SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ફરતો જણાય છે. જો ગુરુનો ગ્રહ પોતાની ધરી ઉપર ફરતો હોય તો પ્રોફેસર રિચાર્ડ પ્રોક્ટર જેવા ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીને નળાકાર માને પૃથ્વી શા માટે ફરી ન શકે?” આ સવાલનો સાદો જવાબ એ હોઈ છે? શકે કે “કારણ કે પૃથ્વી કોઈ ગ્રહ નથી.” હકીકતમાં આવો જવાબ વાદળાઓની ગતિ આપવાને બદલે આપણને પરાણે મનાવી લેવામાં આવે છે કે પૃથ્વી પણ એક ગ્રહ હોવાથી તે સૂર્યની આજુબાજુ અને પોતાની ધરીની બધી દિશામાં હોય છે આજુબાજુ ફરે છે. પૃથ્વી એક ગ્રહ છે એવી વાત આજ સુધી કોઈ આપણે નિયમિત નિરીક્ષણ કરીએ છીએ કે વૈજ્ઞાનિક પ્રયોગથી, તર્કથી, ગણિતથી કે પ્રત્યક્ષ પુરાવાથી સાબિત આકાશમાં વાદળાઓ બધી દિશામાં ગતિ કરતાં દેખાય છે. ઘણી થઈ શકી નથી. પૃથ્વી સુર્યમાળાનો ગ્રહ સાબિત થઈ નથી, માટે તે વખત અમુક વાદળાઓ પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતાં હોય છે તો ફરતી કે ગોળ પણ સાબિત થઈ નથી. ત્યારે જ બીજાં અમુક વાદળાઓ પૂર્વથી પશ્ચિમ દિશામાં જતાં હોય છે. હવે જો પૃથ્વી ગોળ હોય અને અવકાશમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં બધા ગ્રહો ધ્રુવના તારાની એક સેકન્ડના ૧૯ માઇલની ગતિથી ફરતી હોય તો પૂર્વ દિશામાં આજુબાજુ ફરે છે જતાં વાદળાઓની સ્પીડ આપણને વધુ લાગવી જોઈએ અને જે વિજ્ઞાનીઓ આપણને એવું સમજાવવાની કોશિશ વાદળાઓ સ્થિર હોય તે પૂર્વ દિશામાં જતાં દેખાવાં જોઈએ. પશ્ચિમ કરે છે કે બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ વગેરે ગ્રહો સૂર્યની આજુબાજુ દિશામાં સેકન્ડના ૧૯ માઇલની ઝડપે જતાં વાદળાઓ આપણને ફરે છે. હકીકતમાં આપણું નિરીક્ષણ એમ કહે છે કે બધા ગ્રહો, સ્થિર જણાવાં જોઈએ. હકીકતમાં આવું બનતું નથી. વાદળાઓ નક્ષત્રો અને તારાઓ ઉત્તર દિશામાં આવેલા ધ્રુવના તારાને કેન્દ્રમાં પોતાની સ્વાભાવિક ગતિથી જ બધી દિશામાં જતાં હોવાનું સ્પષ્ટ રાખીને ફરે છે. જ્યારે ખગોળશાસ્ત્રીઓ એમ કહે છે કે બધા ગ્રહો દેખાય છે. તેમની ઉપર પૃથ્વીની કહેવાતી ગતિનો કોઈ પ્રભાવ જોવા સૂર્યની આજુબાજુ ફરે છે ત્યારે આ વાતનો તેમની પાસે પ્રત્યક્ષ કે મળતો નથી, કારણ કે પૃથ્વી સ્થિર છે અને સપાટ છે. પરોક્ષ કોઈ પુરાવો હોતો નથી. જો અન્ય ગ્રહો સૂર્યની આજુબાજુ બ્રિટિશ પાર્લામેન્ટનો ફરતા ન હોય તો પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એવું માની લેવાની કોઈ જરૂર નથી. જો અન્ય ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા હોય તો પણ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એવું માની લેવાની જરૂર નથી, જ્યારે સુએઝની નહેર બંધાઈ રહી હતી ત્યારે કારણ કે પૃથ્વી ગ્રહ નથી. પૃથ્વી જો સૂર્યની આજુબાજુ કે પોતાની બ્રિટનની પાર્લામેન્ટમાં વિવાદ થયો હતો કે આ નહેરના ખોદકામ ધરી ઉપર ફરતી ન હોય તો પૃથ્વી ગોળ હોઈ શકે નહીં. માટે જે નકશાઓ તૈયાર કરવામાં આવે તેમાં પૃથ્વીને ગોળ ગણવામાં આવે કે સપાટ? પૃથ્વી જો ગોળ હોય તો ૧૦૦ માઇલ લાંબી , ક્ષિતિજની રેખામાં નહેરના મધ્ય ભાગમાં જમીનને આશરે ૬૬૦૦ ફૂટ વધુ ઊંડી વળાંક નથી ખોદવી પડે તેમ હતું કારણ કે ૧૦૦ માઇલની લંબાઈમાં પૃથ્વીની જ્યારે આપણે દરિયાકિનારે જઈને દૂર ક્ષિતિજ જાડાઈ ૬૬૦૦ ફૂટ જેટલી થવી જોઈએ. આ કારણે યોજનાનો તરફ નજર નાખીએ ત્યારે આપણને જણાય છે કે ક્ષિતિજ એક સીધી ખર્ચ બહુ વધી જતો હતો. ત્યારે બ્રિટનની સંસદમાં ઠરાવ પસાર રેખાના સ્વરૂપમાં છે. આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં કોઈ પણ નહેર બાંધવાની હોય માનતા હોય તો ક્ષિતિજની રેખા સીધી ન હોવી જોઈએ પણ ત્યારે પૃથ્વી સપાટ છે એમ માનીને જ નહેરની ડેટમ લાઈન' નક્કી કમાનના આકારમાં હોવી જોઈએ. ઓગણીસમી સદીના એક મહાન કરવી, જેથી જરૂર કરતાં ઊંડું ખોદકામ કરવું પડે નહીં. આ ઠરાવ ખગોળશાસ્ત્રી પ્રોફેસર રિચાર્ડ પ્રોક્ટરે પૃથ્વીને ગોળ પુરવાર કરવા આજે પણ બ્રિટનની પાર્લામેન્ટમાં મોજૂદ છે, જે સાબિત કરે છે કે માટે કિનારાથી દૂર જતા વહાણનું એક રેખાચિત્ર બનાવ્યું છે. આ પૃથ્વી સપાટ છે. ચિત્રમાં વહાણ જળની ટેકરી ચડીને પાછળ ઊતરી જતું હોય એમ દક્ષિણ પ્રદેશમાં દર્શાવ્યું છે. આ ચિત્રમાં પણ ક્ષિતિજને તો એક સીધી રેખા તરીકે જ દર્શાવવામાં આવી છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ક્ષિતિજ રેખા કમાન જેવી હોવી જોઈએ. ક્ષિતિજ રેખા સીધી હોય અને પાણી વિષુવવૃત્તની ઉત્તર દિશામાં દૂરના પ્રદેશોમાં ટેકરી જવું હોય તો પૃથ્વીનો આકાર નળાકાર સાબિત થાય છે. શું બરફની જેટલી જમાવટ થાય છે, તેના કરતાં કયાંય વધુ બરફ દક્ષિણ - ૩૧ ઠરાવ 1 / 0 ( ૩ ૨. ઠંડી વધુ હોય છે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy