SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જો સૂર્યનો તડકો પડે તો અગ્નિ મંદ પડી જાય છે અને ક્યારેક બુઝાઈ પ્રકાશ આપી શકે નહીં. પથ્થર ઉપર પ્રકાશ પડવાથી તે કદી પણ જાય છે. આ કારણે ગૃહિણીઓ ઉનાળામાં રસોડાના પડદા બંધ ઝળહળી ઊઠતો નથી. રાખે છે, જેથી સૂર્યનાં કિરણો તેમના ચૂલાને બુઝાવી ન દે. તેથી વિરુદ્ધ ચન્દ્રનાં કિરણો જ્યારે કોલસાના કે લાકડાના અગ્નિ ઉપર પડે ચન્દ્રગ્રહણનું ખરું કારણ શું છે? છે ત્યારે અગ્નિ વધુ તીવ્રતાથી પ્રજ્વળી ઊઠે છે. આ કોઈ માન્યતા નથી પણ પ્રયોગો વડે સાબિત થઈ ચૂકેલી હકીકત છે. આપણે જોયું છે કે ચન્દ્રગ્રહણ દરમિયાન ચન્દ્રની (૪) એક થર્મોમીટરને જ્યારે છાયામાં મૂકવામાં આવે છે ત્યારે તેનો સ્વયંપ્રકાશિત સપાટી કોઈ અર્ધ-પારદર્શક પદાર્થ વડે ઢંકાઈ જાય છે. પારો જેટલી ઊંચાઈ ઉપર હોય છે તેથી વધુ ઊંચાઈએ તડકામાં તેનો આ પદાર્થ ચોક્કસ કદ ધરાવે છે, કારણ કે ચન્દ્રગ્રહણ વખતે પારો ચડી જાય છે, તેથી વિરુદ્ધ આ જ થર્મોમીટરને જ્યારે ચન્દ્રના આપણને તેની વર્તુળાકાર આઉટલાઇન (બાહ્યરેખા) પણ જોવા મળે પ્રકાશમાં મૂકવામાં આવે છે ત્યારે તેનો પારો નીચે ઊતરી જાય છે. છે. આ પદાર્થ ચન્દ્રને ઢાંકી દેતો હોવાથી જ ચન્દ્રગ્રહણ થાય છે. આ પ્રયોગ ઉપરથી સાબિત થાય છે કે ચન્દ્રનો પ્રકાશ ઠંડક અર્પણ ઈ.સ. ૧૮૫૦માં બ્રિટિશ એસોસિયેશન ફોર ધ કરનારો છે. એડવાન્સમેન્ટ ઓફ સાયન્સની એક બેઠકને ઉોધન કરતાં (૫) સૂર્યના પ્રકાશને જ્યારે બિલોરી કાચ વડે કાગળ અથવા રૂ ઉપર અધ્યક્ષે કહ્યું હતું કે “એવી માન્યતા જોર પકડી રહી છે કે ઘણા કેન્દ્રિત કરવામાં આવે ત્યારે ગરમીને કારણે તે પદાર્થ સળગી ઊઠે છે. તારાઓ સાથે એવા જોડીદારો છે, જેઓ કોઈ પ્રકાશ બહાર ફેંકતા ચન્દ્રના પ્રકાશને જ્યારે આ રીતે કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે નથી.” બળવાની ક્રિયા જોવા મળતી નથી. “આ બહુરૂપી તારાઓ મૂળ તારાની ખૂબ નજીક ભ્રમણ (૬) લાન્સેટ નામના મેડિકલ જર્નલના ઈ.સ. ૧૮૫૬ની ૧૪મી કરતા હોય છે અને તેમનું શરીર ખૂબ મોટું તેમ જ અપારદર્શક હોય માર્ચના અંકમાં એક પ્રયોગનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં છે. આ તારાઓ મૂળ તારાની સાથે યુતિ કરે ત્યારે તેમને ઢાંકી દે સંખ્યાબંધ અંતર્ગોળ કાચ વડે ચન્દ્રના પ્રકાશને તીવ્ર બનાવીને છે.” થર્મોમીટર ઉપર ફેંકવામાં આવતાં પારો હકીકતમાં આઠ ડિગ્રી નીચે આપણે જોયું કે સૃષ્ટિના આરંભકાળથી ખગોળશાસ્ત્રીઓ ઊતરી ગયો હતો. આ કારણે જ ચન્દ્રને સંસ્કૃતમાં “હિમાંશુ એ વાત સ્વીકારતા આવ્યા છે કે સૂર્ય અને ચન્દ્ર જેવા સ્વયંપ્રકાશિત કહેવામાં આવે છે. પદાર્થોની સાથે તેમની આજુબાજુમાં કાળા પદાર્થો પણ ફરી રહ્યા છે, (૭) શિયાળાની ઋતુમાં યુરોપમાં બાળકો સૂર્યના પ્રકાશમાં બરફ જે પદાર્થો સૂર્ય અને ચન્દ્રને ઢાંકી દે છે ત્યારે ગ્રહણ થાય છે. ઉપર આઇસ સ્કેટિંગની રમત રમતાં હોય ત્યારે તેમને જણાય છે કે આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગરમીને કારણે બરફ પોચો બની ગયો છે. આ રમત તેઓ ચાંદનીમાં ચન્દ્ર અથવા તેનો પડછાયો આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. રમે ત્યારે બરફ કડક જણાય છે. આ માન્યતા પણ ભૂલભરેલી છે. ચન્દ્ર સ્વયંપ્રકાશિત હોવાથી તે આ બધા જ પ્રયોગો અને અવલોકનો પરથી સાબિત થાય પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવીને કાળું ધાબું નિર્માણ કરી શકે નહીં. જે છે કે ચન્દ્રનો પ્રકાશ પરાવર્તિત નથી પણ તે સ્વયંપ્રકાશિત છે. રીતે ચન્દ્રની આગળ કાળો પડછાયો આવવાથી ચન્દ્રગ્રહણ થાય છે, આજના વિજ્ઞાનીઓની માન્યતા મુજબ ચન્દ્રનો આકાર તેવી જ રીતે સૂર્યની આગળ આ જ કાળો પડછાયો આવવાથી જો દડા જેવો હોય તો તેની સપાટી બહિર્ગોળ જ હોવી જોઈએ. સૂર્યગ્રહણ થાય છે. આ પડછાયાઓને ભારતીય ખગોળશાસ્ત્રમાં પ્રકાશનું પરાવર્તન કરવા માટે કોઈ પણ પદાર્થની સપાટી ક્યાં તો રાહુ અને કેતુ નામના બિનપ્રકાશિત ગ્રહો તરીકે ઓળખવામાં આવે અંતર્ગોળ અને ક્યાં સપાટ હોવી જોઈએ. બહિર્ગોળ સપાટી ઉપરથી છે. પ્રકાશનું પરાવર્તન શક્ય જ નથી. એક દડાને જો દીવાના પ્રકાશમાં રાખવામાં આવશે તો તેની આખી સપાટી ઝળહળી નહીં ઊઠે પણ સૂર્ય અને ચન્દ્રગ્રહણની આગાહી માત્ર નાનકડો ભાગ જ પ્રકાશિત દેખાશે. ચન્દ્રની તો સમગ્ર સપાટી પ્રકાશ ફેકે છે. કોઈ પણ દડા જેવી ગોળ વસ્તુ આ રીતે પ્રકાશનું આજના ખગોળશાસ્ત્રીઓ વર્ષો પછી થનારાં ચન્દ્ર અને પરાવર્તન કરી શકે નહીં. જો ચન્દ્રની સપાટી માટીની અને ખડકોની સૂર્યગ્રહણની સચોટ આગાહી કરી શકે છે. તેઓ એવો દાવો કરે છે કે બની હોય તો પણ તે સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરીને ઝળહળતો આ આગાહીઓ તેઓ પૃથ્વી ગોળ છે તેવી માન્યતાના આધારે જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy