SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ જેને કારણે સર્વિસ વેહિકલ છૂટું પડી ગયું હતું અને એપોલો યાન કરવાનું હતું. નીચેના ભાગમાં એક રોકેટ મૂકવામાં આવ્યું હતું, જેને માંડ માંડ બચી ગયું હતું. ચંદ્ર તરફ ફોડીને વેગ ઘટાડવાનો હતો અને પાયાની મદદથી ઉતરાણ છબરડો-૪ કરવાનું હતું. જ્યારે ચંદ્રયાન પાછું ફરે ત્યારે આ નીચેનો ભાગ છોડી ચંદ્રયાનના ઉષ્ણતામાનની સમસ્યાની ચર્ચા કરતી વખતે દેવાનો હતો અને મુખ્ય ચંદ્રયાન પ્રદક્ષિણા કરી રહેલા એપોલો યાન આપણે સ્પેસ સૂટની પણ ચર્ચા કરી હતી. આ ચર્ચામાં આપણે સ્પેસ સાથે જોડાઈ જવાનું હતું. આ સર્વિસ વેહિકલ (ચંદ્રયાન)માં એક જ સૂટને અંદરથી ઠંડો રાખવા માટે કેટલું પાણી જોઈએ, તેની ચર્ચા જ ૪ x ૩ ફૂટની કેબિન હતી, જેમાં બે અવકાશયાત્રીઓ રહ્યા હતા. કરી હતી. પરંતુ જ્યારે આ સ્પેસ સૂટનું ખરેખરું ડ્રોઈગ લેખક રાલ્ફ આ કેબિનમાં ઊંચા દબાણે હવા ભરવામાં આવી હતી, જેથી રેનેના હાથમાં આવ્યું ત્યારે તેમણે સ્પેસ સૂટમાં રહેલી પાણીની અવકાશયાત્રીઓનાં ફેફસાંને કોઈ નુકસાન શૂન્યાવકાશમાં ન થાય. ટાંકીનું ખરેખરું માપ લીધું. આ ટાંકીનો વ્યાસ ૩ ઇંચ હતો અને તે આટલી ઓછી જગ્યામાં, આટલા ઊંચા દબાણે બે ૧૪ ઇંચ ઊંચી હતી. આટલી ટાંકીમાં માંડ ૧.૬૩ લિટર પાણી અવકાશયાત્રીઓ રહ્યા હોય તો કેવી રીતે રહ્યા હશે તે મોટો પ્રશ્ન છે. સમાઈ શકે તેમ હતું. આટલું પાણી સ્પેસ સૂટને ચંદ્રની ધરતી ઉપર છબરડો-૭ માંડ ૨૭ મિનિટ ઠંડો રાખી શકે તેમ હતું. જ્યારે ‘નાસા' એવો દાવો કરે છે કે આ સ્પેસ સૂટનો ઉપયોગ કરીને અવકાશયાત્રીઓ ચંદ્રની રશિયામાં ચેનબિલ નામના અણુમથકમાં જે દુર્ઘટના થઈ ધરતી ઉપર ચાર કલાક આંટા મારી શકે તેમ હતા. આ ગણતરી તેના વિશે ‘ચોંબિલ-વન પર આફ્ટર’ નામનું પુસ્તક પ્રકાશિત થયું ના વિશચન ઉપરથી જ ‘ચંદ્રયાત્રા'નું જૂઠાણું પકડાઈ જાય છે. છે. આ પુસ્તકના ૬૪૦મા પાને લખવામાં આવ્યું છે કે છબરડો-પ બઝ ઓલ્હીન કહે છે કે તેઓ સ્પેસ સૂટ પહેરીને ચંદ્રયાનમાં પ્રવેશ કરતા હતા અથવા બહાર નીકળતા હતા ત્યારે તેમણે ઘૂંટણિયે પડીને અવરજવર કરવી પડતી હતી. વોશિંગ્ટન ડીસીના સ્પેસ મ્યુઝિયમમાં આ ચંદ્રયાનના અને સ્પેસ સૂટના આબેહૂબ નમૂનાઓ મૂકવામાં આવ્યા છે. બિલ કેસિંગનો એક મિત્ર મેઝર ટેપ લઈને આ મ્યુઝિયમમાં ગયો હતો. તેણે ટેપ વડે ચંદ્રયાનના દરવાજાનું અને સ્પેસ સૂટનું માપ લીધું હતું. આ દરવાજાની ઊંચાઈ ૨૫ ઇંચ અને પહોળાઈ ૩૬ ઇંચ હતી. જો અવકાશયાત્રીઓ ઘૂંટણિયે પડીને પણ ચંદ્રયાનમાં પ્રવેશ કરતા હોય તો દરવાજાની ઓછામાં ઓછી ઊંચાઈ ૩૫ ઇંચ હોવી જોઈએ. તેનો “અણુમથકમાં કામ કરતાં કર્મચારીઓ એક વર્ષમાં ૫ રેમ જેટલા અર્થ એ થયો કે જો ચંદ્રયાનમાં પ્રવેશવું હોય તો અવકાશયાત્રીએ કિરણોત્સર્ગનો સામનો કરે એટલું જ સહ્ય છે. આ અણુમથકમાં સાપની જેમ પેટે ચાલીને પ્રવેશ કરવો પડે. આ વાત ‘નાસાએ | કિરણોત્સર્ગીકચરાની સાફસૂફી કરતાં મજૂરો તેમની આખી આપણને જણાવી જ નહોતી. આ રીતે “નાસા'નું જૂઠાણું પકડાઈ જિંદગીમાં ૨૫ રેમ સુધીનો જ કિરણોત્સર્ગ સહન કરી શકે.” જાય છે. એપોલો-૧૬ના મિશને વોન એલન બેલ્ટની બહાર ૧૩ દિવસ છબરડો-૬ જેટલો સમય ગાળ્યો હતો. આ દરમિયાન દરેક અવકાશયાત્રીના એપોલો યાન સાથે રહેલું ચંદ્રયાન ચંદ્રની ધરતી ઉપર શરીરમાં ૯૪૦ રેમ જેટલો કિરણોત્સર્ગ ગયો હતો. આ ઊતરવાનું હતું. આ ચંદ્રયાન બે ભાગનું બનેલું હતું. તેના ઉપરના અવકાશયાત્રીઓ બે વખત ચંદ્ર ઉપર ગયા હતા એટલે તેમના ભાગમાં જે યુનિટ હતું તેનું કાર્ય ચંદ્રયાનના પાઇલટનો સમાવેશ શરીરમાં કિરણોત્સર્ગનો ડબલ ડોઝ ગયો હતો. આટલો ડોઝ ગયા જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy