SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યુટનના સિદ્ધાંતોની મદદથી કરે છે. આ ઉપરથી તેઓ દલીલ કરે ચન્દ્રગ્રહણ દર્શાવ્યાં હોય તેને કોઠાના રૂપમાં ગોઠવવાં. આ કોઠાના છે કે જે નિયમોના આધારે સેંકડો વર્ષો પછી થનારાં સૂર્ય અને નિરીક્ષણ ઉપરથી ખ્યાલ આવશે કે દરેક અઢાર વર્ષ દરમિયાન જે ચન્દ્રનાં ગ્રહણોની સચોટ આગાહી કરી શકાય તે થિયરી ખોટી કેવી પ્રકારે સૂર્ય-ચન્દ્રનાં ગ્રહણ થયાં હોય છે, તેનું પુનરાવર્તન ૧૯ અને રીતે હોઈ શકે? આવી દલીલ કરનારાઓ હકીકતમાં ૨૦મા વર્ષ તેમ જ તેની આગળ થાય છે. આ સાઇકલની જો ખગોળવિજ્ઞાનની પાયાની વાસ્તવિકતાઓથી અજાણ છે. સૂર્ય અને બરાબર જાણકારી મેળવી લેવામાં આવે તો પ્રત્યેક સાઇકલમાં ચન્દ્રગ્રહણની આગાહીનું વિજ્ઞાન કોઈ થિયરીને આધારે નથી થનારા ગ્રહણની સચોટ આગાહી કરી શકાય છે. વિકસ્યું પણ હજારો વર્ષોથી કરવામાં આવતા અવકાશી પદાર્થોના આજથી હજારો વર્ષ અગાઉ સૂર્ય-ચન્દ્રની ગતિ, તેમનાં અવલોકનને આધારે વિકસ્યું છે. આ અવલોકનના આધારે જે ગ્રહણો વગેરેની માહિતી કોઠાઓના રૂપમાં હિન્દુ, ચીની, વિગતો એકઠી કરવામાં આવી છે, તેના આધારે કોઈ પણ ગ્રહણની ઈજિપ્શિયન અને બેબિલોનિયન પ્રજા દ્વારા સંગ્રહિત કરવામાં આવી આગોતરી અને સચોટ આગાહી કોઈ પણ થિયરીનો આધાર લીધા હતી. આધુનિક વિજ્ઞાનીઓએ આ કોઠાઓનો ઉપયોગ કરીને, વિના કરી શકાય છે. - તેમાંની નાની-નાની ક્ષતિઓ સુધારીને, તાળા મેળવીને નવા - ખગોળવિજ્ઞાનીઓ જ્યારે પૃથ્વીને દડા જેવી ગોળ અને કોઠાઓ મેળવ્યા છે. આ ગણતરીમાં ક્યાંય પૃથ્વી દડા જેવી ગોળ છે ગતિમાન નહોતા માનતા ત્યારે ઈસુની બીજી સદીમાં થઈ ગયેલા અથવા તે સૂર્યની આજુબાજુ કે પોતાની ધરી ઉપર ફરે છે એવા ખગોળશાસ્ત્રી ટોલેમીએ તેના સમય પછી ૬૦૦ વર્ષ સુધી થનારાં સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આજના વિજ્ઞાનીઓએ ગ્રહણોની સચોટ આગાહી કરી હતી. આપણને ચન્દ્રગ્રહણ જૂના ખગોળશાસ્ત્રીઓએ બનાવેલા કોઠાઓમાં જે ફેરફારો કર્યા છે તે બાબતમાં જે જૂનામાં જૂની આગાહી મળે છે તે ઈસુના જન્મ પહેલાં પણ ત્યાર પછીનાં અવલોકનોના આધારેજ કર્યા છે. ૭૧૯ વર્ષની છે. આ આગાહી બેબિલોનમાં થયેલાં ત્રણ ચન્દ્રગ્રહણ વિશે હતી. ટોલેમીએ આ માહિતીનો ઉપયોગ ચન્દ્રની દરિયામાં ભરતીનું કારણ સરેરાશ ગતિનું આકલન કરવા માટે કર્યો હતો. ચાલ્હીન પ્રજાએ વર્ષોનાં નિરીક્ષણ પછી શોધી કાઢ્યું હતું કે ૬૫૮૩ અને ૧/૩ આજના વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી ઉપર લાગુ પડતા દિવસ અથવા આશરે ૧૮ વર્ષ પછી સૂર્ય, ચન્દ્ર અને પૃથ્વી એવી ચન્દ્રના ગુરુત્વાકર્ષણને કારણે સમુદ્રમાં ભરતી-ઓટ આવે છે. આ રીતે ગોઠવાઈ જાય છે કે ચન્દ્રગ્રહણના ચક્રનું આટલા દિવસો પછી માન્યતામાં કેટલું તથ્ય છે એની ચર્ચા કરવી જરૂરી છે. પુનરાવર્તન થાય છે. (૧) ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ કોઈ પણ બે પદાર્થ વચ્ચે થતું ઈસવી સન પૂર્વે ૬૦૦ની સાલમાં થેલ્સ નામના આકર્ષણ તેના દળના સમપ્રમાણમાં હોય છે. વિજ્ઞાનીએ આગાહી કરી હતી કે મેડીસ અને લિડિયન વચ્ચેના (૨) વિજ્ઞાનીઓના મતે પૃથ્વીનું કદ ચન્દ્રના કદ કરતાં ૮૭ ગણું છે. યુદ્ધનો અંત આવશે ત્યારે ચન્દ્રગ્રહણ થશે. આ કારણે પૃથ્વીનું આકર્ષણ બળ ચન્દ્રના આકર્ષણ બળ કરતાં ઈસવી સન પૂર્વે ૧૪૦ની સાલમાં હિપારક્સ નામના ક્યાંય વધુ હોવું જોઈએ. જો ચન્દ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ખગોળવિજ્ઞાનીએ સૂર્ય અને ચન્દ્રની ગતિના કોઠાઓ બનાવ્યા હતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં ૮૭મા ભાગનું જ હોય તો ચન્દ્ર કેવી રીતે અને ઈજિપ્તના તેમ જ ચલ્ડિયાના ખગોળશાસ્ત્રીઓએ જે ગ્રહણોનું દરિયાના પાણીને પોતાની તરફ ખેંચવામાં સફળ થાય? વર્ણન કર્યું હતું તેના આધારે ત્યાર પછીનાં ૬૦૦ વર્ષોમાં થનારાં રસ્સીખેંચની રમતમાં જે પક્ષનું બળ વધુ હોય ત્યાં જ રસ્સી ખેંચાઈ સૂર્ય અને ચન્દ્રનાં ગ્રહણોની સચોટ આગાહી કરી હતી. આ રીતે સૂર્ય જાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જો વધુ હોય તો સમુદ્રનું પાણી કે ચન્દ્રગ્રહણની આગાહી કરવા માટે કોઈ ચોક્સ થિયરીની મદદ પૃથ્વી સાથે જ રહેવું જોઈએ અને ચન્દ્ર તરફ ખેંચાવું જોઈએ નહીં. લેવી જરૂરી નથી. બધી થિયરીઓથી સ્વતંત્ર રીતે પણ સૂર્યનાં અને (૩) ગુરુત્વાકર્ષણનો નિયમ એવો છે કે પદાર્થ પૃથ્વીના કેન્દ્રબિંદુથી ચન્દ્રનાં ગ્રહણોની સચોટ આગાહી થઈ શકે છે. દૂર જાય તેમ તેના ઉપરનું આકર્ષણ બળ ઓછું થાય છે. ચન્દ્ર જો ભવિષ્યમાં થનારા કોઈ પણ ગ્રહણની આગાહી કરવાની સમુદ્રના પાણીને પોતાની તરફ એક ઇંચ જેટલું પણ આકર્ષવામાં સૌથી સારી પદ્ધતિ એ છે કે સેંકડો વર્ષના બારીક નિરીક્ષણને આધારે સફળ થયો હોય તો આ પાણી પૃથ્વીથી દૂર થાય છે અને ચન્દ્રની જે કોઠાઓ બનાવવામામાં આવ્યા છે તેનો આધાર લેવો. આ સાથે નજીક આવે છે. ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ પાણી જેમ ચન્દ્રની છેલ્લાં ૪૦ વર્ષનાં પંચાંગ ભેગાં કરવાં. આ પંચાંગમાં જે સૂર્ય- નજીક આવે તેમ તેના ઉપર ચન્દ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય છે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy