SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ એન્ટાર્ક્ટિકાના ખડકોને ચંદ્રના ખડકો બનાવી દીધા ‘નાસા'એ ચંદ્રયાત્રાનું નાટક કરવાનો નિર્ણય કર્યો તેને કારણે અનેક નવી સમસ્યાઓ પેદા થઈ. જો તેઓ ખરેખર ચંદ્ર ઉપર જાય તો અવકાશયાત્રીઓ ત્યાંથી અનેક તસવીરો અને ચંદ્રના ખડકો લઈને પાછા આવવાના હતા. આ ચિત્રોમાં ચંદ્રની ધરતી ઉપર ઉદય પામી રહેલી અથવા અસ્ત થઈ રહેલી પૃથ્વીની અને તારાઓથી ભરેલા આકાશની પણ તસવીરો હોવી જોઈએ. જો તેઓ ખરેખર ચંદ્ર ઉપર ન જવાના હોય તો આ બધા પુરાવાઓ ઉપજાવી કાઢવા પડે. નાસા'નું આ નાટક ઉઘાડું ન પડી જાય અને તેને સતત સરકારી ભંડોળ મળતું રહે તે માટે લોકો જેના ઉપર વિશ્વાસ મૂકી શકે એવા પુરાવાઓ ઊભા કરવા જરૂરી હતા. ‘નાસા'ની પ્રયોગશાળાઓમાં ચંદ્રના ખડકો તો ઉપજાવી કઢાય તેમ હતા, કારણ કે અગાઉ કોઈએ ચંદ્રના ખડકો જોયા ન હોવાથી પૃથ્વી ઉપર ઉપજાવી કાઢવાનું કાર્ય મુશ્કેલ હતું. વીસમી સદીમાં તેની ચકાસણી થઈ શકે તેમ નહોતું. તેમની પાસે બીજો વિકલ્પ ફોટોગ્રાફીની કળામાં ખૂબ જ પ્રગતિ થઈ હોવાથી તસવીરો ઉપજાવી એન્ટાર્કટિકા ખંડમાંથી એકઠા કરેલા ખડકોને ચંદ્રના ખડક તરીકે કાઢવા માટે ઘણી ફિલ્મો અને ટેપો તૈયાર કરવી પડે તેમ હતું. આ ખપાવી દેવાનો હતો. ઈ.સ. ૧૯૫૭માં વેર્નર વોન બ્રોન નામનો માટે ‘નાસા' તૈયાર હતું. ‘નાસા' એવો દાવો કરે છે કે એપોલોની સાહસિક એન્ટાર્કટિકા ગયો હતો અને સ્ટીમરમાં ચિક્કાર ખડકો “ચંદ્રયાત્રા દરમિયાન હજારો તસવીરો ખેંચવામાં આવી હતી. તો ભરીને લઈ આવ્યો હતો. આ ખડકો ધીમે ધીમે ભૂસ્તરશાસ્ત્રીઓને પણ ચંદ્રયાત્રા વિશે જેટલાં પણ પુસ્તકો લખાયાં છે તેમાં એકાદ-બે આપી શકાય. આ ભૂસ્તરશાસ્ત્રીઓ એવા હોવા જોઈએ કે સરકાર ડઝન તસવીરોનું જ વારંવાર પુનરાવર્તન થતું જોવા મળે છે. જે વાત કરે તે સાચી માની લે. મોટા ભાગના વિજ્ઞાનીઓ તેવા જ ‘નાસા'એ નેવાડાના રણમાં મર્ક્યુરી નજીક એક ખાનગી ટુડિયો હોય છે. ઊભો કરીને હોલિવૂડની સ્પેશિયલ ઇફેટ્સના ઉપયોગથી નવાઈની વાત છે કે એપોલો યાન “ચંદ્ર' ઉપરથી જેવા આબેહુબ ચંદ્રયાત્રાની તસવીરોનું શૂટિંગ કરવાનું નક્કી કરી લીધું હતું. ખડકો ‘લઈને આવ્યું તેને બિલકુલ મળતા આવતા ખડકો જોકે આ કાર્ય માટે નિષ્ણાતોની મદદ લેવામાં જોખમ હોવાથી પાછળથી એન્ટાર્કટિકા ખંડમાંથી મળી આવ્યા હતા. હવે કેટલાક શિખાઉ કેમેરામેનને કામે લગાડાયા હતા. ભૂસ્તરશાસ્ત્રીઓ એવા ગપગોળા ચલાવે છે કે આ ખડકો ઉલ્કાપાત દરમિયાન ચંદ્ર ઉપરથી પૃથ્વી ઉપર આવ્યા હતા. આ બળવાખોર અવકાશયાત્રીની હત્યા વાત કદાચ એપોલો યાન દ્વારા લાવવામાં આવેલા ખડકોને ચંદ્રના ખડક સાબિત કરવા કહેવામાં આવી હોય. ‘નાસા'ના એપોલો મિશન બાબતમાં સવાલો ઉઠાવનારા અવકાશયાત્રી ગ્રિસમને એક અકસ્માતમાં મારી નાખવામાં આવ્યો નેવાડાના ટુડિયોમાં ચંદ્રયાત્રાનું હતો. હકીકતમાં તેને એપોલો-૧ના કમાન્ડર તરીકે પસંદ કરવામાં શૂટીંગ કરવામાં આવ્યું આવ્યો હતો. ગ્રિસમની સાથે એડવર્ડ વાઇટ અને રોજર ચાફે નામના યાત્રીઓ અવકાશમાં જવાના હતા. તે પૈકી વાઇટ જેમિની-૪ યાનમાં બેસીને અવકાશની સફરે જઈ આવ્યો હતો પણ ચાફે તે માટે ચંદ્ર ઉપરથી લાવવામાં આવનારા ખડકોની સમસ્યા હલ નવો હતો. એપોલો કાર્યક્રમમાં અમેરિકા હંમેશાં રશિયા કરતાં કરવી આસાન હતી પણ ચંદ્રની ધરતી ઉપર પાડી હોય તેવી તસવીરો પાછળ હતું. અમેરિકાએ પોતાના અવકાશયાનમાં શુદ્ધ ઓક્સિજન જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy