SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરની ગણતરી જૈન શાસ્ત્રોમાં જેમ કાળ માપવા માટે સૂક્ષ્મ ગણતરીઓ ૪ હાથ= ૧ ધનુષ આપવામાં આવી છે તેમ ક્ષેત્રનું અંતર માપવા માટે પણ અત્યંત ૨,૦૦૦ ધનુષ = ૧ ગાઉ સૂક્ષ્મથી માંડીને અત્યંત વિરાટ કદની ગણતરીઓ આપવામાં ૪ ગાઉ = ૧ યોજન આવી છે. જે રીતે કાળની ગણતરીનો નાનામાં નાનો એકમ ૪ ગાઉ પ્રમાણઅંગુલ = ૪૦૦ ગાઉ ઉસેધાંગુલ = ૪ x સમય” છે, તેવી જ રીતે ક્ષેત્રનું કદ માપવા માટેનો સૌથી નાનો ૪૦૦ = ૧,૬૦૦ગાઉ એકમ પરમાણુ છે. આજના વિજ્ઞાને પદાર્થના સૌથી નાના એકમને ૧ ગાઉ = રામાઈલ પરમાણુ કહ્યો છે. આ પરમાણુમાં પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ૨ માઈલ x ૧,૬૦૦ = ૩,૬૦૦ માઈલ વગેરે કણો હોય છે. એટલે સાબિત થાય છે કે વિજ્ઞાનની વ્યાખ્યા માટે એક યોજન = ૩,૬૦૦ માઈલ વર્તમાન કાળે મુજબના પરમાણુના પણ બે ભાગ કરી શકાય છે. જૈન શાસ્ત્રો આ પ્રકારે ગણતરી કરતાં ૧ યોજન બરાબર ર. મુજબનો પરમાણુ એટલો બધો સૂક્ષ્મ છે કે તીણ શસ્ત્રથી પણ ૨,૦૦૦ x ૪ એટલે કે ૭,૬૮,૦૦૦ આંગળ થાય છે. જેના તેના બે ટુકડા કરી શકાતા નથી. આ પરમાણુથી અંગુલની ગણતરી શાસ્ત્રોના મત મુજબ દરેક મનુષ્યના આંગળની જેટલી જાડાઈ હોય નીચે મુજબ છેઃ છે, તેના કરતાં ૧૦૮ ગણી તેની ઊંચાઈ હોય છે. બીજા શબ્દોમાં અનંતા પરમાણુઓ = ૧ ઉશ્લષ્ણ શ્લણિકા આંગળાની જાડાઈ કરતાં શરીરની ઊંચાઈ ૧૦૮ ગણી હોય છે. ૮ઉગ્લણ ગ્લેક્ટ્રિકા = ૧ શ્લષ્ણ શ્લણિકા દરેક કાળમાં મનુષ્યોની ઊંચાઈમાં વધઘટ થાય છે, માટે તેના ૮ શ્લષ્ણ શ્લેક્ટ્રિકા = ૧ ઊર્ધ્વરણ આંગળાની જાડાઈમાં પણ ફેરફાર થાય છે. કોઈ પણ વ્યક્તિના ૮ ઊર્ધ્વરેણુ = ૧ ત્રસરેણુ આંગળાની જાડાઈને આત્મ આંગુલ તરીકે ઓળખવામાં આવે છે. ૮ ત્રસરેણુ = ૧ રથરેણુ આત્મ આંગુલનું માપ પ્રદેશ-પ્રદેશે અને કાળ-કાળે બદલાય છે. ૮ રથરેણુ = ૧ કુરુક્ષેત્રયુગલિકના માથાનો વાળ આ કારણે તેનો ઉપયોગ લંબાઈ કે અંતરને માપવાના એકમ તરીકે ૮ કુરુક્ષેત્ર યુગલિકના માથાના વાળ = ૧ હરિવર્ષ – રમ્ય ક્ષેત્ર થઈ શકતો નથી. શ્રી ઋષભદેવ ભગવાનના આંગળાનું જે માપ હતું યુગલિકના માથાનો વાળ તે માપનું પ્રમાણ અંગુલ ગણાય છે. શ્રી ઋષભદેવ ભગવાનની ૮ હરિવર્ષ - રમ્ય ક્ષેત્ર યુગલિકના માથાના વાળ = ૧ હિમવંત - ઊંચાઈ ઉત્સધ અંગુલ મુજબ ૫૦૦ ધનુષની અથવા ૪૮,૦૦૦ હિરણ્યવંત ક્ષેત્રના યુગલિકના માથાના વાળ ઉત્સધ અંગુલની હતી. ૮ હિમવંત – હિરણ્યવંત ક્ષેત્ર યુગલિકના માથાના વાળ = ૧ શ્રી ઋષભદેવ ભગવાન તીર્થંકર હોવાથી વિશિષ્ટ મહાવિદેહક્ષેત્ર મનુષ્યના માથાના વાળ વ્યક્તિ તરીકે તેમની ઊંચાઈ ૧૨૦ આત્મ અંગુલ જેટલી હતી. ૮ મહાવિદેહ ક્ષેત્ર મનુષ્યના માથાના વાળ = ૧ ભરત - ઐરાવત આપણે જોયું કે શ્રી ઋષભદેવ ભગવાનની ઊંચાઈ પ્રમાણ ક્ષેત્ર મનુષ્યના માથાનો વાળ અંગુલ પણ ગણાય છે. આ કારણે એમ કહી શકાય કે તેઓ ૮ ભરત-ઐરાવત ક્ષેત્ર મનુષ્યના માથાના વાળ = ૧ લાખ પ્રમાણ અંગુલના માપથી પણ ૧૨૦ આંગળ ઊંચા હતા. ૮ લીખ = ૧ જૂ અગાઉ આપણે જોયું કે ઉત્સધ અંગુલના માપ મુજબ તેઓ ૮ જૂ = યવનો મધ્ય ભાગ ૪૮,૦૦૦ આંગળ અથવા તો ૫૦૦ ધનુષ જેટલા ઊંચા ૮ યવના મધ્ય ભાગ = ૧ ઉત્સધ અંગુલ હતા. આ સમીકરણ ઉપરથી ખ્યાલ આવે છે કે ૧ પ્રમાણ અંગુલ એક ઉત્સધ અંગુલથી ૪૦૦ ગણો લાંબો અને અઢી બરાબર ૪૦૦ ઉત્સધ અંગુલ થાય છે. અથવા તો પ્રમાણ ગણો જાડો એક પ્રમાણ અંગુલ થાય. જૈન ધર્મના પ્રથમ તીર્થકર શ્રી અંગુલના એક યોજન બરાબર ઉત્સધ અંગુલના ૪૦૦ યોજન ઋષભદેવ ભગવાનના એક આંગળનું માપ એક પ્રમાણ અંગુલ થાય છે. વર્તમાન કાળમાં વિવિધ અંતરો માપવા માટે આપણે જે તરીકે ગણાય છે. જીવોના શરીરનું માપ લેવા માટે ઉત્સધ અંગુલના યોજનનો ઉપયોગ કરીએ છીએ તે ઉત્સધ અંગુલ મુજબનો જ માપનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રી ઋષભદેવ ભગવાન ૫૦૦ યોજન છે. ધનુષ ઊંચા હતા, તેનો અર્થ એવો થાય કે તેઓ ઉત્સધ અંગુલના માપથી ૫૦૦ ધનુષ ઊંચા હતા. એક યોજન બરાબર કેટલા માઇલ? ૨૪ આંગળ = ૧ હાથ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૮ IN THE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy