SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ચંદ્રયાત્રા'ની વિડિયો ફિલ્મ બાબતમાં રિચાર્ડ લ્યુઈસ લખે છે કે દર્શાવવાનો હતો, પણ તેમને સફળતા મળી નહોતી. “જે વિડિયો ફિલ્મો ૨,૩૮,૦૦૦ માઇલ દૂરથી પૃથ્વી ઉપર પ્લેનેટોરિયમમાં એક છિદ્રાળુ ગોળો પ્રોજેક્ટર તરીકે વપરાય છે. આ આવી તેમાં અવકાશયાત્રીઓ કાળા ડિબાંગ આકાશના ગોળાની અંદર એક અત્યંત પ્રકાશિત બલ્બ હોય છે. આ બેકગ્રાઉન્ડમાં ભારેખમ સફેદ ભૂતો જેવાં દેખાય છે. તેઓ કોઈ બલ્બમાંથી નીકળતાં પ્રકાશનાં કિરણો ગોળાનાં છિદ્રોમાંથી પસાર અજાણ્યા પ્રદેશમાં ભૂલા પડી ગયા હોય તેવા દેખાય છે.” આ વાત થઈને અર્ધગોળાકાર ઘુમ્મટ ઉપર પડે છે. આ ઘુમ્મટને અત્યંત જાણે એપોલો-૧૧ અને ૧૨ માટે કહેવામાં આવી હોય એવી જ ચમકતો રંગ કરવામાં આવ્યો હોય છે, જેની ઉપર પ્રકાશ પડતાં જણાય છે. ‘તારાઓ દેખાય છે. “નાસા'નું દુર્ભાગ્ય એ હતું કે પ્લેનેટેરિયમ ચંદ્રની તસવીરોમાં તારાઓ અંધારામાં જ કામ કરે છે. તેમાં જો એક નાનકડી પણ સ્પોટલાઇટ મૂકવામાં આવે કેમ નથી દેખાતા? તો આખી બાજી બગડી જાય છે. જો ચંદ્ર ઉપર સૂર્યના ઝળહળતા પ્રકાશમાં અવકાશયાત્રીઓનું શૂટિંગ કરવું હોય તો ટુડિયોમાં ‘નાસા' તરફથી એપોલો-૧૧ની “ચંદ્રયાત્રા'ની જે બનાવેલા ચંદ્રના સેટમાં આર્કલાઇટો તો ગોઠવવી જ પડે. જ્યાં ફિલ્મો ટીવી ઉપર દર્શાવવામાં આવી તે બધામાં કાળું ડિબાંગ આર્કલાઇટો હોય ત્યાં પ્લેનેટેરિયમનું પ્રોજેક્ટરનકામું બની જાય. આકાશ દેખાય છે, પણ આકાશમાં ક્યાંય તારાઓ દેખાતા નથી. એ સમયે હજી કોમ્યુટર એનિમેશન અને સ્પેશિયલ ઇફેક્ટ જેવી નાસા'ના સંચાલકો દ્વારા ફિલ્મમાં તારાઓ દેખાડવાનો વિચાર ટેક્નિકોનો વિકાસ નહોતો થયો. વળી ‘નાસા'ને ડર હતો કે જો પણ કરવામાં આવ્યો હતો. એ માટે તેમણે નેવાડાના રણમાં ઊભા તસવીરોમાં તારાઓ પણ દર્શાવવામાં આવશે તો દુનિયાભરના કરેલા સુડિયોમાં પ્લેનેટેરિયમ પણ બનાવ્યું હતું. તેમનો વિચાર આ લાખો ખગોળવિદો આ તારાઓની ગોઠવણીમાં કોઈ એવી ભૂલો પ્લેનેટેરિયમના તારાઓ ચંદ્ર ઉપરથી દેખાતા તારાઓ છે એવું શોધી કાઢશે કે જેનો ખુલાસો કરવો મુશ્કેલ બની જશે. વળી ચંદ્રની ધરતી ઉપરથી તારાઓ અલગ રીતે દેખાતા હોય છે. આ બધી પળોજણમાં પડવાને બદલે ‘નાસા'એ ચંદ્રના આકાશમાંથી તારાઓની બાદબાકી કરી નાખી અને એવો ખુલાસો કરી દીધો કે સૂર્યના પ્રકાશને કારણે તારાઓ દેખાતા નથી. અહીં વાચકને એવો પ્રશ્ન થશે કે ચંદ્રની ધરતી ઉપર જ્યારે સૂર્યની હાજરી હોય ત્યારે તારા શા માટે દેખાવા જોઈએ? તેનો ઉત્તર આજના વિજ્ઞાનીઓ એવી રીતે આપે છે કે પૃથ્વીની ધરતી ઉપર વાતાવરણ હોવાથી સૂર્યના પ્રકાશનું પરાવર્તન થઈ તે આપણી આંખમાં આવે છે, એટલે આપણને ધોળે દિવસે તારાઓ દેખાતા નથી. ચંદ્રની ધરતી ઉપર તો કોઈ હવા નથી અને વાતાવરણ પણ નથી, એટલે સૂર્યના પ્રકાશ વચ્ચે પણ આકાશમાં તારાઓ દેખાવા જ જોઈએ. જો ‘નાસાએ અવકાશયાત્રીઓને રાતના અંધકારમાં ચંદ્ર જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૩ Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy