SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પછી કોઈ અવકાશયાત્રી જીવતો રહી શકે ખરો? સમાવેશ પણ તેમાં કરવામાં આવ્યો હતો. આ સમયે લોકોનું ધ્યાન છબરડો-૮ વિયેતનામના યુદ્ધથી બીજે ક્યાંક દોરવાનું હતું. આ કારણે જ - ઈ.સ. ૧૯૭૦ની વસંત ઋતુમાં અમેરિકાએ દક્ષિણ એપોલો-૧૩ના અકસ્માતનું પણ નાટક ‘નાસા' દ્વારા ઉપજાવી વિયેતનામ ઉપર હુમલો કર્યો હતો. દરરોજ ટીવી ઉપર શત્રુઓના કાઢવામાં આવ્યું હતું. આ નાટકમાં ત્રણ અવકાશયાત્રીઓનો કેટલા સૈનિકો માર્યા ગયા તેના આંકડાઓ આવતા હતા. એક તબક્કે ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માતના નાટક દ્વારા “નાસાએ તો આંકડો એટલો વધી ગયો કે તેમાં ઉત્તર અને દક્ષિણ વિયેતનામની એવું પુરવાર કરવાની કોશિશ કરી હતી કે અગાઉની એપોલો યાત્રાઓ બધી વસતિ આવી જાય. પછી ખબર પડી કે લાઓસ અને નાટક નહોતી. ‘નાસા'નું આ જૂઠાણું પણ પકડાઈ ગયું છે. કમ્બોડિયામાં સીઆઇએના છૂપા યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોનો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy