SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ હાથમાં ધ્વજની દાંડી છે અને બઝ ઓડ્રીનના હાથમાં કપડું છે. તસવીર જ બનાવટી છે. નીલ આર્મસ્ટ્રોન્ગની પાછળ બે પડછાયાઓ દેખાય છે. એક છબરડો-૨ પડછાયો તેનો પોતાનો છે અને બીજો કુદરતી રીતે જ બઝ બઝ ઓલ્હીને પોતાની ‘ચંદ્રયાત્રાનું વર્ણન કરતું “મેન ઓલ્હીનનો છે. આશ્ચર્યની વાત એ છે કે નીલ આર્મસ્ટ્રોન્ગના ફ્રોમ અર્થ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં ઓછીન કહે છે કે પડછાયા કરતાં બઝ ઓછીનના પડછાયાનું કદ લગભગ બમણું છે. અવકાશમાં એક પણ તારો દેખાતો નહોતો, કારણ કે સૂર્યનો પ્રકાશ વળી આ બે પડછાયાઓ સમાંતર હોવા જોઈએ પણ અહીં તેઓ હતો. અવકાશયાત્રીઓ એમ કહેતા હોય છે તેઓ જ્યારે પૃથ્વીના એકબીજામાં મળી જતા જોવા મળે છે. આવું કેમ બન્યું? આ બે પડછાયામાં હોય છે ત્યારે જ તેમને તારાઓ દેખાતા હોય છે. હવે પડછાયાઓના વિશ્લેષણ પરથી ખ્યાલ આવે છે કે આર્મસ્ટ્રોન્ગની ‘નાસા' આપણને કહે છે કે આકાશમાં આવેલા તારાઓની લંબાઈ ૨.૧૪ મીટર છે, પણ તેના પડછાયાની લંબાઈ ૩.૦૬૫ નિશાનીનો ઉપયોગ કરીને તેઓ અવકાશયાનને યોગ્ય દિશામાં લઈ મીટર છે. બઝ ઓછીનની લંબાઈ ૨.૨ મીટર છે, પણ તેના જતા હતા. આ બે વાતો વિરોધાભાસી છે. એક બાજુ તમે એમ કહો પડછાયાની લંબાઈ ૪.૪૪૦ મીટર છે. ઓલ્ટીનનો પડછાયો છો કે આકાશમાં તારાઓ દેખાતા જ નથી અને બીજી બાજુ આર્મસ્ટ્રોન્ગના પડછાયા કરતાં ૪૫ ટકા વધુ લાંબો છે. આ વાત તારાઓનો નિશાની તરીકે ઉપયોગ કરીને તમે નેવિગેશન કરો છો. ત્યારે જ શક્ય બને કે હવે જ્યારે પૃથ્વી ઉપરથી જ્યારે સૂર્યની એક ઊંડા ખાડામાં જઈને લાઇટને બદલે કેમેરાની અથવા પાણીની અંદર બે લાઇટો હોય અથવા ઊતરીને ધોળે દિવસે વધુ પડછાયાઓ ચીતરી પ્રકાશિત તારાઓ જોઈ કાઢવામાં આવ્યા હોય. શકાતા હોય તો પૃથ્વીની ‘નાસા' ના સપાટીથી ૧ ૬ ૦ વિજ્ઞાનીઓ એવો દાવો માઇલની ઊંચાઈએ શા પણ કરે છે કે એપોલો માટે તારાઓ જોઈ ન યાને જ્યારે ચંદ્ર ઉપર શકાય? ઉતરાણ કર્યું ત્યારે સૂર્ય છબરડો-૩ તેની ક્ષિતિજમાં ૧૦ દરેક એપોલો ડિગ્રી જેટલો ઉપર હતો. મિશન વખતે સેટર્ન અહીં નીલ આર્મસ્ટ્રોન્ગ રોકે ટ થી ક માડ નો જે પડછાયો જોવામાં કેગ્યુલને અને સર્વિસ આવે છે તેના ઉપરથી વેહિકલને રોકે ટના ખ્યાલ આવે છે કે પ્રકાશનો સ્રોત ૩૪.૯ ડિગ્રી ઉપર છે અને હાડપિંજરથી અલગ પાડવાના હોય છે. આ કરવા માટે વિસ્ફોટક ઓછીનના પડછાયા ઉપરથી ગણતરી કરતાં પ્રકાશનો સ્ત્રોત બોલ્ટનો અને પાયરોસ નામના કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. ૨૬.૪ ડિગ્રીની ઊંચાઈએ જણાય છે. વળી આ તસવીરમાં જમીન એપોલો યાન જ્યારે ચંદ્રની નજીક પહોંચે ત્યારે તેને રોકેટથી અલગ ઉપર અથવા નીલ આર્મસ્ટ્રોન્ગના સ્પેસ સૂટ ઉપર ક્યાંય કરવામાં આવે છે. ત્યાર બાદ કમાન્ડ કેસ્યુલ ચંદ્રની પ્રદક્ષિણા કરે રાષ્ટ્રધ્વજનો તો પડછાયો જ પડતો નથી. આ પડછાયો ક્યાં ગુમ છે અને સર્વિસ વેહિકલ ચંદ્ર ઉપર ઉતરાણ કરે છે. આ પ્રકારનું થઈ ગયો? નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ ઓલ્વીનનો પડછાયો જોખમી ઓપરેશન કરવાની કોઈ પ્રેક્ટિસ ક્યારેય પૃથ્વી ઉપર કે ચીતરનારો કલાકાર શું રાષ્ટ્રધ્વજના પડછાયાને ભૂલી ગયો હતો? બાહ્ય અવકાશમાં કરવામાં આવી નહોતી. તેમ છતાં સતત નવ નાસાના બચાવકારો કહે છે કે ઓલ્ટીનના પડછાયામાં વખત ચંદ્રની નજીક જઈને આ રીતે અવકાશયાન છૂટું પાડવાની રાષ્ટ્રધ્વજનો પણ પડછાયો ભળી ગયો હોવાથી તે વધુ લાંબો દેખાય કાર્યવાહી સફળતાથી પાર પાડવામાં આવી હતી અને તેમાં ક્યારેય છે. આ વાત તો વધુ બેવકૂફીભરેલી જણાય છે. હકીકત એ છે કે આ ભૂલ નહોતી થઈ. જોકે એપોલો-૧૩ માં એક ધડાકો થયો હતો, જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy