SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ હતો. ગુના ગ્રહને ઉપગ્રહો છે માટે પૃથ્વી સૂર્યનો ગ્રહ છે એવું તારણ દ્વારા એવું ફરમાન કાઢવામાં આવ્યું કે જેઓ આ વાતનો પ્રચાર કરશે અતાર્કિક હતું. સૂર્યની સપાટી ઉપરના ડાઘાઓનું સ્થાન બદલાય છે કે વાંચશે તેને પણ શિક્ષા કરવામાં આવશે. ગેલિલિયો જ્યારે પિન્ઝા માટે સૂર્ય પોતાની ધરી ઉપર ફરે છે એવું તારણ પણ અતાર્કિક હતું. પાછો ફર્યો ત્યારે તેને ખબર પડી કે યુનિવર્સિટીમાં તેને પગાર આમ બનવાનાં બીજાં અનેક કારણો હોઈ શકે, જેની કલ્પના આપવાનું બંધ કરવામાં આવ્યું છે. આખા યુરોપના ધર્મગુરુઓ ગેલિલિયોએ કરી નહોતી. ગેલિલિયો વિજ્ઞાની નહોતો પણ અજ્ઞાની ગેલિલિયોના વિરોધમાં થઈ ગયા. તેનો ફાયદો પણ ગેલિલિયોને થયો. જેટલા લોકો તેને નહોતા ઓળખતા એ બધા તેને ઓળખવા - નિકોલસ કોપરનિક્સ ‘રિવોલ્યુશન ઓફ ધ હેવન્સી લાગ્યા. આ રીતે આડકતરી રીતે તેની થિયરીનો પ્રચાર વધવા લાગ્યો. બોડીઝ’ નામનું પુસ્તક લખીને પહેલી વખત કલ્પના કરી હતી કે આ રીતે ખ્રિસ્તી પાદરીઓએ જ અજાણપણે ગેલિલિયોને મહાન પૃથ્વી દડા જેવી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ ફરે છે. બનાવી દીધો. કોપરનિક્સનું આ પુસ્તક ઈ.સ. ૧૫૪૩માં પ્રકાશિત થયું તે પછી ખ્રિસ્તી પાદરીઓ દ્વારા ગેલિલિયોનો જે વિરોધ કરવામાં તરત જ તેનું અવસાન થયું હતું. ખ્રિસ્તી ધર્મગુરુઓએ આ પુસ્તકની આવ્યો તે મુખ્યત્વે ધાર્મિક ભૂમિકાએ જ હતો. તેમાં વૈજ્ઞાનિક અને તેમાં લખેલી વાતોની ઉપેક્ષા જ કરી હતી કારણ કે યુરોપમાં બહુ દલીલો અને તર્કોનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવતો હતો. આ ઓછા લોકોએ આ પુસ્તક વાંચ્યું હતું અને તેની વાતો સાથે બહુ કારણે યુરોપમાં વિજ્ઞાન વિરુદ્ધ ધર્મનો માહોલ ઊભો થયો હતો. ઓછા વિદ્વાનો સંમત થતા હતા. જ્યારે ગેલિલિયોએ દૂરબીનની હકીકતમાં ગેલિલિયો જે વાતો કરી રહ્યો હતો તે વૈજ્ઞાનિક દૃષ્ટિએ શોધ કરી અને તેના દ્વારા કોપરનિક્સની કલ્પનાને સાચી સાબિત પણ પુરવાર થઈ શકે તેમ નહોતી. આ વાતો માત્ર અટકળો જ હતી, કરવાની કોશિશ કરી ત્યારે ખ્રિસ્તી ધર્મગુરુઓ સજાગ થઈ ગયા અને જેના કોઈ સ્વતંત્ર પુરાવાઓ નહોતા. એ વખતે એવા કોઈ યુરોપની પ્રજા ઉપર ગેલિલિયોની ખોટી વાતોનો પ્રભાવ ન પડે તે વિજ્ઞાનીઓ યુરોપમાં મોજૂદ નહોતા જેઓ વૈજ્ઞાનિક દલીલોથી માટે ગેલિલિયોનો જોરશોરથી વિરોધ કરવા લાગ્યા. આ વિરોધમાં ગેલિલિયોની વાત ખોટી સાબિત કરી શકે. આ કારણે ઘણા લોકો મુખ્ય ભૂમિકા ધાર્મિક હતી. એ સમયે કોઈએ વૈજ્ઞાનિક ભૂમિકાએ એવું માનવા લાગ્યા કે વૈજ્ઞાનિક દષ્ટિએ ગેલિલિયો સાચો છે, પણ ગેલિલિયોનો વિરોધ નહોતો કર્યો. ખ્રિસ્તી પાદરીઓ માત્ર ધાર્મિક ભૂમિકાએ તેનો વિરોધ કરી રહ્યા છે. ખ્રિસ્તી પાદરીઓ એવી દલીલ કરતા હતા કે બાઇબલમાં તેમાં પણ ગેલિલિયો દ્વારા દૂરબીનની શોધ કરવામાં આવી તેનાથી લખ્યું છે કે આકાશમાં સાત ગ્રહો છે, માટે ગુરુને ઉપગ્રહો હોઈ શકે પ્રજા અંજાઈ ગઈ હતી અને મંત્રમુગ્ધ બનેલી પ્રજા અર્ધસત્યો તેમ જ જ નહીં. ગેલિલિયો લોકોને પોતાના દૂરબીન વડે ગુરુના ઉપગ્રહો અસત્યોને સત્ય માનવા લાગી હતી. બતાવતો હતો ત્યારે ચર્ચના પાદરીઓ એવી દલીલ કરતા હતા કે આ ગેલિલિયોએ પોતાના વિચારો જે પુસ્તકમાં લખ્યા હતા ઉપગ્રહો તો શેતાને સર્જેલી માયાજાળ છે. એવામાં ગેલિલિયોએ તેને પ્રગટ કરવા ઉપર ચર્ચે પ્રતિબંધ ફરમાવી દીધો હતો. છેવટે દૂરબીન વડે ચંદ્રની ધરતી ઉપરના ડાઘા જોયા. તેણે જાહેર કર્યું કે આ જ્યારે ગેલિલિયોએ આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું કે તેના પહાડો અને ખાડાઓ છે. તેણે એમ પણ જાહેર કર્યું કે ચંદ્ર વિચારો માત્ર કલ્પનાવિહાર છે અને તે ટોલેમીની માન્યતાથી વિરુદ્ધ સ્વયંપ્રકાશિત નથી પણ તે સૂર્યના પ્રકાશનું પરાવર્તન જ કરે છે. નથી ત્યારે તેને આ પુસ્તક પ્રગટ કરવાની છૂટ આપવામાં આવી. ગેલિલિયોની આ માન્યતા માટે પણ કોઈ વૈજ્ઞાનિક તર્ક કે આધાર ઈ.સ. ૧૬૩૨માં ગેલિલિયોનું પુસ્તક “ડાયલોગો’ નામે પ્રસિદ્ધ નહોતો. કોઈ પ્રયોગો કે સાંયોગિક પુરાવા દ્વારા તેણે આ વાત થયું, જેમાં ઉપર મુજબની પ્રસ્તાવના મૂકવામાં આવી હતી. યુરોપની સાબિત કરી નહોતી. આ વાત બાઇબલની એવી પંક્તિથી વિરુદ્ધની પ્રજાએ આ પ્રસ્તાવનાને હસી કાઢી પણ પુસ્તકમાં રજૂ કરાયેલી હતી કે “ચંદ્ર એક મોટો પ્રકાશ છે.” ગેલિલિયોની વાતને વૈજ્ઞાનિક થિયરી તેઓ સાચી માનવા લાગ્યા. આ કારણે પોપ અર્બન આઠમા નહીં પણ ધાર્મિક ભૂમિકાએ જ પડકારવામાં આવી હતી. રોષે ભરાયા અને તેમણે ગેલિલિયો સામે ખટલો માંડવાનો આદેશ ગેલિલિયો દ્વારા પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર બાબતમાં જે પ્રચાર કર્યો. આ કારણે ગેલિલિયોએ પોપના ઘૂંટણિયે પડીને માફી માગતા થતો હતો તે વાત ખ્રિસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ હોવાથી જાહેર કર્યું કે “હું ગેલિલિયો, પવિત્ર બાઇબલને મારી આંખો ઉપર વેટિકનના પોપે ઈ.સ. ૧૬ ૧પમાં તેને રોમમાં બોલાવ્યો અને રાખીને માફી માગતા કહું છું કે પૃથ્વી ફરે છે એવી મારી ભૂલભરેલી આજ્ઞા કરી કે “સૂર્ય વિશ્વનું કેન્દ્ર છે અને પૃથ્વી ફરે છે એવી વાતોનો માન્યતાનો હું ત્યાગ કરું છું.” પ્રચાર શબ્દો દ્વારા કે લખાણો દ્વારા કરવો નહીં.” પોપ પોલ પાંચમા આ દિવસ પછી ગેલિલિયોને તેના પરિવાર અને મિત્રોથી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy