SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ધરતી સુધી પહોંચતાં ૨૫ મિનિટ લાગી હતી. આ દરમિયાન તેમાં બગડી ગયું હતું ત્યારે તેમણે ઊંચાઈ માપવા માટે થર્મોમીટર વાપર્યું ગોઠવવામાં આવેલા વિડિયો કેમેરાએ તસવીરો ઝડપીને ચંદ્રયાન હોવાનો દાવો કર્યો હતો. ઇસરો કહે છે કે હવે ચંદ્રયાન દ્વારા ઉપર મોકલી આપી હતી. ૨૫ મિનિટ પછી આ પટારો ચંદ્રની ધરતી મોકલાતી તસવીરોનો અભ્યાસ કરીને અમે નક્કી કરીએ છીએ કે ઉપર પટકાઈને નાશ પામ્યો હતો. આ રીતે ભારતનું ચંદ્ર ઉપર ચંદ્રયાન ક્યાં છે. આ વાત બહુ વિચિત્ર જણાય છે. . અવકાશયાન મોકલવાનું સપનું સાકાર થયું હતું અને ૪૦૦ કરોડ ચંદ્રયાનનું સ્ટાર સેન્સર બગડી ગયું તેના સમાચાર ૨૦ રૂપિયાનો ભંગાર થયો હતો. દિવસ પછી પ્રેસનોટ દ્વારા જણાવવામાં આવ્યા હતા. ત્યારે ઘણા ઇસરો દ્વારા ચંદ્રયાનને રેડિયો સિગ્નલો મોકલવા માટે અને નિષ્ણાતોએ એવી ચિંતા દર્શાવી હતી કે હવે ચંદ્રયાન તથાકથિત તેના ઉપરથી આવતા સંકેતોને ઝીલવા માટે બેંગલોર નજીકના ચંદ્રની ધરતી સાથે અથડાઈને નાશ પામશે.હવે ચન્દ્રયાન સાથે કન્ટ્રોલ રૂમ ખાતે ૧૮ મીટર અને ૩૨ મીટરની પહોળાઈ ધરાવતા વિજ્ઞાનીઓનો સંપર્ક તૂટી જતાં આ ભય સાચો સાબિત થયો છે. બે બે ડિશ એન્ટેના ગોઠવવામાં આવ્યા છે. ઇસરોના વિજ્ઞાનીઓનો વર્ષ માટે ચન્દ્રની પ્રદક્ષિણા કરવા નીકળેલું ચન્દ્રયાન ૩૧૨ એવો દાવો છે કે આ એન્ટેના દ્વારા ૪,૦૦,૦૦૦ કિ.મી. દૂરથી દિવસમાં જ નકામું થઇ ગયું છે. ભારતના ચન્દ્રયાનને ચન્દ્રની ધરતી આવતાં સિગ્નલો પારખી શકાય છે અને સિગ્નલો મોકલી પણ ઉપર પાણી મળી આવ્યું એવા સમાચાર છે. ભારતનું ચન્દ્રયાન શકાય છે; પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ઇસરોના ભૂતપૂર્વ આપણી વિશાળ પૃથ્વીના કોઇ અજાણ્યા ભાગ ઉપર ગયું હોય તો અધ્યક્ષ અને ચંદ્રયાનના સ્વપ્નદૃષ્ટા કે. કસ્તુરીરંગન પોતે કહે છે કે ત્યાં પાણી હોય તે સ્વાભાવિક છે. ‘ઇસરો’ કહે છે કે ચંદ્રયાને તેનું “ભારતે ચંદ્રયાનનું ટ્રેકિંગ કરવા માટે બે એન્ટેના ગોઠવ્યા છે, પણ ૯૦ ટકા કાર્ય પૂર્ણ કર્યું છે અને ૧૦ ટકા કાર્ય જ બાકી રહી ગયું છે. આ કાર્યમાં નાસા જેવી અન્ય એજન્સીઓ પણ મદદ કરવાની છે.” ચંદ્રયાન તરફથી જે માહિતીઓ મોકલવામાં આવી છે તેનું હકીકતમાં અવકાશયાનનું ટ્રેકિંગ કરવામાં ભારતે રશિયા અને સ્પેન વિશ્લેષણ કરતાં જોકે હજી છ મહિનાથી એક વર્ષનો સમય લાગશે. જેવા દેશોની ટેક્નોલોજી પણ વાપરી હતી, જેની બહુ ઓછા લોકોને આ બધી વાતો કદાચ સાચી હોઈ શકે છે, પણ ચંદ્રયાન-૧ ખરેખર જાણ છે. ચંદ્રની સપાટીથી નજીક પહોંચી ગયું છે એ ભારતના અને દુનિયાના ઈ.સ. ૨૦૦૯ની ૧૭ જુલાઈએ ઇસરો સંસ્થાએ એક વિજ્ઞાનીઓનો સૌથી મોટો ભ્રમ છે. પ્રેસનોટ બહાર પાડીને માહિતી આપી હતી કે “ચંદ્રયાને આઠ મહિના પૂરા કર્યા છે અને આ દરમિયાન તેણે ચંદ્રની આજુબાજુ ચંદ્રયાનની સફળતાના ‘ઇસરો'ના ૩૦૦૦ પ્રદક્ષિણાઓ કરી લીધી છે. આ ઉપરાંત ચંદ્રયાને અત્યાર સુધીમાં ચંદ્રની ધરતીની ૭૦,૦૦૦ તસવીરો ઝડપીને પૃથ્વી ઉપર દાવાઓ સત્યથી વેગળા છે મોકલી આપી છે. ઇસરોએ જણાવ્યા મુજબ ૨૬ એપ્રિલે ચંદ્રયાનનું સ્ટાર સેન્સર બગડી ગયું હતું. સ્ટાર સેન્સરનો ઉપયોગ ચંદ્રયાનનું અમેરિકાએ ઇ.સ. ૧૯૬૯ની સાલમાં ચંદ્રયાન ઉતાર્યું સ્થાન જાણવા માટે કરવામાં આવે છે. એપોલો યાનમાં આ યંત્ર હતું કે માત્ર નાટક જ કર્યું હતું? તેનો વિવાદ ચાલી રહ્યો છે. બીલ કેસીંગ અને રાલ્ફ રેને જેવા સંશોધકો કહે છે કે “નાસા'એ નેવાડાના રણમાં ઊભા કરેલા ટુડિયોમાં ચંદ્રયાત્રાનું શુટીંગ કરીને આખી દુનિયાને મૂર્ખ બનાવી હતી. આ વિવાદને કારણે અમેરિકાના લોકોમાં પણ ‘નાસા'ની વિશ્વસનીયતા ઓછી થઇ ગઇ હતી. ત્યાર બાદ અનેક લેખકોએ પુસ્તકો લખીને અને ફિલ્મસર્જકોએ ફિલ્મો બનાવીને ‘નાસા'નાં અનેક જૂઠાણાંઓનો પર્દાફાશ કર્યો હતો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) સંસ્થા પણ હવે જૂઠાણાંઓ ફેલાવવાની બાબતમાં ‘નાસા' સાથે સ્પર્ધામાં ઉતરી હોય તેમ જણાય છે. ઓગસ્ટ મહિનાના અંત ભાગમાં ભારતનું ‘ચંદ્રયાન’ અવકાશમાં ગુમ થઇ ગયું તે અગાઉ ‘ઇસરો'એ ફેલાવેલાં અસંખ્ય જૂઠાણાંઓ હવે બહાર .. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪૧ Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy