SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મ નામનો દેવ છે અને માલ્યવંત વૃત્ત વૈતાઢ્ય પર્વતનો અધિપતિ દ્વાર અને પ્રકાશમંડળોનો પ્રકાશ ચક્રવર્તી જ્યાં સુધી ચક્રવતી પદનો પ્રભાસ નામનો દેવ છે. ભોગવટો કરે ત્યાં સુધી ચાલુ રહે છે. ચક્રવર્તી દીક્ષા લે અથવા મૃત્યુ પામે ત્યારે અધિપતિ દેવ આ દ્વાર બંધ કરી દે છે અને ગુફાની અંદર વૈતાઢ્ય પર્વતમાં આવેલી ગુફાઓ રહેલો પ્રકાશ નાશ પામે છે. ભરત અને ઐરાવત ક્ષેત્રની મધ્યમાં આવેલા વૈતાઢ્ય ભરત ક્ષેત્રના છ ખંડો પર્વતમાં તમિસ્રા અને ખંડપ્રપાતા નામની બે ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ ૫૦ યોજન લાંબી, ૧૨ યોજન પહોળી અને આઠ ભરત ક્ષેત્રની બરાબર મધ્યમાંથી વૈતાઢ્ય પર્વત પસાર યોજન ઊંચી છે. તમિસ્રા ગુફા પશ્ચિમ દિશામાં આવેલી છે, જ્યારે થતો હોવાથી ભરત ક્ષેત્રના ઉત્તર-દક્ષિણ બે ભાગ થાય છે. ભરત ખંડઅપાતા ગુફા પૂર્વ દિશામાં આવેલી છે. આ ગુફાઓના ઉત્તર અને ક્ષેત્રમાં ગંગા અને સિંધુ બે મહાનદીઓ ઉત્તરમાં લઘુ હિમવંત પર્વત દક્ષિણ છેડે આવેલા બે વજમય દરવાજાઓ કાયમ માટે બંધ જ રહે ઉપરથી નીકળે છે અને દક્ષિણમાં આવેલા લવણ સમુદ્રને મળે છે. છે. આ કારણે ગુફામાં સૂર્ય-ચંદ્રનો પ્રકાશ પ્રવેશી શકતો નથી. આ ઉત્તર-દક્ષિણ વહેતી આ બે મહાનદીઓને કારણે ઉત્તર ભરત ક્ષેત્રના ગુફાઓમાં કાયમ ગાઢ અંધકાર જ છવાયેલો રહે છે. દક્ષિણ ભારત અને દક્ષિણ ભરત ક્ષેત્રના ત્રણ-ત્રણ ટુકડાઓ થાય છે. આ રીતે ક્ષેત્રમાં જન્મ પામેલા ચક્રવર્તીને ઉત્તર ભરત ક્ષેત્ર જીતવાની ઇચ્છા ભરત ક્ષેત્રના કુલ છ ખંડો થાય છે. આ પૈકી ત્રણ ખંડો ઉત્તર ભરત થાય ત્યારે તેઓ પોતાના સેનાપતિને આ ગુફાઓનાં દ્વાર ખોલવાની વર્ષમાં અને ત્રણ ખંડો દક્ષિણ ભારત વર્ષમાં આવેલા છે. ઉત્તર ભરત આજ્ઞા કરે છે. સેનાપતિ દંડરત્ન વડે બારણાં ઉપર પ્રહાર કરે એટલે વર્ષમાં એક ખંડ સિંધુ નદીની પશ્ચિમે, બીજો ખંડ સિંધુ અને ગંગા બારણાં ખૂલી જાય છે. નદીની વચ્ચે અને ત્રીજો ખંડ ગંગા નદીની પૂર્વ દિશામાં લવણ ચક્રવર્તી મહારાજા શ્રેષ્ઠ હસ્તિરત્ન ઉપર બેસીને ગુફામાં સમુદ્રને અડીને આવેલો છે. દક્ષિણ ભરત વર્ષમાં પણ આ જ પ્રકારે પ્રવેશ કરે છે. તેઓ હાથીના જમણા કુંભસ્થળ ઉપર મણિરત્ન બાંધે ત્રણ ખંડ આવેલા છે. આ છ ખંડ મળીને ભરત વર્ષ બને છે. છે. આ કારણે ગુફામાં પ્રવેશતાં જ ચોતરફ પ્રકાશ ફેલાઈ જાય છે. ગંગા અને સિંધુ જેવી મહાનદીઓ ભરત ક્ષેત્રની ઉત્તરે મણિરત્નથી પ્રકાશિત થયેલા માર્ગે ચક્રવર્તી ગુફામાં પ્રવેશ કરે છે. આવેલા લઘુ હિમવંત પર્વતમાં આવેલા પબદ્ધહનામના સરોવરમાંથી તેમની પાછળ આવતાં સૈન્યને પ્રકાશ મળી રહે તે માટે નીકળે છે. આ પદ્મ સરોવર લઘુ હિમવંત પર્વતના બરાબર મધ્ય ચક્રવર્તીમહારાજા કાકિણી રત્ન વડે પૂર્વની દીવાલ ઉપર વીજળીના ભાગમાં આવેલું છે. આ સરોવરની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૫૦૦ ગોળા જેવા એક પ્રકાશમંડળની રચના કરે છે. આ પ્રકાશમંડળ બન્ને યોજન, પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૧,૦૦૦ યોજન અને ઊંડાઈ ૧૦ દિશામાં અડધો-અડધો યોજન એટલે કુલ એક યોજન સુધી પ્રકાશ યોજન જેટલી છે. આ સરોવરમાં અનેક નયનરમ્ય કમળો જોવા આપે છે. ત્યાર બાદ બીજું પ્રકાશમંડળ તેઓ પશ્ચિમની દીવાલમાં મળતાં હોવાથી તે પદ્મસરોવર કહેવાય છે. રચે છે. આ પ્રકારે કુલ ૪૯ પ્રકાશમંડળોની રચના કરે છે, જેને ગંગા નદી પમસરોવરની પૂર્વ દિશાએ આવેલા કારણે ૫૦યોજનની લંબાઈ ધરાવતી ગુફામાં પ્રકાશ ફેલાઈ જાય છે. તોરણમાંથી બહાર આવે છે. પ્રારંભમાં આ મહાનદી ૫૦૦ યોજન બીજા એક મત મુજબ ચક્રવર્તીમહારાજા ગુફામાં ૯૮ પ્રકાશમંડળની સુધી પૂર્વ દિશામાં વહે છે. ત્યાર બાદ તે દક્ષિણ દિશા તરફ વળાંક લે રચના કરે છે. છે અને લઘુ હિમવંત પર્વત ઉપર જ પ૨૩ યોજન દક્ષિણ દિશામાં ચક્રવર્તી તમિસ્રા ગુફામાં જે પ્રકાશમંડળની રચના કરે છે વહે છે. અહીં લઘુ હિમવંત પર્વતની કિનારી આવી જાય છે, જેની તેનો પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો જ તેજસ્વી હોય છે. ગુફાની બહાર ઊંચાઈ ૧૦૦ યોજન જેટલી છે. સૂર્યનો જેવો પ્રકાશ હોય છે, તેવો જ પ્રકાશ ગુફાની અંદર હોય છે. લઘુ હિમવંત પર્વતની કિનારી ઉપર ખુલ્લા મુખવાળા ગુફાની બહાર તો દિવસ અને રાત થાય છે, પણ ગુફાની અંદર તો મગરના આકારની પથ્થરની જીભ છે. આ જીભની પહોળાઈ ૬ કાયમ દિવસ જેવું અજવાળું હોય છે. ચક્રવર્તીમહારાજા ઉત્તર ભરત પૂર્ણાંક ૧/૪ યોજન, લંબાઈ બે ગાઉ અને જાડાઈ અડધો ગાઉ છે. ક્ષેત્ર જીતીને જ્યારે પાછા આવે છે ત્યારે પૂર્વ દિશામાં આવેલી આ વિરાટ જીભમાંથી પસાર થઈને ગંગા નદીનો પ્રવાહ ૧૦૦ ખંડઅપાતા ગુફાને રસ્તે પાછા ફરે છે. ત્યારે તેઓ ખંડપ્રપાતા ગુફામાં યોજના નીચે આવેલા કુંડમાં જળધોધના સ્વરૂપમાં ખાબકે છે. આ પણ પ્રકાશમંડળની રચના કરે છે. તમિસ્રા અને ખંડકપાતા ગુફાનાં કુંડનું નામ ગંગા પ્રપાત કુંડ છે. આ કુંડમાં ગંગા મહાનદીનો પ્રવાહ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૯ A ઇs Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy