SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ખરાં કારણોનો પત્તો લાગે તેમ છે. જૈન ભૂગોળ મુજબ જંબુદ્વીપની ફરતે આવેલા લવણ સમુદ્રમાં ચાર મહાકળશો આવેલા છે. આ મહાકળશોની ઊંચાઈ એક લાખ યોજન છે. આ મહાકળશોના નીચલા ૩૩ ટકા ભાગમાં માત્ર વાયુ છે, વચ્ચેના ૩૩ ટકા ભાગમાં વાયુ-જળનું મિશ્રણ છે અને ઉપરના ૩૩ ટકા ભાગમાં માત્ર જળ છે. આ ઉપરાંત લવણ સમુદ્રમાં અહીં “એબી’ વાતાવરણનો ઉપરનો ભાગ છે. “સીડી’ ૭૮૮૪ લઘુકળશો છે. આ લઘુકળશોની ઊંચાઈ એક હજાર યોજન પૃથ્વીની સપાટી છે. ૧,૨,૩,૪,૫ સૂર્યની અલગ અલગ સમયની છે. તેનું બંધારણ પણ મહાકળશ જેવું જ હોય છે. પ્રત્યેક દિવસમાં બે સ્થિતિ છે. આકૃતિ ઉપરથી ખ્યાલ આવે છે કે સૂર્ય ૧ સ્થિતિમાં હોય વખત આ કળશોની અંદર રહેલા વાયુનું પ્રસારણ થાય છે, જેને કારણે ત્યારે તેના પ્રકાશની ડિસ્ક ૬ હોય છે, જે ૭ કરતાં મોટી હોય છે અને ઉપર રહેલું પાણી બહાર ધકેલાય છે અને સમુદ્રમાં ભરતી આવે છે. ૭ ડિસ્ક ૮ કરતાં મોટી હોય છે. સૂર્ય જ્યારે ૪ સ્થિતિએ પહોંચે છે પ્રત્યેક દિવસમાં બે વખત આ વાયુ સંકોચાઈ જાય છે, જેને કારણે ત્યારે પ્રકાશની ડિસ્ક ૯ ફરી ૮ કરતાં મોટી હોય છે. સાંજે સૂર્ય ૫ બહાર ગયેલું પાણી પાછું કળશોમાં સમાઈ જાય છે અને દરિયામાં સ્થિતિએ પહોંચે ત્યારે પ્રકાશની ડિસ્ક ૧૦ ફરી ૬ જેટલી જ મોટી ઓટ આવે છે. પૃથ્વી ઉપર જેટલા સમૂદ્ધો લવણ સમૂદ્ધો સાથે હોય છે. જો પૃથ્વીની સપાટી અને સૂર્યની દિશા સમાંતર હોય તો જ જોડાયેલા છે, તેમાં જ આ રીતે ભરતીઓટ આવે છે. આ પ્રકારની ઘટના જોવા મળે છે. જો આજના વિજ્ઞાનીઓ કહે છે તે મુજબ પૃથ્વી ગોળ હોય તો આ ઘટના સમજાવી શકાય જ નહીં. દડા ઉદય અને અસ્ત સમયે સૂર્ય જેવા ગોળાની આજુબાજુ રહેલા વાતાવરણને કારણે સૂર્ય ઉદય અને અસ્ત વખતે જે રીતે મોટો જોવા મળે છે, તેવો મોટો દેખાય જ નહીં. મોટો કેમ દેખાય છે? આ ઘટના ઉપરથી પણ સાબિત થઈ શકે છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ સપાટ છે. એ ખૂબ જાણીતી વાત છે કે પ્રકાશનું કિરણ જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે તે વક્રીભવન થઈને વિસ્તરણ પામે સૂર્યગ્રહણની થિયરી ખોટી સાબિત થાય છે છે; જ્યારે તે પાતળા માધ્યમમાંથી પસાર થાય છે, ત્યારે વક્રીભવન ઓછું થવાને કારણે જેટલું હોય તેટલું દેખાય છે. તેમાં પણ જ્યારે વાતાવરણમાં પાણીની વરાળ હોય ત્યારે પ્રકાશનાં કિરણોનું પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચન્દ્ર આવી જવાને કારણે સૂર્યગ્રહણ વક્રીભવન વધુ થાય છે. આપણે જ્યારે કોઈ સ્ટ્રીટ લાઇટની નીચે થાય છે એવી આજના વિજ્ઞાનીઓની થિયરી આઇન્સ્ટાઇનની ઊભા રહીને તેને જોઈએ છીએ ત્યારે તે નાની દેખાય છે, પણ તેનાથી થિયરીથી ખોટી સાબિત થાય છે. આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને પણ કેટલાક વાર દૂર જઈને નિહાળીએ ત્યારે તે પ્રમાણમાં મોટી દેખાય છે. ગોળા જેવી માને છે. તેઓ સૂર્યને પૃથ્વી કરતાં ૧૨ લાખ ગણો મોટો આ પ્રક્રિયા જ્યારે હવામાં વધુ ભેજ હોય ત્યારે વધુ તીવ્ર જણાય છે. માને છે. તેઓ એમ કહે છે કે પૃથ્વીના જે ગોળાકાર ભાગ ઉપર સૂર્યનાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂર્યનું અંતર મધ્યાહુનના કિરણો પડે છે ત્યાં દિવસ હોય છે અને જ્યાં નથી પડતાં ત્યાં રાત હોય સૂર્યના અંતર કરતાં સ્વાભાવિક રીતે જ વધુ હોય છે. ઉદય અને અસ્ત છે. આઇન્સ્ટાઇનની થિયરી મુજબ ગોળાકાર ચીજ ઉપરથી પસાર સમયે સૂર્ય આપણાથી વધુ દૂર હોય છે. આ કારણે સૂર્યનાં કિરણો થતાં સૂર્યનાં કિરણો વાંકાં વળે છે. આ કારણે પૃથ્વીનો જે ભાગ સૂર્યની હવાના વધુ લાંબા સ્તરમાંથી પસાર થાય છે અને પ્રમાણમાં વધુ સામે નથી ત્યાં પણ સૂર્યનો પ્રકાશ પહોંચવો જોઈએ. આવું બને તો વક્રીભવન પામે છે. વળી પૃથ્વીની સપાટી નજીક ભેજના અણુઓ આખી પૃથ્વી ઉપર કાયમ દિવસ જ હોય. આવું બનતું નથી, કારણ કે પણ વધુ પ્રમાણમાં હોવાથી સૂર્યનાં કિરણો ક્ષિતિજ તરફથી આવતાં પૃથ્વી દડા જેવી ગોળ નથી. વળી ચન્દ્ર પણ ગોળાકાર હોવાથી સૂર્યનાં હોય ત્યારે વધુ વક્રીભવન પામે છે. નીચેની આકૃતિ ઉપરથી પણ કિરણો ચન્દ્રના ગોળાકાર ભાગ તરફથી વળીને પૃથ્વી ઉપર પડવા ખ્યાલ આવે છે કે મધ્યાહુનનો સૂર્ય ક્ષિતિજ તરફ ઢળે ત્યારે તેનાં જોઇએ. આવું થાય તો સૂર્યનું ગ્રહણ થવું ન જોઇએ. કિરણો વધુ વિસ્તરણ પામે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy