SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિર તારા વચ્ચેનું અંતર ‘એડી' એટલું બધું અમર્યાદિત છે કે પૃથ્વી મળ્યો છે. પરંતુ અલગ-અલગ વિજ્ઞાનીઓ દ્વારા જે અંશો એ” બિંદુથી “બી’ બિંદુ તરફ ખસે તો પણ સ્થિર તારાને જોવાના આપવામાં આવે છે તેમાં એટલો બધો તફાવત છે કે તેના આધારે ખૂણામાં કોઈ ફરક પડતો નથી. કોઈ ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવી શકાય તેમ નથી. આ કારણે જ આ પ્રયોગ પહેલી વખત થયો તે પછી અનેક ટાઇકો, બ્રાહે અને કેપ્લર જેવા તે સમયના વિજ્ઞાનીઓએ વિજ્ઞાનીઓએ એવા દાવા કર્યા છે કે છ મહિનામાં પૃથ્વીની બે કોપરનિક્સની થિયરી ફગાવી દીધી હતી. ડો. બ્રેડલીએ કહ્યું હતું કે પરિસ્થિતિઓને કારણે ખૂણામાં ખૂબ જ નાનકડો ફેરફાર જોવા આ ફરક માત્ર ગણતરીની ભૂલને કારણે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૫૯ Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy