SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અવકાશી પદાર્થોનું અંતર માપવાની ક્ષતિપૂર્ણ પદ્ધતિઓ આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી ગોળા જેવી છે આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વીથી મંગળનો ગ્રહ અને તેનો વ્યાસ આશરે ૧૨,૦૦૦ કિલોમીટર જેટલો છે. ૩.૫ કરોડ માઇલ દૂર આવેલો છે. તેમના જણાવ્યા મુજબ ગુનો આજના વિજ્ઞાનીઓ એમ પણ કહે છે કે સૂર્ય આપણાથી આશરે ગ્રહ પૃથ્વીથી ૩૬.૫૦ કરોડ માઇલ અને શનિ પૃથ્વીથી ૭૪.૬૦ ૯,૩૦,૦૦,૦૦૦ માઇલ દૂર છે. તેમના કહેવા મુજબ સૂર્ય કરોડ માઇલ દૂર છે. પૃથ્વીથી સૌથી દૂરનો ગ્રહ સ્કુટો ૨.૬૬ આગનો ગોળો છે અને તેનો વ્યાસ ૧૪ લાખ કિલોમીટર છે. અબજ માઇલ જેટલો દૂર છે, એમ વિજ્ઞાનીઓ કહે છે. અહીં સવાલ વિજ્ઞાનીઓના કહેવા મુજબ સૂર્યની સપાટી ઉપરનું ઉષ્ણતામાન એ થાય છે કે સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારાઓનું અંતર વિજ્ઞાનીઓ કઈ આશરે ૬૦૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ છે અને તેના અંદરના ભાગમાં પદ્ધતિએ માપે છે. ઉષ્ણતામાન બે કરોડ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું છે. આજના સૌથી પ્રથમ આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેવી વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્યની ઉંમર ૪.૬૦ અબજ વર્ષની છે. રીતે માપવામાં આવે છે તેનું વિશ્લેષણ કરીએ. આજના વિજ્ઞાનીઓ વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે કહે છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ૯૩,૦૦૦,૦૦૦ માઇલ પૃથ્વીથી આશરે ૩,૮૦,૦૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે, અથવા ૧૪૯, ૬૦૦,૦૦૦ કિલોમીટર છે. આ અંતર અને તેનો વ્યાસ ૨૧૬૦ માઇલ જેટલો છે. આ બધી ગણતરીઓ વિજ્ઞાનીઓએ કેવી રીતે માપ્યું? ખગોળશાસ્ત્રમાં પૃથ્વી અને સૂર્ય ક્યા આધારે કરવામાં આવે છે? વચ્ચેનું અંતર ખૂબ મહત્ત્વનું ગણાય છે. આ અંતરને એક અંતરિક્ષમાં આવેલા તારાઓનું અંતર માપવા માટે એસ્ટ્રોનોમિકલ યુનિટ (એયુ) તરીકે ઓળખવામાં આવે છે. એયુનો પ્રકાશવર્ષનો ઉપયોગ કરવામાં આવે છે. આજના વિજ્ઞાનીઓ માને ઉપયોગ ટપટ્ટી તરીકે અન્ય અવકાશી પદાર્થોના અંતર માપવા માટે છે કે પ્રકાશની ઝડપ એક સેકન્ડના આશરે ત્રણ લાખ કિલોમીટર પણ કરવામાં આવે છે. સોળમી સદીના મધ્ય ભાગ સુધી તો જેટલી છે. પ્રકાશ એક વર્ષમાં ૬૦ ગુણ્યા ૬૦ ગુણ્યા ૨૪ ગુણ્યા ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપવાની બહુ ૩ ૬ ૫ ગુ ફ થા ૩,૦૦,૦૦૦ એ ટ લો કે આવશ્યકતા નહોતી જણાતી, કારણ કે તેઓ પૃથ્વીને દુનિયાનું કેન્દ્ર ૧૦૬ ૬૦,૮૦,૦૦,૦૦,૦૦૦ કિલોમીટર ગતિ કરે છે. માનતા હતા અને સૂર્ય તેની આજુબાજુ ફરે છે તેમ માનતા હતા. આટલા અંતરને એક પ્રકાશવર્ષ કહેવામાં આવે છે. વિજ્ઞાનીઓના ઈસુની સોળમી સદીમાં કોપરનિક્સે પૃથ્વી સૂર્યની મતે સૂર્યનો પ્રકાશ આપણા સુધી પહોંચતા આશરે આઠ મિનિટનો આજુબાજુ ફરે છે અને સૂર્ય વિશ્વનું કેન્દ્ર છે એવી કલ્પના વહેતી કરી સમય લાગે છે. આજના વિજ્ઞાનીઓ કહે છે કે ધ્રુવનો તારો તે પછી વિજ્ઞાનીઓ માટે સૂર્યનું કદ અને તેનું પૃથ્વીથી અંતર આપણાથી ૬૮૦ પ્રકાશવર્ષ દૂર છે. તેઓ એમ પણ કહે છે કે માપવાનું મહત્ત્વ વધી ગયું. આજના વિજ્ઞાનીઓ પૃથ્વી અને સૂર્યનું ધ્રુવના તારાનો પ્રકાશ ૧૦ હજાર સૂર્યોના પ્રકાશ જેટલો છે. અંતર માપવા માટે પહેલાં તો એવું ધારી લે છે કે પૃથ્વી દડા જેવી આજના વિજ્ઞાનીઓ કહે છે કે આપણી સૌથી નજીકનો તારો ગોળ છે. પછી તેઓ પૃથ્વીની ત્રિજ્યા શોધવાની કોશિશ કરે છે. પ્રોક્ઝિમા છે, જે ૪૦,૦૦૦ અબજ કિલોમીટર અથવા ૪.૨ પૃથ્વીની ત્રિજ્યા મળી જાય એટલે તેઓ તેના આધારે પૃથ્વીની પ્રકાશવર્ષ જેટલો દૂર છે. નજીક આવેલા ચંદ્ર, બુધ કે મંગળનું અંતર શોધવાની કોશિશ કરે છે. આજના વિજ્ઞાનીઓ કહે છે કે આપણે જે આકાશગંગા આ અંતર મળી જાય એટલે તેના આધારે તેઓ સૂર્યનું અંતર જોઈએ છીએ તે પૃથ્વીથી ૨૬,૦૦૦ પ્રકાશવર્ષ જેટલી દૂર છે. શોધવાની કોશિશ કરે છે. સૂર્યના અંતરને આધારે તેઓ અન્ય ગ્રહો આપણે ટેલિસ્કોપ વડે જે સૌથી દૂરનો તારો જોઈ શકીએ છીએ તે અને તારાઓનું અંતર શોધે છે. જો પૃથ્વી ગોળ ન હોય તો આ બધું મુસેફેરી છે, જે ૫૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે. પૃથ્વીથી બીજા ક્રમાંકનો ગણિત ખોટું પુરવાર થાય છે. સૌથી નજીકનો તારો બર્નાડ નામનો છે, જે પ.૯૬ પ્રકાશવર્ષ દૂર છે, વિજ્ઞાનીઓ સૌથી પહેલાં તો એવું ધારી લે છે કે પૃથ્વી દડા એમ વિજ્ઞાનીઓ કહે છે. જેવી ગોળ છે, જેના કોઈ પુરાવાઓ નથી. આ ભ્રમણાના આધારે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૨ Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy