SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ દેશોમાં એવાં અનેક ચંદ્રગ્રહણોની નોંધ છે, જેમાં સૂર્ય અને ચંદ્ર આપણાથી કરોડો માઇલ દૂર હોય તો આખી પૃથ્વી ઉપરથી સૂર્ય એક આકાશમાં એકબીજાની સામે હોય અને ચંદ્રગ્રહણ થતું હોય. હવે જ દિશામાં દેખાવો જોઈએ. સૂર્ય આપણી ખૂબ નજીક છે અને પૃથ્વી જ્યારે એક જ આકાશમાં સૂર્યનું અને ચંદ્રનું સહઅસ્તિત્વ હોય ત્યારે સપાટ છે એટલે જ આવું બનતું નથી. પૃથ્વી વચ્ચે આવવાનો અને ચંદ્રગ્રહણ થવાનો સવાલ જ પેદા થતો સૂર્ય અને પૃથ્વી નથી. આ ઘટના ઉપરથી ખ્યાલ આવે છે કે ચંદ્રની આડે અન્ય કોઈ AO વચ્ચેનું અંતર પ્રકાશહીન ગ્રહ આવી જાય છે, જે ચંદ્રગ્રહણ માટે જવાબદાર છે. આ ગ્રહ ગોળાકાર અથવા અર્ધગોળાકાર પણ હોઈ શકે છે. આ ગ્રહ ખગોળશાસ્ત્રીઓમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અર્ધપારદર્શક હોવાથી ઘણી વખત ગ્રહણ વખતે પણ આછો ચંદ્ર હમેશા વિવાદનો મુદ્દો રહ્યો છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના જોવા મળે છે. પડછાયો કદી અર્ધપારદર્શક હોઈ શકે નહીં. આ અંદાજિત અંતરમાં ફરક આવે તો બધું જ બદલાઈ જાય છે. ઉપરથી સાબિત થાય છે કે ગ્રહણ વખતે જે ગોળાકાર પડછાયો જોવા આધુનિક વિજ્ઞાનીઓ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ૩૦ લાખ માઇલથી મળે છે તે પૃથ્વીનો પડછાયો નથી, માટે પૃથ્વી ગોળ નથી. માંડીને ૧૦.૪ કરોડ માઇલનું અંતર હોવાના આંકડાઓ આપે છે. ખગોળશાસ્ત્રીઓ આજની તારીખમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે ૯.૧૦ કરોડ માઇલનું અંતર હોવાનું કહેવાય છે. થોડાં વર્ષો અગાઉ હાઇન્ડ નામના એકમત નથી વિજ્ઞાનીએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ૯,૫૩,૭૦,૦૦૦ આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે ચંદ્ર પોતાની માઇલ હોવાનું જણાવ્યું હતું. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવા ધરી ઉપર ફરી રહ્યો છે અને પૃથ્વીની પણ આસપાસ ફરી રહ્યો છે. માટે “પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ ફરે છે' એવી તેઓ એમ પણ માને છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરી રહી છે અને માન્યતાનો આધાર લેવામાં આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૂર્યની આજુબાજુ પણ એક દિવસના ૪૦ લાખ માઇલની ઝડપે હકીકતમાં કેટલાક હજાર માઇલથી વધુ નથી તેની અનેક સાબિતીઓ ફરી રહી છે. આ રીતે બધા ગ્રહો, ઉપગ્રહો, કૃત્રિમ ઉપગ્રહો વગેરે છે. તેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી અને ફરતી પણ તીવ્ર ગતિથી સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરી રહ્યા છે. વળી નથી. આખી સૂર્યમાળા પણ હર્ક્યુલિસ નામના નક્ષત્ર તરફ તીવ્ર વેગથી સૂર્યનું અંતર માપપટ્ટી ધસી રહી છે. આજના વિજ્ઞાનીઓ એમ પણ કહે છે કે આપણું આખું વિશ્વ આકાશમાં સતત પ્રસરી રહ્યું છે અને તેના કેન્દ્રબિંદુથી ભારે તરીકે વાપરવાની ભૂલ વેગથી ધસમસતું દૂર જઈ રહ્યું છે. આ બધી વાતો તર્કબદ્ધ નથી અને આજના વિજ્ઞાનીઓએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું તેના કોઈ પુરાવા પણ નથી. આ બાબતમાં બધા ખગોળશાસ્ત્રીઓ અંતર જે પદ્ધતિએ નક્કી કર્યું છે તે પદ્ધતિ જ અવૈજ્ઞાનિક અને એકમત ન હોવાથી પણ આ થિયરી ખોટી પુરવાર થાય છે. અતાર્કિક છે. આ કારણે વિજ્ઞાનીઓને સૂર્યનું અંતર ખોટું મળ્યું છે. હવે વિજ્ઞાનીઓ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરનો ફૂટપટ્ટી તરીકે છે. સૂર્યનું સ્થાન ઉપયોગ કરીને અન્ય તારાઓ તેમ જ નક્ષત્રોનું અને અવકાશી જ બદલાય છે. પદાર્થોનું માપ કાઢી રહ્યા છે. આ અંતરના આધારે તેઓ અમુક વિખ્યાત ખગોળશાસ્ત્રી પ્રોફેસર રિચાર્ડ પ્રોક્ટર તારાઓ આપણાથી આટલાં પ્રકાશવર્ષ દૂર છે, એવા દાવાઓ કરી આપણને કહે છે કે “સૂર્ય આપણાથી કરોડો માઇલ દૂર છે; માટે રહ્યા છે. હવે સૂર્યનું અંતર માપવા માટે જે પાયો પકડવામાં આવ્યો છે આપણે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી જઈએ તો પણ તે જ ખોટો છે. આ ખોટા પાયાનો ઉપયોગ કરીને અન્ય અવકાશી આપણને સૂર્ય એક જ દિશામાં દેખાય છે. આ તફાવત એટલો સૂક્ષ્મ પદાર્થોનું અંતર નક્કી કરવામાં આવ્યું છે તે પણ ખોટું છે. અવકાશી છે કે આપણે તેને માપી શકતા નથી.” આ વાત સાચી નથી. પદાર્થોનાં જો સાચાં અંતર જાણવા હોય તો પૃથ્વી ગોળ છે અને તે આપણે વિષુવવૃત્તની દક્ષિણે ૪૫ અક્ષાંશ ઉપર જઈએ તો સૂર્યની આજુબાજુ ફરે છે એવી માન્યતા જ ધરમૂળથી સુધારવાની આપણને મધ્યાહુનનો સૂર્ય આકાશમાં ઉત્તર દિશામાં દેખાય છે અને જરૂર છે. ઉત્તરે ૪૫ અક્ષાંશ ઉપર સૂર્ય આકાશમાં દક્ષિણ દિશામાં દેખાય છે. ગ્રહણની ઉત્તર અક્ષાંશમાં આપણો પડછાયો ઉત્તર દિશામાં દેખાય છે અને આગાહીઓ દક્ષિણ અક્ષાંશમાં દક્ષિણ દિશામાં પડે છે. સૂર્ય જો ખરેખર વિક છે. આની ૪૨ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy