SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ આ દ્વીપ પણ પોતાના જેટલા પરિમાણવાળા દધિસાગરથી ઘેરાયેલો પ્રરૂપણા કરી છે તે વાત કર્ણોપકર્ણ શિવ રાજર્ષિએ પણ જાણી. છે. દધિસાગરના જળની આગળ પુષ્કર દ્વીપ છે. તેનો વિસ્તાર ૬૪ સાચી હકીકત શું છે તે નક્કી કરવા તેઓ ભગવાન મહાવીર પાસે લાખ યોજનાનો છે. આ દ્વીપ ચારે બાજુ સ્વાદુજળ સમુદ્રથી ઘેરાયેલો આવી પ્રશ્નો કરવા લાગ્યા. ભગવાને તેમની તમામ શંકાઓનું છે. આ દ્વીપમાં માનસોત્તર નામે એક પર્વત છે. તે પૂર્વ અને પશ્ચિમ સમાધાન કર્યું એટલે તેમને પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ પેદા થયો ખંડોનો સીમાપર્વત છે. તેનો વિસ્તાર અને ઊંચાઈ દસ હજાર યોજન અને પરિણામે કેવળજ્ઞાન પેદા થયું. કેવળજ્ઞાનના પ્રકાશમાં તેમને છે. આ દ્વીપમાં ઇન્દ્રો આદિ લોકપાલોની ચાર નગરીઓ છે. એ પણ અસંખ્ય દ્વીપસમુદ્રો દેખાયા. તેમ છતાં શિવ રાજર્ષિએ જ બધી નગરીઓના ઉપરના ભાગમાં સૂર્યનો રથમેરુ પર્વતની ચારે સાત દ્વીપની પ્રરૂપણા કરી હતી તે આજ દિવસ સુધી ચાલી આવે બાજુ સદાકાળ પ્રદક્ષિણા કરતો હોય છે. તેનું ચક્ર દિવસરાત છે. આ વાતની સરખામણી આપણે કોલંબસે અમેરિકા ખંડની ઉત્તરાયણ અને દક્ષિણાયન એ બન્ને અયનો ઉપર નિયત કાળમાં શોધ કરી તેની સાથે કરી શકીએ. કોલંબસે અમેરિકા ખંડની શોધ ભ્રમણ કરે છે.” કરી તે અગાઉ વિજ્ઞાનીઓ પૃથ્વીને અત્યંત મર્યાદિત માનતા હતા. આ વર્ણન વાંચીને ખ્યાલ આવે છે કે વૈદિક ધર્મમાં પણ અમેરિકા ખંડની શોધ પછી તેમણે પૃથ્વીનો નકશો બદલ્યો છે. પૃથ્વીનું કેન્દ્ર સુમેરુ પર્વતને ગણવામાં આવ્યું છે અને સૂર્યનો રથ આ આ રીતે ભવિષ્યમાં વિજ્ઞાનીઓને અસંખ્ય દ્વીપસમુદ્રોનું જ્ઞાન થઈ મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે એમ જણાવવામાં આવ્યું છે. શ્રીમદ્ શકે છે. ભાગવત મહાપુરાણમાં લખવામાં આવ્યું છે કે, “પુષ્કર દ્વીપમાં મધ્યમાં લોકાલોક નામનો પર્વત આવેલો છે. આ લોકાલોક પર્વત વૈદિક ધર્મ મુજબ સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર જંબૂદ્વીપની મધ્યમાં આવેલા સુમેરુ પર્વતથી સાડાબાર કરોડ યોજનના અંતરે આવેલો છે. લોકાલોક પર્વત પછી પણ સાડા બાર કરોડ યોજન શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં આપણી પૃથ્વીની સુધી અલોક આવેલો છે. અલોકમાં સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો પહોળાઈ ૫૦૦ કરોડ યોજન હોવાનું કહેવાયું છે. સ્વર્ગલોકની નથી.” જૈન ધર્મમાં અસંખ્ય દ્વીપ સમુદ્રની વાત આવે છે પણ વૈદિક પહોળાઈ પણ પૃથ્વી જેટલી જ છે. સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે ધર્મમાં સાત દ્વીપની જ વાત કરવામાં આવી છે. જૈન ધર્મમાં પુષ્કરવર આકાશ છે, તેના મધ્ય ભાગમાં રહીને સૂર્ય મેરુ પર્વતની પ્રદક્ષિણા દ્વીપની અને માનુષોત્તર પર્વતની વાત આવે છે તેવી જ વાત વૈદિક કરે છે. જ્યારે સૂર્ય મેષ અને તુલા રાશિમાં જાય છે ત્યારે દિવસ-રાત ધર્મમાં છે, પણ તેના ક્રમમાં ફરક છે. પ્રાયઃ સમાન થાય છે. જ્યારે વૃષભાદિ પાંચ રાશિમાં જાય છે ત્યારે દિવસ વધે છે અને રાત્રિ ક્રમશઃ ઓછી થતી જાય છે. જ્યારે સૂર્ય વૈદિક ધર્મમાં સાત દ્વીપની વાત વૃશ્ચિક આદિ પાંચ રાશિઓમાં આવે છે ત્યારે દિવસ નાનો અને રાત્રિ મોટી થયા કરે છે. જ્યાં સુધી સૂર્ય ઉત્તરાયણમાં રહે છે ત્યાં સુધી જૈન ભૂગોળ મુજબ તીચ્છ લોકમાં અસંખ્ય દ્વીપસમુદ્રોનું દિવસ મોટો થયા કરે છે અને દક્ષિણાયનમાં રહે છે ત્યારે રાત્રિ મોટી વર્ણન કરવામાં આવ્યું છે. વૈદિક ધર્મનાં શાસ્ત્રોમાં માત્ર સાત જ થયા કરે છે. સૂર્યનું ભ્રમણક્ષેત્ર માનસોત્તર પર્વત અને મેરુની વચ્ચે છે દ્વીપની વાતો કહેવામાં આવી છે. આ વિસંવાદનાં કારણો પણ અને તેની પહોળાઈ નવ કરોડ એકાવન લાખ યોજન છે, એમ શ્રી ઐતિહાસિક છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભાગવત મહાપુરાણ કહે છે. ભગવાનના કાળમાં શિવ નામના રાજર્ષિ થઈ ગયા. આ રાજર્ષિએ સૂર્યનો ઉદય ઇન્દ્રપુરીમાં થાય છે અને અસ્ત યમપુરીમાં જંગલમાં જઈને ઉગ્ર તપશ્ચર્યા કરી એટલે તેમને મર્યાદિત થાય છે. એટલા કાળમાં તે સવા બે કરોડ, સાડા બાર લાખ અને વિર્ભાગજ્ઞાન થયું. આ જ્ઞાનના પ્રકાશમાં તેઓ જંબૂદ્વીપ અને તેની પચ્ચીસ હજાર યોજન અંતર કાપે છે. સૂર્ય ચમની પુરીમાંથી ફરતે આવેલા સાત દ્વીપો જ જોઈ શક્યા. આ મર્યાદિત જ્ઞાનના વણપુરીમાં જાય છે, ત્યાંથી ચંદ્રપુરીમાં જાય છે અને ત્યાંથી પાછો આધારે તેમણે એવી પ્રરૂપણા કરી કે વિશ્વમાં સાત જ દ્વીપો આવેલા ઇન્દ્રપુરીમાં આવે છે. સૂર્ય એક મુહર્તમાં ચોત્રીસ લાખ આઠસો છે. આ વાત પ્રજામાં બહુ મોટા પાયે ફેલાઈ ગઈ. શ્રી મહાવીર સ્વામી યોજન જેટલા માર્ગમાં ફરે છે. સૂર્યને ઇન્દ્રપુરીમાંથી યમપુરીમાં જતાં ભગવાન તો સર્વજ્ઞ હતા. તેમને પોતાના જ્ઞાનના પ્રકાશમાં અસંખ્ય પંદર ઘડીનો સમય લાગે છે. સૂર્ય પ્રત્યેક પળે બે હજાર યોજનનો દ્વીપસમુદ્રો દેખાઈ રહ્યા હતા. માર્ગ ચાલે છે. શ્રી મહાવીર સ્વામી પરમાત્માએ અસંખ્ય દ્વીપસમુદ્રની સૂર્યમંડળની ઉપર એક લાખ યોજન ઊંચાઈએ ચંદ્ર ગ્રહ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૮ 1 - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy