________________
ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી બહિર્ગોળ નથી પણ એકદમ સપાટ
રુ ઉપર ચડે છે અને ઓટ આવે ત્યારે ૩ ફૂટ નીચે ઊતરે છે.
ભૂમધ્ય સમુદ્ર
શતો સમુદ્ર
૨૪ ફેક્ટ
સ
=
=
પ્રયોગ-૧૦.
ઈગ્લેન્ડમાં લંડન અને લિવરપુલ વચ્ચે જે રેલવેલાઇન છે, તે બર્મિંગહામ થઈને પસાર થાય છે અને તેની લંબાઈ ૧૮૦ માઇલ છે.
અહીં ડીડી’ નહેરના તળિયાની સમાંતર રેખા છે, જે એએચ
એ-એ-એ (નહેરની સપાટી) રેખાને સમાંતર જાય છે. આ ઉપરથી સાબિત થાય છે કે રાતા સમુદ્રના પાણીની સરેરાશ સપાટી, સુએઝની નહેરની ૧૦૦ માઇલ લંબાઈમાં રહેલું પાણી અને
ભૂમધ્ય સમુદ્રની સપાટી એક જ સીધી લાઇનમાં છે. જો પૃથ્વી ગોળ આ રેલવેલાઇનનું સ્વરૂપ આકૃતિ મુજબ છે. તેમાં “એ-
હોય તો સુએઝની નહેરનું કેન્દ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રથી
હા એચ-બી’ રેલવેના પાટાની લંબાઈ અને ઊંચાઈ તેના પર
* ૫૦-૫૦ માઇલ દૂર હોવાને કારણે આ બન્ને સમુદ્રથી ૧૬૦૦ આરોહઅવરોહ સહિત દર્શાવે છે. ‘સી’ બિંદુ ઉપર મર્સીનામની નદી જૂના કાચા
0 ફૂટની ઊંચાઈએ વર્તુળની કમાનના શિખર જેવું હોવું જોઈએ. અને ‘ડી’ બિંદુ ઉપર થેમ્સનદી આવેલી છે. “સીડી' સમાંતર રેખા છે, જેના આધારે બધાં માપ લેવામાં આવ્યાં છે. બર્મિંગહામ સ્ટેશન એચ’ બિંદુએ છે, જે “સીડી’ રેખાથી ૨૪૦ ફૂટની ઊંચાઈએ આવેલું છે.
હકીકતમાં સુએઝની નહેર ભૂમધ્ય સમુદ્ર અને રાતા હવે જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો રેખા “સીડી’
સમુદ્રને સમતળ છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ વર્તુળની કમાનના આકારમાં ડી ડી ડી' હોવી જોઈએ. આ કમાનનું શિખર ૫૪૦૦ ફૂટ ઊંચું હોવું જોઈએ.
પ્રયોગ-૧૧
જો આપણે કોઈ જહાજના તૂતક ઉપર ઊભા રહીએ અથવા તેના કૂવાથંભ ઉપર ચઢીએ બલૂનમાં આકાશમાં ચઢીને સમુદ્ર તરફ જોઈએ તો ખ્યાલ આવશે કે દરિયાની સપાટી એક ઢોળાવયુક્ત સપાટ પદાર્થ જેવી છે, જે નીચેથી શરૂ થઈને આપણી
આંખના લેવલ સુધી પહોંચે છે અને આપણી દૃષ્ટિરેખાને છેદે છે. આ ઊંચાઈમાં બર્મિંગહામ સ્ટેશનની ૨૪૦ ફૂટની ઊંચાઈ ઉમેરતાં તે થેમ્સ નદીના સ્તરથી પ૬૪૦ ફૂટની ઊંચાઈએ હોવું જોઈએ. પરંતુ હકીકતમાં બર્મિંગહામ સ્ટેશનની ઊંચાઈ લંડન બ્રિજ ખાતેના ટ્રિનિટી વોટરમાર્કથી ૨૪૦ ફૂટ જેટલી જ છે. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ હોવાની બધી થિયરીઓ અવાસ્તવિક છે. દુનિયાની કોઈ પણ રેલવેને આ દૃષ્ટિએ જોવામાં આવશે તો આ વાત સાબિત થઈ જશે.
ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતી સુએઝ નહેર જે રીતે બાંધવામાં આવી તે પણ પૃથ્વીના સપાટ હોવાનો પુરાવો છે. આ નહેર 100 માઇલ લાંબી છે અને તેમાં ક્યાંય દરવાજાઓ મૂકવામાં
જો એક દર્પણને દરિયાની સામે ઊભો ગોઠવવામાં આવે આવ્યા નથી. એટલે કે આ નહેર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને તો દરિયાની ક્ષિતિજ પણ તેમાં સીધી રેખા ‘એચ-એચ' મુજબ જોડતો એક સેતુ છે. ભૂમધ્ય સમુદ્ર રાતા સમુદ્ર કરતાં સરેરાશપણે છ દેખાશે. આ રેખા હંમેશાં આપણી આંખના લેવલ ઉપર જ રહેશે. જો ઇંચ ઊંચો છે; પરંતુ રાતા સમુદ્રમાં ભરતી આવે ત્યારે તેનો સ્તર ૪ કોઈ વ્યક્તિ જહાજના કૂવાથંભ ઉપર ચડી જશે અથવા દરિયાની
8
:
૫૪૦ ફુટ
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩૫
Jain Education International
For Private & Parsonal Use Only
www.jainelibrary.org