SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ધરાવતો સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. આ સમુદ્રથી તીચ્છ લોકનો છે. ત્યાર બાદ ક્ષીરવર સમુદ્ર આવેલો છે, જેની પહોળાઈ ૫૧૨ અંત આવે છે અને અલોકાકાશશરૂ થાય છે, જેનો કોઈ જ અંત નથી. લાખ યોજન છે. આ સમુદ્રનું પાણી સાકર, એલચી અને કેસર નાખીને ઉકાળેલા દૂધના સ્વાદવાળું છે. ત્યાર બાદ ૧૦૨૪ લાખ પુષ્કરવર દ્વીપની ફરતે પુષ્કરવર સમુદ્ર આવેલો છે, જેની યોજનની પહોળાઈ ધરાવતો ધૃતવર દ્વીપ આવે છે. ત્યાર બાદ પહોળાઈ ૩૨ લાખ યોજન છે. ત્યાર બાદ વારૂણીવર દ્વીપ આવેલો ૨૦૪૮ લાખ યોજનની પહોળાઈ ધરાવતો ધૃતવર સમુદ્ર આવે છે. છે, જેની પહોળાઈ ૬૪ લાખ યોજન છે. ત્યાર બાદ વારૂણીવર ધૃતવર સમુદ્રનું પાણી ઉત્તમ ઘીના સ્વાદવાળું છે. ત્યાર બાદ સમુદ્ર આવેલો છે, જેની પહોળાઈ ૧૨૮ લાખ યોજન છે. ત્યાર ૪૦૯૬ લાખ યોજનની પહોળાઈ ધરાવતો ઈશ્કવર દ્વીપ આવે છે. બાદ ક્ષીરવર દ્વીપ આવેલો છે, જેની પહોળાઈ ૨૫૬ લાખ યોજન ત્યાર બાદ ૮,૧૯૨ લાખ યોજનની પહોળાઈ ધરાવતો ઈશ્કવર નંદીશ્વર દ્વીપ - વાપિકા - દધિમુખ પર્વત અંજનગિરિ -રતિકર પર્વત. રાજધાની જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૪ Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy