SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદજી મહાતીર્થનું સ્થાન જૈન ધર્મના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનનું ઓળખાવા લાગ્યો. આ ઉપરાંત તે હરાદ્રિ, કૈલાસ અને સ્ફટિકાદ્રિ નિર્વાણ શ્રી અષ્ટાપદજી મહાતીર્થ ઉપર થયું હતું. શ્રી અષ્ટાપદ પર્વત તરીકે પણ ઓળખાય છે. ભરત ક્ષેત્રની રાજધાની અયોધ્યા નગરીથી ઉત્તરે બાર યોજનના જેન ધર્મના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાનના અંતરે આવેલો છે. પ્રભુ ઋષભદેવ ભગવાન માઘ માસના કૃષ્ણ બંધુ સગર ચક્રવર્તી થઈ ગયા. સગર ચક્રવર્તીને ૬૦,૦૦૦ પુત્રો પક્ષની તેરસે અષ્ટાપદ ગિરિ ઉપર મોક્ષ પામ્યા હતા. ઋષભદેવ હતા, જેમાં સૌથી મોટા પુત્રનું નામ જહુનુ કુમાર હતું. એક વખત ભગવાનના નશ્વર દેહનો જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો પરિભ્રમણ કરતાં સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રો અષ્ટાપદ તે પાવન ભૂમિ ઉપર ચક્રવર્તીભરત મહારાજાએ ત્રણ ગાઉ ઊંચાઈનો ગિરિની નજીક આવી ચડ્યા. આ પવિત્ર ગિરિ ઉપર શ્રી સિંહનિષદ્યા નામનો પ્રાસાદ રત્નમય પાષાણથી બનાવડાવ્યો. તેની ઋષભદેવ ભગવાનનું નિર્વાણ થયું છે એમ જાણી તેઓ હર્ષ ચારે તરફ પ્રભુના સમવસરણની જેમ સ્ફટિકરત્નનાં ચાર દ્વારા પણ પામ્યા અને વિદ્યાના ઉપયોગથી આ પર્વત ઉપર ચડ્યા. તેમણે બનાવડાવ્યાં હતાં. આ ચૈત્યમાં શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ સિંહનિષદ્યા ચૈત્યમાં પ્રવેશ કર્યો અને અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉપરાંત પોતાના ૯૯ ભાઈઓની દિવ્ય રત્નમય મૂર્તિઓ પણ જિનબિંબોની ભક્તિ કરી. પધરાવી હતી. આ ઉપરાંત સ ગ૨ ચક્ર વર્તાના પ્રભુની સેવા કરતી પોતાની ૬૦,૦૦૦ પુત્રોએ વિચાર પણ એક પ્રતિમા અષ્ટાપદ કર્યો કે “આ ચૈત્યનું રક્ષણ પર્વત ઉપર સ્થાપિત કરી કરવા આપણે કંઈક કરવું હતી. જોઈએ.' આ વિચારે ભરત ચક્રવર્તીએ તેમણે ચક્રવર્તીના દંડરત્નનો આ પવિત્ર સ્થાનની ઉપયોગ કરીને શ્રી અષ્ટાપદ આશાતના ન થાય તે માટે ગિરિની ફરતે એક હજાર દંડવત્ન વડે પ્રહાર કરીને થોજન ઊંડી ખાઈ ખોદી અષ્ટાપદ ગિરિને થાંભલા કાઢી. આ ખાઈ ખોદતા જેવો લીસો બનાવી દીધો, તેઓ ભૂતળમાં આવેલાં જેથી તેના ઉપર કોઈ નાગકુમારોનાં ભવનો સુધી મનુષ્ય ચડી શકે નહીં. પહોંચી ગયા. દંડરત્નના ત્યાર બાદ ભરત ઝંઝાવાતને કારણે ચક્રવર્તીએ આ પર્વત ઉપર નાગકુમારોનાં ભવનોમાં એક એક યોજનાના અંતરે પાણી ભરવા લાગ્યાં એટલે મે ખલા જ વાં આઠ નાગકુમારોનો રાજા અત્યંત પગથિયાં બનાવ્યાં. આ ક્રોધિત થઈ ફરિયાદ કરવા પગથિયાં જેમની પાસે લાગ્યો. આ રાજાનો ક્રોધ લબ્ધિ હોય તેવા મનુષ્યો શાંત કરતાં જહુનુકુમારે કહ્યું સિવાય કોઈ ચડી શકતું કે “અહંતની ભક્તિથી નથી. ત્યારથી આ પવિત્ર અવિચારીપણે અમે જે કામ ગિરિ અષ્ટાપદને નામે કર્યું છે તેની તમે ક્ષમા કરો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૬ Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy