SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વત ઉપર અનેક વ્યંતર દેવો વસવાટ કરે છે. હરિકાંતા નામની મહાનદી નીકળે છે. આ નદી હરિવર્ષ ક્ષેત્રમાં લઘુ હિમવંત પર્વતની બરાબર મધ્યમાં પદ્મદ્રહ નામનું વહેતી વિકટાપાતી નામના વૃત્ત વૈતાઢ્ય પર્વત સુધી આવે છે. વિરાટ સરોવર આવેલું છે. આ સરોવરના પશ્ચિમ ભાગમાંથી સિંધુ અહીંથી તે પશ્ચિમ દિશામાં વળી જાય છે અને છેવટે લવણ સમુદ્રને મહાનદી અને પૂર્વ ભાગમાંથી ગંગા મહાનદી નીકળે છે. આ મળે છે. પદ્મદ્રહની ઉત્તર દિશાના દ્વારમાંથી રોહિતાંશા નામની મહાનદી નીકળે છે. આ નદી હિમવંત ક્ષેત્રમાં થઈને પશ્ચિમ દિશામાં વહે છે હરિવર્ષ ક્ષેત્રનું સ્વરૂપ અને લવણ સમુદ્રને મળે છે. મહા હિમવંત પર્વતની ઉત્તર દિશામાં હરિવર્ષ નામનું હિમવંત ક્ષેત્રનું સ્વરૂપ યુગલિકોનું ક્ષેત્ર આવેલું છે. તેની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૮૪૨૧ યોજન ઉપરાંત ૧૧૯ ભાગ જેટલી છે અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ લઘુ હિમવંત પર્વતની ઉત્તર દિશામાં હિમવંત ક્ષેત્ર નામનું ૮૪૦૧૬ યોજન ઉપરાંત ૪/૧૯ ભાગ જેટલી છે. અહીં સુષમ યુગલિકોનું ક્ષેત્ર આવેલું છે. આ ક્ષેત્રની ઉત્તર-દક્ષિણ પહોળાઈ નામના બીજા આરાના પ્રારંભિક કાળ જેવું વાતાવરણ કાયમ હોય છે. ૨૧૦૫ પૂર્ણાક ૫૧૯ યોજન જેટલી છે. તેની પૂર્વ-પશ્ચિમ અહીં હરિકાંતા મહાનદીની પૂર્વ દિશામાં અને હરિસલિલા લંબાઈ ૩૮૭૪૦ યોજન ઉપરાંત ૧૦/૧૯ ભાગ જેટલી છે. આ મહાનદીની પશ્ચિમ દિશામાં વૃત્ત વૈતાઢ્ય પર્વત આવેલો છે, જેનું ક્ષેત્રમાં કાયમ ભરત-ઐરાવત ક્ષેત્રના ત્રીજા આરાના પ્રારંભિક કાળ નામ વિટાપાતી છે. આ હરિવર્ષ ક્ષેત્રમાં કેટલાક મનુષ્યોનો વર્ણ જેવું વાતાવરણ હોય છે. અહીં કાયમી યુગલિક મનુષ્યો વસવાટ કરે સૂર્ય જેવો રાતો છે તો કેટલાકનો વર્ણ ચંદ્ર જેવો સફેદ છે. છે. આ ક્ષેત્રમાંથી રોહિતા અને રોહિતાંશા નામની બે મહાનદીઓ પસાર થાય છે. હિમવંત ક્ષેત્રના મધ્ય ભાગમાં શબ્દાપાતી નામનો નિષધ પર્વતનું સ્વરૂપ વૃત્ત વૈતાઢ્ય પર્વત છે. આ પર્વત એક હજાર યોજન ઊંચો છે અને જમીનમાં ૨૫૦ યોજન જેટલો ઊંડો છે. આ પર્વત ઉપર હરિવર્ષ ક્ષેત્રની ઉત્તર દિશામાં ૪૦૦ યોજનની ઊંચાઈ શબ્દાપાતી નામનો દેવ વસવાટ કરે છે, જે ચાર હજાર સામાનિક ધરાવતો નિષધ પર્વત આવેલો છે. આ પર્વત ધરતીમાં ૧૦૦યોજન દેવો સહિત રહે છે. ઊંડો છે. આ પર્વતની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૬૮૪૨ યોજન ઉપરાંત ૨/૧૯ ભાગ જેટલી છે અને પૂર્વ - પશ્ચિમ લંબાઈ મહા હિમવંત પર્વતનું સ્વરૂપ ૯૪૧૫૬ યોજન ઉપરાંત ૨/૧૯ ભાગ જેટલી છે. નિષધ પર્વતના મધ્ય ભાગમાં તિગિચ્છ નામનું વિરાટ સરોવર છે. આ હિમવંત ક્ષેત્રની ઉત્તર દિશામાં મહા હિમવંત નામનો સરોવરની લંબાઈ ૪૦૦૦ યોજન અને પહોળાઈ ૨૦૦૦ યોજન વર્ષધર પર્વત આવેલો છે. આ પર્વતની ઊંચાઈ ૨૦૦ યોજન છે છે. તેની ઊંડાઈ ૧૦ યોજન છે. આ વિરાટ સરોવરની દક્ષિણ અને તેની ધરતીમાં ઊંડાઈ ૫૦ યોજન છે. આ પર્વતની ઉત્તર- દિશાના દ્વારમાંથી હરિસલિલા નામની મહાનદી નીકળીને હરિવર્ષ દક્ષિણ પહોળાઈ ૪૨ ૧૦ યોજન ઉપરાંત ૧૦૧૯ ભાગ જેટલી ક્ષેત્રમાં જાય છે. આ નદી વૃત્તિ વૈતાઢ્ય પર્વત નજીક આવી પૂર્વ છે. આ પર્વતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૫૩૯૩૧ યોજન ઉપરાંત દિશામાં જાય છે અને લવણ સમુદ્રને મળે છે. આ સરોવરની ઉત્તર ૬/૧૯ ભાગ જેટલી છે. આ મહા હિમવંત પર્વતના મધ્ય ભાગમાં દિશામાં આવેલા દ્વારમાંથી સીતોદા મહાનદી નીકળે છે અને વચ્ચે મહાપદ્મ નામનું વિરાટ સરોવર આવેલું છે. આ સરોવરની મહાવિદેહ ક્ષેત્રમાં થઈને લવણ સમુદ્રને મળે છે. લંબાઈ ૨૦૦૦ યોજન, પહોળાઈ ૧૦૦૦ યોજન અને ઊંડાઈ ૧૦ યોજન છે. આ સરોવરના દક્ષિણ દ્વારમાંથી રોહિતા નામની નીલવંત પર્વતનું વર્ણન મહાનદી નીકળે છે. આ રોહિતા નદી દક્ષિણ દિશામાં હિમવંત ક્ષેત્ર તરફ વહે છે. વૃત્ત વૈતાઢ્ય પર્વતથી તે પૂર્વ દિશામાં વળાંક લઈને અંતે મહાવિદેહ ક્ષેત્રની ઉત્તર દિશામાં ૪૦૦ યોજનની લવણ સમુદ્રને મળે છે. ઊંચાઈ ધરાવતો નીલવંત પર્વત આવેલો છે. આ પર્વતની લંબાઈ, મહાપા સરોવરની ઉત્તર દિશામાં આવેલા દરવાજામાંથી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૮૧ Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy