SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનો અવકાશી કાર્યક્રમ અવકાશી કાર્યક્રમમાં ભારતનો પણ વિકાસ કરવા માટે નામનો કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં છોડ્યો હતો. આ સેટેલાઇટમાં ઈ.સ. ૧૯૬૯ની ૧૫ ઓગસ્ટે ભારતમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ટેલિવિઝન કેમેરા પણ હતા. ઈ.સ. ૧૯૮૧ની ૨૦મી નવેમ્બરે ઓર્ગેનાઇઝેશન (ઇસરો) નામની સંસ્થાની સ્થાપના કરવામાં ફરીથી સોવિયેત યુનિયનના રોકેટનો ઉપયોગ કરીને ભાસ્કર-૨ આવી હતી. ભારતે ઘરઆંગણે રોકેટનું એસેમ્બલિંગ કરવા અને નામનો કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં છોડવામાં આવ્યો હતો. રોકેટ છોડવાની સગવડ ઊભી કરવા ઈ.સ. ૧૯૬૨ની સાલમાં ઈ.સ. ૧૯૮૦ની ૧૮ જુલાઈએ પહેલી વખત ભારતીય અમેરિકાની ‘નાસા' સંસ્થા સાથે કરાર કર્યા હતા. આ રીતે ભારતનો બનાવટના રોકેટનો ઉપયોગ કરીને રોહિણી નામનો ભારતીય કૃત્રિમ અવકાશી કાર્યક્રમ પ્રારંભથી જ ‘નાસા'ના પડછાયા જેવો બની રહ્યો છે. શરૂઆતમાં કેરળમાં થુમ્બા ખાતે ભારતનું પહેલવહેલું રોકેટ લોચિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં ‘નાસાએ આપેલા નાઈક અપાચે રોકેટના છૂટા ભાગોને જોડીને ભારતનું પ્રથમ રોકેટ થુમ્બા ખાતે છોડવામાં આવ્યું. ભારતનો કૃત્રિમ ઉપગ્રહનો કાર્યક્રમ ઈ.સ. ૧૯૭૫માં આર્યભટ્ટ' સાથે શરૂ થયો. ૩૬૦ કિલોગ્રામ વજનના આ કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં લોન્ચ કરવા માટે ભારત પાસે કોઈ વ્યવસ્થા ન હોવાથી તેને રશિયાના રોકેટ વડે રશિયાના જ અવકાશમથકેથી રોહિણી આર્યભટ્ટ ઉપગ્રહ અવકાશમાં છોડવામાં આવ્યો હતો. આ કૃત્રિમ ઉપગ્રહનું વજન માત્ર ૩૫ કિલોગ્રામ જ હતું. તેને અવકાશમાં મોકલવા માટે એસએલવી-૩ રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં બીજા બે ઉપગ્રહો ઈ.સ. ૧૯૮૧ અને ૧૯૮૩ વચ્ચે અવકાશમાં છોડવામાં આવ્યા હતા. તેમાં રોહિણી-૨ ઉપગ્રહને રોકેટે ઓછી ઊંચાઈએ છોડ્યો હોવાથી તે માત્ર નવ જ દિવસમાં પૃથ્વી ઉપર પાછો ફર્યો હતો. ઈ.સ. ૧૯૮૪ની ૩જી એપ્રિલે સોયુઝ-ટી નામના રશિયન કૃત્રિમ ઉપગ્રહમાં બીજા બે અવકાશયાત્રીઓ સાથે ભારતનો પાઇલટ રાકેશ શર્મા પણ અવકાશમાં જઈ આવ્યો. રાકેશ શર્મા અગાઉ ઈન્ડિયન એરફોર્સમાં પાઇલટ તરીકે કામ કરતો હતો. ભારત તરફથી સંદેશવ્યવહાર માટે ઈન્સેટ શ્રેણીમાં ઈ.સ. ૧૯૮૨ અને ૨૦૦૭ વચ્ચે કુલ ૨૧ કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા છે. આ બધા જ જીયો સ્ટેશનરી સેટેલાઇટ છે અને તેમનો હેતુ ટીવીના કાર્યક્રમોનું પ્રસારણ કરવાનો છે. ભારતના અવકાશી કાર્યક્રમમાં પણ અનેક છબરડાઓ થયા છે. ઈ.સ. - TU લોન્ચ કરવામાં આવ્યો હતો. આર્યભટ્ટ સેટેલાઇટ ૩૪ દિવસ સુધી ભ્રમણકક્ષામાં રહ્યો હતો. ત્યાર પછી તેની સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. ઈ.સ. ૧૯૭૯ની ૭મી જૂને ભારતે ફરીથી રશિયાના રોકેટનો ઉપયોગ કરીને ૪૪૪ કિલોગ્રામ વજનનો ભાસ્કર-૧ જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy