SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ અને સીનોદા નદીઓ પસાર થઈ જતી હોવાથી ચાર વનમુખ બને છે. આ વનમુખની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૧૬૫૯૨ પૂર્ણાંક ૨/૧૯ યોજન છે અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ૨૯૨૨ યોજન છે. આ પહોળાઈમાં જંબુઢીપની જગતીની ૧૨ યોજન પહોળાઈનો પણ સમાવેશ થઈ જાય છે. એક વિજયની પહોળાઈ ૨૨૧૨ પૂર્ણાંક ૭/૮ યોજન છે. પૂર્વથી પશ્ચિમની ૧૬ વિજયોની કુલ પહોળાઈ આ રીતે ૩૫,૪૦૬ યોજન જેટલી યાપ છે. એક હરોળમાં પડ્યું યોજનની પહોળાઈ ધરાવતા ૮ વક્ષસ્કાર પર્વતો આવેલા છે, માટે કેસરી દ્રષ્ટ ઉત્તર Jain Education International દેવ મેરૂ તિગિચ્છિ દ્રષ્ટ મહાવિદેહ ક્ષેત્રની બે સામસામી વિજયો, નદી અને મહાનદી કુરૂક્ષેત્ર કુરૂક્ષેત્ર સીતા મહાનદી જિવ્હિકા સીતા પ્રપાત કુંડ ગજદંત પર્વત - સીતોદા પ્રપાત કુંડ જિવિકા સીતોદા મહાનદી ખંડ ખંડ * 1Ăડ તેમની ફલ પહોળાઈ ૪૦૦૦ પોજન થાય છે. એક હરોળમાં ૧૨૫ યોજન પહોળાઈની ૬ અંત-દિીઓ આવેલી છે, જેમની કુલ પહોળાઈ ૭૫૦ યોજન જેટલી થાય છે. આ ઉપરાંત ૨૯૨૨ યોજન પહોળાઈ ધરાવતાં બે વનમુખની પહોળાઈ ૫૮૪૪ યોજન થાય છે. તેમાં મેરુની પૂર્વમાં રહેલા ભદ્રશાલ વનની ૨૨,૦૦૦ યોજનની અને પશ્ચિમે ડેલા ભદ્રશાલ વનની ૨૨,૦૦૦ યોજનની પહોળાઈ ઉમેરવામાં આવે છે. તેમાં છેવટે મધ્યમાં એલા મેરુ પર્વતની ૧૦,૦૦૦ યોજનની પહોળાઈ ઉમેરવામાં આવે છે. આ બધાનો સરવાળો કરતાં એક લાખ યોજન આવે છે, જે જલ્દીપની પહોળાઈ છે. ભરત અને ઐરાવત ક્ષેત્રની પહોળાઈ ૫૨૬ પૂર્ણાંક ૬/૧૯ યોજન છે. તેના કરતાં મહાવિદેહ ક્ષેત્ર ૬૪ ગણું પહોળું હોવાથી મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ ૩૩૬૮૪ પૂર્ણાંક ૪ / ૧ - યોજન થાય છે. તેમાંથી મહાનદીનાં ૫૦૦ યોજન બાદ કરીને અડધા કરતાં ૧૬૫૯૨ પૂર્ણાંક ૨/૧૯ આવે છે, જે એક વિજયની ઉત્તર-દક્ષિણ લંબાઈ છે. ખંડ નીલવંત પર્વત ઋષભ કૂટ રક્તવતી રા નદી ખંડ-૪ નદી દીર્ઘ વૈતાઢ્ય પર્વત ખંડ-૧ સીતા મહાનદી ખંડ-વ ગંગા Gy નદી ખંડ-૪ નદી ઋષભ ફૂટ નિષધ પર્વત (ચિત્રમાં બે જ વિજય દર્શાવી છે તે અનુસારે મહાવિદેહની ૩૨ વિજયોમાં સમજી લેવું. દીર્ઘ વૈતાઢ્ય અને ગંગા વગેરે નદીના પ્રવાહના કારણે ભરત ક્ષેત્રની જેમ મહાવિદેહની દરેક વિજયોના છ-છ ખંડ પડે છે. અહીં ઉત્પન્ન થનાર ચક્રવર્તી તે છ એ ખંડોને જીતે છે. ખંડ ખંડ ૬ '' For Private & Personal Use Only ૩ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૩ મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવેલા મહાવિદેહ ક્ષેત્રના બે હિસ્સાઓમાં અમુક સમાનતાઓ છે તો અમુક તફાવતો પણ છે. દાખલા તરીકે મેરુ પર્વતની પશ્ચિમે જે મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે તેની જમીન ઢાળયુક્ત છે. આ ઢાળનો પ્રારંભ છેક મેરુ પર્વતના મધ્ય ભાગથી થાય છે અને તે ાવણ સમુદ્ર સુધી લંબાયેલો છે. મેરુ પર્વતથી પશ્ચિમ દિશામાં ૪૨,૦૦૦ યોજન દર જતાં જે જમીન www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy