SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ-રાત અને શિયાળો-ઉનાળો શા કારણે થાય છે? Jain Education International એન એ ખૂબ જાણીતી બાબત છે કે પ્રકાશ અને ગરમી દરેક દિશામાં એકસરખા પ્રમાણમાં ફેલાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ૨૧મી ડિસેમ્બરના દિવસે સૂર્ય સૌથી બહારના વર્તુળમાં હોય છે. આ વખતે એવું જોવામાં આવે છે કે ઉત્તર ધ્રુવથી દક્ષિણે ૨૦ અક્ષાંશ ઉપર સૂર્યાસ્ત થયા પછી પણ સંધ્યા ખીલે છે અને પ્રકાશ આસ્તે આસ્તે ઓછો થાય છે. હવે આપણે જો વર્તુળ ‘બી’ માંથી વર્તુળ નોંધ : આકૃતિમાં સૂર્યને ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા કરતો દર્શાવવામાં આવ્યો છે, પણ જૈન ભૂગોળ મુજબ હકીકતમાં સૂર્ય મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. ૧,૨,૩ ને ત્રિજ્યા લઈને ૪,૫,૬ વર્તુળ ફરીએ તો આપણે સૌથી ટૂંકા દિવસે ક્યાં સૂર્યનો પ્રકાશ પડે છે, તેનો ખ્યાલ આવે છે. હવે સૂર્ય પોતાની પ્રદક્ષિણાનો પથ ક્રમશઃ ઓછો કરતો ૨૧ જૂનના દિવસે સૌથી અંદરના વર્તુળમાં આવી પહોંચે છે. આ વર્તુળની ત્રિજ્યા ૭,૮,૯ છે, જે સૌથી લાંબા દિવસે સૂર્યનો પ્રકાશ ક્યાં સુધી પહોંચશે તેનો ખ્યાલ આપે છે. આકૃતિ ઉપરથી ખ્યાલ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩૮ www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy