SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ એરોપ્લેન કઈ રીતે પૃથ્વીની “પ્રદક્ષિણા કરે છે, એ ઘટનાને આજના વિજ્ઞાનીઓ પૃથ્વી ગોળ હોવાની સાબિતી તરીકે સમજવા માટે આપણે એક ગોળાકાર ટેબલની મદદ લઈએ. આ ગણાવે છે. હકીકતમાં સપાટ એવી પૃથ્વીની પણ જે રીતે ‘પ્રદક્ષિણા' ટેબલની મધ્યમાં આપણે એક ટાંકણી ભરાવીએ, જે ચુંબકીય ઉત્તર થઈ શકે છે તેમ પૂર્વ-પશ્ચિમમાં મુસાફરી દરમિયાન સમયની લાભધ્રુવનું કામ કરશે. આ ટાંકણી સાથે આપણે ટેબલની ધાર તરફ જતો હાનિ સાબિત કરવા માટે પણ પૃથ્વી દડા જેવી ગોળ છે, એવું માનવું એક દોરો બાંધીએ. આ દોરો આપણા માટે રેખાંશની ગરજ સારશે, અનિવાર્ય નથી. પૃથ્વી સપાટ હોય તો પણ સમયની આ લાભજે ઉત્તર ધ્રુવમાંથી પસાર થતો હશે. હવે આ દોરા સાથે આપણે ૯૦ હાનિ સમજાવી શકાય તેમ છે. અંશના ખૂણે એક પેન્સિલ બાંધીએ, જે આપણા માટે એરોપ્લેનની અહીં “એલ’ એક સ્ટીમર છે જે ગ્રીનિચના રેખાંશ ગરજ સારશે. હવે આપણે આ પેન્સિલને ફરાવતા ફરાવતા જો તેને ‘વીએન” ઉપર ઊભી છે અને પૂર્વ દિશામાં મુસાફરી કરવા માટે દોરા સાથે કાટખૂણે જ રાખવી હશે તો તેને આપણે વર્તુળાકાર રસ્તે તૈયાર છે. અહીં ‘એસ’ સુર્ય છે, જે પૂર્વથી પશ્ચિમની દિશામાં જ ફરાવવી પડશે અને તે પોતાના આરંભબિંદુ ઉપર વિરુદ્ધ મુસાફરી કરે છે. સૂર્ય અને સ્ટીમર ચોક્કસ દિવસે એક જ રેખા ઉપર દિશામાંથી જ પાછી ફરશે. હકીકતમાં પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં હોય છે; હવે જો સ્ટીમર સ્થિર હોય તો સૂર્ય તીરની દિશામાં મુસાફરી સતત મુસાફરી કરવાનો અર્થ જ એવો થાય છે કે સ્ટીમરે પોતાનું કરે છે. આ સૂર્ય ૨૪ કલાકમાં તેની મૂળ જગ્યાએ આવીને સ્ટીમરને માથું સતત ચુંબકીય ઉત્તર ધ્રુવથી કાટખૂણે રાખવું જોઈએ. જો કોઈ મળશે. હવે આ ૨૪ કલાક દરમિયાન જો સ્ટીમર મુસાફરી કરીને સ્ટીમર અથવા એરોપ્લેન આ રીતે પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં “એક્સ’ બિંદુએ પહોંચી ગઈ હોય અને આ બિંદુ ૪૫ રેખાંશ જેટલું મુસાફરી કરે તો તેનો માર્ગ વર્તુળાકાર જ રહેશે. દૂર હોય તો બીજા દિવસનો સૂર્ય તેને ૩ કલાક વહેલો મળશે. અથવા તો ૨૧ કલાકમાં જ મળશે, કારણે ૧૫ રેખાંશ બરાબર એક કલાક પશ્ચિમ દિશામાં મુસાફરી કરવાથી જેટલો સમય થાય છે. આ રીતે સ્ટીમરને ૩ કલાકનો ફાયદો થયો હોવાનું કહેવાય છે. હવે આગલા દિવસે સ્ટીમર ‘વાય’ બિંદુએ સમય કેમ ઓછો થાય છે? આવી હશે અને તેને ૬ કલાકનો લાભ થયો હશે. આ રીતે પૂર્વ દિશામાં મુસાફરી કરતી સ્ટીમર ‘ઝેડ’ બિંદુએ આવશે ત્યારે તેને દરિયામાં મુસાફરી કરતા ખલાસીઓ એવું માને છે કે પૂર્વ ૧૨ કલાકનો લાભ થયો હશે. આ રીતે કમાન ૧,૨,૩ પસાર દિશામાં પ્રવાસ કરવાથી તેમને સમયનો ‘ફાયદો' થાય છે અને કરીને તે જ્યારે ‘વી’ બિંદુ અથવા પ્રારંભ બિંદુએ પહોંચશે ત્યારે તેને પશ્ચિમ દિશામાં મુસાફરી કરવાથી સમયનું નુકસાન થાય છે.આ ૨૪ કલાકનો કે એક દિવસનો લાભ થયો હશે. હવે જો સ્ટીમર પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં આઠ દિવસ મુસાફરી કરે તો તેને ૨૪ કલાકનું નુકસાન થયું ગણાશે. આપણે જોઈ શકીએ છીએ કે આ લાભ અથવા હાનિ કાલ્પનિક છે અને તેને પૃથ્વીના ગોળાકાર સાથે કંઈ નિસબત નથી. પૃથ્વી સપાટ હોય તો પણ પૃથ્વીની પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા કરતાં સ્ટીમર અથવા એરોપ્લેનમાં આ પ્રક્રિયા જોઈ શકાય છે. આધુનિક ભાષામાં આ રીતે મુસાફરી કરવાથી સમયની જે લાભ-હાનિ થાય તેને જેટ-લેગ તરીકે ઓળખવામાં આવે છે. - વાય ધ્રુવના તારાનું નીચે આવવું T - -- પૃથ્વીનો ગોળાકાર પુરવાર કરવા માટે એક સાબિતી એવી આપવામાં આવે છે કે જેમ આપણે વિષુવવૃત્ત તરફ જઈએ છીએ તેમ ધ્રુવનો તારો ક્ષિતિજમાં નીચે ઊતરતો જાય છે અને વિષુવવૃત્ત પસાર વીએન ... * " એલ. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૪૫ Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy