SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) અમુક તારાઓમાંથી પ્રકાશ કેમ તેની બહાર આવી શકતો નથી? (ક) આ તારાઓની એસ્કેપ વેલોસિટી પ્રકાશની ગતિ કરતાં પણ વધુ હોય છે. (ખ) તારાઓની ઘનતા બહહોય છે. (ગ) આ તારાઓમાં પ્રકાશ જ હોતો નથી. (ઘ) આ તારાઓ બ્લેક હોલ બની ગયા હોય છે. (૯) બ્લેક હોલની થિયરી કઇ પૂર્વધારણાઓ ઉપર આધારિત છે? (ક) તારાઓ સૂર્ય કરતાં વિશાળ છે. (ખ) તારાઓ પૃથ્વીથી ખૂબ દૂર છે. (ગ) સૂર્ય પૃથ્વી કરતાં અનેક ગણો મોટો છે. (ઘ) તારાઓમાં કાળા ડાઘાઓ હોય છે. (૧૦) પંકજ જોષીએ કયું નિરીક્ષણ કરીને આઇનસ્ટાઇનની થિયરીને ખોટી સાબિત કરી? (ક) ખરતા તારાનું (ખ) મૃત્યુ ભણી ધસી રહેલા તારાનું (ગ) તારામાં થતાં વિસ્ફોટનું (ઘ) સૂર્યમંડળનું (૫) ખાલી જગ્યામાં યોગ્યશબ્દો પૂરો (૧) પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો સમુદ્રનાં પાણીની સપાટી------- હોવી જોઇએ. (ક) અંતર્ગોળ (ખ) બહિર્ગોળ (ગ) સમતલ (ઘ) અંડાકાર (૨) ડો. પેરેલક્ષે પૃથ્વીને સપાટ સાબિત કરવાના પ્રયોગો------ નહેરમાં કર્યા હતા. (ક) બેડફોર્ડ (ખ) ટેમ્સ (ગ) નર્મદા (ઘ) તાપી (૩) પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો દરિયામાં ૧૦માઇલદૂરથી આવતી સ્ટીમર----- ફટનો ઢાળ ચડતી દેખાવી જોઇએ. (ક) ૩૩ (ખ) ૬૬ (ગ) ૯૯ (ઘ) ૧૧૧ (૪) સુએઝની નહેર દ્વારા પૃથ્વી----- હોવાનું સાબિત થાય છે. (ક) ગોળ (ખ) સપાટ (ગ) ફરતી (ઘ) ચોરસ (૫) પૃથ્વીના------ ભાગમાં છ મહિનાના દિવસ-રાત જોવા મળતા નથી. (ક) પૂર્વ (ખ) પશ્ચિમ (ગ) ઉત્તર (ઘ) દક્ષિણ (૬) દક્ષિણ દિશામાં જતાં ધ્રુવનો તારો--------ના નિયમને કારણે નીચો આવતો જણાય છે. (ક) ગુરુત્વાકર્ષણ (ખ) દૃષ્ટિસાપેક્ષતા (ગ) પરાવર્તન (ઘ) વક્રીભવન (૭) કોઇ પણ સ્ટીમર જ્યારે પૂર્વથી પશ્ચિમ દિશામાં મુસાફરી કરે ત્યારે તેનો માર્ગ વર્તુળના------ જેવો હોય છે. (ક) પરિઘ (ખ) વ્યાસ (ગ) ત્રિજયા (ઘ) લંબ (૮) પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો દક્ષિણ ગોળામાં તેનો પરિઘ----- જોઇએ. (ક) વધવો (ખ) ઘટવો (ગ) સમાન (ઘ) અસમાન (૯) દીવાદાંડી દૂરથી દેખાય છે, કારણ કે પૃથ્વી----- છે. (ક) ગોળ (ખ) ત્રિકોણ (ગ) ચોરસ (ઘ) સપાટ (૧૦) ------ગ્રહની શોધને કારણે ન્યૂટનની થિયરી ખોટી સાબિત થાય છે. (ક) યુરેનસ (ખ) શનિ (ગ) ગુરુ (ઘ) નેટુન (૬) અમેરિકાની ચંદ્રયાત્રાશામાટે એકનાટક જ હતી? કારણો આપી સમજાવો. (૭)ચંદ્રને સ્વયંપ્રકાશિત માનવાનાં કારણો આપો. (૮) અવકાશી પદાર્થોનું અંતર કઇ રીતે મપાય છે?આ પદ્ધતિમાં કઇમુખ્ય ક્ષતિ છે? (૯)ભારતની ચંદ્રયાત્રાશામાટેભ્રામક છે? (૧૦)અઢીદ્વીપની ભૂગોળબાબતમાંટૂંકનોંધ લખો. --------- સમાપ્ત ---- જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૮ Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy