SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સપાટી ઉપર ત્રણ માઇલ દૂરની વસ્તુ જ જોઈ શકાય, કારણ કે ત્રણ હોટેલના પહેલા માળેથી ક્ષિતિજ “એચ-૧’ બિંદુમાં જોવા માઇલમાં ગોળાકારની ઊંચાઈ ૬ ફૂટ જેટલી થઈ જાય છે. હવે મળે. બીજા માળેથી નિરીક્ષણ કરતાં ક્ષિતિજ નીચે સરકીને ‘એચસ્ટીમર એક કલાકના આઠ માઇલની ઝડપે ચાર કલાકમાં ૩૨ ૨’ બિંદુમાં જોવા મળે અને ત્રીજા માળેથી વધુ નીચે “એચ-૩' માઇલનું અંતર કાપ્યા પછી દેખાતી બંધ થઈ હતી. આ ૩૨ બિંદુમાં જોવા મળે. જોનારની ઊંચાઈ જેમ વધે તેમ ક્ષિતિજ નીચે માઇલમાંથી ત્રણ માઇલનું અંતર બાદ કરતાં ૨૯ માઇલમાં સરકતી દેખાવી જોઈએ. પરંતુ હકીકતમાં કદી તેવું જોવા મળતું નથી, બહિર્ગોળ સપાટીની ઊંડાઈ ૫૬૦ ફટ થવી જોઈએ. તેમાંથી જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી બહિર્ગોળ નથી પણ તદ્દન સ્ટીમરની ૮૦ ફ્ટ ઊંચાઈ બાદ કરીએ તો સ્ટીમરની ટોચ દરિયાની સપાટ છે. ક્ષિતિજથી ૪૮૦ ફૂટ નીચે હોવી જોઈએ. ક્ષિતિજથી ૪૮૦ ફૂટ પ્રયોગ-૯ નીચેની સ્ટીમર કદી જોઈ શકાય ખરી? આ પ્રયોગ સાબિત કરે છે કે કોઈ પણ બલૂન અથવા વિમાન જ્યારે હવામાં ઊંચે ચડે છે પૃથ્વી સપાટ છે. ત્યારે તેને ક્ષિતિજ પણ પોતાની સમાંતર ઊંચી ચડતી જોવા મળે છે. પ્રયોગ-૮ બલૂન કે વિમાનમાં બેઠેલા યાત્રિકને એવો ભાસ થાય છે કે તેની બ્રિટનની સસેક્સ કાઉન્ટીના બ્રાઇટન શહેરમાં નીચેની જમીન અથવા સમુદ્ર અંતર્ગોળ કાચ છે અને ઉપરનું આકાશ સમુદ્રકિનારે ગ્રાન્ડ હોટેલ આવેલી છે. આ હોટેલના પહેલા માળની બહિર્ગોળ કાચ છે. આ અંતર્ગોળ અને બહિર્ગોળ કાચ જ્યાં મળે છે બારીમાં એક ટેલિસ્કોપ ગોઠવીને દરિયાની સપાટીનું નિરીક્ષણ તે બિંદુ બલૂનની સમાંતર હોય છે અને તે ક્ષિતિજ તરીકે દેખાય છે. કરવામાં આવ્યું હતું. એવો આભાસ થતો હતો કે દરિયાનું પાણી આ પ્રકારનો ભ્રમ ત્યારે જ થાય જ્યારે પૃથ્વી સપાટ હોય. જમીનથી ઉપરની દિશામાં ઊંચકાઈ રહ્યું છે અને દૃષ્ટિરેખાને ‘એચ- એ ૧' બિંદુમાં ક્ષિતિજ ઉપર છેદી રહ્યું છે. હવે ટેલિસ્કોપને હોટેલના બીજા માળે લઈ જવામાં આવ્યું હતું અને દરિયાની ક્ષિતિજ નિહાળવામાં આવી હતી. આ વખતે ક્ષિતિજ જરા ઊંચકાઈને ‘એચ-૨' બિંદુ ઉપર આવી ગઈ હતી. હવે ત્રીજા માળેથી દરિયાને નિહાળતાં ક્ષિતિજ “એચ-૩' બિંદુ ઉપર જણાઈ હતી. એચ ૩ જો પૃથ્વી આજના વિજ્ઞાનીઓ માને છે તેવી ગોળ હોય તો કોઈ પણ બલૂન અથવા વિમાન આકાશમાં ઊંચે ચડે ત્યારે નીચે મુજબની પરિસ્થિતિ દેખાવી જોઈએ: છે........ - રા ... આજે ફ મ ને સી સ્ટે ૨ માઈલ | ૨૦,૦૦૦ જેટ એચ. જો દરિયાની સપાટી જમીનને સમાંતર હોય તો જ આ પ્રકારનું નિરીક્ષણ કરી શકાય છે. જો દરિયાની સપાટી બહિર્ગોળ હોય તો નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળેઃ જ્યારે કોઈ બલૂન કે વિમાન બે માઇલની ઊંચાઈએ પહોંચે ત્યારે જો પૃથ્વી બહિર્ગોળ હોય તો તેમાં બેઠેલા યાત્રિકથી ક્ષિતિજનું અંતર ૧૨૭ માઇલ હોવું જોઈએ. આટલી ઊંચાઈએ તેની સમાંતર દૃષ્ટિરેખા ‘એબી’થી સમુદ્રની ક્ષિતિજનું અંતર ૨૦,૦૦૦ ફૂટ નીચે હોવું જોઈએ. આટલા મોટા અંતરની નોંધ કોઈ પણ આકાશી પ્રવાસી લીધા વિના રહી શકે નહીં. હકીકતમાં આકાશમાં ઊડનારને આવી કોઈ ખાઈ જોવા મળતી નથી, જેના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy