SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગયેલો ભાગ ફરીથી જોઈ શકાય છે. વિજ્ઞાનીઓ કહે છે. આ પ્રક્રિયાને બરાબર સમજવામાં આવશે તો આ દલીલ પણ ભૂલભરેલી છે. હકીકતમાં ટેકરી ઉપર ખ્યાલ આવશે કે ગોળાની નહીં પણ સપાટ પૃથ્વીની પણ ચડવાને કારણે દૃષ્ટિની મર્યાદા વધી જાય છે અને અદૃશ્ય થઈ ગયેલો “પ્રદક્ષિણા કરી શકાય છે. ભાગ ફરી દેખાય છે. ઉપરની આકૃતિમાં “એન” પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે, જેની નજીકમાં ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. આકૃતિમાં “એ”,“ એસ' વગેરે જે તીર દર્શાવવામાં આવ્યાં છે એ તમામ ઉત્તર દિશા સન્મુખ છે અને ‘ઈ’, ‘ડબલ્યુ નિશાની ધરાવતાં તીર પૂર્વ અને પશ્ચિમ દિશા સન્મુખ છે. આકૃતિ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે “એ” અને અહીં દૃષ્ટિરેખા “ઇએચ'ની ઊંચાઈ વધુ હોવાથી “એચ' એસ’ એટલે કે ઉત્તર અને દક્ષિણ ખરેખરી દિશાઓ છે, જ્યારે ‘ઈ’ બિંદુ એટલે કે ક્ષિતિજ દૂર સુધી લંબાય છે, જેને કારણે સ્ટીમનો અને “ડબલ્યુ (પૂર્વ અને પશ્ચિમ) સાપેક્ષ દિશાઓ છે. એટલે કે નીચેનો ભાગ પણ જોઈ શકાય છે. ઉત્તર અને દક્ષિણ દિશાના કાટખૂણે આવેલી દિશાઓ પૂર્વ અને હકીકતમાં સ્ટીમરનો નીચેનો ભાગ દેખાતો બંધ થઈ ગયો પશ્ચિમ તરીકે ઓળખાય છે. હોય તે પછી આંખ સામે દૂરબીન લગાવવામાં આવે તો આ ભાગ હવે આપણે રેખા “એનએએસ' ને લંડનના રેખાંશ તરીકે ફરીથી જોવા મળે છે, કારણ કે દૂરબીનને કારણે આંખની દૃષ્ટિમર્યાદા ગણીએ છીએ. આ રેખાંશ ઉપર તીર “ડબલ્યુઈ’ પૂર્વ-પશ્ચિમ દિશા વધી જાય છે. જો આ ભાગ પૃથ્વીની ગોળાઈને કારણે દેખાતો બંધ સૂચવે છે. તીર ૧, ૨થી દર્શાવવામાં આવેલી એક સ્ટીમર ધારો કે થયો છેય તો દૂરબીનથી પાછો જોઈ શકાય જ નહીં. પશ્ચિમ દિશામાં મુસાફરી કરી રહી છે. આ રીતે મુસાફરી કરીને તે આ રેખાંશ ૩, ૪, એન ઉપર આવે છે ત્યારે તે આ રેખાંશ સાથે જે ના પૃથ્વી ગોળ છેવાની: ", , ખૂણો બનાવે છે તે ૯૦ અંશ કરતાં મોટો હોય છે. આ કારણે થિયરી કાલ્પનિક છે - અમરના હોકાયંત્રની સોય ઉત્તર દિશાને બદલે ઉત્તર-પૂર્વ દિશા - તરફ વળે છે. જો આ સ્ટીમર ખરેખરી પશ્ચિમ દિશામાં મુસાફરી કરે ' ' . તો તેનાં માર્ગ ૨, ૧, ૫ હશે અને ઉત્તર ધ્રુવને ઉત્તરમાં રાખીને તે . વિના વિલીનો પૃથ્વી શેથ હોવાનો પુરાવો છૂ, * પીતાની મુસાફરી આગળ ધપાવી શકશે જ નહીં. આ કારણે ૩, ૪, કરતાં કહે છે કે એક સ્ટીમર કથા હિના પૂર્વ અભિખ હિમાં જ - એન રેખાંશ ઉપર આવેલી સ્ટીમરે પોતાનું માથું તીર ૬, ૭ની પાકશ કરે છે તેવટે તે થી બીક રાય તે દિશામાં ધમાવવું જ પડશે. આ રીતે સ્ટીમરે પોતાનું માથું સતત વેબા જાય છે. આ ક્રિયાને પૃથ્વીની પ્રદક્ષિા હેવામાં એકાયંત્રની પશ્ચિમ દિશામાં રાખવા માટે ટર્ન લીધા કરવો પડશે. અાવે છે જે પૃની દડા જેવી ગોળણેય તો જ શક્ય બને છે એમ ' સ્ટીમર જ્યારે લંડનના રેખાંશને ૯૦ અંશે આવેલી રેખા પર આવશે ત્યારે તેનો રસ્તો ઈ, ડબલ્યુ, ૮ની દિશામાં હશે. ફરી ૯૦ ડિગ્રી ‘ફરશે ત્યારે તેનો રસ્તો છે, ડબલ્યુ, ૯ની દિશામાં હશે. આગલા ૯૦ અંશમાં તેનો રસ્તો ઈ, ડબલ્યુ, ૧૦ બની જશે અને વધુ ૯૦ અંશ વળતાં તે પોતાની મૂળ જગ્યાએ આવી જશે. આ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ પણ સ્ટીમર જ્યારે પૂર્વથી પશ્ચિમ અથવા પશ્ચિમથી પૂર્વ દિશામાં મુસાફરી કરી રહી હોય ત્યારે તેનો માર્ગ હકીકતમાં વર્તુળની પરિઘ જેવો હોય છે. અથવા એમ કહી શકાય કે સપાટ સમુદ્રમાં તે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે, જેને કારણે વર્તુળ પૂરું થતાં જ તે પોતાના મૂળ સ્થાને આવી જાય છે. આવું બનવા માટે પૃથ્વી દડા જેવી ગોળ હોય એ બિલકુલ જરૂરી નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy