SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ મુસાફરી તો હકીકતમાં ૪ નવેમ્બરે જ શરૂ થઈ હતી. બરાબર પાંચ સુધી ગયું હોય તે શક્ય જ નથી. દિવસ પછી ૮ નવેમ્બરે તે બેંગલોરથી ૩,૮૦,૦૦૦ કિલોમીટર ઈસરોના દાવા મુજબ ઈ.સ. ૨૦૦૮ની ૮મી નવેમ્બરે દૂર પહોંચી ગયું હતું ત્યારે વિજ્ઞાનીઓએ કલ્પના કરી લીધી હતી કે ચંદ્રયાન-૧ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેયું હતું. ઇસરોના વર્ણન તે ચંદ્રની નજીક પહોંચી ગયું છે. હકીકતમાં ભારતનું ચંદ્રયાન-૧ મુજબ ચંદ્રયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી મુક્ત કરીને ચંદ્રની ખરેખર ચંદ્રની નજીક પહોંચ્યું છે એવા કોઈ પુરાવા ઇસરોના ભ્રમણકક્ષામાં લાવવા માટે તેની ઝડપ ઘટાડવામાં આવી હતી. વિજ્ઞાનીઓ પાસે હતા નહીં અને તે પણ નહીં. પૃથ્વી ઉપરથી ઇસરોના દાવા મુજબ ચંદ્રયાન જ્યારે ચંદ્રની સપાટીથી ૫૦૦ ટેલિસ્કોપ વડે ચંદ્રને નિહાળતા તેની નજીક ભારતનું અથવા અન્ય કિલોમીટર દૂર હતું ત્યારે તેની ઝડપ ઘટાડવા ચંદ્રયાનના લિક્વિડ કોઈ દેશનું અવકાશયાન ક્યારેય નજરે પડતું નથી. આ સંયોગોમાં એન્જિનને ૮૧૭ સેકન્ડ માટે ફાયર કરવામાં આવ્યું હતું. ઇસરોના આપણે કેમ માની લઈએ કે ચંદ્રયાન-૧ ખરેખર ચંદ્રની નજીક દાવા મુજબ ઝડપ ઘટતાં જ ચંદ્રયાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણની પહોંચી ગયું છે. વિજ્ઞાન દરેક વસ્તુના પુરાવા માગે છે. ચંદ્રયાન- અસરમાંથી મુક્ત થઈ ગયું હતું અને ચંદ્રના ગુરુત્વાકર્ષણે તેને જકડી ૧ ચંદ્રની નજીક પહોંચ્યું છે તેનો કોઈ પ્રત્યક્ષ પુરાવો વિજ્ઞાનીઓ લેતાં હવે તે ચંદ્રની આજુબાજુ પ્રદક્ષિણા કરવા લાગ્યું હતું. બેંગલોર પાસે નથી. નજીક આવેલા કન્ટ્રોલ સેન્ટરમાંથી ચંદ્રયાનને આદેશો આપીને આ ભારતનું ચંદ્રયાન ખરેખર ચંદ્ર ઉપર અથવા તેની નજીક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું એવો ઇસરોના વિજ્ઞાનીઓનો પહોંચી ગયું છે, એવો દાવો બે થિયરીઓ ઉપર આધારિત છે. પહેલી દાવો છે. થિયરી એમ કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે, તે પોતાની ધરી ઉપર ઇસરોના દાવા મુજબ પૃથ્વીની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. આ થિયરી હજી સુધી ૩,૮૦,૦૦૦ કિલોમીટરની પહોળાઈની ભ્રમણકક્ષા છોડીને હવે કોઈ સ્વતંત્ર વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સાબિત થઈ નથી અથવા તેના ચંદ્રયાન-૧ ચંદ્રની આજુબાજુ ૮૦૦૦ કિલોમીટરની કોઈ પુરાવા પણ મળતા નથી. તેથી વિરુદ્ધ પૃથ્વી સ્થિર અને સપાટ ભ્રમણકક્ષામાં આંટા મારી રહ્યું હતું. તેનો અર્થ એટલો જ કરી શકાય હોવાના સંખ્યાબંધ પુરાવાઓ આજે પણ મોજૂદ છે. બીજી થિયરી કે અગાઉ અવકાશયાન બેંગલોરને કેન્દ્રમાં રાખીને મોટા ચકરાવા એ છે કે ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૦૦૦ કિલોમીટરના અંતરે આવેલો મારતું હતું પણ હવે તે ૩,૮૦,૦૦૦ કિલોમીટર દૂર આવેલા કોઈ છે. આ પણ એક થિયરી છે, જે સાબિત થઈ નથી. આ પુસ્તકમાં સ્થળને કેન્દ્રમાં રાખીને નાનકડા ચકરાવા મારી રહ્યું હતું. તેનો અર્થ અન્યત્ર દર્શાવવામાં આવ્યું છે કે આ અંતર માપવાની પદ્ધતિ એવો ન કરી શકાય કે ચંદ્રયાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત અવૈજ્ઞાનિક છે. આ બે થિયરી જ્યારે ખોટી હોય ત્યારે ચંદ્રયાન ચંદ્ર થઈને ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસરમાં આવી ગયું છે. ૧૦ નવેમ્બરે ચંદ્રયાનની ભ્રમણકક્ષાના નજીકના બિંદુને ૫૦૦ કિલોમીટરથી ઘટાડીને ૨૦૦ કિલોમીટરનો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧૨મી નવેમ્બરે તેની ભ્રમણકક્ષાના સૌથી નજીકના બિંદુને ૧૦૦ કિલોમીટર કરવામાં આવ્યો હતો. આ ચંદ્રયાનની સ્થાયી ભ્રમણકક્ષા બની ગઈ હતી. ૪૦૦ કરોડ રૂપિયાનો ભંગાર ભારતનું ચંદ્રયાન તથાકથિત ચંદ્રની સપાટી ઉપર ઊતરી શકે તેમ નહોતું. આ કારણે ૧૪ નવેમ્બરે મૂન અપેક્ટ પ્રોબ નામનો એક પટારો ચંદ્રયાનમાંથી તથાકથિત ચંદ્રની ધરતી ઉપર પછાડવામાં આવ્યો હતો. આ પટારા ઉપર ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ ચીતરવામાં આવ્યો હતો. આ પટારાને તથાકથિત ચંદ્રની ધરતી ઉપર પછાડીને આપણે એવો મિથ્યા આત્મસંતોષ લીધો હતો કે ચંદ્રની ધરતી ઉપર તિરંગો લહેરાઈ રહ્યો છે. મૂન ઇમ્પક્ટ પ્રોબને “ચંદ્ર'ની જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪૦ Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy