SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ક સંક્રાન્તિ : દક્ષિણાયનમાં દિન-રાત્રિ ક્ષેત્ર મકર સંક્રાન્તિ : ઉત્તરાયણમાં દિન-રાત્રિ ક્ષેત્ર પરિધિના દશાંશ ૩-૩ ભાગ પ્રકાશ ૨-૨ ભાગ રાત્રિ ૩૩૩૩૩ પૌજન દીધું | " ૬ ભાગમાં પ્રકાશ, ૪ ભાગમાં રાત્રિ ૬ ભાગમાં રાત્રિ (૪ ભાગમાં પ્રકાશ પરિધિના દશાંશ ૩-૩ ભાગ રાત્રિ, ૨- ૨ ભાગ પ્રકાશ/ પુn Aજ છે ર કુપ] કt દીક - પ તઃ ક્ષેત્ર વિધ્વંભ SP2 ' ૫3૨૪) (te A 2 h&h2 ૬૦ ક્ષેત્ર ભિક્ષતૃચ્ચત્તર મંજ પ્રકારની લંબાઈ ૪૫૦ જંબુદ્રમાં દ્રષ્ટિક્ષેત્ર ૬૩૫૬૩ યોજન પ્રકાશની સર્વ લંબાઈ ૭૮૩૩૩ યોજન અંધકારની પણ એ જ લંબાઈ કctiદ ઉw¢ ૬૩૫૬૩ યોજન પ્રકાશ ક્ષેત્ર વિકુંભ લ વ શ સ મુ દ્ર લ વ શ સ મુ દ્ર જૈન ભૂગોળ મુજબ જંબૂદ્વીપમાં બે સૂર્ય છે, જેઓ પરસ્પર અંદરના બીજા મંડલમાં આવે છે. ફરી ૪૮ કલાક પછી સૂર્ય અંદરના ૧૮૦ અંશના ખૂણે રહીને સતત મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. ત્રીજા મંડલમાં આવે છે. આ પ્રકારે ૧૮૨ દિવસમાં સૂર્ય ૯૧ સૂર્યને મેરુ પર્વતની એક વખત પ્રદક્ષિણા કરતાં ૪૮ કલાક લાગે છે. મંડલમાં પરિભ્રમણ કરીને મેરુ પર્વતથી સૌથી નિકટના બિંદુ ઉપર આજે આપણને ભરત ક્ષેત્રમાં જે સૂર્યનાં દર્શન થાય છે તે સૂર્ય આવી જાય છે. સૂર્યની પ્રદક્ષિણાનું મેરુ પર્વતની સૌથી નજીકનું મંડલ હકીકતમાં ત્રીજા દિવસે પાછો આવે છે. આ કારણે આપણને ભરત જૈન પરિભાષામાં “સર્વ અત્યંતર મંડલ' તરીકે ઓળખાય છે. ક્ષેત્રમાં દર ૨૪ કલાકે નવો સૂર્ય જોવા મળે છે. સૂર્ય ૨૪ કલાકમાં સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં એક ચક્ર પૂર્ણ કરીને અંદરના અર્ધી પ્રદક્ષિણા જ પૂરી કરે છે. બીજા ચક્રમાં ૪૮ કલાક માટે પરિભ્રમણ કરે છે. આ રીતે કુલ ૯૧ અત્યંતર મંડલમાં પ્રવાસ કરીને તે છ મહિને (૧૮૨ દિવસે) સર્વ બાહ્ય અને સર્વ અત્યંતર મંડલ દક્ષિણ દિશામાં આવેલા અંતિમ સર્વ બાહ્ય મંડલમાં આવી ચડે છે. સૂર્યના પ્રદક્ષિણા પથમાં સર્વ બાહ્ય અને સર્વ અત્યંતર મંડલની મેરુ પર્વતથી દૂર દક્ષિણ દિશામાં તેના ચરમ બિંદુ સુધી સંખ્યા એક-એક છે અને ૯૧ બાહ્ય મંડલ તેમ જ ૯૧ અત્યંતર પહોંચી ગયેલો સૂર્ય દર ૪૮ કલાકે એક પ્રદક્ષિણા કરતો ક્રમશઃ મંડલ મળીને કુલ ૧૮૪ મંડલ થાય છે. આ ૧૮૪ પૈકી સર્વ બાહ્ય વલયાકારે ઉત્તર દિશાએ આવે છે. સૂર્ય દક્ષિણ દિશામાં અંતિમ બિંદુ અને સર્વ અત્યંતર મંડળમાં સૂર્ય એક-એક વખત ગતિ કરે છે, ઉપર જે વર્તુળાકાર પથમાં મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા કરે જ્યારે બાકીના ૧૮૨ મંડલમાં સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન છે તેને જૈન પરિભાષામાં સૂર્યનું ‘સર્વબાહ્ય મંડલ' કહેવામાં આવે છે. એમ બે વખત ગતિ કરે છે. આ રીતે કુલ ૩૬૬ રાત-દિવસનું એક આ સર્વબાહ્ય મંડલમાં ૪૮ કલાકનું ચક્ર પૂર્ણ કરીને સૂર્ય વલયાકારે વર્ષ થાય છે. પ્રાચીન કાળમાં દર અષાઢ સુદ એકમે નવા સૌર વર્ષનો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy