SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવર્ષ ક્ષેત્રની ઉત્તરે આવેલા નિષધ પર્વતની લંબાઈ વયેત નામનું દ્વાર છે. મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં ૪૫,૦૦૦ ૧૬૮૪૨ યોજન બે કળા છે તો રમ્ય ક્ષેત્રની દક્ષિણે આવેલા યોજન જઈએ ત્યારે લવણ સમુદ્રના પૂર્વ ભાગમાં સીતાદા નીલવંત પર્વતની લંબાઈ પણ ૧૬૮૪૨ યોજન બે કળા મહાનદીના ઉપરના ભાગમાં જયંત નામનું દ્વાર છે અને મેરુ પર્વતનો જેટલી છે. ઉત્તર દિશામાં ૪૫,૦૦૦ યોજને લવણ સમુદ્રના દક્ષિણના નીલવંત પર્વતની દક્ષિણે અને નિષધ પર્વતની ઉત્તર ભાગમાં અપરાજિત નામનું દ્વાર છે. આ ચાર દ્વારની બન્ને બાજુએ આવેલા મહાવિદેહ ક્ષેત્રની લંબાઈ ૩૩૬૮૪ યોજન ૪ કળા છે. ત્રણ લાઇનમાં ૫૬-૫૬ જાળિયાં રહેલાં છે. દ્વારની બન્ને બાજુ આ સાત ક્ષેત્ર અને છ વર્ષધર પર્વતોની લંબાઈનો જો ૧૬૮ ચોતરા છે, જેના ઉપર એક-એક શય્યા છે. સરવાળો કરવામાં આવે તો એક લાખ યોજન થાય છે, જે જંબૂદ્વીપની જગતીની ઊંચાઈના મધ્ય ભાગમાં, એટલે કે જંબૂદ્વીપની લંબાઈ છે. મૂળથી ૪ યોજન ઊંચે ફરતો વલયાકારે બે ગાઉ ઊંચો અને ૫૦૦ ધનુષ પહોળો ઝરૂખો સમુદ્ર તરફ આવેલો છે. આ ઝરૂખામાં ઊભા જંબૂદ્વીપની સરહદ રહીને દેવ-દેવીઓ સમુદ્રની શોભા દેખીને આનંદ પામે છે. જંબૂવૃક્ષ જિન મંદિર વ પ્રાસાદ દેવ પ્રાસાદ એક લાખ યોજનનો વ્યાસ ધરાવતા જંબૂદ્વીપ અને લવણ સમુદ્રની વચ્ચે આઠ યોજન ઊંચાઈનો કિલ્લો છે, જે જગતી તરીકે ઓળખાય છે. વજ રત્નનો બનેલો આ કિલ્લો પાયામાં ૧૨ યોજન, મધ્યમાં આઠયોજન અને ટોચ ઉપર ચાર યોજન પહોળો છે. જંબૂદ્વીપનું જે એક લાખ યોજનાનું કુલ માપ ગણવામાં આવે છે, તેમાં જગતના માપનો પણ સમાવેશ થઈ જાય છે. બે બાજુએ ૧૨-૧૨ યોજનની જગતની પહોળાઈ બાદ કરવામાં આવે તો જંબૂદ્વીપની પહોળાઈ ૯૯,૯૭૬ યોજન થાય છે. આ જગતની બહારની બાજુએ એટલે કે સમુદ્ર તરફ ૫૦૦ ધનુષ પહોળો અને બે ગાઉ ઊંચો રત્નમય ઝરૂખો આવેલો છે. જંબુદ્વીપની જગતીમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશામાં ચાર દરવાજાઓ આવેલા છે. જગતના એક દ્વારથી બીજા દ્વારનું અંતર આશરે ૭૯,૦૫૨ યોજન જેટલું હોય છે. જંબૂદ્વીપની જગતીના દક્ષિણ દિશામાં આવેલા દરવાજાનું નામ વૈજયંત દ્વાર છે. તેના ઉત્તર દિશામાં આવેલા દરવાજાનું નામ અપરાજિત દ્વાર છે. તેના પૂર્વ દિશામાં આવેલા દરવાજાનું નામ વિજય છે અને પશ્ચિમ દિશાનો દરવાજો જયંત દ્વાર તરીકે ઓળખાય છે. આ દરવાજાઓની ઊંચાઈ ૮ યોજન અને પહોળાઈ ૪ યોજન છે. બન્ને બાજુની ભીંત અને બારશાખ એક-એક ગાઉ પહોળી છે. આ રીતે પ્રત્યેક દરવાજાની કુલ પહોળાઈ સાડા ચાર યોજન છે. મેરુ પર્વતથી પૂર્વ દિશામાં ૪૫,૦૦૦ યોજન જઈએ ત્યાં લવણ સમુદ્રના પશ્ચિમ ભાગે સીતા મહાનદીની ઉપરના ભાગમાં વિજય નામનું દ્વાર છે. તેવી રીતે મેરુ પર્વતની દક્ષિણ દિશામાં ૪૫,૦૦૦ યોજને લવણ સમુદ્રના ઉત્તર ભાગમાં – મણિપઠિકા બવૃક્ષ (UIDUKILLIULIIIIIIII જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૩ Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy