SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ એસ્કેપ વેલોસિટી પ્રકાશની ગતિ કરતાં પણ વધુ હોય તેને આઇનસ્ટાઇનની થિયરી સામે વિજ્ઞાનીઓ બ્લેક હોલ તરીકે ઓળખે છે. ગુજરાતી વિજ્ઞાનીનો પડકાર - વિજ્ઞાનીઓ કહે છે કે કોઈ પણ અવકાશી પદાર્થની એસ્કેપ વેલોસિટીનો આધાર તેની ઘનતા ઉપર હોય છે. પદાર્થની વિજ્ઞાનીઓ આજે એક સિદ્ધાંત શોધી કાઢે છે અને ઘનતા જેમ વધુ તેમ તેની એસ્કેપ વેલોસિટી પણ વધુ હોય છે. બ્લેક આવતી કાલે તેને ખોટો જાહેર કરે છે. વિજ્ઞાન સતત પરિવર્તનશીલ હોલ તરીકે ઓળખાતા તારાઓની ઘનતા એટલી બધી હોય છે કે છે અને તેના સિદ્ધાંતો સતત બદલાયા કરે છે. તેને શ્રેષ્ઠ ઉદાહરણ તેમની એસ્કેપ વેલોસિટી પ્રકાશની ઝડપ કરતાં પણ વધુ હોય છે. પૃથ્વી વિગેરે ગ્રહોની સૂર્યની આજુબાજુની ગતિ સમજાવવા માટે આ કારણે તેની અંદરથી પ્રકાશ પણ બહાર આવી શકતો નથી. વિજ્ઞાનીઓ દ્વારા ઘડી કાઢવામાં આવતા સિદ્ધાંતો છે. કોપરનિકસે વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્ય પૃથ્વી કરતાં ૧૨ લાખ ગણો મોટો છે, સૌથી પહેલા જાહેર કર્યું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તેની આજુબાજુ પણ તેનો બધો જ પદાર્થ ત્રણ કિલોમીટર ત્રિજ્યા ધરાવતા બ્લેક ફરી રહી છે, ત્યારે એક કોયડો હતો કે પૃથ્વી કયા બળના આધારે હોલમાં સમાઈ જાય એટલી બધી બ્લેક હોલની ઘનતા હોય છે. સર્યની આજબાજ કરી શકે છે અને બળ તેને સર્યમાળામાંથી હકીકતમાં બ્લેક હોલને દૂરબીન દ્વારા જોઈ શકાતા નથી પણ છટકી જતા રોકે છે? આ કોયડો આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણના વિજ્ઞાનીઓ કહે છે કે તેની આજુબાજુના તારાઓની ગતિ ઉપરથી સિદ્ધાંતો અવકાશી પદાર્થોને લાગુ કરી ઉકેલી આપ્યો હતો. બ્લેક હોલનો અણસાર આવે છે. ન્યૂટનની થિયરી મુજબ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, જેને કારણે આલ્બર્ટ આઇન્સ્ટાઇને ઈ.સ. ૧૯૧૫માં જનરલ કેન્દ્રત્યાગી બળ પેદા થાય છે. આ કેન્દ્રત્યાગી બળ પૃથ્વીને સૂર્યથી થિયરી ઓફ રિલેટિવિટીની શોધ કરી. આ અગાઉ તેમણે દર્શાવ્યું દૂર લઇ જવાની કોશિષ કરે છે. બીજી બાજુ સૂર્ય પોતાના હતું કે પ્રકાશ ઉપર પણ ગુરુત્વાકર્ષણની અસર થાય છે. તેના થોડા ગુત્વાકર્ષણ બળની અસરથી પૃથ્વીને પોતાની તરફ ખેંચવાની જ મહિનાઓ પછી આઇન્સ્ટાઇનની થિયરીને આધારે કાર્લ કોશિષ કરે છે, જેને કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે. આ ક્વાર્ઝચાઇલ્ડ નામના વિજ્ઞાનીએ અવકાશમાં બ્લેક હોલનું કેન્દ્રત્યાગી અને કેન્દ્રગામી બળોની સંયુક્ત અસરને કારણે પૃથ્વી અસ્તિત્વ હોવાની સંભાવના રજૂ કરી. ઈ.સ. ૧૯૩૦માં ભારતીય મૂળના વિજ્ઞાની સુબ્રમણ્યમ ચંદ્રશેખરે શોધી કાઢ્યું કે સૂર્ય કરતાં દોઢું દળ ધરાવતા તારાઓ બ્લેક હોલમાં રૂપાંતરિત થઈ શકે છે. વિજ્ઞાનીઓ કહે છે કે બ્લેક હોલના કેન્દ્રમાં કોઈ પણ પદાર્થનું એટલું બધું સંકોચન થઈ જાય છે કે તેની ઘનતા અનંત થઈ જાય છે અને કદ શૂન્ય થઈ જાય છે. આ શૂન્ય કદના સ્થાનને વિજ્ઞાનની ભાષામાં ગ્રેવિટેશનલ સિમ્યુલારિટીના નામે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનીઓ કહે છે કે તારાઓમાં જ્યારે બળતણ ખૂટી જાય છે ત્યારે તેઓ પોતાના જ વજનથી તૂટી પડવાનો આરંભ થાય છે. આ કારણે તારાની ઘનતા વધવા માંડે છે અને તેનું કદ ઘટવા લાગે છે. જે તારાઓ અગાઉ ૨૦ સૂર્ય જેટલું કદ ધરાવતા હતા તેમનું કદ હવે પાંચ સૂર્ય જેટલું રહી જાય છે. એક તબક્કો એવો આવે છે કે આ તારાઓની ઘનતા વધી જતાં તેમાંથી પ્રકાશ નીકળતો બંધ થઈ જાય છે અને તે બ્લેક હોલ બની જાય છે. આ બ્લેક હોલની થિયરી તારાઓ સૂર્ય કરતાં વિશાળ છે, અત્યંત દૂર છે અને સૂર્ય પૃથ્વી કરતાં અનેક ગણો મોટો છે, એવી પૂર્વધારણાઓના આધારે રચાયેલી છે. વિજ્ઞાનીઓ આજે સૂર્યનું અને તારાઓનું જેટલું કદ માને છે તેના કરતાં તેનું કદ ક્યાંય ઓછું હોવાથી બ્લેક હોલ માત્ર ડો. પંકજ જોશી કલ્પના જ છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy