતાળકળશના નીચેના આવે છે અને બહાર કાઢે છે પુષ્કર વર દ્વીપનું ચિત્ર એક તૃતીયાંશ ભાગમાં વાયુ, ત્યારે ભરતી આવે છે. કોતર ઉત્તર ઈષકાર પર્વત વચ્ચેના એક તૃતીયાંશ જ બૂ દ્વીપની ભાગમાં જળમિશ્રિત વાયુ અને ઐરાવત રાવત સરહદથી ચારેય દિશામાં , અખ્યત્તર ઉપરના એક તૃતીયાંશ yકરાઈ ૯૫,૦૦૦ યોજન દૂર ભાગમાં જળ હોય છે. જઈએ એટલે વજમય ઘડાના લવણ સમુદ્રમાં ચાર મહા આકારના ચાર રાક્ષસી કળશો પાતાળક ળશો ઉપરાંત મવિદેહ મહાવિદેહ જોવા મળે છે. મેરુ પર્વતની પૂર્વ ૭૮૮૪ લઘુ પાતાળકળશો દિશામાં જે પાતાળકળશ છે, પણ આવેલા છે. આ લઘુ તેનું નામ વડવામુખ છે. પાતાળકળશોની ઊંડાઈ એક દક્ષિણ દિશાના મહા હજાર યોજન જેટલી છે. પાતાળકળશનું નામ કેયૂપ છે. તેમના મુખની અને તળિયાની પશ્ચિમ દિશાના મહા પહોળાઈ ૧૦૦-૧૦૦ દક્ષિણ ઈષકાર પર્વત પાતાળકળશનું નામ ચૂપ છે યોજન છે, પણ મધ્ય ભાગમાં અને ઉત્તર દિશાના મહા તેઓ એક હજાર યોજન પાતાળકળશનું નામ ઈશ્વર છે. જેટલા પહોળા હોય છે. આ લવણ સમુદ્ર લવણ સમુદ્રની લઘુ પાતાળકળશોની ઠીકરીની મધ્યમાં આવેલા ચાર પહોળાઈ પણ ૧૦ યોજન રત્નપ્રભા પૃથ્વી પાતાળકળશોની ઊંચાઈ જેટલી હોય છે. અથવા ઊંડાઈ એક લાખ બે પાતાળકળશો વચ્ચે યોજન જેટલી છે. આ કળશો ૧૯૭૧ લઘુ પાતાળકળશો પાયામાં ૧૦,૦૦૦ યોજન નવ પંક્તિઓમાં રહે છે. પ્રથમ પહોળા હોય છે. તેમની મધ્ય પંક્તિમાં ૨૧૫, બીજી ભાગમાં પહોળાઈ એક લાખ પંક્તિમાં ૨૧૬, ત્રીજી યોજન હોય છે અને તેમના પંક્તિમાં ૨૧૭, ચોથી મુખની પહોળાઈ ૧૦,૦૦૦ પંક્તિમાં ૨૧૮, પાંચમી યોજન હોય છે. આ પંક્તિમાં ૨૧૯, છઠ્ઠી પાતાળકળશ જે વજમય પંક્તિમાં ૨૨૦, સાતમી ઠીકરીથી બન્યા છે તેની જાડાઈ પંક્તિમાં ૨૨૧, આઠમી હિમવંત ક્ષેત્ર | III. ભત ક્ષેત્ર is ભરત ક્ષેત્ર કે T મહ પાતાળ કળશ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy