________________
સમુદ્ર આવે છે. તેનું પાણી શેરડીના રસના સ્વાદવાળું છે.
કુંડલદ્વીપ પછી ૧૨મો શંખદ્વીપ છે. ત્યાર બાદ ૧૩મો રૂચક દ્વીપ છે. જંબૂદ્વીપથી શરૂ કરતાં આઠમા ક્રમાંકે નંદીશ્વર દ્વીપ આવે તેના પણ મધ્ય ભાગમાં માનુષોત્તર પર્વતના આકારનો રૂચકગિરિ છે. તેની પહોળાઈ ૧૬,૩૮૪ લાખ યોજન જેટલી છે. આ નામનો ૮૪,૦૦૦ યોજન ઊંચો પર્વત છે. આ પર્વતની ટોચ ઉપર નંદીશ્વર દ્વીપ સુધી લબ્ધિધારી મનુષ્યો જઈ શકે છે. તેથી આગળ ચાર દિશામાં ચાર જિનાલયો આવેલાં છે. આ રૂચક દ્વીપ અને રૂચક કોઈ કાળા માથાનો માનવી જઈ શકતો નથી. આ નંદીશ્વર દ્વીપમાં સમુદ્ર પછી ઉત્તરોત્તર બમણી પહોળાઈ ધરાવતા અસંખ્ય દ્વીપસમુદ્રો શાશ્વત ૫૨ જિનાલયો આવેલા છે. નંદીશ્વર દ્વીપની પહોળાઈ આવેલા છે. ૧૬,૩૮૪ લાખ યોજન છે. આ દ્વીપના મધ્ય ભાગમાં ભૂમિથી મધ્ય લોકમાં આઠમા નંદીશ્વર દ્વીપ પછી જે દ્વીપો અને ૮૪,૦૦૦ યોજન ઊંચા અને ભૂમિની અંદર ૧૦૦૦ યોજન સમુદ્રો આવે છે, તેઓનાં નામો ત્રણ-ત્રણની જોડીમાં આવે છે. ઊંડા એવા ચાર પર્વતો આવેલા છે, જે અંજનગિરિ તરીકે ઓળખાય દાખલા તરીકે નંદીશ્વર સમુદ્ર પછી અરુણ દ્વીપ અને અરુણ સમુદ્રની છે. આ પર્વતોની પાયાની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન છે અને જોડી આવે છે. અરુણ દ્વીપની પહોળાઈ ૬૫૫૩૬ લાખ યોજન છે ટોચની પહોળાઈ ૧૦૦૦ યોજન છે. આ દરેક અંજનગિરિ ઉપર અને અરુણ સમુદ્રની પહોળાઈ ૧૩૧૦૭૨ લાખ યોજન છે. ત્યાર એક એક શાશ્વત જિનાલય આવેલું છે. આ પ્રત્યેક અંજનગિરિની બાદ અરૂણવર દ્વીપ અને અણવર સમુદ્ર આવે છે. અણવર દ્વીપની ચાર દિશામાં ચાર વાપિકાઓ આવેલી છે અને દરેક વાપિકામાં પહોળાઈ ૨૬૨૧૪૪ લાખ યોજન છે અને અણવર સમુદ્રની એક-એક દધિમુખ પર્વત આવેલો છે. આ પર્વત ઉપર એક-એક પહોળાઈ ૨૪૨૮૮ લાખ યોજન છે. ત્યાર બાદ શાશ્વત જિનાલય આવેલું છે. આ બે વાપિકાઓ વચ્ચે બબ્બે રતિકર અરૂણવરાવભાસ દ્વીપ અને અણવરાવભાસ સમુદ્ર આવે છે. પર્વતો આવેલા છે. એમ એક અંજનગિરિની ફરતે આઠ રતિકર અણવરાવભાસ દ્વીપની પહોળાઈ ૧૦૪૮૫૭૬ લાખ યોજન છે પર્વતો અને ચાર દધિમુખ પર્વતો છે. આ દરેક ઉપર એક-એક અને અરુણાવરાવભાસ સમુદ્રની પહોળાઈ ૨૦૯૭૧૫૨ લાખ શાશ્વત જિનાલય છે. આ રીતે એક અંજનગિરિ સંકુલમાં ૧૩ યોજન છે. આ રીતે ત્રણ-ત્રણની જોડીઓ આવે છે. શાશ્વત જિનાલયો અને ચાર સંકુલમાં કુલ બાવન શાશ્વત જિનાલયો
આ રીતે આગળ વધતાં જંબુદ્વીપથી ૩૨મા ક્રમાંકે આવેલાં છે. આ બધા ચેત્યો સિંહનિષાદી આકારના છે. આ ક્રોંચવરાવભાસ દ્વીપ અને ક્રોંચવરાવભાસ સમુદ્ર આવે છે. આ સમુદ્રની જિનાલયો એક બાજુ નીચાં છે અને બીજી બાજુ અનુક્રમે ઊંચા થતાં પહોળાઈ ૯૨૨૩૩૭૨૦૩૬ અબજ, ૮૫ કરોડ, ૪૭ લાખ, ૭૨ યોજન ઊંચાઈ ધરાવે છે. શ્રી જિનેશ્વર ભગવંતોના કલ્યાણક ૭૫ હજાર ૮૦૮ લાખ યોજન જેટલી છે. આ પ્રકારે જગતમાં જેટલાં પ્રસંગની ઉજવણી કરવા ઇન્દ્રો જે વિમાનોમાં બેસીને આવે છે તેનો શુભ નામો, અલંકારો, વસ્ત્રો, ગંધ, કમળો, તિલકો, નિધિ, રત્નો, વિસ્તાર વૈમાનિક ઈન્દ્રોની અપેક્ષાએ લાખ યોજન જેટલો હોય છે. આવાસો, દ્રહો, નદીઓ, વિમાનો, પર્વતો, કંડો, નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર આ વિમાનોને નંદીશ્વર દ્વીપથી ક્રમશઃ નાનાં બનાવતાં ઇન્દ્રો વગેરે નામો છે એ નામના દ્વીપસમૂદ્રોની ત્રણ-ત્રણ જોડીઓ આવે છે. ભરતાદિ ક્ષેત્રમાં કલ્યાણકની ઉજવણી કરવા આવે છે.
આવી જ રીતે દરેક નામના અસંખ્ય દ્વીપસમુદ્રો આવેલા છે. દાખલા આઠમા નંદ્વીશ્વર દ્વીપ પછી નવમો અરુણ દ્વીપ અને દસમો તરીકે આપણો પહેલો જંબૂદ્વીપ છે તેમ બીજો જંબૂદ્વીપ, ત્રીજો જંબૂદ્વીપ અરુણોપપાત દ્વીપ આવે છે. ત્યાર બાદ અગિયારમો કુંડલ દ્વીપ આવે એમ અસંખ્ય જંબૂદ્વીપો આવેલા છે. છેવટે દેવ, નાગ, યક્ષ અને ભૂત છે. આ દ્વીપના મધ્ય ભાગમાં માનુષોત્તર પર્વત જેવો આકાર નામો ધરાવતાં દ્વીપો અને સમુદ્રો આવે છે. સૌથી છેલ્લે સ્વયંભૂરમણ ધરાવતો ૪૨,૦૦૦ યોજન ઊંચો કુંડલગિરિ આવેલો છે. તેના દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. આ વર્ણન ઉપરથી તીચ્છ મધ્ય ભાગમાં ચાર દિશામાં ચાર શાશ્વત જિનાલયો છે. ૧૧મા લોકની વિશાળતાનો ખ્યાલ આવે છે.
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org