SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ હોત તો સૂર્યનો કિણોત્સર્ગ અને વાન એલન બેલ્ટનો કિરણોત્સર્ગ તેમને જીવતા છોડત નહીં. આ ઉપરથી સાબિત થાય છે કે એપોલો યાન ચંદ્ર ઉપર કે પૃથ્વીના વાતાવરણની બહાર ગયું નહોતું. આની સાથે વર્તમાનમાં જે હજારો કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા છે તેને પણ સંબંધ છે. આ કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની સપાટીથી માંડ ૧૦૦ માઇલની ઊંચાઈએ ફીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા છે. આ કારણે પૃથ્વીનું વાતાવરણ તેમના માટે સુરક્ષા કવચનું કાર્ય કરે છે. વિજ્ઞાનીઓએ Jain Education International અવકાશમાં જે સ્પેસ શટલો મોકલ્યાં છે અને જે પ્રયોગશાળાઓ ઊભી કરી છે, તેઓ પણ એક જાતના કૃત્રિમ ઉપગ્રહો છે. આ ઉપગ્રહો પણ કદી પૃથ્વીનું વાતાવરણ છોડીને વાન એલન બેલ્ટમાં પ્રવેશ્યા નથી. આ કારણે તેમને સૂર્યના કિરણોત્સર્ગની નિકારક અસર થતી નથી, બાકી વિજ્ઞાનીઓ ચંદ્ર ઉપર અને મંગળ ઉપર અવકાશયાનો ઉતારવાના જે દાવાઓ કરે છે તે પાયાવિહોણા છે, કારણ કે વાન એલન બેલ્ટથી અવકાશયાનનું અથવા અવકાશયાત્રીઓનું સંરક્ષણ કરવા માટેની કોઈ ટેક્નોલોજી જ શોધાઈ નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy