SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ એસ. પરિભ્રમણ કરે છે. પૃથ્વીથી સૂર્યની ઊંચાઈ કાયમસરખી જ હોય છે. આકાશમાં નીચે ઊતરી રહ્યો હોય તેવો ભ્રમ થશે. છેવટે તે અદૃશ્ય તેમ છતાં સવારે એવો ભ્રમ થાય છે કે સૂર્ય ઉત્તર-પૂર્વ દિશામાંથી બિંદુ “એચ' સુધી પહોંચશે અને ક્ષિતિજમાં ડૂબી જતો દેખાશે. ઉપર આવી રહ્યો છે; બપોરે સૂર્ય આપણા માથા ઉપર આવી ગયો છે ભારતના નિરીક્ષકને સૂર્ય બંગલા દેશની દિશામાંથી ઊગતો અને અને સાંજના સમયે સૂર્ય નીચે જઈને ઉત્તર-પશ્ચિમ ક્ષિતિજમાં પાકિસ્તાનની દિશામાં અરબી સમુદ્રમાં આથમતો જોવા મળશે. આથમી જાય છે. આ ભ્રમનું કારણ દૃષ્ટિસાપેક્ષતાનો વૈજ્ઞાનિક હકીકતમાં સૂર્ય ઊગતો કે આથમતો નથી પણ દૃષ્ટિમર્યાદાની અંદરસિદ્ધાંત છે. બહાર થાય છે. આકાશમાં પક્ષીઓનું ટોળું જ્યારે દૂર જઈ રહ્યું હોય ત્યારે સૂર્યના ઉદય અને અસ્તની આ ભ્રમણા નીચેની આપણને હંમેશાં એવો ભ્રમ થાય છે કે તે નીચે તરફ જઈ રહ્યું છે. આકૃતિમાં એક લાંબા બોગદામાં કરવામાં આવેલા પ્રયોગ વડે તેમાં પણ પક્ષીઓનું ટોળું જો મોટું હોય તો ટોળાંની આગળ જે પક્ષી સમજાવી શકાય છે. હોય તે પાછળનાં પક્ષી કરતાં નીચે દેખાય છે. જ્યારે કોઈ વિમાન અથવા બલુન પોતાની ઊંચાઈ બદલ્યા વિના આપણાથી દૂર થતું જાય છે ત્યારે તે ક્ષિતિજની નજીક જઈ રહ્યું હોય એવો ભ્રમ થાય છે. એક હરોળમાં સંખ્યાબંધ બત્તીના એસ------••••••••• .......... એચ થાંભલાઓ હોય ત્યારે પહેલા થાંભલા નજીક ઊભા રહેનારને બીજો થાંભલો થોડો નીચો દેખાય છે અને બીજા કરતાં ત્રીજો થાંભલો વધુ નીચો દેખાય છે. આ રીતે હરોળનો જે સૌથી છેલ્લો થાંભલો હોય તે આ બોગદાની ટોચનો ભાગ ‘૧,૨' છે અને તળિયાનો સૌથી નીચો દેખાય છે. આ હરોળ જો ખૂબ લાંબી ચાલશે તો સૌથી ભાગ ‘૩,૪”થી દર્શાવવામાં આવ્યો છે. આ બે ભાગો વચ્ચે હંમેશાં દૂરનો થાંભલો ક્ષિતિજ સાથે મળી જતો દેખાશે. હકીકતમાં બધા જ સરખું અંતર હોય છે, પણ “સી” બિંદુ ઉપર રહેલા દર્શકને આ બે થાંભલાની ઊંચાઈઓ સરખી જ હોય છે. છેડાઓ નજીક આવતા અને “એચ.એચ' બિંદુઓ ઉપર મળતા હોવાનો ભ્રમ થાય છે. આ બોગદામાં ઉપરના છેડાથી એકદમ નજીકના અંતરે એક લેમ્પ દાખલ કરવામાં આવશે ત્યારે તે એચ. ૧,એસ, ૨' દિશામાં જશે પણ નિરીક્ષકને એવો ભાસ થશે કે કે એચ.એસ’ દિશામાં ઉપર આવી રહ્યો છે અને મધ્યમાં આવીને ‘એસ, એચ' દિશામાં નીચે ઊતરી રહ્યો છે. જો આ બોગદું બહુ લાંબુ આ નિયમ મુજબ જ આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત હશે તો તેની અંદર સૂર્યોદય અને સૂર્યાસ્તની રચના જોવા મળશે. થતા દેખાય છે. o..... એચ || ઉપરની આકૃતિમાંરેખા “ઇડી' પૃથ્વીની સપાટીદશવિ છે. ‘એચ.એચ’ સવારની અને સાંજની ક્ષિતિજ દર્શાવે છે. ‘એ, એસ, બી’ સૂર્યનો માર્ગ દર્શાવે છે. “ઓ’ બિંદુ ઉપર રહેલો નિરીક્ષક જ્યારે સવારે પૂર્વ દિશામાં જુએ છે ત્યારે સૂર્યને તેની અસલ જગ્યા “એ” ઉપર નહીં પણ “એચ’ ઉપર ઊગતો જોશે. સવારે નવ વાગ્યે સૂર્ય આઇ” બિંદુ ઉપર હશે અને તે “એચ આઈ એસ ની દિશામાં ઉપર ચડતો જોવા મળશે. બરાબર મધ્યાહુને સૂર્ય આકાશમાં ‘એસ' બિંદુ ઉપર પહોંચશે. અહીંથી સૂર્ય ક્રમશઃ “એસ ટુ એચ' રેખાની દિશામાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy