SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે તેઓ પૃથ્વીને ગોળ અને ફરતી ઊગતા દેખાય છે તેનું કારણ એ હોઈ શકે કે પૃથ્વી સ્થિર છે અને ગણીને વર્ષો પછી થનારાં સૂર્ય અને ચંદ્રગ્રહણોની સચોટ સૂર્ય-ચંદ્ર-તારાઓ ફરે છે; અથવા સૂર્ય-ચંદ્ર-તારાઓ સ્થિર છે અને આગાહીઓ કરી શકે છે. હકીકત એ છે કે ગ્રહણની સચોટ પૃથ્વી ફરે છે.” આ પણ કોઈ વૈજ્ઞાનિક વાત નથી પણ અટકળો છે. આગાહીઓ નિયમિત નિરીક્ષણ અને ગણિતને આધારે પણ કરી આવી અટકળોના આધારે પૃથ્વીને ગોળ અને ફરતી સાબિત કરી શકાય છે. ઈસવી સન પૂર્વે થઈ ગયેલા ખગોળવિદ્ ટોલેમીએ તે શકાય નહીં. તેના ઉપરથી તો સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર અને સમયે પૃથ્વી સપાટ હોવાની હકીકતને આધારે ૬૦૦ વર્ષ સુધી સપાટ છે. થનારાં ગ્રહણોની સચોટ આગાહી કરી હતી. આ માટે તેને પૃથ્વી દક્ષિણમાં પણ ધ્રુવનો ગોળ છે અને સૂર્યની આજુબાજુ ફરે છે એવી વિચિત્ર કલ્પના કરવાની જરૂર નહોતી પડી. હકીકતમાં સૂર્ય અને ચંદ્રનાં ગ્રહણો તારો દેખાય છે. બાબતમાં ભારતના અને યુરોપના જૂના જમાનાના આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માને ખગોળશાસ્ત્રીઓએ જે વિગતો એકઠી કરી હતી તેના આધારે જ છે. આ થિયરી જો સાચી હોય તો વિષુવવૃત્તની દક્ષિણે ધ્રુવનો તારો આજના વિજ્ઞાનીઓ ગ્રહણની સચોટ આગાહીઓ કરી રહ્યા છે. આ બિલકુલ દેખાવો જોઈએ નહીં અને ઉત્તર ધ્રુવ નજીક તે માથા ઉપર ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. દેખાવો જોઈએ. વ્યાવહારિક અનુભવ એમ કહે છે કે જે ચીનની ૭૦૦ માઇલ વહાણવટીઓ વિષુવવૃત્તની દક્ષિણે ૨૦ ડિગ્રી અક્ષાંશ સુધી જાય છે તેમને પણ રાત્રિના સ્વચ્છ આકાશમાં ધ્રુવનો તારો દેખાય છે. આ લાંબી નહેર ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ હોવાની આજના ચીનમાં સેંકડો વર્ષો અગાઉ એક નહેર ખોદવામાં વિજ્ઞાનીઓની માન્યતા ગલત છે. આપણે જેમ ઉત્તર ધ્રુવની આવી છે, જેની લંબાઈ ૭૦૦ માઇલ જેટલી છે. આ નહેર જો દિશામાં આગળ વધતા જઈએ તેમ ધ્રુવનો તારો ક્ષિતિજ ઉપર વધુ ને પૃથ્વીને દડા જેવી ગોળ માનીને ખોદવામાં આવી હોત તો તેમાં વધુ ઊંચો દેખાય છે તેનું કારણ પણ પૃથ્વીનો ગોળાકાર નથી પણ હજારો ટ ઊંડી ખોદાઈ કરવી પડી હોત. આમ ન કરતાં પૃથ્વી સપાટ દૃષ્ટિસાપેક્ષતાનો નિયમ છે, જે મુજબ નજીકની વસ્તુની ઊંચાઈ વધુ છે, એમ માનીને ખોદકામ કરવામાં આવ્યું હતું. પૃથ્વી જો ખરેખર દેખાય છે. તેનાથી પૃથ્વી ગોળ છે એવું સાબિત થતું નથી. ગોળ હોય તો ૭૦૦ માઇલ લાંબી નહેરમાં એક છેડેથી બીજા છેડા લોલકની ગતિ સુધી પાણી પહોંચે નહીં, કારણ કે પાણીએ હજારો ટ ઊંચી ટેકરી ચડીને બીજા છેડે ઊતરવું પડે. આ નહેર બાંધનારા ચીનના જૂના વિપરીત છે જમાનાના ઇજનેરો પૃથ્વીને સપાટ માનીને કામ કરતા હતા, જેને ઘણા વિજ્ઞાનીઓએ ઘડિયાળના લોલકના કારણે તેમને કોઈ સમસ્યા નડી નહોતી. ગુજરાતમાં નર્મદાની નહેર પ્રયોગથી પૃથ્વી ગતિમાન છે એવું સાબિત કરવાની કોશિશ કરી છે, પણ આશરે ૫૦૦ કિલોમીટર લાંબી છે. તેનું બાંધકામ પણ પણ તેઓ આ પ્રયોગોમાં સરિયામ નિષ્ફળતાને વર્યા છે. આ પૃથ્વીને સપાટ માનીને જ કરવામાં આવ્યું છે. આ ઉપરથી સાબિત વિજ્ઞાનીઓએ એક ઊંચા ટાવરના અંદરના ભાગમાં વચ્ચે એક લાંબી થાય છે કે પૃથ્વી ગોળ નથી. દોરી બાંધીને તેના સાથે લોલક લટકાવ્યું હતું. આ લોલક નીચે એક - વિજ્ઞાનીઓની ટેબલ રાખવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓની ધારણા એવી હતી કે જો પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરતી હોય તો લોલકના આંદોલન કાલ્પનિક વાતો પૂર્વથી પશ્ચિમ દિશામાં થવાં જોઈએ. હકીકતમાં જ્યારે નિરીક્ષણ શ્રી જે.એમ.લોકિર નામના ખગોળશાસ્ત્રી કહે છે કે કરવામાં આવ્યું ત્યારે લોલક તેની વિરુદ્ધ દિશામાં વધુ ગતિથી “સૂર્ય પૂર્વમાં ઊગતો અને પશ્ચિમમાં આથમતો દેખાય છે; જેના આંદોલન કરી રહ્યું હતું. આ રીતે ખગોળશાસ્ત્રીઓ લોલકના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં પ્રયોગથી પૃથ્વી ફરે છે એવું સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા. ફરે છે.” આ વાત એવી છે કે “એક માણસ આપણને રસ્તા ઉપર આવા અનેક પ્રયોગોની નિષ્ફળતાથી સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર સામેથી આવતો દેખાય છે; જેના ઉપરથી આપણે કહી શકીએ કે અને સપાટ છે. રસ્તો તે માણસ તરફ આવી રહ્યો છે.” આગળ વધતાં શ્રી લોકિર કહે છે કે “આપણને સૂર્ય, ચંદ્ર, તારાઓ વગેરે આથમતા અને ४४ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy