SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમો અને ગુરૂત્વાકર્ષણનો સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી બની ગયા હતા. બીજા શબ્દોમાં કહીએ તો ગુરૂત્વાકર્ષણની શોધને કારણે જ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, એવી થિયરીને વૈજ્ઞાનિક આધાર મળ્યો હતો. ન્યૂટનની થિયરી ન હોત તો આ વાત સ્વીકારવા કોઈ તૈયાર ન થાત. આલ્બર્ટ આઈન્સ્ટાઈને રિલેટિવિટીનો સિદ્ધાંત શોધીને ભૂતકાળની અનેક મહાન ગણાતી વૈજ્ઞાનિક શોધોનાં પણ સૂપડાં સાફ કરી નાખ્યાં હતાં. ન્યૂટનની ગુરુત્વાકર્ષણની થિયરી પણ તેમાંની એક હતી. આઈન્સ્ટાઈને સ્પષ્ટ કહ્યું કે આ દુનિયામાં ગુરૂત્વાકર્ષણ જેવા કોઈ બળનું અસ્તિત્વ જ નથી. આ ગુરૂત્વાકર્ષણ બળની કોઈ અસર વિના પૃથ્વી કેવી રીતે સૂર્યની આજુબાજુ ફરી શકે છે, તે રિલેટિવિટીના સિદ્ધાંત મુજબ સમજાવવામાં આઈન્સ્ટાઈનને સફળતા મળી હતી. જોકે આપણે તો આઈન્સ્ટાઈનની આ થિયરીને પણ અંતિમ સત્ય માની લેવાની જરૂર નથી. આઈન્સ્ટાઈને જેમ ન્યૂટનને ખોટો સાબિત કર્યો તે રીતે આવતી કાલે આઈન્સ્ટાઈનને ખોટો સાબિત કરનાર કોઈ વિજ્ઞાની પાકશે ત્યારે આપણે કોને સાચો માનીશું? અહીં આપણે ચર્ચા આઈન્સ્ટાઈનની થિયરી સાચી છે કે નહીં તેની નથી કરવી પણ આઈન્સ્ટાઈને ન્યૂટનની થિયરીને કેવી રીતે ખોટી સાબિત કરી તેની કરવી છે. આઈન્સ્ટાઈનની થિયરીમાં હવે જો આ ચાદરની મધ્યમાં કોઈ ક્રિકેટ બોલ મૂકવામાં આવે તો દૂરના અવકાશી પદાર્થો ઉપર ભૂતિયા બળ જેવા કાલ્પનિક તેની વચમાં એક ખાડો પડશે અને થોડી ચાદર આ બોલની ગુરૂત્વાકર્ષણ બળને નકારી કાઢવામાં આવ્યું છે. ન્યૂટનના પેલા આજુબાજુ વિંટળાઈ જવાને કારણે આખી ચાદરમાં ખેંચાણયુક્ત પ્રખ્યાત પ્રસંગમાં સફરજન ઝાડ ઉપરથી પૃથ્વી ઉપર પડે છે. તેનું કરચલીઓ પડશે. આ ચાદરમાં જે સળ પડ્યા હશે, તેનું કારણ પૃથ્વીમાં પેદા થયેલું કોઈ ગુરૂત્વાકર્ષણ બળ નહોતું પણ ખેંચાણબળ સ્વાભાવિક રીતે ક્રિકેટના બોલ તરફ જ હશે. હવે જો સફરજનનો નીચે તરફ ગતિ કરવાનો સ્વભાવ હતો. આ રીતે આ ચાદર ઉપર ક્યાંક પણ એક ટેબલ ટેનિસનો બોલ મૂકવામાં આઈન્સ્ટાઈને વિશ્વની કોઈ પણ ગતિવિધિમાં ગુરૂત્વાકર્ષણ બળના આવે તો તે સ્વાભાવિક રીતે જ ક્રિકેટના બોલની દિશામાં જ ધસી અસ્તિત્વને જ નકારી કાઢ્યું હતું અને તેને બદલે આ દરેક પ્રક્રિયા જશે. હવે જો આ ચાદર પારદર્શક હોય અને નરી આંખે જોઈ શકાય માટે તર્કબદ્ધ કારણો આપ્યાં હતાં, જેમાં ગુરૂત્વાકર્ષણની કોઈ તેવી ન હોય તો જોનારને સ્વાભાવિક રીતે જ એવું લાગશે કે પેલો ભૂમિકા નહોતી. ક્રિકેટનો બોલ ટેબલ ટેનિસના બોલને પોતાની તરફ ખેંચી રહ્યો છે, ચંદ્ર અને બીજા કૃત્રિમ ઉપગ્રહો શા માટે પૃથ્વી તરફ જે હકીકત નથી. આઈન્સ્ટાઈને સમજાવ્યું કે પૃથ્વીએ પણ આકર્ષાય છે અને પૃથ્વીની આજુબાજુ ફરે છે તે સમજાવવા માટે અવકાશની ચાદરને આ રીતે પોતાની આજુબાજુ લપેટી લીધી છે. આઈન્સ્ટાઈને ખૂબ જ રસપ્રદ થિયરી રજૂ કરી હતી. એક નાનકડા આઈન્સ્ટાઈનની થિયરી મુજબ પૃથ્વી પોતાની ધરી ઉપર ચક્કર અને સરળ ઉદાહરણ વડે આઈન્સ્ટાઈનની આ થિયરી સમજવાની ચક્કર ફરે છે એટલે અવકાશની લપેટાયેલી ચાદરમાં પણ વમળ કોશિષ કરી જોઈએ. પેદા થાય છે. આ વમળને આઈન્સ્ટાઈનની ભાષામાં “ફ્રેમ ફેગિંગ” કહેવામાં આવે છે. આ ફેમ ડ્રેગિંગની અસર ચંદ્ર અને આઇન્સ્ટાઇનની ફ્રેમ ડ્રેગિંગની થિયરી કૃત્રિમ ઉપગ્રહો ઉપર પણ થાય છે. ન્યૂટને અવકાશી પદાર્થોની ગતિની તાર્કિક સમજૂતી બે માણસો એક ચાદરના ચાર ખૂણા તાણીને ઊભા છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy