SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે કે સૌથી ટૂંકા દિવસે પ્રકાશ આર્કટિક વર્તુળ ૧,૨,૩ સુધી અને આ પ્રક્રિયામાં ઉત્તર ધ્રુવ બિંદુ ઉપર સતત પ્રકાશ રહે છે. જ પહોંચે છે અને તેથી દૂરના બધા વિસ્તારોમાં અંધારું છવાઈ જાય આકૃતિમાં એ-એ-એ વડે ૨૧મી ડિસેમ્બરે સૂર્યના દૈનિક છે. અને સૂર્ય જ્યારે તીરની દિશામાં આગળ વધે છે ત્યારે તેના પથને દર્શાવવામાં આવ્યો છે અને બી-બી-બી વડે ૨૧ જૂને સૂર્યના પ્રકાશવર્તુળના સીમાડાઓ આ વર્તુળથી સતત દૂર જ રહે છે. આ પથને દર્શાવવામાં આવ્યો છે. આકૃતિમાં ‘એન’ એટલે ઉત્તર ધ્રુવ, કારણે જ્યારે આખી પૃથ્વી ઉપર ૨૪ કલાકમાં એક વખત દિવસનો ‘એસ’ એટલે સૂર્ય અને ‘ઈ’ એટલે ગ્રેટ બ્રિટન છે. ૧,૨,૩ પ્રકાશ જોવા મળે છે ત્યારે ઉત્તર ધ્રુવનો પ્રદેશ સતત અંધકારમાં રહે આર્કટિક સર્કલ છે અને ૪,૫,૬ તે દિવસે સૂર્યનો પ્રકાશ જ્યાં સુધી છે. પરંતુ જ્યારે પછીના છ મહિનામાં સૂર્ય અંદરના વર્તુળમાં આવે પહોંચે તેનું નિદર્શન છે. છે ત્યારે પ્રકાશ આર્કટિક સર્કલ ૧,૨,૩ની પણ આગળ પહોંચે છે દક્ષિણ બરફ પ્ર દક્ષિણ બરફ ISLANKISH) IT'SHYAKSI ફેટ) 1] નોંધ : આકૃતિમાં સૂર્યને ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા કરતો દર્શાવવામાં આવ્યો છે, 'પણ જૈન ભૂગોળ મુજબ હકીકતમાં સૂર્ય મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy