SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્ય-ચન્દ્રગ્રહણ અને ભરતી-ઓટનું કારણ આજના વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્ય અને ચન્દ્ર વચ્ચે ઉપરછલ્લી દૃષ્ટિએ જોતાં આ ખુલાસો ગળે ઊતરી જાય છે પણ પૃથ્વીનો પડછાયો આવી જાય છે ત્યારે ચન્દ્રનું ગ્રહણ થાય છે. બારીકાઈથી નિરીક્ષણ કરતાં ખ્યાલ આવે છે કે આ ખુલાસો પોકળ વિજ્ઞાનીઓ એમ પણ કહે છે કે આ પડછાયો ગોળાકાર હોવાથી છે. જેઓ આ પ્રકારનો ખુલાસો આપે છે તેઓ એ વાત ભૂલી જાય પૃથ્વી પણ ગોળ છે. પૃથ્વીના દડા જેવા આકારની એક સાબિતી છે કે કોઈ પણ વસ્તુ અને તેના પડછાયાનું વક્રીભવન પરસ્પર વિરુદ્ધ તરીકે આજના વિજ્ઞાનીઓ ચન્દ્રગ્રહણનો પણ ઉપયોગ કરે છે. દિશામાં થાય છે. જ્યારે વક્રીભવનને કારણે કોઈ વસ્તુ ઉપરની આપણે અગાઉ જોયું તેમ પૃથ્વી સપાટ છે અને સૂર્ય-ચન્દ્ર પૃથ્વીની દિશામાં વળેલી દેખાય છે ત્યારે તેનો પડછાયો નીચેની દિશામાં વળે ઉપર રહીને આકાશમાં ફરે છે; માટે સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી છે. આવતી હોવાની સંભાવના જ પેદા થતી નથી. વળી ઇતિહાસમાં આ હકીકતની સાબિતી માટે નીચે મુજબનો પ્રયોગ કરી એવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે કે સૂર્ય અને ચન્દ્ર બને ક્ષિતિજની શકાયઃ એક સફેદ, સપાટ અને છીછરું વાસણ લ્યો અને તેની ૧૦ ઉપર હોય ત્યારે જ ચન્દ્રગ્રહણ જોવા મળે છે. સૂર્ય અને ચન્દ્ર બને ઇંચ ઉપર લાઇટ એવી રીતે ગોઠવો કે વાસણની કિનારીનો પડછાયો ક્ષિતિજ ઉપર હોય ત્યારે પૃથ્વી તેમની વચ્ચે હોઈ શકે જ નહીં. આ તેના તળિયાના મધ્ય ભાગમાં પડે. હવે આ વાસણમાં ધીમે ધીમે કારણે ચન્દ્રગ્રહણનું ખરું કારણ કંઈક અલગ જ છે. પાણી ભરો. જેમ જેમ પાણી ભરાતું જશે તેમ આ પડછાયો ટૂંકો (૧) ઈ.સ. ૧૭૫૦ના જુલાઈમાં ૧૯ તારીખે ફ્રાન્સની રાજધાની થઈને અંદરની તરફ સરકતો જશે. પરંતુ આ વાસણમાં એક સળિયો પેરિસમાં એવી ઘટના જોવા મળી હતી, જેમાં સૂર્ય ક્ષિતિજની ઉપર ઊભો મૂકવામાં આવશે તો તે ઉપરની બાજુ વળતો દેખાશે. આ જોઈ શકાતો હતો તો પણ ચન્દ્રનું ગ્રહણ થતું જોવા મળ્યું હતું. ઉપરથી ખ્યાલ આવે છે કે ચન્દ્ર ઉપર જો વક્રીભવન કામ કરતું પણ (૨) ઈ.સ. ૧૮૩૭ની ૨૦મી એપ્રિલે લંડનમાં સૂર્ય હજી હોય તો વક્રીભવનને કારણે ચન્દ્ર ક્ષિતિજની ઉપર દેખાવો જોઈએ ક્ષિતિજની ઉપર હતો ત્યારે ચન્દ્રનો પૂર્વ દિશામાં ઉદય થયો હતો અને પૃથ્વીનો પડછાયો વક્રીભવનને કારણે ક્ષિતિજની નીચે ધકેલાઈ અને ત્યારે જ ચન્દ્રગ્રહણ જોવા મળ્યું હતું. આવી જ ઘટના ઈ.સ. જવો જોઈએ. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વીના પડછાયાને ૧૭૧૭ની ૨૦મી સપ્ટેમ્બરે પણ બની હતી. કારણે ચન્દ્રગ્રહણ થાય છે એ વાત અસંભવિત છે. (૩) ઈ.સ. ૧૫૯૦ની ૧૭મી જુલાઈએ, ઈ.સ. ૧૬૪૮ની ૩જી નવેમ્બરે, ઈ.સ. ૧૬૬૬ની ૧૬મી જૂને, ઈ.સ. ચન્દ્ર સ્વયંપ્રકાશિત છે ૧૬૬૮ની ૨૬મી મેએ અને ઈ.સ. ૧૮૭૦ની ૧૭મી જાન્યુઆરીએ લંડનના આકાશમાં સૂર્યનો અસ્ત થાય તે પહેલાં જ આજના વિજ્ઞાનીઓ માને છે કે ચન્દ્રનો પ્રકાશ સૂર્યના ચન્દ્રનો ઉદય થયો હતો અને ઉદય સમયે જ ચન્દ્રગ્રહણ જોવા મળ્યું પ્રકાશનું પરાવર્તન છે. આ ધારણાને આધારે જ તેઓ કહે છે કે જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીના પડછાયાથી અવરોધાય છે ત્યારે આવા અનેક પ્રસંગો ઇતિહાસમાં નોંધાયા છે. સૂર્યના ચન્દ્રગ્રહણ થાય છે. જો ચન્દ્રના ગ્રહણના સમયે પણ સૂર્ય ક્ષિતિજ અસ્ત પહેલાં પણ ચન્દ્રગ્રહણ દેખાવાની એકમાત્ર સમજૂતી ઉપર દેખાતો હોય તો એવી માન્યતાનો તો છેદ જ ઊડી જાય છે કે પ્રકાશના વક્રીભવનના સિદ્ધાંત દ્વારા આપવામાં આવે છે. પૃથ્વીના પડછાયાને કારણે ચન્દ્રનું ગ્રહણ થાય છે. ચન્દ્રના ગ્રહણ વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતાં સૂર્યના માટે જો પૃથ્વીનો પડછાયો જવાબદાર ન હોય તો એવો કોઈ કાળો પ્રકાશનું વક્રીભવન થતું હોવાથી સૂર્ય ડુબી ગયો હોવા છતાં પદાર્થ જવાબદાર હોવો જોઈએ, જે ચન્દ્રના ગ્રહણના સમયે તેની ક્ષિતિજની ઉપર દેખાય છે. વિજ્ઞાનીઓના મતે આ રીતે થતું નજીકથી પસાર થાય છે અને તેના પ્રકાશને ઢાંકી દે છે. આ કાળા વક્રીભવન ૩૬થી ૩૭ મિનિટ (એક અંશની ૬૦ મિનિટ) જેટલું પદાર્થને કારણે થતું ચન્દ્રગ્રહણ એમ પણ સાબિત કરે છે કે ચન્દ્રનો હોય છે. જ્યારે ચન્દ્રનો વ્યાસ ૩૩ મિનિટ જેટલો જ હોય છે. પોતાનો મૌલિક પ્રકાશ છે, જે કાળા પદાર્થને કારણે અવરોધાઈ જાય હતું. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૪ 1 - - - - Jain Education International મા કાકી જ નહી શકો તમારા For Private Personal use only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy