SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યનું અંતર માપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પૃથ્વીથી સૂર્યનું અંતર માપવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પદ્ધતિએ પૃથ્વીથી ચન્દ્રનું, ગ્રહોનું અને આજના વિજ્ઞાનીઓના મતે પૃથ્વીથી સૂર્યનું અંતર તારાઓનું અંતર પણ માપી શકાય છે. ડો. પેરેલો આ પદ્ધતિથી ૯.૨૫ કરોડ માઇલ જેટલું છે. આ સંખ્યાનો કોઈ વૈજ્ઞાનિક પાયો ચન્દ્રનું અને તારાઓનું અંતર પણ માપ્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો નથી. સૂર્યથી પૃથ્વીનું અંતર માપવા માટેની અણિશુદ્ધ રીત ડો. કે પૃથ્વીથી આશરે ૧૦૦૦ માઇલની ઊંચાઈમાં જ સૂર્ય, ચન્દ્ર, પેરેલક્ષે આપી છે. ગ્રહો અને તારાઓ આવેલા છે. આ ઉપરથી એવું પણ સાબિત થાય અગાઉ આપણે જે ઉદાહરણ જોયું એ સ્થિર પદાર્થનું હતું. છે કે પૃથ્વીના ક્ષેત્રફળ કરતાં સૂર્ય, ચન્દ્ર, ગ્રહો અને તારાઓનું સૂર્ય સ્થિર નથી, માટે આપણે પદ્ધતિમાં થોડા ફેરફાર કરવા પડશે, ક્ષેત્રફળ પણ બહુજ ઓછું છે. સૂર્ય, ચન્દ્ર, ગ્રહો અને તારાઓ બીજું પણ સિદ્ધાંત એ જ રહેશે. આકૃતિ-૫૭માં આપણે સાદા ત્રિકોણનો કાંઈ કાંઈ જ નથી પણ પૃથ્વી ઉપર પ્રકાશ અને ઊર્જા ફેંકતી અને ઓળંબાનો ઉપયોગ કર્યો હતો. અહીં આપણે આંકા પાડેલી દીવાબત્તીઓ છે. તેમની લંબાઈ-પહોળાઈની સરખામણી કદી કમાનનો ઉપયોગ કરવો જોઈએ. પૃથ્વી ઉપર એક કાલ્પનિક રેખા પૃથ્વીના કદ સાથે કરી શકાય નહીં. દોરીને તેની ઉત્તર દિશામાં એક નિરીક્ષકને અને દક્ષિણ દિશામાં બીજા નિરીક્ષકને ગોઠવી દેવા જોઈએ. સૂર્યની ભ્રમણકક્ષા દરરોજ છ મહિના સૂર્ય જ્યારે બરાબર મધ્ય આકાશમાં માથા ઉપર આવે તે સુધી વિસ્તરે છે અને સંકોચાય છે સમયે બિંદુ “બી” અને બિંદુ “એલ” ઉપર ઊભા રહેલા બે નિરીક્ષકોએ સૂર્ય પૃથ્વી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે તેનું માપ લેવું ઉનાળામાં સૂર્યની પ્રદક્ષિણાનો માર્ગ ઉત્તર ધ્રુવ બિંદુની જોઈએ. નજીક હોય છે અને શિયાળામાં તે દૂર ચાલ્યો જાય છે. આ ઘટનાને ડો. પેરેલક્ષે આ પ્રયોગ કરવા માટે એક વ્યક્તિને લંડન ઉત્તરાયણ અને દક્ષિણાયન તરીકે ઓળખવામાં આવે છે. બ્રિજ (એલ) ઉપર અને બીજી વ્યક્તિને બ્રાઇટનના દરિયાકિનારે ૨૧મી ડિસેમ્બરે બરાબર મધ્યાહુને એક સળિયો એવી (બી) ઊભી રાખી હતી. આ બે સ્થળ વચ્ચે ૫૦ માઇલનું અંતર છે. રીતે ગોઠવો કે આકાશમાં જોવાથી સૂર્ય તેની સીધી દિશામાં દેખાય. એક ચોક્કસ દિવસે બપોરે ૧૨ વાગ્યે (સ્થાનિક સમય) લંડન બ્રિજ ઘણા દિવસો પછી આ સળિયાને ખસેડ્યા વિના જ સીધી દિશામાં ઉપર સૂર્ય પૃથ્વી સાથે ૬ ૧ અંશનો ખૂણો બનાવતો હતો અને સૂર્યનાં દર્શન કરી શકાશે. આ ઉપરથી ખ્યાલ આવશે કે આ દિવસો બ્રાઇટન ખાતે ૬૪ અંશનો ખૂણો બનાવતો હતો. આ ત્રણ દરમિયાન સૂર્યની ભ્રમણકક્ષામાં ભાગ્યે જ નોંધી શકાય એવું આંકડાઓ ઉપરથી ભૌમિતિક રચના કરીને આપણે “એલ’ અને પરિવર્તન આવ્યું છે. એસ’ વચ્ચેનું અંતર તેમ જ “ડી” અને “એસ’ વચ્ચેનું અંતર શોધી આઠમા કે નવમા દિવસે સળિયાની દિશામાં સૂર્યનાં દર્શન શકીએ. કરી શકાય તે માટે તેને ક્ષિતિજની વિરુદ્ધ દિશામાં અમુક ડિગ્રી ઊંચો આ માટે સાદા કાગળ ઉપર પાંચ ઇંચ લંબાઈની એક રેખા કરવો પડશે. આ રીતે ૨૨ જૂન સુધી સળિયાને ઊંચો કરવો પડશે. બીએલ દોરો. આ રેખાને બી’ બિંદુએ ૬૪ અંશનો ખૂણો બનાવે આ દિવસ પછી ફરી અમુક દિવસ સૂર્યની ઊંચાઈમાં કોઈ ફરક જોવા તેવી એક રેખા “બીએસ' દોરો. આ રેખાને ‘એલ’ બિંદુએ ૬૧ નહીં મળે. આઠ-દસ દિવસ પછી ફરી પ્રતિદિન સૂર્યની દિશામાં અંશનો ખૂણો બનાવે તેવી બીજી રેખા “એલએસ દોરો. આ બન્ને મધ્યાહુને જોવા માટે સળિયાને નીચો કરતા જવું પડશે. આ રીતે ૨૧ રેખાઓ “એસ’ બિંદુએ એકબીજીને છેદશે, જે સૂર્યનું સ્થાન છે. હવે ડિસેમ્બર સુધી ચાલશે. આ સાદાં નિરીક્ષણ ઉપરથી ખ્યાલ આવે છે એલએસ’ અને ‘બીએસની લંબાઈ માપીએ તો ખ્યાલ આવશે કે કે ૨૧ ડિસેમ્બર થી ૨૨ જૂન સુધી સૂર્યનો રસ્તો પ્રતિદિન પહોળો બીએલની લંબાઈ કરતાં તે આશરે ૧૬ ગણી છે. આ રીતે બનતો જાય છે અને ૨૨ જૂનથી ૨૧ ડિસેમ્બર સુધી સાંકડો બનતો એલએસ'ની લંબાઈ આશરે ૮૦૦ માઇલની છે. આવી જ રીતે જાય છે. સૂર્યની આ પ્રમાણેની ગતિ અનાદિકાળથી જોવા મળે છે. બીએલ’ રેખાને લંબાવી તેના ઉપર ‘એસ’ બિંદુથ્રી લંબ ‘એસડી’ દોરો. આ લંબની લંબાઈ આશરે ૭૦૦ માઇલ જેટલી થશે. ડો. સૂર્યોદય અને સૂર્યાસ્તનાં કારણો પેરેલલના મતે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માત્ર ૭૦૦ માઇલ જેટલું જ છે. સૂર્ય કાયમ માટે પૃથ્વીની સપાટીને સમાંતર રહીને જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy