SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પહોળાઈ વગેરે નિષધ પર્વત મુજબ છે. આ પર્વત ઉપર ૪૦૦૦ અને નારીકાંતા નામની મહાનદીઓ પસાર થાય છે. યોજન લંબાઈ અને ૨૦૦૦ યોજન પહોળાઈ ધરાવતું કેસરીહ રુમી પર્વતનું વર્ણન નામનું વિરાટ સરોવર છે. આ પર્વતની દક્ષિણ દિશામાંથી સીતા નામની મહાનદી નીકળીને મહાવિદેહ ક્ષેત્રમાં જાય છે. કેસરીદ્રહની રમ્ય ક્ષેત્રની ઉત્તર દિશામાં રુક્ષ્મી નામનો પર્વત આવેલો ઉત્તર દિશામાંથી નારીકાંતા નદી નીકળીને રમ્યક ક્ષેત્રમાં જાય છે. છે. આ પર્વતની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વગેરે મહા હિમવંત પર્વત મુજબ છે. આ પર્વત ઉપર મહા પુંડરિક નામનું વિરાટ સરોવર રમ્યફ વર્ષનું વર્ણન છે. આ સરોવરની દક્ષિણ દિશામાંથી નરકાંતા નામની મહાનદી નીકળે છે અને રમ્ય ક્ષેત્રમાં જાય છે. આ પર્વતની ઉત્તર દિશામાંથી નીલવંત પર્વતની ઉત્તર દિશામાં રમ્ય ક્ષેત્ર આવેલું છે. રૂપ્યકુલા મહાનદી નીકળીને હિરણ્યવંત ક્ષેત્રમાં જાય છે. આ ક્ષેત્રમાં યુગલિક મનુષ્યો વસવાટ કરે છે. આ ક્ષેત્રની લંબાઈ, પહોળાઈ વગેરે હરિવર્ષ ક્ષેત્ર મુજબ છે. આ ક્ષેત્રના મધ્યમાં હિરણ્યવંત ક્ષેત્રનું વર્ણન ગંધાપાતી નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત છે. આ ક્ષેત્રમાંથી નરકાંતા જંબૂદ્વીપનું ચિત્ર શિખરી પર્વત દાઢા ' અંતર્લીપ છ009 -- ના ઉત્તર અંતર્દીપ તે ઐરાવત ક્ષેત્ર ) /૦૦૦ હિરણ્યવંત ક્ષેત્ર રૂક્ષ્મિ પર્વત નીલવંત પર્વત રમ્યક ક્ષેત્ર મેરૂ ઉત્તરકુરુક્ષેત્ર પશ્ચિમ 1 પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર - દેવકુર ક્ષેત્ર નિષધ પર્વત . હરિવર્ષ ક્ષેત્ર લવણ સમુદ્ર મહા હિમવંત પર્વત હિમવંત ક્ષેત્ર ૭૦૦૦, ભરત ક્ષેત્ર અંતર્લીપ અંતર્દીપ ----દક્ષિણ લઘુ હિમવંત પર્વત જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૮૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy