SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ એસ * > સી ટી ટી. એ HE Iબી એ. - બી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આશરે છ ફૂટ લંબાઈના બે ધાતુના નળાકાર લ્યો. આ બે નળાકારને એકબીજાને તદ્દન સમાંતર, આ આકૃતિમાં “એસ’ સૂર્ય છે, “એ” જૂન મહિનામાં એક વારના અંતરે એક લાકડાની ફ્રેમ ઉપર ફિટ કરો. આ લાકડાની પૃથ્વીનું સ્થાન છે, “બી” ડિસેમ્બર મહિનામાં પૃથ્વીનું સ્થાન છે અને ફ્રેમને એક પથ્થર ઉપર ફિટ કરો. હવે આ લાકડાની ફ્રેમને એવી રીતે “ડી” આકાશનો કોઈ જાણીતો તારો છે. કોપરનિક્સ એવું પુરવાર ઘુમાવો કે આ બન્ને નળાકાર આકાશમાં કોઈ જાણીતા તારાની કરવા માગતો હતો કે કોઈ જાણીતા તારાને છ મહિના પછી જોવામાં દિશામાં રહે. હવે આ બન્ને નળાકારની નીચે “એ” અને બી’ બિંદુએ આવે તો તેનું સ્થાન બદલાઈ ગયું હશે. આ મુજબ જૂન મહિનામાં એક-એક નિરીક્ષકને ગોઠવો. હવે “એ” બિંદુએ બેઠેલો નિરીક્ષક જાણીતો તારો ‘એડી’ દિશામાં જોવા મળ્યો હતો. બરાબર છ મહિના આકાશમાં તારાને ઊગતો જુએ ત્યારે તે એક ડંકો વગાડે છે. આ પછી ફરીથી જાણીતા તારાનું ટેલિસ્કોપ વડે નિરીક્ષણ કરવામાં તારો “બી” બિંદુએ બેઠેલા નિરીક્ષકને દેખાય ત્યારે તે પણ ડંકો વગાડે આવ્યું હતું. ત્યારે પણ આ તારો ‘બીસી'ની જ દિશામાં જોવા મળ્યો છે. આ બે ડંકા વચ્ચે અમુક સેકન્ડ પસાર થઈ જશે. હવે તારો જેમ હતો. કોપરનિક્સ એવું ધારતો હતો કે છ મહિના પછી પૃથ્વી ફરી આકાશમાં ઉપર ચડે તેમ લાકડાની ફ્રેમને પણ ઘુમાવ્યા કરો. દરેક ગઈ હોવાથી તારો “બીડી’ની દિશામાં જોવા મળશે. કોપરનિક્સની વખતે “એ” બિંદુ તેમ જ “બી” બિંદુએ તારો દેખાય તેની વચ્ચે અમુક ધારણા એવી હતી કે ટેલિસ્કોપનો ખૂણો કેટલી ડિગ્રી બદલાયો તેના સેકન્ડનું અંતર રહેશે. જો એક વારના અંતરે આવેલા બન્ને ઉપરથી પૃથ્વી “એબી' દિશામાં કેટલી દૂર ગઈ તેનું માપ મળશે અને નળાકારમાંથી આ તારો એકસાથે જોવો હશે તો બેમાંથી એક આ માપ ઉપરથી તારો પૃથ્વીથી કેટલો દૂર છે, તેનું અંતર પણ શોધી નળાકારને થોડો વાંકો કરવો પડશે. શકાશે. આ લાકડાની ફ્રેમને અને નળાકારને છ મહિના સુધી એમ ઉપરનો પ્રયોગ અનેક વખત કરવામાં આવ્યો છે અને દરેક જ રહેવા દો. છ મહિના પછી પ્રયોગનું પુનરાવર્તન કરો. છ મહિના વખતે એક જ સરખું પરિણામ જોવા મળ્યું છે. એક પણ વખત પછી પણ ચોક્કસ તારો અગાઉની જગ્યાએ ઊગતો જોવા મળશે. “એડી” અને “બીસી'ની દિશામાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તેનો અર્થ એવો થાય છે કે છ મહિનામાં પૃથ્વી જો પોતાની જગ્યા ભૂમિતિ અને ખગોળના તમામ સિદ્ધાંતો એમ કહે છે કે છ મહિનામાં ઉપરથી જરા પણ ખસી હોય તો આ નળાકારની ગોઠવણી બદલવી જો પૃથ્વી ખરેખર “એ” થી “બી' સુધી સ્થળાંતરિત થઈ હોય તો સ્થિર પડત. આ ગોઠવણી બદલવી નથી પડી તેના ઉપરથી સાબિત થઈ તારો ‘ડી’ હવે બીડી’ની દિશામાં જ જોવા મળવો જોઈએ. આ જાય છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરતી નથી પણ પ્રયોગના કારણે “પૃથ્વી ફરે છે” એવી થિયરી ખોટી છે એવું અનાદિ કાળથી સ્થિર જ છે. સ્વીકારવાને બદલે વિજ્ઞાનીઓ ભારે ઝનૂનથી પોતાની ખોટી વાત કોપરનિક્સ એવું પુરવાર કરવા માગતો હતો કે પૃથ્વી પકડી રાખે છે. સૂર્યની આજુબાજુ લંબગોળ કક્ષામાં પરિભ્રમણ કરે છે. હવે આ વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે પૃથ્વી અને કરી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૫૮ Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy